Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका नियुक्ति टीका अ.६ सू. ६ जी. कर्म, समानैव विशेषाधिकोवेति ५७ कदाचिन्मृद्वधिमात्रः, कदाचिन्मदुमध्या, कदाचिन्मृदुः इत्येवं विविधाऽध्ययसायाऽपेक्षया नानारूपो भवति ! एवम् ज्ञातस्य ज्ञानादुपयुक्तस्याऽऽत्मनो भाषा परिणाम विशेषो ज्ञातभावोऽभिसन्धि कृत्वा माणातिपातादौ प्रवृत्तिः, यथा 'ऽयं शत्रुःपाणी हन्तव्यः' हनिष्यात्म्येतं पुमांसमिति ज्ञात्वा प्रवर्तन ज्ञातम्' तद्विपरात मज्ञातम्, अज्ञातस्य ज्ञानादनुपयुक्तस्य भावः परिणामविशेषोऽज्ञातमावा, अनभिसन्धान पाणातिपातादौ प्रवृत्तिः मदास्पमादाद्वाऽनयबुध्यमाणातिपातादौ प्रवर्तनमित्यर्थः । तारम्याच्च ज्ञातभावाऽज्ञातभावाभ्यां पूर्वत्रदेव कर्मबन्धविशेषोऽवगन्तव्यः । यः
तीवभाव में भी तारतम्य के भेद से अनेक उच्च-नीच श्रेणियां होती हैं। कोई तीवभाव अधिमात्र होता है, कोई अधिमात्र मध्य होता है, कोई अधिमान मृदु होता है, कोई मध्य अधिमात्र होता है, कोई मध्यम, कोई मध्य मृदु, कोई मृदु अधिमात्र कोई मृदु होता है। इस प्रकार अपेक्षा भेद से नाना प्रकार के अध्यवसाय होते हैं। ___ इसी प्रकार उपयोग से उपयुक्त आत्मा का परिणाम ज्ञातभाव कहलाता हैं, जिसका आशय है समझ-बूझकर, संकल्प पूर्वक हिंसा आदि कार्यों में प्रवृत्त होना, जैसे इस शत्रु का हनन करना योग्य है, में इस पुरुष का हनन करूंगा, इस प्रकार विचार कर घात करना। अज्ञातभाव इससे विपरीत होता है। वह उपयोग शून्य आत्मा का परिणाम हैं, जैसे विना संकल्प के अकस्मात् हिंसा आदि में प्रवृत्ति हो जाना-मद या प्रमाद से अनजान में हिंसा आदि हो जाना। इस ज्ञात भाव और अज्ञात भाव से कर्मपन्ध में विशेषता हो जाती है । उदाह
તીવ્રભાવમાં પણ તારતમ્યના ભેદથી અનેક ઉચ્ચનીચ શ્રેણિઓ હોય છે. કેઈ તીવ્રભાવ અધિમાત્ર હોય છે, કેઈ અદ્ધિમાત્ર મધ્ય હોય છે, કોઈ અધિમાત્ર મૃદુ હોય છે, કોઈ મધ્ય અધિમાત્ર હોય છે, કઈ મધ્યમ, કઈ મધ્ય મૃદુ, કેઈ મૃદુ-અધિમાત્ર ઈ મૃદુમધ્ય અને કેઈ મૃદુ હોય છે. આ રીતે અપેક્ષા ભેદથી જુદા જુદા પ્રકારનાં અધ્યવસાય હોય છે.
એવી જ રીતે ઉપયોગથી ઉપયુકત આત્માનું પરિણામ જ્ઞાતભાવ કહેવાય છે, જેને આશય છે–જાણીબૂઝીને, સંકલ્પપૂર્વક હિંસા આદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જેમ કે-“આ શત્રુ હણવા યોગ્ય છે, હું આ પુરૂષને હણીશ એ રીતને વિચાર કરી ઘાત કરો. અજ્ઞાતભાવ આનાથી વિપરીત હોય છે. તે ઉપયોગ શૂન્ય આમાનું પરિણામ છે જેમ વગર સંકલ્પનાં અકરમાત, હિંસા આદિમાં પ્રવૃત્ત થઈ જવું–મદ અથવા પ્રમાદથી અજાણુતા હિંસા આદિ થઈ
त०८ श्री तत्वार्थ सूत्र : २