________________
સૂયગડાંગસૂત્ર.
ઉપયાગમાં આવશે, તેમ અમે તને દ્રવ્યૂ વિગેરે આપશું, માટે “હુ નિધન ” એવા ભય પણ તારે ન રાખવા. ડા ઉપસ‘હાર માટે કહે છે.
૨૪
इच्चैव णं सुसेति, कालुणीयसमुट्ठिया । વિવન્દ્વો નામોહિં, તોડનાર વાવરૂ / સ્ ૧ || (ણું વાક્યની શાભા માટે છે) ઉપર બતાવેલ રીતિએ માતા પિતા વિગેરે કરૂણા વચનો વડે કા ઉત્પન્ન કરતાં અથવા તેઓ દીન બની ઉભા રહેતાં તે .દીક્ષા લીધેલા સાધુને ખરાબર શીખવે છે; અને ધર્મમાંથી ઢીલા બનાવે છે, તે અપરિણત ધર્મવાળા હોવાથી અલ્પદૈ ના લીધે અશુભ મહેાળા કને લીધે જ્ઞાતિ સાંથી એટલે માતાપિતા વિગેરેથી માહિત થએલા ઘર તરફ દોડે છે. અર્થાત્ દીક્ષા મુકી ગૃહસ્થ બને છે. ! હું जहारुक्खं वणे जायें, मालुया पडिबंधई । વાળ વિંયંતિ, નાતો અસમાહિળા // ક્રૂ, ૨૦ ||
જેમ વૃક્ષ અટવીમાં ઉત્પન્ન થયું હોય તેને વેલડીએ વીંટે છે, તેમ તે સગાં સાધુને અસમાધિ વડે બાંધે છે. અર્થાત્ તે સગા એવી રીતે કહે છે, કે જેથી તે સાધુને અસમાધિ થાય છે. તેજ કહ્યુ` છે.
अमित्तो मित्तवेसेण, कंठे घेत्तुण रोयइ ।
મા વિત્તા! સોળાં બાદિ, ટોનિ છામુ સુખરૂં ॥ ૨ ॥