________________
૩૪
સૂયગડાંગસૂત્ર.
કાંટા રૂપે રહેલા છે, તેના માર કે દુઃખ સહેવું ઘણું દુર્લભ ફરીથી પણ તેજ કહે છે.
अप्पेगे पडिभासंति, पडिपंथियमागता, पडियारगता एते जे एते एव जीविणो ॥ ९ ॥
કેટલાક ધમહીન અપુણ્યવાન જીવા સાધુધર્મના નિ'ક્રકા રસ્તામાં મળતાં સાધુને દેખીને આ પ્રમાણે ખલે છે, કે આ સાધુએ પૂર્વે અશુભ આચર્યું છે કે તેનાં ફળ હમણાં ભાગવે છે, તેથી ઘર ઘર ભીખ માગે છે, અંત પ્રાંત લખુ સુકું ખાનારા કાર્યને દાન ન આપનારા માથે લાચ કરીને સ` ભાગ સુખથી રહિત (નિર્વાંગી) દુઃખેથી જીવે છે. । ૯ ।
अप्पेगे वइ जुंजंति, नगिणा पिंडोलगाहमा ॥ કુંડા વિમળા, ઉના ગન્નમાહિતા || ૨૦ || કેટલાક ફુગતિમાં જવાની ઈચ્છાવાળા અનાર્યાં આ પ્રમાણે ખાલે છે, કે આ જિનકલ્પિ વિગેરે મુનિએ નાગા છે, તથા પાલગ તે પરના ભેાજનને માગનારા એજારૂપ અધમ છે, મેલથી મલિન છે, માથુ' મુંડાવેલા છે, તથા ખરજ આવતાં ખણવા ( લુખસ)થી શરીરપર રેખા પડતાં અથવા ખતિ અગથી વિરૂપ શરીરવાળા અથવા રાગની હવા ન કરવાથી સનત્કુમાર માક કાઢથી 'ડિત હોય, પરસેવા સુકાવાથી મેલા તથા અસમાહિત તે ચેાલન