Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 254
________________ સૂયગડાંગસૂત્ર. ૨૩૯ આ કલેશ પામે છે, તાપણુ મેહ મુકતાં નથી, એ આ ાય છે ! तहाइयरस पाणं, कूरो छुहियस्स भुज्जर तित्ती ॥ दुक्खस्य संपउत्तं, जरियमित्र जगं कलयलेइ || २ || તરસથી દુખીયાને પીણું મીઠું લાગે, ભૂખ્યાને દૂર ( ભાત) ખતાં તૃપ્તિ થાય, આ પ્રમાણે આખા જગા જીવા સેકડો દુ:ખોથી સહિત છે, અને તાવથી ખકતા મા' કળકળાટ કરી મુકે છે આવા દુ:ખવાળા લેાકમાં પણ અનાર્ય કર્મો કરનારા પોતાના કર્યું સુખને અર્શી ખનીને પ્રાણીઓના ઘાણ કાઢીને પરિણામે દુઃખજ પામે છે. અથવા માક્ષાથી બનવા જીવહિંસા કરતાં સ'સારમાંજ ભમે છે. !! ૧૧ ૫ इहेग मूढा पत्रयंति मोक्खं, आहार संपज्जणवज्जणेणं ॥ एगे य सीओदगसेवणे, हुएण एगे पवयंति मोक्खं ॥ કુશીલીયાનાં કડવાં દુ: ખ ખતાવ્યાં, હવે તેવા છે, તે બતાવે છે. આ મનુષ્યલેાકમાં અથવા મેક્ષમાં જવાના અધિકારમાં કેટલાક અજ્ઞાનથી આચ્છાદિત મતિવાળા સૂઢા અન્યાથી માહિત થએલા આવું પ્રતિપાદન કરે છે, કે મેક્ષ આ પ્રમાણે મળે છે. પ્ર॰ તેઓ કેવી રીતે બતાવે છે ? ઉ—તે કહે છે. १२ ॥ કાણુ

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273