Page #1
--------------------------------------------------------------------------
________________
અહો! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૮
આગમ ગ્રંથ ભાષાંતર
સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૨
: દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ
તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી
મલ્લિનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ, અમદાવાદના ચાતુર્માસની આરાધનામાં બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
ગુજ. |
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી
ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ
| श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910 436
336
087
230
322,
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272
सं.
240
254
282
466 342 362 134 70
316 224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी |सं. जैन सत्य संशोधक
सं./हि
514 454 354 337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
क्रम
181
182
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमलाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०७१ (ई. 2015) सेट नं.-६
192
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
विषय
पुस्तक नाम
काव्यप्रकाश भाग-१
काव्यप्रकाश भाग-२
काव्यप्रकाश उल्लास-२ अने ३
183
184 नृत्यरत्न कोश भाग-१
185 नृत्यरत्न कोश भाग- २
186 नृत्याध्याय
187 संगीरत्नाकर भाग १ सटीक
188 संगीरत्नाकर भाग २ सटीक
189 संगीरत्नाकर भाग-३ सटीक
190 संगीरत्नाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी जैन ग्रंथो
193 न्यायविंदु सटीक
194 शीघ्रबोध भाग-१ थी ५
195 शीघ्रबोध भाग-६ थी १०
196 शीघ्रबोध भाग- ११ थी १५ 197 शीघ्रबोध भाग - १६ थी २० 198 शीघ्रबोध भाग- २१ थी २५ 199 अध्यात्मसार सटीक
200 | छन्दोनुशासन
201 मग्गानुसारिया
कर्त्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत
पूज्य मम्मटाचार्य कृत
उपा. यशोविजयजी
श्री कुम्भकर्ण नृपति
श्री
नृपति
श्री अशोकमलजी
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
नारद
-
-
-
श्री हीरालाल कापडीया
पूज्य धर्मोतराचार्य
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य गंभीरविजयजी
एच. डी. बेलनकर
श्री डी. एस शाह
भाषा
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/हिन्दी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत
गुजराती
संस्कृत
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत/गुजराती
संपादक/प्रकाशक
पूज्य जिनविजयजी
पूज्य जिनविजयजी
यशोभारति जैन प्रकाशन समिति
श्री रसीकलाल छोटालाल
श्री रसीकलाल छोटालाल
श्री वाचस्पति गैरोभा
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री मंगेश रामकृष्ण तेलंग
मुक्ति-कमल जैन मोहन ग्रंथमाला
श्री चंद्रशेखर शास्त्री
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा नरोत्तमदास भानजी
सिंघी जैन शास्त्र शिक्षापीठ
ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
पृष्ठ
364
222
330
156
248
504
448
444
616
632
84
244
220
422
304
446
414
409
476
444
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
l
=
=
=
સુચગડાંગ સૂત્ર |
સટીકનું ભાષાંતર ૩ થી ૭ અધ્યયન.
વિભાગ ૨ જો
લેખ. મુનિ મેગેક
પ્રસિદ્ધ કરનાર, શ્રીમન મેહનલાલજી જેન વેતાંબર.
શાનભંડાર-ગોપીપુરા સુરત
પ્રથમ આવૃત્તિ પ્રતિ ૧૦૦૦ વીર સંવત ૨૪૪૮ સને ૧૯ર૩ વિ. સં. ૧૯૭૮
મૂલ્ય રૂા. ૧.
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
સૂયગડાંગસૂત્રના આ બીજા વિભાગમાં ત્રણથી સાત અધ્યયન પૂરાં થાય છે,-તે અનુક્રમણિકામાં જોવાશે.
ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગાનું વર્ણન છે. તેમાં પ્રતિકુલ અને અનુકુલ ઉપસર્ગો બતાવ્યા છે.
ચાથા અધ્યયનમાં સ્રી રિજ્ઞાનુ વર્ણન છે. પાંચમા અધ્યયનમાં નારકીનું વર્ણન છે. છઠ્ઠા અધ્યયનમાં મહાવીરની સ્તુતિ છે. સાતમા અધ્યયનમાં કુશીલ અને સુશીલનુ વર્ણન છે.
આ પ્રમાણે પાંચ અધ્યયના આ બીજા વિભાગમાં સમાયેલ છૅ, પર`તુ આમાં કઠણ વિષયને બદલે સાધુને માક્ષમાં જવા માટે કેવું વત્તન રાખવું તે આ વિભાગમાં ઘણી સારી રીતે ખતાવેલું છે.
જન કે જનેતર ગમેતે હા, તે દરેકને અમારી પ્રા ના છે કે તે દરેકે પેાતાના આ લાક પરલેાકના સુખની ખાતર આ ભાગ વાંચવા જોઈએ. હૃદય પવિત્ર કરવું, પાપથી દૂર રહેવું, આવેલાં કા સહેવાં, સ્ત્રીના ક્દામાં ન સાવુ, નહિ તે આ લેાકમાં પરવશતા અને પરલોકમાં દુર્ગતિગમન, નારકીમાં થતાં પીડા ભેગવવી પડશે, તથા મહાવીર પ્રભુના ગુણાવડે તેવા ચુણા પ્રાપ્ત કરવા. છેવટે કુશીલ કોને કહેવા તે બતાવ્યું છે, સ'સારિક વિષયસુખ સાને વહાલું લાગે છે, પણ પરિણામે તે ભયંકર છે, તે વિચારીને પોતાની ભૂલ સુધારવી, એજ સુગતિનું અને સુખનું સાધન છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
૧-૮ ઉપસર્ગના નિક્ષેપ તથા બેટી બડાઈ સંબંધી
શિશુપાળનું દષ્ટાંત. ૯-૧૯૬ સાધુપણામાં પડતાં જુદાં જુદાં છે, અને તેથી
કેઈનું પતિત થવું. ૨૦-૨૫ સાધુપણામાં માતાપિતા વિગેરેને મેહ. ૨૬-૩ર તે દેહ સાધુએ છેડ, ન છોડે તે ગૃહસ્થ
પણ બની જાય છે. ૩૩-૩૮ કાયર સાધુની જીવનનિર્વાહ માટે ચિંતા, ઉત્તમ
સાધુની ધૈર્યતા. ૩૯-૪૪ પરવાદીના કુતર્કો, પાતરાં ન રાખવાં, માંદા - સાધુની સાધુએ વૈયાવચ્ચ ન કરવી તે ઉપર
જૈનાચાર્યનું સમાધાન ૪૫-૪૯ પરવાદી સાથે વિવાદ ન કરે, તેના ઉપર ક્રોધ
‘ન કરે, ૫૦-૫૮ સાધુને સુધ અપાય છે, કે તેણે અન્ય દષ્ટાં
તાથી ચારિત્ર ન મુકવું. ૫–૭ર સ્ત્રીગમાં દોષ છે કે નહિ, તેની સિદ્ધિ કરે
છે. ત્રીજું અધ્યયન પુરૂં.
Page #14
--------------------------------------------------------------------------
________________
૭૩-૭૪ પરિણાનું છું અધ્યયન. સ્ત્રી શબ્દના નિક્ષેપા. ૭૫-૮૪ સ્ત્રીઓની માયાજાળનું વર્ણન, તે ઉપર સુધ. ૮૫-૯૪ સ્ત્રીના ઠગવાના ઉપાય, પછી અનુચિતકાર્ય
કરાવે છે. -૧૦૫ સી સાથે વાસ કરવાથી કે વાત કરવાથી થતા
છે. કુસાધુના અભિપ્રા. ૧૧-૩૫ શ્રીચરિત્ર ઉપર થા, બેધના લેકે, સ્ત્રીનું
આણ ન સ્વીકારવું ૧૦૬-૧૧૫ સ્ત્રીને લીધે કાયરત, સ્ત્રીના ગુલામની દુર્દશા,
સુસાધુને સારા ૧૮૮ નારકનું વર્ણન ૧૮–૨૦ વીર પ્રભુના ગુણેનું વર્ણન. ૨૨૧-૫૮ કુશીલીયાનું વર્ણન તથા મેક્ષનાં ખરાં કારણે
અન્યવાદીઓનું સમાધાન ૨૬. ટાકરવાડાનું ઉજમણું.
Page #15
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક. પૃષ્ટ ૪૧ મે સંબંધ અધુરો છે, તે ૪૫ મા પૃષ્ઠની લીટી એક મેળવી વાંચે. પૃષ્ઠ ૪૪ ને સંબંધ અધુરે છે તે ૪૫ મા પૃષ્ઠની બીજી લીટીથી વાંચ,
અશુદ્ધ શુદ્ધ
છે. ઉપર ૧૨ ૨૧
લીટી
૧૭.
:
કાર્ય
વાળા
ત
उव्वा બ્દ
धम्मो
" મેં ૧૧૯ ૧૨૨ ૧૪૩ ૧૨ ૧૫૮ ૧૩. सघा सघा ૨૦૧૫ ૨૧૫
અ . . આ ૨૨૪ ૨૧
કેટલીક જગ્યાએ રે; માત્રા અનુસ્વાર વિગેરે ઉઠયા નથી તે વિચારીને વાંચવું.
Page #16
--------------------------------------------------------------------------
________________
શેઠ લખમાજી જીવણજી પુસ્તકેદ્ધારફત ગ્રંથાંક ૪ થો.
ॐ श्री वीतरागाय नमः સૂયગડાંગસૂત્ર.
ભાગ ૨ જે.
ટાકરવાડા ગામમાં, માનએકાદશી સાર; સૂયગડાંગસૂત્રે બીજો ભાગ થશે મનહાર સજજન જન તે વાંચીને, કરશે ધર્મમાં પ્રીત, વિરતિ પૂરણ પાળીને, સાધશે સિદ્ધિ રિદ્ધ. નરભવ નિર્મળ બેધને, શ્રદ્ધા શક્તિ હોય; મોક્ષસુખ તે મેળવે, વિધ્ધ વિદારી સોય.
૨
ત્રીજું ઉપસર્ગ અધ્યયન
પ્રથમ ઉદેશ. બીજું કહીને ત્રીજું અધ્યયન કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે, પહેલામાં સ્વસમય પરસમયનું વર્ણન
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
કર્યું, અને પરસમયના છે તથા સ્વસમયના ગુણ બતાવી વસમયમાં બેધ મેળવવા કહ્યું તે પ્રતિબંધ પામેલા સાધુને દીક્ષા લીધા પછી કોઈ વખત અનુકુળ કે પ્રતિકુળ ‘ઉપસર્ગો આવે, તે સમયે તેણે સમભાવે સહેવા, માટે આ અધ્યયન કહે છે. આ સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે. તેમાં ઉપક્રમમાં રહેલ અથધિકાર અધ્યયનને તથા ઉદેશાને એમ બે ભેદે છે. તે અધ્યયનને અર્થાધિકાર પહેલા અધ્યયનમાં “ધંધુકર” ગાથાથી કહ્યો છે, અને ઉદ્દેશીને અથધિકાર નિર્યુક્તિકાર સ્વય આગળ કહેશે. નામનિષ્પન્ન નિક્ષેપમાં નિર્યુક્તિકાર કહે છે. उवसग्गंमि य छक्क, दव्वे चेयणमचेयणं दुविहं । आगंतुगो य पीलाकरो, य जो सो उपसग्गो॥ नि.४५
નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ પ્રકારે ઉપસર્ગના નિક્ષેપ છે, નામસ્થાપના સુગમ છે, તેથી દ્રવ્ય ઉપસર્ગ બતાવે છે. તેમાં દ્રવ્ય વિષયમાં ઉપસર્ગ બે પ્રકારે છે. એટલે ઉપસર્ગ કરનારું દ્રવ્ય ચેતનાવાળું કે અચેતન હોય તેમાં તિર્યંચ કે મનુષ્ય વિગેરે જીવતું પ્રાણ પિતાના અવયવવડે ઘાત કરે (મારે), તે સચિતદ્રવ્ય ઉપસર્ગ છે. અને લાકડા વિગેરેથી ઠોકર લાગે તે અચેતન ઉપસર્ગ છે. - તત્તભેદ પર્યાવડે વ્યાખ્યા થાય છે, તે કહે છે. તેમાં ઉપસર્ગ ઉપતાપ છે, એટલે શરીરમાં પીડા કરવી તે
Page #18
--------------------------------------------------------------------------
________________
૩
સૂયગડ ગસૂત્ર.
પર્યાય છે અને તેના ભેદો તિર્યંચ મનુષ્ય વિગેરે સબધી છે. અને નામસ્થાપના વિગેરે છે. અને તત્ત્વની વ્યાખ્યા તા નિર્યુક્તિકારજ પાછલી અડધી ગાથાવડે ખતાવે છે.
અથવા દિવ્યાદિ તે બીજા તરફથી જે પીડા થાય; તે આગતુક ઉપસર્ગી છે. અને તે દેહને અથવા સ‘યમને પીડા કરનારા છે. હવે ક્ષેત્રઉપસગ કહે છે.
खेत्तं बहूओघपर्यं, कालो एगंतदू समादीओ । भावे कम्मओ, सो दुविहो ओघुवकमिओ ॥ ४६ ॥ જે ક્ષેત્રમાં સામાન્ય રીતે ૨ ચાર વિગેરે રહીને ઉપદ્રવ કરતા હાય, તે ક્ષેત્ર બહુ એઘપદ છે, અથવા મહુ આધભયના પાઠ છે, એટલે જ્યાં ઘણાં ભયસ્થાન થતાં હાય તે લાઢ વિગેરે ક્ષેત્રે જાણવાં,
કાલ ઉપસર્ગ તે એકાંત દુખમઆશ વિગેરે છે, વિગેરેથી જે ક્ષેત્રમાં જે ગ્રીષ્મ વગેરે કાળ દુઃખદાયી હાય તે જાણવા. ભાવઉપસર્ગ તે જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદય થાય તે છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ઉપસર્ગો સામાન્યથી એઘ અને ઉપક્રમિક એમ એ ભેટ છે. તેમાં અ
શુભક પ્રકૃતિથી રાગ વિગેરે ઉદયમાં આવે તે એઘિક’ ભાવ ઉપસર્ગ છે. અને આપક્રમિક તા ૪‘ડ કશા શસ્ત્ર વિગેરેથી અસાતાવેદનીયના ઉદય થતાં પીડા થાય તે છે. તેમાં પ્રથમ આપફમિકનું વણુન કરે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
उवकमिओ संयमविग्धकरे तत्थुवक्कमे पगयं ॥ दव्वे चउविहो देवमणुयतिरियायसंवेत्तो ॥ ४७ ॥
ઉપક્રમણ તે ઉપકમ-એટલે કે જે ઉદયમાં ન આવ્યાં હોય, તે ઉદયમાં આવે તે છે. અને તે જે દ્રવ્યના ઉપગથી અથવા જે દ્રવ્યવડે અસાતવેદનીય વિગેરે અશુભકર્મ ઉદીરણામાં આવે, અને જેના ઉદયથી કાયર પુરૂષને સંયમમાં વિદ્યાત થાય છે. એથી તે પકમિક ઉપસર્ગ સંયમને વિઘાતકારી છે. અને અહીં યતિ (સાધુ) એને મેક્ષમાં જતાં સંયમ મેક્ષનું અંગ છે. તેમાં જે વિઘ. કારી હેતુ છે તેને અહીં અધિકાર છે, તે બતાવે છે. તેમાં
ઘઉપક્રમિકમાં ફક્ત ઔપકમિકની જરૂર છે. તે દ્રવ્ય વિષય સંબંધી ચિંતવતાં ચાર પ્રકારે છે. (૧) દેવતાને (૨) મનુષ્યને. (૩) તિર્યંચને (૪) અને આત્માના સંવેદનને હવે તેનાજ ભેદ કહે છે. एकेको य चउविहो अट्टविहो वावि सोलसविहो वा ॥ घडण जयणा व तेसिं एत्तो वोच्छं अहि (ही)यारं(रा)नि.४८
પૂર્વે કહેલા દિવ્યાદિ દરેક ચાર ભેદવાળા છે. તેમાં દેવતા હાસ્ય કે દ્વેષથી કરે, અથવા વિમર્શથી કે પૃથ વિમાત્રાથી કરે, મનુષ્ય હાસ્ય દ્વેષ વિમર્શ કે કુશીલ સેવનથી કરે; તીર્થંચના પણ ભયથી દ્વેષથી આહારથી કે - પત્યના સંરક્ષણું માટે કરે. આત્મસંવેદન પણ ઘટ્ટ નથી
Page #20
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
લેશથી તે અંગૂલ ( આંગળી ) વિગેરે અવયવના સ'લેશ (પ) રૂપ છે, તથા સ્તંભન કે પ્રપાતન (પડી જવાથી ) એમ દરેક ચાર ભેદવાળા છે. અથવા વાતપિત્ત શ્ર્લેષ્મથી તથા સનિપાતથી એમ ચાર ભેદ્દે છે, તથા તે દિવ્યાદિ દરેક અનુકુળ પ્રતિકુળ એમ ગણતાં આઠ ભેદ થયા; અથવા દરેકના ચાર ચાર ભેદ ગણતાં ૧૬ ભેદ કુલ થયા. તે ઉપસર્વાંના જેમ ઘટના સબધ પ્રાપ્તિ અને પ્રાપ્ત થતાં સમ્યક્ પ્રકારે સહેવામાં યતના થાય છે, તે અધ્યયનમાં પછી તે કહેશે. ઉદ્દેશાને અર્થાધિકાર કહે છે.
આ
पढमंमि य पडिलोमा हुंती अणुलोमगा य बितिमि । बिणाकया य अणुलोमा )
પ્
तइए अज्झत्तविसोहणं, च परवादिवयणं च ॥ ४९ ॥ પહેલા ઉદ્દેશામાં પ્રતિકુલ ઉપસર્ગનુ વર્ણન છે, અને ખીજામાં સગાંના કરેલા અનુકુળ ઉપસર્ગ છે. ત્રીજામાં આત્માનું વિષીદન તથા પરવાદિનું વચન છે. उसरिसेहिं अहेउएहिं समयपडिएहिं णिउहि । નિકળેહિ । सीलखलितपण्णवणा कया चउत्थंमि उद्दे ॥ ५० ॥
ચોથા ઉદ્દેશામાં હેતુસદ્દેશ હેતુઆભાસ (ખાટા કુતર્કો) વડે અન્યદર્શની જૈનસાધુને બહેકાવે અને તે શીલભ’ગ કરવા ચાહે તે તેમને નિપુણ હેતુઆવડે એધ આપેલા છે. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સુત્ર કહે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
सूर मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सती। जुज्झैत दढघम्माण, सिसुपालो व महारहं ॥ सू. १॥
કેઈ લઘુપ્રકૃતિ (ઓછી બુદ્ધિવાળ) સંગ્રામમાં જતાં પિતાને બહાર માને છે, પાણીવિનાના કેરાં વાદળાં માફક પિતાના આત્માની પ્રશંસામાં તત્પર બની ગાજે છે
કે મારે જે કંઈ પણ લડવૈયે શત્રના લશ્કરમાં નથી, આ પ્રમાણે જ્યાં સુધી સામેથી કોઈ ખુલ્લી તલવારે લડવાવાળે ન આવે ત્યાં સુધી બોલે છે તેજ કહ્યું છે. तावद्गजः प्रसूतदानगंड: करोत्यकालाम्बुदगजितानि । यावन सिंहस्य गुहास्थलीषु, लांगूलविस्फोटरवं श्रृणोति॥१॥
જ્યાંસુધી સિંહની ગુફામાંથી તેનું પૂછડું પછાડવાને અવાજ ન સાંભળે, ત્યાંસુધી હાથીને કપાળમાંથી મદ ઝરે છે, અને તે અકાળે વરસાદ ગાજવા માફક ગાજે છે. આ બાબતમાં દષ્ટાંતવિના પ્રાયે લોકોને સમજાતું નથી, માટે તે ઉપર કથા કહે છે.
જેમ શિશુપાળ જે માદ્રીને સુત હતા, તે વાસુદેવના દર્શન પહેલાં પિતાની બડાઈએ હક્ત હતું, તેણેજ જ્યારે શસ્રો ચલાવતે શત્રુની સેનાને હરાવવામાં બહાદુર મહા રથવાળા નારાયણે વાસુદેવને લડવા આવતે જ, કે પિતે બોલવામાં બહાદુર હતું છતાં લેભ પામી ગયે. તેજ પ્ર. માણે છેલવામાં બહાદુર હોય તેથી કામ ન ચાલે, પણ
Page #22
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ચાલવામાં વવામાં બહાદુર હાય તેજ કામ કરી શકે છે. આ ટુકામાં કહી તેના ભાવાર્થ સમજવા કથા કહે છે. वसुदेवसुसाए सुओ, दमघोषणराहिवेण मद्दीए ॥ जाओ चउन्भुओ, ऽब्भुयबलकलिओ कलहपत्तट्ठी ॥ १ ॥ વસુદેવની બેનને પુત્ર અને દમર્દોષ નૃપ અને માદ્રીથી ઉત્પત્ર થએલે ચાર ભુજાવાળા અદ્ભુત મળથી શેભિત કલડુપ્રિય શિશુપાળ હતેા ॥ ૧ ॥
दण तओ जणणी, चउन्भुयं पुत्तमभुयमणग्धं ॥ भयह रिस विम्यमुही, पुच्छइ मित्तियं सहसा ॥ २ ॥
આ પ્રમાણે ચાર ભુજાવાળા અદ્ભુત અને પુત્રને દેખીને માતા હર્ષખેઢથી વિલખામુખવાળી કપતી જોશીને પૂછવા લાગી,
मित्तिएण मुणिऊण साहियं तीइ हट्ठहिययाए । जह एस तुज्झ (भ) पुत्तो महाबलो दुज्जओ समरे ॥ ३ ॥ નિમિત્તિઆએ વિચારીને તેના હૃદયને હર્ષ થાય, તેવું કહ્યું, કે આ તારા પુત્ર લડાઈમાં દુય મહાખળવાન થશે. एयरस य जं दट्ठूण होइ साभावियं भुयाजुयलं । होही त चिय भय सुतस्स ते णत्थि संदेहो ॥ ४ ॥
આ તારા પુત્રને જેના જોવાથી એ ભુજાઓ ફક્ત રહેશે, તેનાથી તારા પુત્રને અવચ્ચે ભય થશે, એમાં જરાએ સદેહ નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
manne
सावि भयवेविरंगी पुत्तं दंसेइ जाव काहस्स । तावच्चिय तस्स ठियं पयइत्थं वरभुयाजुयलं ॥५॥
તે મા પણ ભયથી કંપતી જે વખતે કૃષ્ણને દેખાડે છે, કે તેજ વખતે તે પુત્રને સ્વભાવિક બે ભુજાઓ શ્રેષ્ઠ રૂપવાળી બાકી રહી, (તેથી માતાને શક પડયે કે આ કૃષ્ણથી બાળકને ભય થશે)
तो कण्हस्स पिउच्छा पुत्तं पाडेइ पायपीटंमि । अवराहखामणत्थं सोवि सयं से खमिस्सामि ॥६॥
તેથી કૃષ્ણની ફઈએ પિતાના પુત્રને તેના પગમાં નમાડ, તેથી તે કૃષ્ણ પણ કહ્યું કે હું તેના સે અપરાધ ક્ષમા કરીશ. सिसुवालो वि हू जुव्वणमएण नारायणं असभाह । वयणेहि भणइ सोविहू खमइ खमाए समत्थोवि ॥ ७ ॥
પણ શિશુપાળ જુવાન થતા માથી અસભ્ય વચને વડે કૃષ્ણને ધમકાવવા લાગે, છતાં પણ ક્ષમામાં સમર્થ હેવાથી કૃષ્ણ તેને ક્ષમા કરી.
अवराहसए पुण्णे वारिज्जतो ण चिढ़ई जाहे ॥ कण्हेण तओ छिन्नं चक्केणं उत्तमंगं से ॥ ८॥
જ્યારે સે અપરાધ પૂરા થયા, ત્યારે કૃષ્ણ તેને રે, છતાં પણ તે બોલતાં ન અટક, તેથી કૃણે તેનું માથું
Page #24
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
સુદર્શન ચકવડે છેદી નાંખ્યું. આ કથા કહીને સર્વ લેકમાં પ્રસિદ્ધ ચાલુ દષ્ટાંત કહે છે.
पयाता सूरा रणसीसे, संगामंमि उवहिते ॥ माया पुत्तं न याणाइ, जेएण परिविच्छए ॥ सू. २॥
જેમ શૂરા બનીને લડાઈના મેખરે શત્રુ તરફ જતાં શત્રુના સૈન્યના તલવારના ઘા આવતાં કે તીરે લાગતાં ભયથી સર્વત્ર આકુળ વ્યાકુળ થવાથી માતા કેડે રહેલા પુત્રને પણ ન જાણે, ત્યાં શૂર બનેલ સુભટ ચક ભાલે કે તીરથી ઘાયેલ થઈ કઈ ધબ થઈ નીચે પડે છે, અને કઈ અ૫ સત્વવાળે તે દીન બનીને પલાયન થઈ જાય છે; હવે તેના ઉપરથી બંધ આપે છે.
एवं सेहेवि अप्पुढे, भिक्खायरियाअकोविए । सूरं मण्णति अप्पाणं, जाव लूहं न सेवए ॥ सू. ३॥
ઉપર કહ્યા પ્રમાણે પિતાને શૂર માનતે સિંહનાદ માફક ઉત્કૃષ્ટ ગાજતે કેઈ સુભટ સંગ્રામના મેખરે ઉભે રહેલે પાછળથી વાસુદેવ જે જીતનારે આવતાં લડતાં હારીને દીનતા ધારણ કરે છે, તે પ્રમાણે ન દીક્ષિત ૫રિસોથી ન ઘેરાતાં બેલે કે, દીક્ષામાં શું દુષ્કર છે? એમ ગાજતે અકેવિદ તે અજાણે ન સાધુ ગેચરમાં કે બીજી જગ્યાએ જતાં સાધુના આચારમાં અજાણ હોવાથી પોતાના આત્માને શિશુપાળ માફક બહાદૂર માનીને જ્યાં સુધી લખો
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
સચમ ન કરશે અર્થાત્ અશુભકમ ઉયમાં ન આવે, ત્યાં સુધી શુદ્ધ આચારના અહંકાર કરે, પણ જ્યારે કષ્ટ આવે ત્યારે ઘણાએ વધારીને સાધુએ ગુરૂ (ખડાળ) કર્મીઓ તથા ખાઈ હાંકનારો ચારિત્ર મુકી દે છે.
૧૦
जया हेमंतमासंमि, सीतं फुसइ सबंगं ॥
तत्थ मंदा विसीति, रज्जहीणा व खत्तिया ॥ ४॥
સક્રમની ખાસ અતાવે છે, હંમત તે પેાસ મહા માસમાં જ્યારે હેમના કણ પડે તેવા વાયુની ઠંડ લાગે, તેના અતિ કઠોર સ્પશ અ'ગને લાગે, ત્યારે (ઓઢવા પાચરવાનું આખું મળતાં) કેટલાક જડ મદબુદ્ધિવાળા સાધુએ જેમ ક્ષત્રિએ રાજ્ય ખાઇ એસે ત્યારે રાંકડુ માહુ કરે છે, તેમ તે સાધુએ દીનતા લાવે છે. હવે ઉષ્ણુ પરિસહે કહે છે.
पुट्ठे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए ॥
तत्य मँदा बिसीयंति, मच्छा अप्पोदए जहा ॥ ५ ॥
ઉનાળાના વૈશાખ જેઠ કે અસાઢ માસના પ્રથમ ભાગમાં તાપથી તપેલા અને તરસથી રાતના વિલખા મનેલે ઉષ્ણુ પરિસહુથી હારીને દીનતા લાવે છે, છલું ઘેાડા પાણીમાં આમ તેમ ફરી ન પામે છે, અથવા તરડે છે, તેમ તે તરસથી તરફડી દીનતા લાવે છે. તેના ભાવાથ
મ
'
એટલે જેમ મા
શકવાથી મરણુ
સાધુ તાપ કે આ છે કે,
Page #26
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૧
ગબ્બરૂતુમાં પાણી સુકાઈ જતાં માછલાં તાપથી તરફડે છે, તેમ અપસવવાળા સાધુઓ ચારિત્ર લઈને પરસેવાના મેલથી ભીંજાય ગંધાતા શરીરથી અને બહાર વધારે તાપ પડતે હેવાથી કંટાળીને જલથી ભરેલા શીતળ આશ્રયે તથા ઠંડા પાણીના છટકાવવાળા સ્થાનને તથા ચંદનના લેપ વિગેરે જે તાપમાં શાંતિ આપે તેવી વસ્તુઓને યાદ કરે છે, અને સાધુધર્મમાં તે ન લેવાય તેથી વ્યાકુલચિત્ત વાળા બનીને સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે. હવે યાચના પરિસહ બતાવે છે.
सदा दत्तेसणा दुख्खा, जायणा दुप्पणोल्लिया ॥ कम्मता दुब्भगा चेव, इच्चाहंसु पुढोजणा ॥ मू० ६॥
ઉત્પાદ વિગેરે ૪૨ દોષરહિત આહાર વિગેરે લેવાં, તથા આખી જીંદગી સુધી પારકાનું આપેલું લેવું, તેથી ક્ષુધા (ભૂખ) વિગેરેની પીડાથી પીડાયલો છે, વળી પારકા પાસે રેજ યાચવું તે માગવાને પરિસહ અલ્પસવવાળા છથી દુઃખે સહાય છે, તે કહે છે.
खिजइ मुहलावण्णं, वाया घोलेइ कंठमझमि ।। कहकहकहेइ हियय, देहिति परं भणंतस्स ॥१॥
માગવા જતાં બીજાને કહેવું પડે કે હે ભાઈ બાઈ ! આપ, આમ બોલતાં લજજાથી મુખનું લાવણ્ય ક્ષય પામે છે, બેલતાં જીભ કંઠમાં લથડે છે, હૃદય કંપથી થરથરે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
गतिभ्रंशो मुखे दैन्यं, गात्रस्वेदो विवर्णता ॥ मरणे यानि चिन्हानि, तानि चिन्हानि याचके ॥१॥
મરણ સમયે જીવને જે ચિન્હ થાય છે, તે બીજા પાસે માગવા જતાં ગતિને બ્રશ થાય, મુખે દીનતા આવે, શરીરે પરસેવે થાય, રંગ ફીક પડી જાય વિગેરે યાચકને ચિન થાય છે. આ પ્રમાણે દુખે કરીને ત્યજાય તે યાચના પરિસહ જીતીને અભિમાન દૂર કરીને મહા સત્વ વાળા ઉત્તમ સાધુઓ જ્ઞાનાદિની વૃદ્ધિને માટે મહાપુરૂષે એ સેવેલા ચારિત્રના માર્ગે ચાલે છે; ૬ ઠી ગાથાના પાછલા બે પદમાં આક્રોશ પરિસહ બતાવે છે. પૃથગજન તે અનાર્ય જેવા મનુષ્ય સાધુના ઉત્તમ અંદર રહેલા ગુણેને વિસરી આ પ્રમાણે સાધુની નિંદાનાં વચને બેલે છે, કે આ સાધુઓ પરસેવાના મેલથી નહાયાવિના ગંદા છે, માથામાં લેચ કરેલા મુંડીયા છે, સુધા વિગેરે વેદનાથી પીડાયેલા છે, તે એએ પૂર્વે પાપ કર્યો છે, તેથી આવાં દુઃખ ભોગવે છે ! અથવા સંસારમાં ખેતી વિગેરે કર્મ કરી થાકી કાયર બનીને સાધુ બની ગયા છે. તથા એ દુર્ભાગીઓને પુત્ર સ્ત્રી વિગેરેએ ઘરમાંથી કાઢી મુકેલા નિરાધાર હોવાથી સાધુ બની ગયા છે! (અથવા ઘરમાં કંઈ આધાર ન હોવાથી ખાવા માટે બાવા બની ગયા છે!)
एते सद्दे अचायंता, गामेसु णगरेसु वा ॥ तत्थ मंदा विसीयंति, संगामंमिव भीरुया ॥ सू० ७॥
Page #28
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ઉપર બતાવેલા આકેશ (અનુચિત) શદેને સાંભળીને તથા કોઈએ ખોટાં આળ મુકી “ચેર કે રાજને કે બીજાને છુપચર અથવા દુરાચારનું નપુંસકનું કલંક મુકતાં તે સહન ન કરવાથી ગામમાં કે નગરમાં અથવા માર્ગમાં વિચરતાં એવા આકાશ થતાં મંદસત્ત્વવાળા મૂર્ખ સાધુઓ દીન મન કરી પીડાય છે, અથવા લડાઈ કરે છે, અથવા સંયમથી ભ્રષ્ટ થાય છે. જેમકે લડાઈમાં ગયેલા કાયર પુરૂષ શત્રુના ચક ભાલા તલવાર શક્તિ તીરથી વ્યાકુળ તથા પટહ શંખ ઝલ્લરીના નાદથી ગંભીર યુદ્ધમાં હતાશ થએલા પિતાનું પુરૂષાર્થ ત્યજીને અપજશને ડાઘ લઈને ભાગે છે તે પ્રમાણે આક્રોશાદિ શબ્દ સાંભળીને બીકણ સાધુઓ સં. ચમમાં ખેદ માને છે. હવે વધ પરીસહ કહે છે.
अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसति लूसए । तत्थ मंदा विसीयंति, तेउपुट्ठा व पाणिणो ॥ ८ ॥
કઈ વખત ભુખ્યા સાધુને ગેગરીમાં ફરતાં કૂર કૂતરે કરડે છે, અને સાધુના અંગને કરડવાથી ખંડિત કરે છે તેવી રીતે કોઈપણ જાનવરે કરડતાં અલ્પસત્ત્વવાળો સાધુ સંયમમાં ખેદ પામે છે, જેમ અગ્નિથી બળેલા માણસે . દબાથી પીડાયેલા ગાત્ર સંકેચે છે, અને બરાડા પાડે છે, તેમ સાધુ પણ દૂર પ્રાણીથી કરડાતાં હારીને સંજમથી ભ્રષ્ટ થાય છે. કારણકે તેવાં કૂર પ્રાણી કે દુષ્ટ માણસે જે ગામમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
૩૪
સૂયગડાંગસૂત્ર.
કાંટા રૂપે રહેલા છે, તેના માર કે દુઃખ સહેવું ઘણું દુર્લભ ફરીથી પણ તેજ કહે છે.
अप्पेगे पडिभासंति, पडिपंथियमागता, पडियारगता एते जे एते एव जीविणो ॥ ९ ॥
કેટલાક ધમહીન અપુણ્યવાન જીવા સાધુધર્મના નિ'ક્રકા રસ્તામાં મળતાં સાધુને દેખીને આ પ્રમાણે ખલે છે, કે આ સાધુએ પૂર્વે અશુભ આચર્યું છે કે તેનાં ફળ હમણાં ભાગવે છે, તેથી ઘર ઘર ભીખ માગે છે, અંત પ્રાંત લખુ સુકું ખાનારા કાર્યને દાન ન આપનારા માથે લાચ કરીને સ` ભાગ સુખથી રહિત (નિર્વાંગી) દુઃખેથી જીવે છે. । ૯ ।
अप्पेगे वइ जुंजंति, नगिणा पिंडोलगाहमा ॥ કુંડા વિમળા, ઉના ગન્નમાહિતા || ૨૦ || કેટલાક ફુગતિમાં જવાની ઈચ્છાવાળા અનાર્યાં આ પ્રમાણે ખાલે છે, કે આ જિનકલ્પિ વિગેરે મુનિએ નાગા છે, તથા પાલગ તે પરના ભેાજનને માગનારા એજારૂપ અધમ છે, મેલથી મલિન છે, માથુ' મુંડાવેલા છે, તથા ખરજ આવતાં ખણવા ( લુખસ)થી શરીરપર રેખા પડતાં અથવા ખતિ અગથી વિરૂપ શરીરવાળા અથવા રાગની હવા ન કરવાથી સનત્કુમાર માક કાઢથી 'ડિત હોય, પરસેવા સુકાવાથી મેલા તથા અસમાહિત તે ચેાલન
Page #30
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
શરીરવાળા નિ'દનીય ખીભત્સ દુષ્ટા ખીજા સારા ગૃહસ્થ માણસાને (શહેરમાં ફરીને) અસમાધિ ઉત્પન્ન કરે છે! હવે તેવું સાધુને કડવું વચન કહેનારને ભવિષ્યમાં શું ફળ ભે ગવવું પડશે, તે કહે છે.
एवं विप्पडवन्ने, अप्पणा उ अजाणया ॥ તબાબો તે તત્રં નંતિ, મદ્દા મોહેન પાકકા ૫ ૧૨ ॥
૧૫
ઉપર કહ્યા પ્રમાણે તે પુણ્યહીન પુરૂષા સાધુના શ્રેષ્ઠ માર્ગોના નિદા પાતે અજ્ઞાન છતાં (તુ શબ્દથી ) ખીજા વિવેકી પુરૂષનુ' પણ કહ્યુ' ન માનતાં તમસઃ તે અજ્ઞાનતાથી ઉત્કૃષ્ટ તમઃ અંધકારરૂપ અજ્ઞાનને પામે છે. અથવા નીચેથી નીચે સાતમી નારકીની ગતિમાં જાય છે. કારણકે મંદપુરૂષો જ્ઞાન આવરણીય કર્મથી અવષ્ટબ્ધ (વ±જડ) તથા મિથ્યાદર્શનરૂપ માહથી સુકૃતથી વિમુખ થએલા ખિગ ( ) પ્રાયે અનેલા સાધુના દ્વેષી ખનેલા કુતિમાં જનારા છે. તેજ કહ્યું છે.
एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसति द्वितीयम् । एतद् द्वयं भुवि न यस्य स तच्वतोन्धस्तस्योपमार्ग चलने खल જોવરાવઃ ॥ ૨ ॥
કોઈને સ્વભાવિક નિર્મળ ચક્ષુ જેવા વિવેક હાય છે, અને તેવા ગુણજ્ઞ પુરૂષાથી સંગતિરૂપ ખીજું ચક્ષુ છે. આ એ ચક્ષુ જેને નથી, તે જમીન ઉપર રહેલા કાર્ડ ખરી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
સૂયગડાંગસૂત્ર.
રીતે અધ હોય, તે અવળે માર્ગે ચાલે તેમાં તેને શું દેષ છે? ૧૧
હવે દંશ મશક ડાંસ મચ્છરને પરિસહ બતાવે છે. पुट्ठो य दंसमसएहि, तणफासमचाइया। न मे दिट्रे परे लोए, जड परं मरणं सिया ॥१२॥
કઈ સ્થળે એટલે સિંધુ તામ્રલિત કેકણ વિગેરે જળથી શરદીવાળા દેશમાં અધિક ડાંસ મચ્છર હોય છે. ત્યાં કઈ વખત સાધુ વિહાર કરતાં ડાંસ મચ્છરથી કરડાતાં તથા નિષ્કિચન હોવાથી ઘાસમાં સુતાં કાંટાવાળા ઘાસના કાર સ્પર્શથી પીડાઈને તે સાધુ એમ ચિંતવે, કે પરલેકના લાભ માટે આ દુખેવાળાં ચારિત્રનાં અનુષ્ઠાને કરીએ છીએ, પણ તે પલેક મેં પ્રત્યક્ષ દેખે નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. તેમ અનુમાન વિગેરેથી પણ દેખાતું નથી, એથી આવાં દુખે સહન કરતાં કદી મારૂં મરણ થશે તે પરલોકમાં મને બીજું કશું ફળ નથી. તે ૧૫ છે
संतता केसलोएणं, बंभचेर पराइया॥ तत्य मंदाविसीयंति, मच्छा विट्ठा व केयणे ॥ १३ ॥
કેસના હેચથી બધી બાજુથી તપેલા એટલે કેઈનું સાથે કાચું હોય અને લેચ કરનાર ભૂલી જાય તે વાળને તા.ઉપાડતાં લેહી નીકળે તે ઘણી પીડા થાય છે. તેથી અાથે વૈવાળા એ પામે છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય તે
Page #32
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૭
સ્ત્રીસંગથી વિમુખ રહેવાથી ગભરાઈ જાય છે. એટલે કાંતે લોચથી કે પુરી જુવાનીમાં કામાગ્નિથી બળતાં બ્રહ્મચર્ય પાળવામાં કેટલાક ખેદ પામે છે, અને સંયમ અનુષ્ઠાનમાં શિથીલ થાય છે, અથવા સંયમને મુકી દે છે. જેમ જાળમાં પકડાયેલાં માછલાં જીવિતથી મુકાય છે, તેમ તે રાંકડા સાધુ બધાને પડનાર કામથી હારીને સંયમ જીવિતથી ભ્રષ્ટ થાય છે.
आयदंडसमायारे, मिच्छासंठियभावणा ।। हरिसप्पओसमावन्ना, केई लूसंतिऽनारिया ॥१४॥
વળી આત્મા જેના વડે દંડાય, અર્થાત્ હિતથી ભષ્ટ થાય, તે આત્મદંડ છે, તે આત્મદંડજ જે અનાર્યોના અનુ. કાન છે, તથા મિથ્યા તે વિપરીત આગ્રહમાં આરૂઢ છે, અને અંતઃકરણની ભાવના પણ તેવી હેવાથી કદાગ્રહી છે. અર્થાત્ જેમનાં વિવેક ચધુ મિથ્યાત્વથી હણાઈ ગયેલાં છે. તથા હર્ષદ્વેષથી યુક્ત એટલે રાગદ્વેષથી આકુળ છે, તે એવા હોવાથી અનાર્યો છે, તેઓ સદાચારી સાધુને કીડાથી કે શ્રેષથી ફર કર્મ કરીને એટલે દંડા વિગેરેથી મારે છે, અથવા કડવાં વચન કહીને સંતાપ છે, તેજ બતાવે છે.
अप्पंगे पलियंते सिं, चारो चोरोत्ति सुव्वयं ॥ वंधंति भिक्खुयं वाला, कसायवयणेहि य ॥ सू० १५ ॥ પૂર્વે કહેલા સના આત્માનું અહિત કરનારા મિ
Page #33
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
થ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા રાગદ્વેષથી ડૂબેલા અનાર્ય દેશમાં આવતા સાધુને કહે કે, આતે શત્રુ તરફથી ખબર કાઢવા આવેલ છે જાસુસ છે, અથવા વેષ પલટેલે ચેર છે, એમ માનીને સારા સાધુને પણ પડે છે, તે કહે છે, દેરડા વિગેરેથી બાંધે છે, અને બાળ અજ્ઞાનીએ સારા ખેટાના વિચારથી શૂન્ય બનીને ક્રોધથી પ્રધાન કટુ (કર્કશ) વચનેથી સારા સાધુને પણ તિરસ્કાર કરે છે.
तत्थ दंडेण संवीते, मुट्ठिणा अदु फलेण वा ॥ नातीणं सरती बाले, इत्थी वा कुद्ध गामिणी ॥०१६॥
વળી તે અનાર્ય દેશમાં આવેલા સાધુને દંડથી અથવા સુઠ્ઠીથી ઠેકે છે, અથવા બીજેરા વિગેરે ફળથી અથવા ત. લવારથી કે બીજા હથીઆરથી કર્થના કરે છે, તે સમયે બાળ તે ચારિત્રમાં અશ્રદ્ધાવાળા અજ્ઞાન સાધુ પિતાનાં વહાલાંને યાદ કરે છે, કે જે અહીં મારાં કેઈ સગાંવહાલાં હત, તે આવી પીડા ન પામતા તેનું દષ્ટાંત કહે છે. જેમ કેઈ સી ક્રોધથી ઘરથી નીકળી ગયેલી નિરાધાર બનીને માર્ગે આવતાં માંસની પેશી માફક સિા દુષ્ટોને વહાલી લાગતી હોવાથી ચાર વિગેરેથી પીડાતા પિતાનાં સગાંને યાદ કરે છે, તેમ આ કાયર સાધુ પણ સગાંને યાદ કરે છે.
एते भो! कसिणा फासा, फरसा दुरंहियासया ॥
हत्थी वा सरसंवित्ता!, कीवा वस गया गिहं ॥१७॥ त्तिबेमि इतितृतीयाध्ययनस्यप्रथमोद्देशकः समाप्त ॥गा.पं.१९१॥
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૯
સૂયગડાંગસૂત્ર.
હવે સમાસ કરતાં કહે છે. કે હું શિષ્ય ! કે આ `શામાં પહેલેથી કહેલા છેવટ સુધી દશમશક (ડાંસ મચ્છર) વિગેરે પીડા આપવાથી પરિસંહા છે, તેજ ઉપસર્ગો છે, અને પ્રાયે સંપૂર્ણ ફ્શે છે, તથા ઉપર કહેલા અનાથી કરાયલા ઉપદ્રવા પીડાકારી હોવાથી અલ્પસત્ત્વવાળા કાયર સાધુથી દુઃખેથી સહાય છે, અને કેટલાકથી તે ન સહન થવાથી પુણ્યહીન કેટલાક સાધુઓ કાળા ડાધ કર્મમાં લખાવીને રણના માખરે તીરાના મારથી આકુળ બનીને જેમ હાથી ભાગે છે, તેમ તે નિર્બળ સાધુએ પરવશ બનીને બહેાળ કર્મી સાધુઓ પાછા ગૃહસ્થ બને છે, આવું જિનેશ્વર પાસે સાંભળીને હું કહું છું. ૫૧ા
ઉપસર્ગ રિજ્ઞાના પહેલે! ઉદ્દેશ સમાપ્ત થયા.
પહેલે કહીને ખીજે ઉદ્દેશે! કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. કે આ ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનમાં ઉપસર્ગીનુ વર્ણન કરવાનુ છે, તે અનુકુળ અને પ્રતિકુલ એમ બે ભેદે છે, તેમાં પ્રથમના ઉદ્દેશામાં પ્રતિકુળ કહી બતાવ્યા, અને આ ખીજામાં અનુકુળ ઉપસર્ગો કહેશે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
अहिमे सुहुमा संगा, भिक्खुणं जे दुरुत्तरा । | નત્ય છેૢ વિસીયંતિ, ળ યંતિ બવિત્તણ્ ॥ સ્ક્રૂ ? ॥
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦.
સૂયગડાંગસૂત્ર,
mannannnnnn
હવે પ્રતિકૂળ ઉપસર્ગ કહીને સાથે જ આંતરા વિના અનુકૂળ ઉપસર્ગો કહે છે. રૂ–(તે હમણાં જ કહી બતાવેલા હોવાથી રુમ્ સર્વ નામ લીધું છે.) એટલે હવે કહેવાતા અનુકૂળ ઉપસર્ગો સૂમ છે, કારણકે તે પ્રાયે ચિતમાંજ વિકાર કરવાથી અંદર રહેલા છે, પણ જેમ પ્રતિકુલ ઉપસર્ગ તે શરીરને પીડાકારી પ્રાયે હોવાથી બાદર છે. તેમ આ નથી, તે કહે છે, કે સંગ તે માતાપિતા વિગેરેને સગપણને સંબંધ છે, કે જે સંગ સાધુઓને પણ છોડ મુશ્કેલ છે. કારણ કે પ્રાયે જીવિતને નાશ કરે તેવા પ્રતિકૂળ ઉપસગે આવતાં મધ્યસ્થતા રાખવી મહા પુરૂષેથી શક્ય છે, પણ અનુકૂળ ઉપસર્ગો તે તેવા મહાન સાધુને પણ ધર્મથી પાડી નાખે છે, માટે તે દુરૂત્તર (મુશ્કેલ) છે. આવા ઉપસર્ગો આવતાં કેટલાક અલ્પસત્તાવાળા ચારિત્રનાં અનુષ્ઠાન (પડિલેહણ વિહાર)માં શીતલ વિહારી બને છે. (શહેરમાં) અનુકૂળ મકાન ગોચરી કે ભકિત જોઈ પિતાના મઠ જેવા ઉપાશ્રય બનાવી બેઠેલા હાલ પણ તેવા નજરે પડે છે, અને ત્યવાસી પણ પૂર્વે તેવાજ હતા) અને કેટ લાક તે વધારે ઢીલા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. પણ તેવા સગાંના કે ભક્તના પ્રેમી પિતાના આત્માને સંયમ અનુષ્ઠાનમાં એગ્ય રીતે જોડવાને સમર્થ થતા નથી. ૧
હવે તે સક્ષમ સંગને બતાવે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૧.
૧//y vvvv૧/
V
WVWv...
अप्पेगे नायओ हिस्स, रोयंति परिवारिया । पोस णे ताय ! पुट्ठोऽसि, कस्स ताय ! जहासिणे ॥सू.२॥ | (આપિ સંભાવનાના અર્થ માં છે) કે જ્ઞાતિ તે માતા વિગેરે સગાં કઈ દીક્ષા લેતાને કે દીક્ષા લીધેલાને મળતાં તેને વીંટીને રૂએ છે, અને રોતાં દીનવચને બોલે છે, કે અમે તને બાલપણથી પિ હતું કે વૃદ્ધાવસ્થામાં તું અમારી ચાકરી કરીશ, તે સમજીને હવે પણ તું અમારું પિષણ કરે! અથવા શા કારણે કે કોના દબાણથી તું અમને છોડીને ચાલ્યો જાય છે? કારણકે તારા વિના અમને હમણાં બીજો કોઈ રક્ષક નથી! | ૨૦ | વળી. पिया ते थेरओ तात !, ससा ते खुड्डिया इमा। भायरो ते सगा तात!, सोयरा किं जहासि गे? ॥सू. ३॥
હે વહાલા ! હે પુત્ર! જે આ તારે પિતા સે વરસને ઉલઘેલે વૃદ્ધ છે, જે આ તારી બેન જેને તું નજરે દેખે છે તે આ અપ્રાપ્ત કૈવનવાળી નાની કુમારીકા છે ! જે એક ઉદરમાં જન્મેલા આ તારા સગાભાઈઓ છે! આવું તારું કુટુંબ છતાં શા માટે અમને છોડે છે?
मायरं पियरं पोस, एवं लोगो भविस्सति । एवं खु लोइयं ताय, जे पालंति य मायरं। सू. ४
આ જન્મ આપનારી તારી માતા છે. આ તારો બાપ છે! તેનું ભરણુ પિષણ કર ! એમ કરવાથીજ તારૂ અહીં
Page #37
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
તથા પરલોકમાં ભલું થશે! હે ભાઈ! આજ લોકે આચરેલું છે, આજ લાકિકમાર્ગ છે, કે વૃદ્ધ માતાપિતાનું પાલન કરવું. તેજ કહેલું છે.
गुरवो यत्र पूज्यन्ते, यत्र धान्यं सुसंस्कृतम् । તત્તરાયણ અત્ર, તત્ર રાજ! વસાવ્યા છે ?
જ્યાં વીલે (ગુરુ) પૂજાય છે, જ્યાં ધાન્ય દેખીને રાંધીને ખવાય છે, જ્યાં કલહ દાંતના ખડખડાટવાળે નથી ત્યાં તે શક! હું વસું છું.
उत्तरा महुरुल्लावा, पुत्ता ते तात ! खुड्डया। भारिया ते णवा तात!, मा सा अन्नं जणं गमे ॥५॥
ઉત્તર તે પ્રધાન (શ્રેષ્ઠ) અનુક્રમે મધુર ઉલ્લાપ (કેમ ળ વયને) બેલનારા આ તારા નાના પુત્ર છે ! જે આ તારી નાવતા ભાર્યા છે. હે દીકરા! તેને આવી નાની ઉમરમાં છેડશ તે વખતે ઉન્માર્ગે ચાલનારી થશે! આ તારે લેકમાં અપવાદ થશે!
एहि ताय ! घरं जामो, मा य कम्मे सहा वयं । बितियंपि ताय ! पासामो, जापु ताव सयं गिहं॥६॥
હે દીકરા! અમે જાણીએ છીએ! કે તું કર્મ (મહેનત)થી ડરે છે! છતાં ચાલ! આપણે ઘેર જઈએ, હમણું તું કંઈ પણ મહેનત ન કરેતે ! અને પછી પણ તારે કામ પડશે, ત્યારે અમે તને સહાય થઈશું, તારા કામમાં
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
મદદ કરશું, એકવારમાંજ તું ઘરના કામથી કંટાળી ભાગી ગયે ! માટે બીજીવાર અમે તને જોઈશું, અને તેને બનતી મદદ કરીશું, માટે ચાલ, આપણે ઘેર જઈએ, દીકરા, એટલું અમારૂ કહ્યું કર! . ૬
गंतु ताय! पुणो गच्छे, ण तेणासमणो सिया। अकामगं परिक्कम, को ते वारेउमरिहति ? ॥ सू.७॥
હે દીકરા ! કદી તું તેમ ન ઈચ્છતા હોય તે એક વાર ઘેર આવી સગાંવહાલાંને મળીને પાછો આવતો રહેજે! અને એટલીવાર ઘેર આવવા માત્રથી તું અશ્રમણ (ગૃહસ્થ) નહીં થઈ જાય, અને તે ઘરનું કામ કરવા ઈચ્છતે નથી, . તે તને તારા ઇચ્છિત ધર્મનું કામ કરવામાં રોકવા કેણુ શકિતવાન થશે! અથવા અકામગતે વૃદ્ધાવસ્થામાં કામ વ્યાપારથી નિવૃત થએલાને સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરતાં 5 અવસરે કોણ તને રોકવાનું છે! जं किंचि अणगं तात !, तंपि सवं समीकतं । हिरणं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥ मू. ८ ॥
વળી હે દીકરા! તેં જે (વિનાવિચારે) દેવું કર્યું છે, તે બધાને અમે સરખે ભાગે વહેંચી લીધું છે, અથવા ઉત્કટ દેવું હતું, તે છેડે છેડે આપવાનું કહી માંડી વાળ્યું છે, વળી જે ઘરમાં ધન વિગેરે હતું, તે બધું વ્યાપારમાં લીધું છે, (આદિ શબ્દથી) તથા બીજે પ્રકારે જેમ તને
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ઉપયાગમાં આવશે, તેમ અમે તને દ્રવ્યૂ વિગેરે આપશું, માટે “હુ નિધન ” એવા ભય પણ તારે ન રાખવા. ડા ઉપસ‘હાર માટે કહે છે.
૨૪
इच्चैव णं सुसेति, कालुणीयसमुट्ठिया । વિવન્દ્વો નામોહિં, તોડનાર વાવરૂ / સ્ ૧ || (ણું વાક્યની શાભા માટે છે) ઉપર બતાવેલ રીતિએ માતા પિતા વિગેરે કરૂણા વચનો વડે કા ઉત્પન્ન કરતાં અથવા તેઓ દીન બની ઉભા રહેતાં તે .દીક્ષા લીધેલા સાધુને ખરાબર શીખવે છે; અને ધર્મમાંથી ઢીલા બનાવે છે, તે અપરિણત ધર્મવાળા હોવાથી અલ્પદૈ ના લીધે અશુભ મહેાળા કને લીધે જ્ઞાતિ સાંથી એટલે માતાપિતા વિગેરેથી માહિત થએલા ઘર તરફ દોડે છે. અર્થાત્ દીક્ષા મુકી ગૃહસ્થ બને છે. ! હું जहारुक्खं वणे जायें, मालुया पडिबंधई । વાળ વિંયંતિ, નાતો અસમાહિળા // ક્રૂ, ૨૦ ||
જેમ વૃક્ષ અટવીમાં ઉત્પન્ન થયું હોય તેને વેલડીએ વીંટે છે, તેમ તે સગાં સાધુને અસમાધિ વડે બાંધે છે. અર્થાત્ તે સગા એવી રીતે કહે છે, કે જેથી તે સાધુને અસમાધિ થાય છે. તેજ કહ્યુ` છે.
अमित्तो मित्तवेसेण, कंठे घेत्तुण रोयइ ।
મા વિત્તા! સોળાં બાદિ, ટોનિ છામુ સુખરૂં ॥ ૨ ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
યગડાંગસૂત્ર.
૨૫
અમિત્ર (શત્રુ) પોતે મિત્રના વેષમાં સગાં આવીને સાધુના કઠે માઝીને રડે છે, અને કહે છે કે હું મિત્ર! તું સુતમાં ન જા! આપણે અને સાથે દુર્ગતિમાં જઇએ ! ।। ૧૦ । વળી.
विवद्धो नातिसंगहि हत्थीवावी नवग्गहे । पितो परिसप्पति सुयगोव अदूरए || ११ ||
ઉપર પ્રમાણે જ્ઞાતિ સગાંથી મંધાયલાને તેનાં માતા પિતા સ્ર વિગેરે તેના મનને અનુકૂળ વર્તીને તેને અધેય ઉપજાવે છે. જેમ નવા હાથાને પકડતાં તેને ધૈય આપવા ( ફ્રાસલાવવા ) માટે શેરડીના કડકા વિગેરે નાંખે છે, તેમ આ સાધુને અનુકૂળ કહીને અથવા ઉપાય કરીને લલચાવે છે. બીજી દૃષ્ટાંત આપે છે, જેમ નવી વીયાએલી ગાય પોતાના નવા જન્મેલા બાળકને સાથે રાખી પાછળથી ખસે છે. (એટલે તેના વાછરડાને ઉંચકી લે તે તેના પછવાડે જાય છે) તેમ આ દીક્ષા લીધેલાને ભ્રષ્ટ કરવા નવા જન્મેલા માક માનીને તેના પછવાડે પડે છે, (તેથી લલચાઇ તે સાધુ ગૃહસ્થ બને છે) સંગદોષ બતાવવા કહે છે,
एते संगा मणूसाणं, पाताला व अतारिमा ।
कीवा जत्थ य किस्संति, नाइसंगेहिं मुच्छिया ॥ सू.१२ ॥ ઉપર બતાવેલા સગાંએક કમ ઉપાદાનના હેતુઆ હૈ!વાથી દીક્ષા લીધેલા મનુષ્યને પાતાલ તે સમુદ્ર માક
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
જેનું તળીયું ન દેખાય, તેમ હોવાથી અતારિમ હુસ્તર છે. તેમ સગાને મોહ છોડ અલ્પ સત્ત્વવાળાને ઘણે કઠણ છે, જેમાં કાયર સાધુએ અસમર્થ બનીને કલેશ પામે છે, અર્થાત્ પાછા સંસારમાં પડે છે.
પ્ર–કેવા બનીને ?
ઉ૦-પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ બનીને સંસારમાં પાછા જતાં ભવિષ્યમાં શું કષ્ટ ભેગવવાં પડશે, તેને વિચાર પતિત સાધુઓ કરતા નથી ! ૫ ૧૨વળી. .
तं च भिक्खु परिनाय, सव्वे संगा महासवा । जीवियं नावकंखिज्जा, सोचा धम्ममणुत्तरं ॥ १३ ॥
ઉત્તમ સાધુએ આ સગાને સંગ સંસારને એક હેતુ જાણીને એટલે જ્ઞપરિઝાવડે બુદ્ધિથી આચના કરીને તે પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરીને મોહ છોડે.
પ્ર–શા માટે?
ઉ-કારણકે સર્વે–તે જેટલા સંગે સંસારમાં છે તે બધાએ મહાશ્રવ તે કર્મનાં મોટાં આશ્રદ્ધા છે. માટે ઉત્તમ સાધુ અનુકૂલ ઉપસર્ગો આવતાં અસંયમ જીવિત તે ઘરમાં વસવાના ફસાને ઈ છે નહિ તેમ પ્રતિકૂળ ઉપસર્ગ આવતાં જીવિતને અભિલાષી ન થાય, એટલે કંટાળીને અનુચિત કરીને જીવવું છે નહિ.
પ્ર–શું કરીને?
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
RS
ઉ૦-શ્રુત ચારિત્રરૂપ ધર્મ સાંભળીને, કારણ કે તે શતચારિત્રધર્મથી બીજે કઈ પ્રધાન ધર્મ નથી, માટે મોનીંદ્ર ધર્મ અનુત્તર છે, તે સાંભળીને ચારિત્ર સારી રીતે પાળજે) મે ૧૩
अहिमे संति आवट्टा, कासवेणं पवेइया । बुद्धा जत्थावसपंति, सीयंति अबुहा जहि ॥ १४ ॥
અથ તે પછી છે, અથવા અહે તે આશ્ચર્ય છે, કે આ બધા માણસને જાણીતું હોવાથી પ્રત્યક્ષ છે. કે જે પ્રાણીને જમાડનાર હોવાથી આવર્ત છે. તેમાં દ્રવ્યાવતે નદી વિગેરેમાં ભમરાની માફક ચકકર ફરીને તેમાં આવતા પ્રાણીને સપડાવી ડુબાવી નાંખે છે, તથા ભાવ આવર્ત તે ઉત્કટ મેહદયથી વિષયની અભિલાષાઓ થાય છે, તે છે, તેવું કાશ્યપ તે શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામીએ કેવળજ્ઞાન પામીને કહ્યું છે. તેથી તત્વ પામેલા ડાહ્યા પુરૂષોએ આવર્ત વિપાકનાં કડવાં ફળ સારી રીતે જાણીને અપ્રમત્ત પણે રહીને તે કુમાર્ગથી દૂર રહેલા છે, પણ અબુદ્ધ પુરુષે નિવિવેકપણે તે વિષયાભિલાષમાં આસક્તિ કરીને દુઃખ પામે છે. તે આવને જ બતાવે છે.
रायाणो रायऽमच्चा य, माइणा अदुव खत्तिया। निमंतयति भोगेहिं, भिक्खूयं साहुजीविणं ॥ मू.१५॥ ચકવતી વિગેરે રાજાઓ છે, તથા રાજ્યના અમાત્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
સૂયગડાંગસુત્ર.
તે મંત્રી પુરોહિત વિગેરે છે, તથા બ્રાહ્મણ કે ક્ષત્રિએ તે ઈશવાકુવંશમાં જન્મેલા વિગેરે છે, તે બધાએ શબ્દાદિ વિષયની ભિક્ષુને નિમંત્રણ કરે છે, તે ભિક્ષુનું સાધુ આચારમાં જીવન છે, તેવાને જેમ બ્રહ્મદત્ત ચકવતી જેવા એ પિતાના પૂર્વ ભવના ચિત્ર સાધુ ભાઈને ઓળખીને સાધુજીવનથી ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થવા જુદા જુદા ભગવડે લલચાવ્યું હતું, તેમ બીજા પણું ગૃહસ્થ બીજા સાધુને વિષયસુખેથી લલચાવે, એટલે સગપણ કે મિત્રતાને સંબંધ બતાવી વૈવનરૂપ વિગેરે ગુણેથી યુક્ત સાધુને વિષયસુખે આપવા ચાહે (જેમ વજી સ્વામીને રૂકમણિના પિતાએ કન્યા તથા અનર્ગલ ધન આપવા ઇચ્છા જણાવી હતી)ના તે બતાવે છે. हत्यऽस्सरहजाणेहि, विहारगमणेहि य । भुंज भोगे इमे सग्घे, महरिसी ! पूजयामु तं ॥ १६ ॥
રાજા હોય તે હાથી ઘેડા રથ પાલખી ગાડી વિગેરે યાનથી તથા કીડા કરવાગ્ય વિહાર (ફરવાનાં) સ્થાન ઉદ્યાન વિગેરેથી લલચાવે, (ચ શબ્દથી) તથા તે પ્રમાણે ઇદ્રિને અનુકુળ વિષયેથી નિમંત્રણ કરે, આ અમારાં અર્પણ કરેલાં સુંદર વાજાના શબ્દો સ્ત્રીનાં ગાયને સાંભળો, તથા હે સાધુ! અમે જંગમાં ઉત્તમ ગણાતી આવી વસ્તુ એ આપીને તમારે સત્કાર કરીએ છીએ!
Page #44
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । મુંનાહિયારું મારું, વાસી ! પૂનામુ તે છે ?૭ |
ચીનાંશુક વિગેરે અમૂલ્ય સુંદર વસ્ત્ર કેષ્ટ પુટપાક (અત્તર) વિગેરે સુગંધી, તે બે મળીને વસ્ત્ર સુગધી છે (આ સમાહાર દ્રઢ સમાસ છે), તથા કડાં કે યૂર વિગેરે અલંકાર, તથા યુવાન સુંદર સ્ત્રીઓ તથા પલંગ તળાઈએ બીછાનાં ઓછાડ સહિત જે જે જોઈએ, તે તમે ઇન્દ્રિઓને અનુકૂળ મન ગમતા અમારા આપેલા આ સુંદર ભેગેને ભેગવી મનુષ્યજન્મને સફળ કરે! હે આયુષ્યમ! અમે (તમારા ઉત્તમ ગુણોથી) તમારે સત્કાર કરીએ છીએ!
जो तुमे नियमो चिण्णों, भिक्खुभावमि सुच्चया अगारमावसंतस्स, सबो संविजए तहा ।। मू. १८ ॥
વળી તે દિક્ષા સમયે મહાવ્રતરૂપ જે નિયમ લીધો છે, તેને તે ઇન્દ્રિય મનને વશ કરવાથી હે સુવ્રત! હમણાં પણ ઘરમાં રહેવા છતાં ગૃહસ્થભાવને સમ્યક પાળવાથી તેવીજ રીતે વ્રતે કાયમ છે, વળી તમે પૂર્વે જે ધર્મ આચર્યો છે, તેને નાશ નથી, કારણ કે કરેલાં સારાં માઠાં કર્મોને (વિના ભેગ) નાથ થતો નથી! ૧૮
चिरं दूइज्जमाणस्स, दोसो दाणिं कुतो तब ? । इच्चेव ण निमंति, नीवारेण व सूयरं ॥ सू.१९ ॥ વળી તે ઘણે કાળ ચારિત્ર અનુષ્ઠાન પાળવાથી હવે
Page #45
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
તને શું દેષ છે? અર્થાત્ જરા પણ નથી! આ પ્રમાણે તે શજા વિગેરે હાથી ઘેાડા રથ પાલખી વિગેરેથી તથા વસ્ત્ર ગધ અલંકાર સ્ત્રી વગેરેથી જુદા જુદા સુંદર ભેગાની લાલચાવડે સારા સાધુને પણ ભાગવિષયમાં બુદ્ધિ કરાવે છે, જેમ નીવાર—તે ત્રીહિ વિગેરેના દાણાથી કે કોમળ કામળ ઘાસની લાલચથી વરાહને કાંસામાં ફસાવે છે, તેમ સાધુને સ'સારમાં ફસાવે છે.
૩૦
चोइया भिक्खचरियाए, अचयंता जवित्तए ।
तत्थ मंदा विसीति, उज्जाणंसि व दुब्बला ॥ सु. २० ઉપર કહેલી વાતને ટુંકામાં પતાવે છે. કે આ પ્રમાણે ઘુક્તવિહારી સાધુઓને ચર્ચો તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારી જે ઇચ્છા મિચ્છા વિગેરે રૂપ છે, તેના વડે ગુરૂએ કે વડીલ સાધુઓએ પ્રેરણા કરતાં બીજાની આજ્ઞાના કંટાળા માનીને કાયર થએલા હાય, તેવાને અથવા ભીક્ષા લેવા જતાં કટાળા ખાતાં તેને ગુરૂ આચાર્યાદિકે વારવાર ઠપકો આપતાં તેમની આજ્ઞા પાળવામાં અશક્ત અનીને સચમ અનુષ્ઠાનમાં આત્માને ચલાવવા અસમર્થ થતાં માક્ષ ગમનમાં એક હેતુરૂપ સંયમ જે કરાડા ભવે મળવા મુશ્કેલ તેને મેળવીને પણ તેમાં જડબુદ્ધિવાળા મો ખેદ પામે છે. શીતલવિહારી (ઢીલા) થાય છે. અને અચિંત્ય ચિંતામણિ સમાન અમૂલ્ય મહષિએ આાચરેલા સયમને છોડી દે છે, જેમ ઉદ્ભવયાન તે ઉદ્યાન છે, અર્થાત્ ઉંચા ટેકરા ચડતાં ભરેલા
Page #46
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૩૧
ગાડાને ખેંચતાં દૂબળા બળધીયા ખેદ પામીને ગરદન નીચી કરીને બેસી જાય છે, પણ તે ગાડાને ખેંચતા નથી, તેમ આ ભાવથી મંદ થએલા પાંચ મહાવ્રત ભારને પ્રથમ ધારણ કરી કઠણ સમય આવતાં તેને પાળવા અશક્ત બનીને ઉપર બતાવેલા ભાવ આવર્તાવડે ઢીલા બનીને ખેદ પામે છે. જેમા
अचयंता व लूहेणं, उवहाणेण तजिया। तत्थ मंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ॥ सू. २१॥
રૂક્ષ તે લુખો સંયમ છે, તેને આત્માથી પાળવા અશક્ત બને છે, તથા ઉપધાન તે અનશન વિગેરે બાહ્ય અભ્યતર તપવડે હારેલા થતાં તે સંયમમાં મંદ બનીને ખેદ પામે છે, જેમ ઉંચાણમાં ચડતાં બૂઢે ગળતીયે બળધીયે ખેદ પામે છે. ટેકરે ચડતાં જ્યારે જુવાન બળધીયે ખેદ પામે છે, ત્યારે બૂઢાનું તે શું પૂછવું?
આ પ્રમાણે આવર્ત વિના પણ ધૈર્યવાળા બળવાન સાધુ જે વિવેકી હોય તેને પણ ઢીલા થવાનો સંભવ છે, તો આ વડે ઉપસર્ગો આવતાં મંદનું તે શું કહેવું ? છે ૨૧ હવે બધાને ઉપસંહાર કરે છે.
एवं निमंतणं लद्धं, मुच्छिया गिद्ध इत्थीम् । अज्झोववन्ना कामेहि, चोइज्जता गया गिहं ॥ सू.२२ ।।
तिबेमि॥ इति उत्सग्गपरिणाए बितिओ उद्देसो समत्तो | ર-૨ . (માથા ૦ ૨૨૩
Page #47
--------------------------------------------------------------------------
________________
ર
સૂયગડાંગસૂત્ર,
ઉપર બતાવેલી રીતિએ વિષય ઉપગની વસ્તુ આપવાની પ્રાર્થના કરતા જાણીને તે રાજા વિગેરેના વિષય ઉપગની વસ્તુ ઘોડા હાથી વિગેરે સાહેબીમાં અત્યંત મૃદ્ધ બનેલા તથા સુંદર સ્ત્રીમાં લલચાયેલા મૂઢ બનીને ઈચ્છામદન વિષયમાં ચિત્ત રાખેલા સંયમમાં ખેદ પામતા હાય, તમને બીજા ઉઘુક્ત વિહારી (ઉત્તમ) સાધુએ સંયમ તરફ લક્ષ્ય ખેંચતાં અથવા ઠપકે આપતાં તેનાથી વધારે કંટાળી તે બાળકમી છે દીક્ષા મુકીને અલ્પબૈર્યવાળા ગૃહસ્થ બની જાય છે. આ પ્રમાણે જેવું સુધમ સ્વામીએ તીર્થંકર પ્રભુ પાસે સાંભળ્યું તેવું જબૂસ્વામી વિગેરેને કહ્યું. ૨૨ ઉપસર્ગ પરિજ્ઞાને બીજો ઉદેશ સમાપ્ત. - ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદેશે કહે છે.
બીજે ઉદેશે કહીને ત્રીજો કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા બે ઉદેશામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કહા, તેનાથી આત્મામાં ખેદ થાય છે. તે હવે બતાવે છે, આ સંબધે આવેલા ઉદેશાનું ૧ લું સૂત્ર કહે છે.
जहा संगामकालंमि, पिट्टतो भीरु वेहइ । વર્ષ માં પૂર્ણ, જો બાળg Rાનશે ? | .
મંદ બુદ્ધિના જીને દષ્ટાંતથીજ બંધ થાય છે. માટે પ્રથમ દષ્ટાંત કહે છે, જેમ કે બીકણ શત્રુ સાથે યુદ્ધ શરૂ થતાં પ્રથમથીજ શત્રુના ઘા ન લાગે તે કીલે વિગેરે સ્થાન જઇ રાખે છે, તે જ બતાવે છે. વલય તે જેમાં પાણી
Page #48
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧/wwwખ ૧/૧/પ
*
* *
* / 5
વલય આકારે રહેલું હોય, અથવા જેમાં પાણી ન હોય, તે ખાડે હેય, કે જેમાં દુખેથી પ્રવેશ થાય, તથા ધવ વિગેરે વૃક્ષેથી ગહન હોય, અથવા કેડસુધી પ્રચ્છન્ન (છાનું) પર્વતની ગુહા વિગેરે હોય, તેને તે બીકણ જે રાખે છે.
પ્ર–તે શા માટે એવું જુએ છે?
ઉ૦–તે એવું માને છે, કે આવા ભયંકર યુદ્ધમાં સુભટથી લડાઈ થતાં કેણ જાણે, કે અહીં કોને પરાજય થશે? કારણ કે નશીબને આધીન કાર્યસિદ્ધિ છે. વખતે ડાએ માણસે ઘણાને જીતી લે છે. ૧ | मुहुत्ताणं मुहुत्तस्स, मुहुत्तो होइ तारिसो। पराजियाऽवसप्पामो, इति भीरू उवेहई । म.२॥
વળી એક મુહુર્તથી બીજું મુહૂર્ત એવું હોય છે કે જેમાં જય અથવા પરાજ્ય થાય છે. તે વખતે જે આપણે પરાજય પામીએ તે આપણે નાસવું પડે, આવું વિચારીને તે નાસવાનું સ્થાન જે રાખે છે. હવે આ બે ગાથામાં કહેલા દષ્ટાંતથી બંધ આપે છે.
एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं ॥ अणागयं भयं दिस्स, अविकप्पंतिमं मुयं ॥ सु.३॥
જેવી રીતે બીકણ સુભટ લડાઈમાં જતાં પાછળ નાસવાનું સ્થાન જુએ છે, કે મારે પાછા ભાગતાં વલય વિગેરે શરણ રક્ષણ માટે કયું થશે? એ પ્રમાણે કેટલાક સાધુઓ,
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
સૂયગડાંગસૂત્ર.
અદઢમતિવાળા અલ્પસત્ત્વવાળા આત્માને આખી જીંદગી સુધી સંયમભાર વહન કરવાને અસમર્થ જાણી ન આવેલા ભવિષ્યના ભયને વિચારે છે, કે હું નિકિંચન છું, મારે વૃદ્ધાવસ્થામાં મંદવાડ વિગેરેમાં કે દુકાળમાં શું આધાર છે? એ પ્રમાણે આજીવિકાને ભય વિચારીને માની લે છે, કે આ વ્યાકરણ ગણિત જોતીષ વૈદ્યક હોરાશાસ્ત્ર અથવા મંત્ર વિગેરે શાસ્ત્ર શીખીશ, તે તે શીખેલું ખરાબ વખતમાં મારા રક્ષણને માટે થશે. ૩તેઓ આ પ્રમાણે કલ્પના કરે છે.
कोजाणइ विऊवातं, इत्थीओउदगाउ वा । चोइजता पवक्खामो, ण णो अत्थि पकप्पियं ।।सु.४।।
અલ્પસત્વવાળા પ્રાણીઓ છે, અને વિચિત્ર પ્રાણુઓની ગતિ છે. પ્રમાદનાં ઘણાં સ્થાને વર્તે છે, તેથી કેણુ જાણે છે, કે સંયમ જીવિતથી ભ્રંશ થશે? કે કેઈ એ વિઘ કરવાથી મારે ભ્રશ થશે? સ્ત્રીના કારણે અથવા સ્નાન માટે કાચા પાણીની જરૂર પડતાં સંયમથી હું ભ્રષ્ટ થઈશ. આવા વિકલ્પ તે વરાક (રાંકડા) સાધુઓ કરે છે. આપણી પાસે પૂર્વે દ્રવ્ય મેળવેલું જરાપણ નથી, કે તે વૃદ્ધવસ્થામાં કે પતિત અવસ્થામાં કામ લાગશે? એથી જીદગી નિર્વાહ કરવાને ધન મેળવવા કેઈએ પૂછતાં હાથીની શિક્ષા ધનુર્વેદ વિગેરેનું જ્ઞાન કુટિલ વિંટલ ( ) વિગેરે સંસારી લાભની વાત કહીશું. આ પ્રમાણે તે હીણ પુણીયા વિચારીને વ્યાકરણ વિગેરે ભણવા ભણાવવામાં
Page #50
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
૩૫
યત્ન કરે છે. તે પણ તે મંદભાગી સાધુઓને ઈચ્છિત અર્થ ની પ્રાપ્તિ થતી નથી. તેજ કહ્યું છે.
उपशमफलाद् विद्याबीजात्फलं धनमिच्छतां । भवतिविफलो यद्या, यासस्तदत्र किमद्भुतम् ॥ न नियतफलाः कर्तर्भावाः फलान्तर मीशते. जनयति खलुबीहे बीजं न जातु यवांकुरम् ॥१॥
ઉપશમના ફળથી વિદ્યાબીજથી ધનના ફળને ઈચ્છતાં જે તેને પ્રયાસ નિષ્ફળ જાય તે તેમાં આશ્ચર્ય શું છે? (ભણીને વિતરાગ દશાલાવવી, તેને બદલે ધન ઈ છે તે પછી તે ધનથી સુખ ક્યાંથી હોય ? અને તે નકામું થાય તેમાં નવાઈ શું છે?)
કારણ કે નિયત ફળવાળાને કર્તાને ભાવ ફળાંતર કરવા સમર્થ નથી. જેમ વ્રીહિનાં બીજ વાવેલ હોય, તેના ફળ તરીકે વાવેલે માણસ જવના અંકુરા મેળવી શકો નથી. . જો હવે ઉપસંહાર કરે છે.
इच्चेव पडिलेहंति, वलया पडिलेहिणो । वितिगिच्छ समावन्ना, पंथाणं च अकोविया ॥ सू. ५ ॥
(હવે દષ્ટાંતથી બોધ આપે છે) જેમ બીકણ સુભટે સંગ્રામમાં પેસતાંજ નાસીને આશ્રય લેવા માટે વલયાદિક શોધતા રહે છે, તેમ તે દીક્ષા લીધેલા સાધુઓ મંદભાગ્યથી અલપસત્વવાળા બનીને આજીવિકાના ભયથી વ્યાકરણ
Page #51
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
વિગેરે જીવન ઉપાય પણે વિચારે છે.
પ્ર–કેવા બનીને ?
ઉ૦-વિચિકિત્સા તે શકિત ચિત્તવાળા થાય છે, કે આ લીધેલા સંયમને પાળવા હું સમથ છું કે નહિ? એવી શકા લાવે છે. તે જ કહ્યું છે.
लुक्खमणु ण्हमणिय यं कालाइक्तभोयणं विरसं । भूमीसयण लोओ, असिणाणं बंभचेरं च ॥१॥
તે બીકણ સાધુ વિચારે છે, કે લૂખું ઠડું અનિયમિત મે વહેલું વિરસ ભેજન આખી જીંદગી સુધી રોજ ખાવાનું છે, જમીનમાં સુવાનું છે, લેચ કરવાને છે, નહાવાનું બનશે નહિ, અને બ્રહ્મચર્ય પાળવાનું છે, આ બધાં કષ્ટો ચારિત્રમાં છે, તેથી સંયમ કેવી રીતે મળશે? આવી રીતે શકામાં પડે છે. જેમ માર્ગને અકેવિદ (અંજાયે) માણસ વિચારમાં પડે છે કે આ રસ્તે આપણું ઈચ્છિત ગામે જાય છે કે નહિ; એવી શંકામાં પડે છે, તેમ આ બીકણ સાધુઓ મનમાં ડરે છે કે સંયમ વખતે ન પળે તે શું કરશે? તેથી તે બિચારા નિમિત્ત ગણિતાદિક આજીવિકા માટે શીખી રાખે છે. પા
जेउ संगाम कालंमि, नाया सूर पुरंगमा। णोते पिठमुवेहिति, किं परं मरणं सिया ॥ सू. ६ ॥
હવે મહાપુરૂષનું વર્તન બતાવે છે. પણ જે મહા સત્વવાળા છે, તેઓ શત્રુ સાથે લડતાં પ્રખ્યાત થએલા છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
~~
~
સૂયગડાંગસૂત્ર.
૩૭ ~ ~~~~~~~
~ પ્રો-કેવી રીતે?
ઉ–તેઓ શરપુરંગમ એટલે શરાઓમાં મુખ્ય છે, તેવા સુભટો યુદ્ધ સમયે લશ્કરના મેખરે રહે છે. અને બહાદુર બનીને સંગ્રામમાં શત્રુ સાથે લડવામાં પ્રવેશ કરીને નાસીને રહેવાનું ઠેકાણું દુગ વિગેરે પછવાડે જોતા નથી. તેમ બીજું રક્ષણ વિચારતા નથી, તેઓ અભંગકૃત બુદ્ધિવાળા છે, તે આ પ્રમાણે વિચારે છે, કે આપણને અહીં બીજું શું થવાનું છે? ઘણું થશે તે મરણ પામીશું, તે મરણ પણ શાશ્વત યશના પ્રવાહવાળું છે, તેથી તેનું દુઃખ આપણને જરા માત્ર છે ! તેજ કહ્યું છે. विशरारुभिरविनश्वरमपि चालस्थास्नु वांछतां विशदं । पाणैर्यदि शूराणां, भवतियशः किंनपर्याप्तं ॥१॥
નાશ થવાના સ્વભાવવાળા ચપળ પ્રાણવડે જે અવિચળ નિર્મળ યશ વાંછતાં કદાચ અરેનું મરણ થાય તે પણ તેમને શું નથી મળ્યું? . ૬ . હવે તે શ્રેષ્ઠ સુભટના કષ્ટાંતથી બેધ આપે છે.
एवं समुठिए भिक्खू, वोसिज्जाऽगार बंधणं । आरंभ तिरियंकट्ट, अत्तत्ताएपरिवए ॥ मू. ७॥
ઉપર બતાવ્યા પ્રમાણે નામથી કુળથી શાર્યથી શિક્ષાથી જે સુભટે વિખ્યાત થએલા છે, તેઓ બખતર પહેરેલા હાથમાં તલવાર લીધેલા શત્રુના સુભટને ભેદી નાંખનારા પછવાડે જોતા નથી, તેમ મહા સત્ત્વવાળે સાધુ પરકમાં
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
wwwWWWWWWWWWWW' ' ' //vvvvvvvvvvvvvvvvvvv
સૂયગડાંગસૂત્ર સુગતિમાં જતાં ઈદ્રિના વિષયે કષા વિગેરે શરૂપે વિદ્ધ કરનારાં છે, તેને જીતવા સમ્યક સંયમ સંસ્થાવવડે તૈયાર થએલે છે, કહ્યું છે કે,
कोहं माणं च मायं च, लोह पंचिंदियाणि य । दुजयं चेत्रमप्पाणं, सबमप्पे जिए जियं ॥१॥
કેધ માન માયા લેભ અને પાંચ ઈદ્રિયે આપણા આત્માને જીતવી દુર્લભ છે. પણ જેણે પિતાના આત્મા (મન) ને વશ કર્યું તેણે સઘળું જીત્યું.
પ્ર-શું કરીને તે દીક્ષા માટે તૈયાર થયેલ છે ?
ઉ૦-ઘરને ફસે છીને તથા સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભ છોડીને આત્મભાવે તે આત્માને કલંકરૂપ સંપૂર્ણ કર્મથી નિર્મળ કરવા તૈયાર થયે છે, અથવા આત્મા તે મોક્ષ છે, અથવા સંયમ છે, તેને ભાવ તે સંયમ માટે પ્રયાસ કરે, સંયમની સંપૂર્ણ ક્રિયામાં બરાબર લક્ષ્ય રાખનાર થાય, (યથાચ કિયા કરે) છે ૭આ પ્રમાણે નિર્યુક્તિકારે કહેલું કે અધ્યાત્મ વિષીદન ઉપસર્ગ આવતાં થાય તે કાયર સાધુ આશ્રયી બતાવ્યો, અને સારા ઉત્તમ સાધુને તેવી કાયરતા ન હોય, તે બતાવ્યું, હવે પરવાદીના વચન રૂપ બીજા અધિકારને કહે છે. तमेगे परिभासंति, भिक्खूयं साहुजीविणं ॥ जे एवं परिभासंति, अंतए ते समाहिए ॥ सू. ८ ॥
Page #54
--------------------------------------------------------------------------
________________
યંગડાંગત્ર,
તે સાધુને કેટલાક પરોપકારરહિત દન માનનારા લેઢાની સળી સમ ન છે, તેવા ગાશાળાના મતને અનુસરનારા આજીવિક કે દિગંબરા આ પ્રમાણે કહે છે તે આગળ કહેશે. પણ આ સાધુઆચાર એ પરોપકારપૂર્વક શોભનજીવન છે, તે પરોપકારી જીવનવડે જીવતા શ્રેષ્ઠ સાધુને પ્રશસવાને બદલે નિદા કરે છે. તેથી તે સમાધિથી દૂર છે, અર્થાત્ સાધુના નિદા મેક્ષથી સભ્યગ્ધ્યાનથી અથવા સદનુષ્ઠાનથી વેગળા રહે છે. હવે સાધુના નિર્દેશ શું આલે છે, તે કહે છે.
૩૮
संबद्धसमकप्पा उ, अन्नमन्नेसु मुच्छिया । પિંડવાય નિહાળસ, નૈ સારેદ ટછાદ ય ॥ ૬. શ્ ॥
એક ભાવવડે અને પરસ્પર સ્વા વડે જીવન ગુજારી પુત્ર શ્રી વિગેરેના સ્નેહુપાશથી બધાયલા તે સબદ્ધ છે, તથા સમાન વ્યવહાર જેમના છે, તે સમલ્પ છે. ગૃહસ્થના જેવું અનુષ્ઠાન કરનારા છે, જેમ ગૃહસ્થે પરસ્પર ઉપકાર કરવાવડે જેમ માતા દીકરાની ચાકરી કરે તે દીકરી માતાની ચાકરી કરે, એ પ્રમાણે મૂર્છા રાખીને તેમ તમે ગુરૂ ચેલાની ચાકરી કરેછે ! જેમકે ગૃહસ્થાને આ ન્યાય છે, કે એક બીજાને દાન વિગેરે ક્રેઈ ઉપકાર કરવા, પણ તે યતિ (સાધુ)ને આવું કરવું ચેગ્ય નથી. હવે તે વાદીને કાઈ પૂછે કે જૈન સાધુઓ માંહેામાંહે કેવી રીતે ઉપકાર કરે છે? ઉ-તે કહે છે, જ્યારે કોઈ સાધુ માંદો થાય ત્યારે ગુરૂ બીજા સાધુને કહેકે આ રાગીની સારવાર કરા, તથા તેને ચૈગ્ય આહાર લાવી
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦ vvvvvv
સૂયગડાંગસૂત્ર.
vvvvvv
આપિ, તેજ પ્રમાણે આચાર્ય ઉપાધ્યાય વિગેરેને વસ્તુ લાવી આપે, તેથી આ પ્રમાણે વડીલોની સેવા કરનારા સાધુઓ ગૃહસ્થ જેવા આચારવાળા છે. (આ પ્રમાણે જેનેતરમાં કેઈએ જનસાધુઓને ગુરૂની કે માંદાની સેવા કરવા બદલ ગૃહસ્થ જેવા બનાવ્યા) તેને ઉપસંહાર કરે છે.
एवं तुब्भे सरागत्था, अन्नमन्त्रमणुब्बसा । नठसप्पहसम्भावा, संसारस्स अपारगा। मू. १०॥
તે વાદી કહે છે કે હે જેનસાધુઓ! તમે સાધુ ઉપર રાગ કરવાથી ગૃહસ્થ જેવા સરાણી છે, તથા અન્ય અન્ય સેવાની ઈચ્છા રાખવાથી પરવશ છે, અને યતિઓ નિઃસંગપણથી કેઈને આધીન હતા નથી, કારણ કે એ ગૃહસ્થને આચાર છે, તેથી તમારે સન્માર્ગને પરમાર્થ નાશ પામે છે, અને ચાર ગતિમાં ભ્રમણરૂપ સંસારથી તમે પાર જવાના નથી. આ પ્રમાણે તે વાદીને પૂર્વપક્ષ કહીને જૈનાચાર્ય તેને ઉત્તર આપે છે.
अह ते परिभासेज्जा, भिक्खु मोक्खविसारए ।
एवं तुम्मे पभासंता, दुपक्वं चेव सेवह ॥ मू. ११ ॥ - જે વાદીએ તે પ્રમાણે કહે તે જૈન સાધુ જે મોક્ષ માર્ગ સમ્યગ જ્ઞાન દશન ચારિત્ર રૂપ છે તેને પ્રરૂપક છે, તે બેલે, કે હે વાદીઓ! તમે લીધેલે પક્ષ અસત્ પ્રતિજ્ઞાના સ્વીકારરૂપ છે, તેથી દુષ્ટ પક્ષને સેવે છે, અથવા રાગ છેવરૂપ બે પક્ષને સેવે છે, કારણ કે તમારે પક્ષ દેષિત છતાં
Page #56
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૪૧
તેને આગ્રહ કરો છો તેથી તમે રાગી છે, અને અમારે માર્ગ કલંકરહિત છતાં તેને નિંદે છે, તેથી તમને દ્વેષ છે, માટે તમે રાગ દ્વેષરૂપ બંને પક્ષને સેવે છે. તે આ પ્રમાણે બીજ પાણી તથા ઉદિષ્ટ ભેજન ખાવાથી ગૃહસ્થ જેવા છતાં વેષ ધારીને સાધુ કહેવાઓ છે. તે આગળ કહેશે. અથવા તમારું અસત્ અનુષ્ઠાન છે, અને સત્ય અનુષ્ઠાન કરનારની નિંદા કરે છે. ૧૧
तुब्भे भुंजह पारसु, गिलाणो अभिहडंमि या । तं च बीओदगं भोचा, तमुहिस्सादि जं कडं ॥ मू. १२॥
હવે આજીવિક વિગેરેને અસદાચાર બતાવે છે. કે તમે અપરિગ્રહી કહેવાઈ નિષ્કિચન બની પાછા ગૃહસ્થના કાંસા વિગેરેના વાસણમાં ખાઓ છે, તેથી તમને અવશ્ય પરિગ્રહ થશે. તથા અમુક આહાર ખાઈશું, એવી મૂછ કરે છે, તેથી તમારી નિષ્કિચનપણાની પ્રતિજ્ઞા નિર્દોષ કેવી રીતે છે? વળી માંદાને ભિક્ષા લેવા જતાં શક્તિ નહાવાથી બીજા ગૃહસ્થ પાસે મંગાવી ખવડાવતાં સાધુના લાવવા સિવાય ગૃહસ્થે લાવતાં દેશને સદ્ભાવ છે. તે તમને અવશ્ય લાગશે, તે બતાવે છે. ગૃહસ્થોએ બીજ કાચું પાણી વિગેરે ઉપમર્દન કરીને માંદાને ઉદ્દેશીને જે આહાર બનાવ્યા છે, તેનું વધેલું તમારે માટે જરૂર શેષ રહેશે, માટે આ પ્રમાણે ગૃહસ્થના ઘરમાં તેના વાસણમાં ખાતાં તથા માંદાની ચાકરી ગૂડ પાસે કરાવતાં તમે બીજ પાણી વિગેરેના
Page #57
--------------------------------------------------------------------------
________________
જર
સૂયગડાંગસૂત્ર,
लित्ता तिवाभितावेणं, उज्झिा असमाहिया ॥ नातिकंडूइयं सेयं, अरुयस्सावरज्झतो ॥ १३ ॥
વળી છછવ નિકાયની વિરાધનાથી બનાવેલું ઉષ્ટિ ભોજન ખાનારા તથા અભિગૃહીત મિથ્યાષ્ટિપણે સાધુની નિંદા કરવાથી કર્મબંધરૂપ તીવ્ર અભિતા૫વડે ઉપલિત (લેપાયલ) છે, તથા ઉજિઝત તે સવિવેકથી ય છે, કારણકે ભિક્ષાનાં સાદાં પાત્ર ત્યાગી ગૃહસ્થના સુંદર વાસશમાં જમવાથી તથા ઉદેશિક ભોજન જમવાથી તથા નિર્દોષ જેનસાધુની નિંદા કરવાથી શુભ અધ્યવસાય ડિત અસમાધિ વાળા છે. હવે દષ્ટાંતદ્વારા ફરીથી તેમના દેષ બતાવે છે. જેમ સાપ તે ફેડલા ગુમડાના ઘાને ખણજ આવતાં ખણવાથી શનિ (સારું) નથી; પણ નથી ખણેલું ફાયદાને બદલે ઘા વધારે છે. રૂઝ આવવા ન દે, તેમ તમે પણ નિષકિંચન બની છજીવનિકાયના રક્ષણરૂપ ભિક્ષાનું પાત્ર વિગેરે સંયમ ઉપકરણ ત્યાગી દેવાથી અવિવેકી છે. અને તે સંયમ ઉપકરણના અભાવે અશુદ્ધ આહારને ભોગ અવશ્ય થશે. તેથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ન વિચારવાથી ઘણું ખણતાં જેમ સારૂં નહિ, તેમ તમને સારૂં નથી.
तत्तेण अणुसिहा ते, अपडिन्नेण जाणया । cg for , અવિવ વતી ક્રિતી સુરક વળી જિનેશ્વરના વચનવડે પરમાર્થથી તત્ત્વની
Page #58
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
૪૩
યથાવસ્થિત અર્થપ્રરૂપણા વડે તે ગોશાળાના મતવાળા કે બોટિકને તેમના દેષબતાવી બેધ આપેલ છે,
પ્ર–કણ બેધ આપે છે,
ઉ–મારે આ અસને પણ સમર્થન કરવું એવી પ્રતિજ્ઞા (કદાડ) ન કરનારે અપ્રતિજ્ઞ રાગ દ્વેષ રહિત સાધુ પિતે હેય ઉપાદેય પદાર્થને પરિછેદક હોય તે સાધુ બધ આપે.
પ્ર–કેવી રીતે બોધ આપેલ છે !
ઉ–જનસાધુ તે વાદીઓને કહે કે “તમારું માનવું આ છે કે સાધુએ નિષ્કિચન હોવાથી ઉપકરણના અભાવથી પરસ્પર ઉપકાર કરે તે અયુક્ત છે. તથા તમે કહ્યું કે માંદાને માટે આહાર લાવી આપે તે ગૃહસ્થ જેવા છે” આ તમારૂં બેલિવું વિનાવિચારનું છે. તથા તમારે ગૃહસ્થ પાસે માંદાનું કાર્ય કરાવવું, તેપણ વિનાવિચારનું છે. અમે અને તમારી ભૂલે ૧૩મી ગાથામાં ડામાં બતાવી છે કે ઘણું ખણવું તે સારું નહિ. તેમાં તમારે એગ્ય ઉપકરણ ત્યાગવાં સારાં નથી; ફરીથી તે દૃષ્ટાંત સહિત તેજ બતાવે છે. ૧૪ છે
एरिसा जावई एसा, अग्गवेणु व करिसिता। गिहिणो अभिहडं सेयं, अँजिउं ण उ भिक्खुणं ॥१५॥
તમારી વાણી આ છે, કે સાધુએ માંદા સાધુ માટે ન લાવી આપવું, આ તમારું કહેવું વેણુ (વાંસળી) માફક
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪
સૂયગડાંગસુત્ર.
આગળ ખેંચતાં તુટી જવાથી દુર્બળ છે, તે કહે છે. જે સાધુનું લાવેલું માંદે ખાય તે સારું નહિ, પણ ગૃહસ્થનું લાવેલું માં ખાય તે વધારે સારું છે, તે તમારી વાત વિચારતાં આગળ નહીં ટકી શકે, કારણકે અમે કહીશું કે ગૃહસ્થ લાવતાં અયત્નાથી લાવતાં છછર નિકાયને દુઃખ દઈ લાવી આપશે, તથા દેષિત આહાર લાવશે, પણ સાધુ તે. ઉગમ આદિ દોષરહિત ભેજન લાવી આપશે. ૧૫
धम्मपन्नवगा जा सा, सारंभा ण विसोहिआ। ण उ एयाहि दिहीहि, पुत्वमासि पग्गप्पिरं ॥ मू.१६॥
વળી તમારું કહેવું આ છે કે ધર્મની પ્રરૂપણ સર્વએ આવી કરેલી છે કે સાધુઓને દાન વિગેરેથી ઉપકાર કરે એ ગૃહસ્થની વિશેધિકા (૫.૫થી બચાવ) છે, અને સાધુઓને તે પોતાના સાધુ અનુષ્ઠાનથીજ વિશુદ્ધિ છે, પણ તેમને દાન આપવાને અધિકાર નથી, તેના દોષ બતાવે છે. ગૃહસ્થ માંદાની ચાકરી કરવી સાધુએ નહિ, આવી ધર્મની પ્રરૂપણા પૂર્વે સર્વાએ કરી એવું તમારું કહેવું નિરર્થક છે, કારણકે સર્વ પફિલ્થ જેવું (નામું) વચન પ્રરૂપે નહિ કે એષણદેષથી અજાણ્યા ગૃહસ્થ માંદા સાધુની સેવા કરે, પણ એષણાદેષના જાણીતા સાધુ માંદાની સેવા ન કરે. વળી તમે પણ માંદાને ઉપકાર વીકાર્યો છે જ, કારણકે ગૃહસ્થને પ્રેરણા કરવાથી, તથા તે માંદાની સેવાને અનુમેદવાથી તમે માંદાની સેવા કેઈ અં.
Page #60
--------------------------------------------------------------------------
________________
-~~~~~~
~~~
~
~~
~~~
સૂયગડાંગસૂત્ર,
૪૫ ~~ ~ તથા ઉદ્દેશિક આહારના અવશ્ય ભોગવનારા થશે. ૧૨ શ કરવા છતાં નિર્દોષરીતે અમે માંદાની સેવા કરીએ છીએ તેની નિંદા કરવાથી તમે સાધધર્મના શ્રેષી છે, તે સિદ્ધ થયું. એ ૧૬ .
सदाहिं, अणुजुत्तीहिं, अचयंता जवित्तए। ततो वायं णिराकिचा, ते भुजोवि पगम्भिया ॥सू.१७॥
ઉપર બતાવેવા વાદીએ જૈનોની સર્વે અનુકૂળ યુક્તિઓ હેતુદાંત વડે પિતાના પક્ષમાં આત્માને સ્થાપવા અસમર્થ થયા છે. તેથી સમ્યગ હેતુટછવડે સંવાદ છેડીને વાદ ત્યાગવા જતાં પણ ધૃષ્ટતા ધારણ કરીને આ પ્રમાણે કહે છે. पुराणं मानवो धर्मः, साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि, न हन्तव्यानिहेतुभिः ॥१॥
મનુષ્યને ધર્મ પુરાણ (જુને) છે, તે અંગે પાંગસહિત વેદ નિશંકપણે માનવાને છે, તે ચારે વેદે આજ્ઞાસિદ્ધ છે, તેમાં હેતુ વિગેરે પૂછીને તેનું ખંડન ન કરવું, (બસ માની લેવું) વળી આ બહારની અનુમાન વિગેરેની યુક્તિવડે ધર્મ પરીક્ષા કરવામાં શું કરવું છે? કારણકે બહુ જનેથી સંમત પ્રત્યક્ષજ રાજા વિગેરેએ આશ્રય આપવાથી અમારો માનેલે ધર્મ શ્રેય છે, પણ બીજો નથી, આવું વેદવાદીઓ બોલે છે, તેમને ઉત્તર જૈનાચાર્ય આપે છે, કે અહીં જ્ઞાનાદિસારરહિત એવા ઘણુ વડે પ્રજન નથી, કહ્યું છે, કે,
Page #61
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
एरंडकट्ठरासी जहा य, गोसीसचंदनपलस्स । मोल्ले न होज्ज सरिसो, कित्तियमेत्तो गणितो ॥१॥ એરંડાના લાકડાની ભારી બાંધી હાય, અને ગોશીષ ચંદન પલભાર હોય, તેપણુ ગણતરીએ ગમે તેટલું ગણતાં અને મૂલ્યમાં સમાન ન હાય.
૪૬
तहवि गणणातिरेगो, जह रासी सो न चंदनसरिच्छो ॥ तह निर्विण्णाणमहाजणोवि सोज्झे विसंवयति ॥ २ ॥
જેમ ગણનાથી અતિરેક એવા ચંદનની તેલે એર ન આવે તેમ વિજ્ઞાનરહિત મહાજન પણ મૂલ્યમાં ગજીવામાં ન આવે.
एको सचक्खुगो जह अंधलयाणंस एहिब हुएहिं । होrajat हुते बहुगा अपेच्छता ॥ ३ ॥
જેમ એક દેખતા અને સેકડા અંધા હાય, તા ઘણા ધળા ન લેવા, પણ એક દેખતા લેવા.
एवं बहुगाविमूढा, ण पमाणं जेगइण याणंति । संसारगमणगुविलं णिउणस्स य बंधमोक्खस्स ॥ ४ ॥
એ પ્રમાણે જે સૂઢા ન જાણતા હોય, તે ઘણાએ નઝમા છે, પણ સંસારગમનમાં વક્ર અને બંધમાક્ષમાં નિપુણ એવી મેક્ષગતિને જાણનારી એક પણ પ્રમાણભુત છે. ૫ ૧૭૫
Page #62
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૪૭
रागदोसाभिभूयप्पा, मिच्छत्तेण अभिद्युता ॥ માàari નંતિ, રંગ વ vgઘં . . ૨૮
આ પ્રમાણે પ્રીતિ લક્ષણવાળો રાગ અને દ્વેષ તેથી વિપરીત લક્ષવાળે છે. તે રાગ દ્વેષથી હણાયેલા આત્મા વાળા અન્યદર્શનીએ મિથ્યાત્વ તે વિપરીત બોધવડે વ્યાપ્ત થએલા સુયુક્તિવડે વાદ કરવામાં અસમર્થ બનીને કેવડે અસભ્ય વચનરૂપ આકેશને વાપરે છે, અથવા લાક મુઠ્ઠી વિગેરેથી મારવા તૈયાર થાય છે, તે ઉપર દષ્ટાંત કહે છે. જેમ પ્લેચ્છ જાતિના ટંકણે દુર્જય છે, છતાં બળવાન શત્રુ રાજાથી હથીઆરવડે લડતાં તેના સૈન્યથી હારી જાય તે અસમર્થ બનીને પર્વતને શરણે જાય છે, એમ તે કુતથિએ વાદમાં હારી જાય તે આકોશ વિગેરેનું શરણ લે છે, પણ તેથી જૈન સાધુએ તેમના સામે આક્રોશ ન કરે, કહ્યું છે કે,
अकोसहणणमारणधम्मभंसाण बालसुलभाणं । જામંધી , નgત્તરાર્થે સમાવંહિ ?
આક્રોશ હનન મારણ આ ધર્મભ્રષ્ટો જે બાળક જેવા છે, તેમને સુલભ છે, પણ ધીરપુરૂષ તેમને યોગ્ય ઉત્તર આપવામાં અભાવ માનીને (ચૂપ રહેવામાં) વધારે લાભ માને છે. મે ૧૮
बहुगुण प्पगप्पाई, कुन्जा अत्तसमाहिए। जेणऽन्ने णो विरुज्झेजा, तेणतं तं समायरे ॥ सू. १९ ।।
Page #63
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
સ્વપક્ષસિદ્ધિ અને પરોષ બતાવવા વિગેરેમાં સમર્થ. અથવા મધ્યસ્થપણું વિગેરે પ્રાપ્ત કરાવનાર તથા આત્મામાં બહુ ગુણે જે જે અનુષ્ઠાનમાં ઉત્પન્ન થાય, તે બહુગુણ કલ્પ છે, અથવા પ્રતિજ્ઞાહેતુ દષ્ટાંત ઉપનય નિગમન અથવા મધ્યસ્થપણાનાં વચનેવાળાં અનુષ્ઠાને વાદના સમયમાં સાધુએ જવાં ( યુક્તિ વડે પક્ષસિદ્ધ કરે) તેજ કહે છે. ચિત્તની રવસ્થતાપ સમાધિ જેને છે તે આત્મ સમાધિવાળે છે, તેને પરમાર્થ આ છે, કે જે જે હેતુ દષ્ટાંત સ્થાપવાવડે આત્મસમાધિ થાય, માધ્યસ્થ વચન વડે પરને અનુપઘાતરૂપ લક્ષણવાળે પિતાના પક્ષની સિદ્ધિ માટે વાદ કરે, તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મ - વણ વિગેરેમાં અન્ય તીર્થિક વિરોધ ન કરે, તેમ બોલવું. એટલે પરને ક્રોધ ન થાય તેવું વચન કે કૃત્ય સાધુએ કરવું. ૧૯ इमंच धम्ममादाय, कासवेण पवेइयं ॥ कुज्जाभिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥सू.२०॥ संखायपेसलंधम्म, दिट्टिमं परिनिव्वुडे ॥ उपसग्गेनियामित्ता, आमोक्खाए परिव्वएजाऽसि मू.२१ त्तिबेमि । इति ततीय अज्झयणस्स तईओ उद्देसो समत्तो ॥
(વાણંદ ૨૨૪)
Page #64
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસ‘હારવટે સ્વમત સ્થાપે છે. કહેવાયલા દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખવાથી ધર્મ છે, તે શ્રીમહાવીર પ્રભુએ કેવળજ્ઞાન થયા પછી દેવમનુષ્યેાની સભામાં કહેલા છે, તે ધમ સમજીને સાજો સાધુ માંદા સાધુની વેયાવચ્ચ વિગેરે કરે. પ્ર૦-કેવી રીતે?
જય
ઉ-પેાતાની શક્તિ પ્રમાણે કરે. તેના સાર આ છે કે પોતાને પણ સમાધિ રહે તેટલુ જ કષ્ટ સહેવું, પણ એવું ન કરવું કે પોતે માંદો પડી જાય, તેમ તે માંદાને ચાગ્ય ગોચરી વિગેરે લાવી આપી સમાધિ ઉત્પન્ન કરાવવી ૨૦ પ્ર-શું કરીને ?
ઉ-કહે છે, કે આ ધર્મ સર્વજ્ઞ પ્રણીત શ્રુત ચારિત્ર એવા બે ભેદવાળા પ્રાણીઓની અહિંસા રૂપ સુંદર છે પ્રીતિ ઉપન્ન કરાવ નાર છે, પ્ર૦-ધર્મ કેવા છે?
ઉ-સદ્ભૂત પદાર્થમાં રહેલ સૃષ્ટિ તે સમ્યક્ દન જેને છે તે યથાય વસ્તુને જાણનારી સાધુ રાગ દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ થયેલે છે, તે ધમને સુંદર સમજીને અનુ ળ પ્રતિકુળ ઉપસગેીં આવતાં તેને સહન કરે, પણ કટાળીને -રૂપ ન આચરે, એ પ્રમાણે મેક્ષપ્રાપ્તિ થતાં સુધી સથમ અનુષ્ઠાનમાં તત્પર રહે. આ પ્રમાણે સુધર્માં સ્વામી જંબુસ્વામીને કહું છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
^^^^^
*^AA AAAA
ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે. ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશે કહે છે.
ત્રીજે ઉદેશે કહીને થે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો કહી બતાવ્યા, તે ઉપસર્ગોથી કદાચ કઈ સાધુ શીલ (બ્રહ્મચર્ય) થી ભ્રષ્ટ થાય, તેવા સાધુને (પાછો ધર્મમાં સ્થિર કરવા) અહીં બોધ અપાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે.
आहेसु महापुरिसा, पुब्बित तवोंधणा॥ ago ઉદ્ધિમાવત્રા, તા પંહો વિહીતિ
કેટલાક પરમાર્થને ન જાણનારા આ પ્રમાણે કહે છે, કે મહા પુરૂષ તે વલ્કલચીરી તારાગણ ઋષિ વિગેરે પૂર્વના સમયમાં તપ કરવાથી તપાધન છે, તેમણે પંચાગ્નિ તપથી કાયાને ઘણી તપાવી છે, અને તેઓ શીત (કાચું) પાણી વાપરીને તથા કંદમૂળ ફલ વિગેરે ખાઈને મેક્ષમાં ગયા છે. આવી વાત સાંભળીને તેમાં આસ્થા રાખીને કેઈ અજ્ઞાન સાધુ સ્નાન ત્યાગવાથી અને પીવામાં ફાસુપાણી લેવાથી કંટાળીને સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે, (કે તે તપસ્વીઓ કાચું પાણી વાપરવાથી હાવાથી મેક્ષમાં ગયા તે હું નાહતે શું હરક્ત છે ) અથવા શીત (કાચું) પાણી પીવામાં વાપરવામાં લે છે, અથવા સ્નાન કરે છે, અને મેક્ષમાં જવાની
Page #66
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་་ རངའ་་་་་་་་་་་་་་
અભિલાષા રાખે છે. પણ તે રાક સાધુ આવું વિચારતે નથી, કે તેઓ તાપસ આદિના વ્રતમાં રહેલા કેઈ કારણે જાતિસ્મરણ જ્ઞાન પામવાથી પૂર્વે આરાધેલ સમ્યગ દર્શન પામીને જિનેશ્વરને કહેલે ભાવ સંયમધર્મ સ્વીકારીને જ્ઞાન આવરણીયકર્મ સર્વથા દૂર થતાં ભરત વિગેરે માફક તેમને મોક્ષ પ્રાપ્તિ થઈ છે. પણ કાચું પાણી પીવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ નથી. ૧
अभुंजिया नमी विदेहो, समगुत्ते य भुजिया। वाहुए उद्गं भोच्चा, तहानारायणेरिसी ॥ मू. २॥
વળી કેટલાક જૈનેતર અન્ય મતાવલંબીઓ સાધુઓને ઠગવા માટે આ પ્રમાણે કહે છે, અથવા જૈનમતના ઢીલા સાધુએ આ પ્રમાણે કહે છે, કે વિદેહ દેશના જન્મેલા લેકેનો રાજા નમી નામને હશે, તે ફક્ત ન ખાવાથી જ મેલમાં ગયે છે. તથા રામગઢ નામને રાજર્ષિ આહાર વિગેરે ખાઈનેજ મોક્ષમાં ગમે છે. તથા બાહક નામને રાષિ ઠંડુ (કાચું) પાણી વિગેરે વાપરી મેક્ષમાં ગયે છે તથા નારાયણ નામને મહર્ષિ અચિત્ત જળ વિગેરે વાપરી મેલમાં ગયે છે.
आसिले देविलेचेव, दीवायण महारिसी ॥ पारासरेदगंभोच्चा, बीयाणि हरियाणि य॥ मू. ३ ॥
આસિલ મહર્ષિ તથા દેવિલ હૈપાયન પારાશર ઋષિઓ ઠંડું પાણી બીજ શાકભાજી વિગેરેના પરિભેગથીજ મેક્ષમાં ગયેલા સાંભળીએ છીએ . ૩
Page #67
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
- एतेपुव्वं महापुरिसा, आहिता इह संमता। भोच्चा बीओदगंसिद्धा, इति मेयमणुस्सुअं ॥ सू. ४॥
આ પ્રમાણે ઉપર બતાવેલા મહષઓ પૂર્વિકાલ તે નેતા દ્વાપર વિગેરે કાળમાં મહાપુરૂષ તરીકે જાણીતા છે, તથા રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ થએલા છે, તથા આપણા જૈન મતમાં પણ ત્રાષિભાષિત વિગેરે ગ્રંથમાં કેટલાક ષિઓ સંમત (મનાએલા) છે. આ પ્રમાણે જૈનેતર કે જેનના ઢીલા સાધુઓ બેલે છે, કે આ બધાએ મહર્ષિએ કાચું પાણી બીજ ફળ ફળાદિ ખાઈને મેક્ષમાં ગયા છે. આવું અમે ભારત વિગેરે પુરાણમાં સાંભળ્યું છે. જે ૪ હવે તેને ઉપસંહાર કરે છે. तत्थमंदा विसोयंति, वाहच्छिन्ना व गद्दभा। पिट्ठतो परिसप्पंति, पिट्ठसप्पी य संभमे ॥ मू. ५ ॥
આ પ્રમાણે કુવચનનાં ઉપસર્ગમાં ફસતાં ઢીલા સાધુઓ મંદબુદ્ધિથી મેશગમનમાં ઉપર બતાવેલા જુદા જુદા ઉપાયે મનમાં ધારીને સંયમ અનુષ્ઠાનમાં કંટાળે છે. પણ તે મંદબુદ્ધિવાળા આ પ્રમાણે વિચારતા નથી, કે તેઓનું સિદ્ધિગમન કેઈ નિમિત્તથી થયું છે, કે જાતિસ્મરણ જ્ઞાન થવાથી કે તેવા બીજા ઉપાયથી ખાતરી થતાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર મેળવીને વલકલ ચીરી માફક મેક્ષમાં ગયા છે. પણ એમ નથી કે સર્વ વિરતિના પરિણામરૂપ
Page #68
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૫૩ ભાવલિંગ સિવાય ફક્ત કાચું પાણી બીજ વિગેરે ખાવાથી જીના ઉપમર્દનથી જ કર્મ ક્ષય થયું છે. હવે ખેદ પામવાનું દષ્ટાંત બતાવે છે. જેમ ગધેડા ઉપરથી ભરેલ ભાર હલકે થતાં ચાલવાના માર્ગમાંજ આળોટે છે. આ પ્રમાણે ઢીલા સાધુઓ મહર્ષિઓનાં બહાનાં લઈ સંયમભારને મુકી શીતલવિહારી બની ક્રિયામાં પ્રમાદ કરે છે. હવે બીજું દષ્ટાંત કહે છે. પૃષ્ટ સપિ તે ગતિમાં થાકેલા આગ વિગેરેને ભય આવતાં ચપળ લેશનવાળા બની નાસેલા માણસની પછવાડે નાસે છે, પણ આગળ આવતા નથી, ઉલટું વધારે મુંઝાવાથી બેભાન બની ત્યાં આગમાં સપડાઈ મરણ પામે છે, તે જ પ્રમાણે દીક્ષા લઈ ઉપરના તાપસનાં બહાનાં કાઢી શીતલવિહારી બની ચારિત્ર અનુષ્ઠાનમાં પ્રમાદ કરી મેક્ષમાર્ગે જવા નીકળવા છતાં પણ તેઓ મેક્ષમાં ન પહોંચતાં સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરતા રહેશે. इहमेगे उ भासंति, सासातेण विजती।
તાગારમાં, ઘરઘંઉ સાહિર () સૂ. ૬ .
હવે અન્યમતનું નિરાકરણ કરવા તેને પૂર્વ પક્ષ કહે છે. ઈહ તે મોક્ષગમનના વિચારના પ્રસ્તાવમાં શાક્ય વિગેરે અથવા લેચ વિગેરેથી કંટાળેલા જૈન સાધુઓ (ત શબ્દથી જાણવું કે કાચું પાણી ઉપયોગમાં લેવાથી આ વિશેષ છે કે) તે આવું બોલે છે. (કઈ પ્રતિમાં માને છે એ પાઠ છે) કે સુખથીજ સુખ મળે, કહ્યું છે કે
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
સૂયગડાંગસૂત્ર.
सर्वाणिसत्त्वानि सुखेरतानि, सर्वाणि दु:खाच समुद्विजन्ते। तस्मात्मुखार्थी सुखमेवदद्यात्, सुखप्रदातालभते सुखानि ॥१॥
બધા સુખમાં રમેલા છે, અને દુઃખથી કંટાળેલા છે, માટે સુખના અર્થીએ બીજાને સુખ આપવું, કારણકે બીજાને સુખ આપનારે સુખ પામે છે.
વળી યુક્તિ પણ તેજ ઘટે છે, કારણ કે કારણને મળતું કાર્ય ઉત્પન્ન થાય છે, શાલિના બીજથી શાલિને અં કુરો થાય છે. પણ જવને અંકુરે થતું નથી, માટે કાયા તથા જીવને આલેકમાં સુખ આપવાથી પરલોકમાં મુક્તિ થાય છે, પણ લેચ વિગેરેનું કષ્ટ આપવાથી મુક્તિ ન થાય, તથા જૈનાગમ પણ એવું જ કહે છે.
मणुणं भोयणं भोचा, मणुण्णं सयणासणं । मणुण्णंसि अगारंसि, मणुण्णं झायएमुणी ॥१॥
મનેશભજન ખાઈને સુંદર શયન આસનઉપર મને જ્ઞઘરમાં બેસીને મુનિએ મને જ્ઞયાન કરવું. તે જ પ્રમાણે બીજું કહે છે. मृद्वोशय्या प्रातरुत्थाय पेया, भक्तंमध्ये पानकं चापराहने । द्राक्षाखंडं शर्करा चार्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥१॥
કમળ શયનમાં સુઈને પ્રાતઃકાળે રાબ પીવી, તથા બપરના ભેજન જમવું, સાંજના પીણું પીવું, દ્રાક્ષ ખાંડ અને સાકર અડધી રાતે ખાવાં, આવું કરનારને અંતકાળે
Page #70
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૫૫
મેક્ષ શાક્યપુત્ર ગૌતમબુદ્ધે દેખે છે. માટે મને આહાર વિહાર વિગેરે ચિત્તને શાંતિ આપનાર છે, તેથી સમાધિ થાય છે. અને સમાધિથી મુક્તિ થાય છે, માટે સિદ્ધ થયું કે સુખથી જ સુખ પ્રાપ્ત થાય છે, પણ કઈવખત પણ લેચાદિ કાયાના કષ્ટથી મે ન થાય, આવું મૂઢમતિવાળા કેટલાક શાક્ય વિગેરેએ માનીને મેક્ષના વિચારમાં સર્વ હેયધર્મથી દૂર રહેલ એવા આર્ય તે જૈને દ્રશાશન છે, તેના બતાવેલા મેક્ષમાર્ગને તેઓ ત્યજે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પરમ સમાધિને તે અજ્ઞાને ત્યજે છે, અને સદા સ સારમાં ભમે છે. હવે જૈનાચાર્ય મધ્યસ્થ પુરૂષે માટે તેને ખુલાસે કરે છે. પ્રથમ તેઓએ કહ્યું કે કારણ રૂપે કાર્ય થાય છે, પણ એવું એકાંત નથી કે કારણ તેવું કાર્ય થાય જ. કારણ કે શીગડાંથી શર થાય છે, દાણથી વીંછી થાય છે. ગાયના લેમ (વાળ) તથા ઘેટાના વાળ વિગેરેથી દૂર્વા (ધ્રો) નું ઘાસ થાય છે, તથા મને જ્ઞઆહાર વિગેરે સુખના કારણપણે બતાવ્યાં, તેપણ વિચિકા (શૂળ) વિગેરે ઉત્પન્ન કરવાથી સમાધિને બદલે અસમાધિ ઉત્પન્ન કરવાથી તમારો હેતુ દોષવાળો છે. વળી વિષયનું સુખ દુઃખના પ્રતિકાર હેતુપણે હોવાથી સુખના આભાસ તરીકે છે, પણ તે ખરી રીતે સુખ જ નથી. તેજ કહ્યું છે.
दुःखात्मकेषु विषयेषु सुखाभिमानः, सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः।
Page #71
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
उत्कोर्णवर्णपदपंक्तिरिवान्यरुपा, सारुप्यमेति विपरीतगतिप्रयोगात् ॥ १॥
દુઃખરૂપ વિષયમાં સુખનું અભિમાન થાય છે, તથા સુખરૂપ વ્રત નિયામાં દુઃખની બુદ્ધિ થાય છે, તે જેમ છાપવા માટે કરેલા અક્ષરની પંક્તિ અવળી દેખાય છે, તેમ વિપરીત ગતિના પ્રગથી જુદારૂપે ભાસે છે, પણ ખરી રીતે વિષયે સુખદાયી નથી, માટે પરમાનંદરૂપ અત્યંત એકાંત મેક્ષનું કારણ વિષયસુખ થાય, અને લેચ કરે, જમીનમાં સુવું, ભીખ માગવા જવું, પારકાની નિંદા અપમાન સહેવાં, ભુખ તરસ ડાંસ મચ્છર વિગેરે દુઃખના કારણપણે તમે બતાવ્યાં, તે અત્યંત અલ્પસ જેમને પરમાર્થની દષ્ટિ નથી તેમને દુઃખ લાગે છે, પણ જેઓ મહાપુરૂષ છે, અને પિતાના સ્વાર્થ માટે પ્રવેલા છે, તથા પરમાર્થની ચિંતામાં એક તાનવાળા છે, તેવાઓને ઉપર બતાવેલાં દુખે મહા સત્યપણે સુખને માટેજ થાય છે. તેજ કહ્યું છે.
तणसंथारनिविण्णोवि मुनिबरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिसुई, कत्तो तं चक्वटोवि ? ॥१॥
ઘાસના સંથારે બેઠેલો રાગ મદ મોહને નાશ કરનાર મુનિવર જે મુક્તિ ( ત્યાગવૃત્તિ) નું સુખ પામે, તેવું ચકવર્તી પણ ક્યાંથી પામે ?
Page #72
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
दुःखंदुष्कृतसंक्षयायमहतां क्षांतेः पदंवैरिणः, कायस्याशुचिमताविरागपदवो संवेगहेतुर्जरा, सर्वत्यागमहोत्सवाय मरणंजातिः सुहृत्प्रीतये, संपद्भिः परिपूरितं जगदिदंस्थानं विपत्तेः कुत ? ॥ १ ॥
આ જગતમાં મહાપુરૂષોને બધી અવસ્થાએ સુખ રૂપે છે તે બતાવે છે, દુઃખ તે પૂર્વે કરેલાં પાપોનો ક્ષય કરવા આવે છે, માટે આનંદ માને છે, અને ક્ષમા કરવી તે વરીના વૈરને નાશ કરવાનું છે, કયામાં અશુચિ તે વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, તથા જરા ( બુઢાપા ) છે તે સવેગને હેતુ છે, અને મરણુ તે સર્વાંત્યાગ (દીક્ષા ) ના મહાત્સવ જેવું ઃ છે, અને જન્મ તે વહાલાંની પ્રીતિ માટે છે, આ પ્રમાણે આખું જગત્ સ'પદાથી ભરેલુ છે, તેમાં વિપદાનુ` સ્થાન ક્યાં છે ? વળી વાદી કહે છે કે એકાંતથી સુખથીજ સુખ માનતાં વિચિત્ર સ’સારના અભાવ થાય, વળી સ્વર્ગમાં રહેલા નિત્ય સુખી દેવાને સુખને અનુભવ લેવા પાછું ત્યાંજ ઉત્પ થવું જોઇએ, અને નારકીઓને દુઃખના અનુભવ લેવા પાછું ત્યાંજ ઉત્પન્ન થવુ જોઇએ, પણ આ જુદી જુદી ગતિમાં જુદી જુદી અવસ્થા ન થવી જોઇએ, પણ એવું દેખાતું નથી, તેમ ઇષ્ટ મનાતું નથી; એથી કહે છે. मा एयं अवमन्नंता, अप्पेणं लुंपहा बहुं ।
પુત૧ (૩) અબોલવાળુ, મગોદ્દારિબ નૂહ ॥ મુ. ગી
૫૭
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
સૂયગડાંગસુત્ર. amumuuwwwwwwwwwwwwwwwwwwww
માટે હે બંધુઓ! આ આર્ય માર્ગ વાળું જેનેદ્ર વચન સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર મેક્ષમાર્ગનું પ્રતિ પાદક છે, તેને તમે ( સુખથી સુખ મળે છે) વિગેરે કહીને મેહથી મોહિત બનીને તેને ત્યજતાં અલ્પ વૈષયિક સુખ માટે ઘણા પરમાર્થના સુખને નાશ ન કરે! તે સાંભળે, મનેઝ આહાર ખાવાથી કામને ઉછાળો થાય, તેના ઉછાળાથી ચિત્તમાં અશાંતિ થાય, પણ સમાધિ થતી નથી. અને આ સત્ય મોક્ષના સ્વીકારથી અમલ તે અપરિત્યાગથી (મૂર્છાથી) ફક્ત આત્માની તમે કદર્થના કરે છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ તેઢાને ઉપાડનારે માર્ગમાં ચાંદી સેનું મફત મળવા છતાં કદાગ્રહથી એમ માને કે દૂરથી લાળે છું માટે શામાટે મુકી દઉં? એમ વિચારી ન મુકે, તે ઘરે આવ્યા પછી લેઢાનું અલ્પમૂલ્ય મળતાં ઝરે છે, પશ્ચાત્તાપ કરે છે, તેવી રીતે હે વાદીઓ! તમે પણ તમારે કદાઝેડ નહિ મુકે, તે પશ્ચાત્તાપ કરશે.
पाणाइवाते वटुंता, मुसावादे असंजता। अदिन्नादाणे वटुंता, मेहुणे य परिग्गहे ॥ सू. ८ ॥
વળી તે વાદીઓના દોષે બતાવે છે. કે તમે સુખ ભેગવીને ફરી સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે, તેથી પ્રાણાતિ પાત (જીવહિંસા) જૂઠ ચેરી મૈથુન તથા પરિગ્રહમાં વસ્તીને અસંયત બને છે, તથા અ૯પ વૈષયિકમુખ આભાસની ખાતર પારમાથિક એકાંત અત્યંત મોક્ષસુખને ગુમાવે છે !
Page #74
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
0
પ
પ્ર—કેવી રીતે ?
—પુચન પાચન વિગેરે ક્રિયામાં વતા સાવદ્ય અનુષ્ઠાનના આર’ભવડે જીવહિં‘સા કરી છે, અને તેમાં જે જીવાની હિં ́સા થાય છે, તે જીએ તેમનાં શરીર તમને અર્પણ કર્યો નથી, તેથી અન્નત્તાદાન ( ચેરી)ના દોષ લાગે છે, તથા ગાય ભેંસ કરી ઉંટ વિગેરેના સ'ગ્રહ કરવાથી તેના મૈથુનના અનુમાદનને ઢોષ લાગવાથી અમ્રહ્મ છે. તથા દીક્ષા લીધેલા અમે છીએ એવુ' વ્રત લઇને ગૃહરથ ચરણુ આચરવાથી મૃષાવાદ ( બ્લૂઝ )ના દોષ લાગે છે, તથા ધન ધાન્ય નોકર દાસી તથા ચાપગાં વિગેરેના પરિગ્રહ રાખવાથી પરિગ્રહ છે, ૫૮૫ હવે મતાંતર બતાવવા તેને પૂર્વ પક્ષ કહે છે.
एवमे उपासत्था, पन्नवंति अणारिया । રૂસ્થીયસં યા વાળા, નિળસાસળવવમુદ્દા | સૂ. o ॥ (તુ શબ્દ પૂર્વે કહેલ વિષયથી વિશેષ બતાવે છે. ) આ પ્રમાણે એટલે હવે પછી કહેવાતી નીતિએ અથવા પૂર્વની ગાથા ૧૨ માં બતાવ્યા પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે પાપામાં વર્તનારા કેટલાક તે ઔદ્ધ વિશેષ અથવા નીલવસ્ત્ર પહેરનારા અથવા નાથસ'જ્ઞાથી ઓળખાતા વાદીના મંડળમાં રહેલા શૈવમતવાળા સચમ માર્ગના સારા અનુષ્ઠાનથી ખાજુએ રહેલા પાવસ્થા અથવા જૈન મતના પાર્શ્વસ્થા અથવા જૈન મતન પાસસ્થા અવસન્ન કુશીલીયા વિગેરે સ્ત્રી પરિસહુથી હારેલા
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
સૂયગડાંગસૂત્ર.
આવું ખેલે છે, વળી અનાય કૃત્યને આચરવાથી અનાર્યેા છે, તેથીજ કહે છે. કે
प्रियादर्शनमेवास्तु, किमन्यैर्दर्शनान्तरैः ? । प्राप्यतेयेन निर्वाणं, सरागेणापि चेतसा ॥ १ ॥
પ્રિયા તે સ્ત્રીનું દર્શનજ અમને હા, કારણ કે અન્યદર્શન વડે અમને શું પ્રયેાજન છે? જેના વડે નિર્વાણુ સરાગી ચિત્ત હવા છતાં પણ મળે છે!
પ્ર—તે આવું શા માટે કહે છે?
ઉ૦તેઓ સ્ત્રીને વશ વત્ત વાથી બાળક જેવા અજ્ઞાન છે, અને રાગ દ્વેષથી હુણાએલા ચિત્તવાળા છે, તેથી તેએ રાગદ્વેષને જીતનારા જિનદેવના શાસનની આજ્ઞા કષાય માહ ઉપશમ થવાથી થાય છે, તેનાથી પરાડૂ મુખ ખની સંસારના પ્રેમ વાંછીને જૈનમાના દ્વેષીએ આવું કહે છે. ! હું પ્ર—તેઓ શું કહે છે? ઉતે કહે છે.
जहागंडं पिलागंवा, परिपीलेज मुहुत्तगं ।
एवं विनवणीसु, दोसोतत्थ कओसिआ ? ।। सू.१० ॥ તે વાદી આ પ્રમાણે કહે છે. કે જેમ કોઈ ગુમડાં વાળા રાગી તે ગુમડાને અથવા તેના અથવા ખળવાથી થએલા કાલાને તેની તેને આજુબાજુથી દાબીને પાચ લેડી વિગેરે કાઢીને થોડી
જેવા ખસ વિગેરે પીડા શાંત કરવા
Page #76
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
વાર દુઃખ વેઠીને સુખી થાય છે, પણ તેથી કંઈતે દેષિત ગણાતું નથી, તે પ્રમાણે સ્ત્રીની પ્રાર્થનામાં સ્ત્રીસંગમ * ગુમડું દાબવામાં જેમ દેષ નથી તેમ તેમાં દોષ કયાંથી હેય? કારણકે એટલા કલેદ ( ) ને દૂર કરવા માત્રથી દોષ થતું નથી કે ૧૦
કદાચ કઈને ઘડપણ પીડા થતી હોય તે દોષ લાગે, પણ તેમ આમાં નથી તેનું દષ્ટાંત આપે છે. जहामंधादए नाम, थिमिश्र, मुंजतीदगं । एवं विन्नणित्थीमु. दोसोतत्थ को सिआ? ॥ ११ ॥ जहाविहंगमा पिंगा, थिमिश्र भुंजती दगं । एवं विन्नवणित्थोसु, दोसो तत्थ कोसिआ ॥१२॥ एवमेगे उ पासत्या, मिच्छदिट्टो अगारिया । अज्झोववन्ना कामेहिं, पूयणा इव तरुणए ॥ १३ ॥
મંધાદન તે મેષ ઘેટું કે બકરૂં પાણીને હલાવ્યા કે દિવ્યા વિના થોડું પીને આત્માને સંતોષ આપે, અને કેઇને ઉપઘાત ન કરે તે દેષ લાગતું નથી, તેમ સ્ત્રી સંબંધમાં કોઈને પીડા ન થાય, અને પિતાને સંતોષ થાય તે તેમાં ક્યાંથી દોષ હોય? છે ૧૧ છે
તથા કેઈને પીડા નથી થતી તે સંબધે બીજું દષ્ટાંત આપે છે, કે આકાશમાં ચાલતું કપિંજલ નામનું પક્ષી આકાશમાં રહેલું જ ભરેલું પાણી પીએ, તેમાં દેષ નથી તેમ
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
અહીંપણ દર્ભ આપીને રાગદ્વેષ ક્યવિના પુત્ર વિગેરે માટે સ્ત્રીસંબંધ કરતાં કપિંજલ માફક તેને દેષ નથી, હવે આ પ્રમાણે તે વાદીઓએ ગુમડું દાબવા માફક સ્ત્રીને પરિગ બતાવ્યો, તથા એડક (ઘેટા) ને પાણી પીવા માફક પરને પીડા કર્યા વિના પિતાના આત્માને સંતોષ કરવા સમાન મિથુન થાય તે વિચાર કરનારા તથા કપિ, જલ જમીનઉપર પગ મુક્યા વિના આકાશમાં રહીને તળાવના પાણીને અડકયા વિના આકાશમાંથી જ વરસાદના પાણીનાં ટીપાં પીએ તેમ રાગદ્વેષ કર્યા વિના દર્ભ વિગેરે ઉતારીને સ્ત્રીના અંગને સ્પર્શ કર્યા વિના પુત્રના માટે, પણ કામવિલાસ માટે નહિ, એ તુકાળ આવ્યા પછી શાસ્ત્રોક્ત વિધિએ સ્ત્રીસંગ કરતાં પણ દેષ લાગતું નથી, તથા કહે છે કે,
धर्मार्थ पुत्रकामस्य, स्वदारेष्वधिकारिणः । ऋतुकाले विधानेन, दोषस्तत्र नविद्यते ॥१॥
ધર્મ માટે પુત્રની ઉત્પત્તિ કરવા પિતાની સ્ત્રીમાં અને ધિકારી તેના પતિને તુકાળે શાસ્ત્રોક્ત વિધિએ સંગ કરતાં તેને દેષ નથી. આ પ્રમાણે મધ્યસ્થ (ઉદાસીન) પણે કામ કરતાં દોષ નથી. આ પ્રમાણે પાસસ્થા કે મિથ્યાષ્ટિ અના સ્ત્રી સંગના અભિલાષી બની કુકમ કરી નિર્દોષ બને છે. તેને ઉત્તર નિયુક્તિકાર ત્રણ માથામાં આપે છે. (સૂત્રને બાકીને વિષય આગળ આવશે.)
Page #78
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
जइणाम मंडलग्गेण सिरंछेत ण कस्सइमणूस्सो। अच्छेन्ज पराहुत्तो किंनाम ततो ण धिप्पेजा ? नि. ५३॥ नहवाविसगडूसं कोई घे ण नाम तुहिका । अण्णेण अदीसंतो किं नाम ततो न व मरेज्जा ? ॥नि.५४॥
કોઈ પુરૂષ શસ્ત્રથી કોઈનું મસ્તક છેદીને અવળે મેઢે ઉભું રહે, તેવી રીતે અવળે મેઢે ઉદાસીન થઈને ઉભે. રહેવાથી શસ્ત્રવિડે ઘા કરવાને અપરાધી થાય કે નહિ? પર
તથા કોઈ ઝેરને કોગળા પીને ચૂપ ઉભે રહે, અથવા તે છાનો પીએ, અને કઈ ન દેખે, તેથી તે મરતે બચી જશે ? છે નિ, ૫૪ છે जइ नामसिरिघराओ कोइ रयणाणि णामवेत्तूर्ण । अच्छेज्ज पराहत्तो किं णामततो न घेप्पेज्जा ? ॥ नि. ५५ ॥
અથવા કેઈ રાજાના ભંડારમાંથી મહા અમૂલ્ય રત્નને ચારીને અવળે મેઢે ઉભે રહે, તેથી તેને નહિ પકડે? આ પ્રમાણે શઠતાથી કે અજ્ઞાનતાથી કઈ ખુન કરે, કેઈઝેર પીએ, કોઈ રને રે, આ ત્રણેમાં કેઈ મધ્યસ્થતા ધારણ કરે, તેથી તેની નિર્દોષતા ન ગણાય. એ પ્રમાણે આ મૈથુન નના કાર્યમાં અવશ્ય રાગ થવાનો છે, અને બધા દેશનું કારણ છે, અને સંસારનું વધારનાર છે, તેથી કેવી રીતે નિર્દોષતા ગણાય? તજ કહે છે.
प्राणिनां बाधकं चैतच्छास्त्रे गीतं महर्षिभिः । नलिकातप्तकणकप्रवेशज्ञाततस्तथा ॥१॥
Page #79
--------------------------------------------------------------------------
________________
સૂયડાંગસૂત્ર.
w
wwwwwwwwwww
wwwvwwwvvvvvvvvvvvvvwvvvvwvvwvwwwv
પ્રાણીઓનું બાધક આ મિથુનશાસ્ત્રમાં મહર્ષિઓએ કહેલું છે, કે જેમ રૂની ભરેલી નળીમાં તપાવેલો લેઢાને સળી ઘાલતાં બળે તેમ સ્ત્રીના સંગમાં નિમાં રહેલા જીને નાશ થાય છે.
मूलं चै तदधर्मस्य, भवभावप्रवधर्नम् । तस्माद्विषान्नवत्ताज्यमिदं पापमनिच्छता ॥२॥
આ અધર્મનું મૂળ છે, ભવભ્રમણને વધારનાર છે, માટે પાપને વધારવા ન ઈરછતા પુરૂષે વિષથી મળેલા અન્ન માફક ત્યાગવાયેગ્ય છે.
આ પ્રમાણે નિયુક્તિકારે કહેલી ત્રણ ગાથાને પરમાર્થ છે, કે સ્ત્રીસંગમાં રાગ વધે છે, તેથી સંસાર વધે છે, અને તેથી અઢારે પાપસ્થાન થાય છે, અને સ્ત્રીસંગમાં ઘણા જીવેને નાશ થાય છે.
તે બાબતને પ્રથમ સૂત્ર ૧૩ માં કહેલ વાતને કહે છે, કે તે વાદીઓ ગૂમડું પીલવા માફક મૈથુનને નિર્દોષ માની સ્ત્રી પરિસહમાં હારવાથી સંયમના અનુષ્ઠાનથી બાજુ રહેલા અન્યવાદીઓ છે. અથવા જૈન પતિત સાધુઓ છે. તેથી તેમની દષ્ટિ વિપરીત છે, અને દુષ્ટ કર્મ આદરવાથી અનાર્ય છે, એવી રીતે તેઓ દુરાચારમાં વૃદ્ધ છે, અથવા મેહથી સાવદ્ય અનુષ્ઠાનમાં રક્ત છે. અહીં લૈકિક દષ્ટાંત કહે છે. જેમ પૂતના તે કેઈ ડાકણ સ્તનને ધાવનારા બાળકને વળગી
Page #80
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~
~~
~
હોય, તેમ તે અના કામમાં વૃદ્ધ થયેલા છે. અથવા પૂયણ તે ગડુરિકા (ઘેટી) પિતાના બચ્ચાને પણ વળગે છે, તેવી રીતે તેઓ પણ છે. અહીં કથા કહે છે. જેમ બધાં પશુઓનાં બચ્ચાંને સુકા કુવામાં બચ્ચાંના સ્નેહની પરીક્ષા કરવા ફેંક્યા, તેમાં બીજી માતા પિતાનાં બચ્ચાંના રવાના શબ્દને સાંભળીને પણ કુવાના કિનારે રેતી ઉભી રહે છે, પણ ઘટી તે પિતાના બચ્ચાને રેતું સાંભળે કે નેહમાં અંધ બનીને ભવિષ્યનું દુઃખ વિસારીને ત્યાં જ પતે પડે છે. માટે બીજી માઓ કરતાં પતે ઘેટી વધારે પ્યાર ધરાવે છે, તેમ તે વાદીઓ છે. ૧૩ હવે તે વાદીઓના મૈથુનના દે બતાવે છે.
अणागयमपस्संता, पच्चुप्पन्नगवेसगा। ते पच्छा परितप्पंति, खीणे आउंमिजोवणे ॥सू.१४॥
ભવિષ્યના ભેગની પણ આકાંક્ષા કરી કામથી નિવૃત્ત ન થએલાને નરક વિગેરેમાં પીડા સ્થાનમાં મોટું દુઃખ પડે છે, તેને ભૂલીને વર્તમાનજ વૈષયિક સુખાભાસને વાંછનારા જુદા જુદા ઉપાયથી ભેગોને વાંછીને ક્ષીણ આયુ થતાં મોક્ષાભિલાષી બનેલા અથવા ચિવન દૂર થતાં શક્તિહીન થતાં વિષયતૃષ્ણ શાંત ન થવાથી શેક કરે છે. કહ્યું છે કે,
हतं मुष्टिभिराकाश, तुषाणां कंडनं कृतम् । यन्मया प्राप्य मानुष्यं, सदर्थे नादर कृतः ॥ १॥
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
બૂઢાપામાં આ પ્રમાણે પસ્તાવો થાય છે, કે મેં મુ. કીઓ વડે ફક્ત આકાશને હર્યું, અને ફ્રેતરાને ખાંડયાં, તેવું મૂર્ખાઈનું કામ કર્યું છે, કારણ કે મેં મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને સારા પરમાર્થ માટે અનાદર કરી લક્ષ નથી આપ્યું તથા
विहवावलेवनडिएहिं, जाई कोरंति जावणमएंण वयपरिणामे सरियाई, ताई हिअए खुडुकंति ॥ २॥
સંસારી વિભવ (દ્ધિ)ના અહંકારથી જે જે અનાથરણું આચર્યો હોય, અને જુવાનીને મદથી સુકૃત ન કર્યો હેય, તે બધાં બૂઢાપામાં યાદ આવતાં હૃદયમાં ખટકે છે. ૧૪
जेहि काले परिकंतं, नपच्छा परितप्पए । ते धोराबंधणुम्मुका, नावकखंति जोविरं ॥ मू. १५ ॥
પણ જે ઉત્તમ સત્તપણે પ્રથમ વિચારીને તપ કરે છે, ચારિત્ર વિગેરે પાળે છે, તેઓને પછવાડે પસ્તાવે તે નથી, તે બતાવે છે.
જે પુણ્યાત્માઓ આત્મહિત કરનારા છે, તેમણે ધર્મ પ્રાપ્તિ કરવાના સમયે પરાકાન્ત તે ઇદ્રિ તથા કષાને પરાજય કરવા ઉદ્યમ કર્યો છે, તેઓ પછવાડે બૂઢાયામાં કે મરણ વખતે શેક કરતા નથી. (સૂત્રમાં બીજા પદમાં એક વચન માગધીને લીધે છે) વળી વિવેકી પુરૂષને ધર્મ પ્રાપ્તિને કાળ પ્રાયે સવદા છે. કારણકે તેજ પ્રધાન પુરૂષાર્થ છે. અને જે પ્રધાન છે, તેજ પ્રાયે કરવો ઉચિત છે. તેથી
Page #82
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૬૭
તે માળ અવસ્થાથીજ સમજીને વિષયાના અભિલાષ છેડીને તપ અને સયમ આચરીને ક્રમ વિદ્યારણમાં સમથ ધીરપુરૂષો સ્નેહરૂપ કમખ'ધનને સર્વથા છેડીને - અસ’યમ જીવિતને વાંછતા નથી. અથવા જીવિત કે મરણુમાં નિઃસ્પૃહ અનેલા સથમ લેવાની બુદ્ધિવાળા અને ઈં. ૫ ૧૫૫ વળી.
जहा नइ वेयरणी, दुत्तरा इह संमता ।
ત્ત્વ જોનસિ નારોગો, કુત્તા અડૂબવા // સુ.16 | જેમ વૈતરણી—તે નદીના મધ્યભાગમાં ઘણું ખેંચાણ હાવાથી અને વિષમતટા હોવાથી તે દુઃખથી ઉલંધાય છે, તેમજ આ લેાકમાં નારીએ નિવિવેકવાળા હીનસત્ત્વવાળા પુરૂષથી દુઃખેથી મુકાય છે. તે કહે છે કે તેઓ હાવભાવાથી શ્રેષ્ઠ વિદ્વાન્પુરૂષોને વશ કરે છે, તેજ કહ્યુ છે.
सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणां, लज्जां तावद्विधत्ते विनयमपि समालंबते तावदेव । चापाक्षेपमुक्ताः श्रवणपथजुषो नीलपक्ष्माण एते, यावललावतीनां न हृदि धृतिमुषो दृष्टिबाणाः पतति ॥ १॥
જ્યાં સુધી લીલાવાળી (જુવાન) નાં નીલ પાંખ વાળાં કટાક્ષ ખાણા આંખની પાંપણુથી કાન સુધી ગયેલાં પુરૂષના હૃદયની ધીરજનાં ચારનારાં છે, તે પુરૂષનાં હૃદયમાં લાગ્યાં નથી, ત્યાંસુધી તે સન્માર્ગમાં રહે છે. વડીલોના વિનય સાચવે છે, તથા લાજ પણ રાખે છે, અને ઇન્દ્રિયાને
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
સૂયગડીંગસૂત્ર.
પણ વશમાં રાખે છે. માટેજ વૈતરણી નદી માફક નારીએના ફાંસા કે ફંદામાંથી છૂટવું મુશ્કેલ છે. ૧૬
जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठतो कता। सव्वमेयं निराकिच्चा, तेठिया सुसमाहिए ॥ सू. १७॥
પણ જે સ્ત્રીસંગનાં કડવાફળ જાણનારા ઉત્તમ પુરૂએ અંત સુધી કડવા વિપાકવાળા નારીને સંગે સર્વથા ત્યાગ્યા છે. અને તેની સાથે જ વસ્ત્ર અલંકાર માળા વિગેરે થી પિતાના શરીરની પૂજા તે કામવિકાર કરાવનારી વિભૂષા છે, તેને પણ પીઠ આપી (ત્યાગ્યા) છે, તથા સ્ત્રીને સંગ સંબંધી સર્વે કૃત્ય તથા ભૂખ તરસ વિગેરે પ્રતિકૂલ ઉપસર્ગોના સમૂહને સર્વથા છેડીને મહાપુરૂષે ( ઉત્તમ સાધુઓ) એ સેવેલા માર્ગે ચાલી નિર્મળ ચરિત્ર પાળે છે, તેઓજ ખરી રીતે સ્વસ્થ ચિત્તવૃત્તિરૂપ સમાધિવડે રહેલા છે. અને તેઓ જ અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો વડે ક્ષોભ પામતા નથી. પણ તેથી ઉલટા કુમાર્ગે ચાલનારા કુતકવડે નિર્દોષ બનીને વિષ સેવીને સ્ત્રી વિગેરેના પરિસહથી હારેલા અંગારા ઉપર પડેલા મીણ માફક રાગઅગ્નિએ બળતા અસમાધિએ રહે છે. (કુવાદીઓએ ભ્રસંગમાં નિર્દોજતા તથા સુખશાંતિ થવી જણાવ્યું પણ શાસ્ત્રકારે કહી બતાવ્યું કે તેમાં મહાપાપ કર્મબંધન જીવહિંસા અને અઢારે પાપ લાગવા ઉપરાંત સુખાભાસ અને રાગઅગ્નિથી સદાએ બળી અસમાધિની ઉપાધિ કર્મ લાગુ પડે છે તે
Page #84
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
વિચારે અને નિર્મળ સંયમ બ્રહ્મચર્ય પાળો) હવે જેઓ સ્ત્રીના પરિસહથી કંટાળેલ છે, તેનાં કડવાં ફળ બતાવે છે. एतेओघं तरिस्संति, समुदं वहवारिणो ॥ जत्थ पाणा विसन्नासि, किच्चंती सयकम्भुणा ॥सू.१०॥
ઉપર કહેલા જે મહાપુરૂષે છે, તેઓ સંસારસમુદ્રને તરશે. જેમ લવણસાગર જેવા સમુદ્રને વેપારીઓ સારા વહાણવડે તરે છે, તેમ ઉત્તમ સંયમરૂપ નાવવડે મુનિએ તરે છે, તર્યા છે, અને તરશે. હવે ભાવ એઘ જે સંસાર છે, તેમાં જે સ્ત્રીસંગના વિષયથી ખેદ પામી શ્રી સંગ કરી બીજા ને પીડે છે, તેઓ પોતાના પાપના કૃત્ય વડે અસાતવેદનીયથી તથા ભવભ્રમણથી સંસારમાં પીડાશે.
तं च भिक्खू परिण्णाय, मुन्वते समिते चरे॥ मुसावायं च वजिज्जा, अदिन्नादाणं च वोसिरे॥स.१९॥
ઉપર કહેલ વ્યાખ્યાનની પરિસમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે. ઉપર કહ્યું કે વેતરણ નદી માફકનારીઓ દસ્તર છે, તે જેમણે ત્યાગી છે, તેઓ સંસારમાં તરે છે. અને સ્ત્રીસંગીએ સંસારમાં રહેલા પિતાના કરેલા કૃત્યથી સં. સારમાંજ દુઃખ પામશે. આ બધું હદયમાં ભિક્ષુ ( સાધુ ) સમજીને હેય અને ઉપાદેયપણે વિવેકથી ઓળખી શેલન તેવાળ બની પાંચ સમિતિવડે સમિત થઈ વિચરે આથી મૂળઉત્તરગુણ ધારણ કરી સંયમ અનુષ્ઠાન કરે તથા
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂયગડીંગસૂત્ર
તેમ અશ્વત્તાગ્રહણ ન કરે
અસત્ય અહિતકારક વચનને વિશેષથી વર્ષે, દાન વજે, તે દાંત ખાતરવાની સળી સુધાં (આદિ શબ્દથી) મૈથુન તથા પરિગ્રહ પણ સંપૂર્ણ સયમમાં આત્મહિત માનતા આખી જીંદગી સુધી ત્યાગે ૧લા उडुमहेतिरियंवा, जेकेई तसथावरा । सव्वत्थविरतिंकुज्जा, संतिनिव्वाण माहियं ॥ २० ॥
७०
ઉપર બતાવેલાં પાંચે મહાવ્રતામાં અહિં‘સાની વૃત્તિ હાવાથી તેનુ પ્રધાનપણું ખતાવવા કહે છે. કે 'ચે નીચે કે તીચ્છાલેાકને લેવાથી ક્ષેત્ર આશ્રયી પ્રાણાતિપાત ન કર વાનું સૂચવ્યુ, તથા ત્રાસ પામતાં કપતા દેખાતા ત્રસ તે બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયવાળા પર્યાપ્ત અપર્યાપ્તભેદવાળા જીવા જાણવા, તથા સ્થિર રહેનારા સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તે સૂક્ષ્મ આદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદવાળા લીધા, તેથી જીવાને માશ્રયી દ્રવ્યથી પ્રાણાતિ પાત ન કરવાનું સૂચવ્યું.
સત્રકાલે સર્વ અવસ્થામાં ” આ શબ્દથી કાલ ભાવ ભેદથી ભિન્ન પ્રાણાતિપાત ગ્રહણ કર્યાં. આ પ્રમાણે ચૌદે જીવસ્થાનામાં કરવું કરાવવું અનુમેદવું એ ત્રણ કરણ તથા મન વચન કાયા એ ત્રણ ચાગ્યવડે પ્રાણાતિપાત (જીવહિ‘સા) ની વિરતિ કરે, આ પ્રમાણે પાણીએ ગથાવડે જીવહિંસાની વિરતિ વિગેરે મૂળ ગુણા કહ્યા, હવે મૂળ
Page #86
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૭૧
।
ઉત્તરગુણાનું ફળ ખતાવવા ૨૦ મી ગાથાના છેદ્યા પદમાં કહ્યું. કમ દાહન ઉપશમ તેજ ‘શાંતિ' છે, અને મેક્ષપદ તે ‘નિર્વાણ’ પ્રાપ્ત થવાનુ ખતાગ્યું, એટલે ચરણુ કરણના અનુષ્ઠાનમાં રહેનારા સાધુને બધાં ૐ' ક્રૂ તે શગ દ્વેષ શાક હાસ્ય માન અપમાન વગેરે દૂર થાય છે, તેજ મેાક્ષ છે. રા इमं च धम्ममादाय, कासवेण पवेदितं । कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए | सू.२१ ॥ संखाय पेसलं धम्मं, दिट्टिमं परिनिव्वुडे || વળે નિયામિત્તા, ગામોવાળુ પરિશ્ર્વજ્ઞાતિ મૂ.૨૨ तिमि । इत्ति उवसग्ग परिन्नाणा मैं तइअं अज्झयणं सम्मत्तं ॥ गाथा ग्रं० २५ હવે આખા અધ્યયનના વિષયના ઉપસ’હાર કરે છે. આ મૂળ ઉત્તરગુણુરૂપ અથવા શ્રુતચારિત્રરૂપ દુતિમાં પડતા જીવને ધારવાથી ધમ છે, તેને આયાય વિગેરે પાસે ઉપદેશ સાંભળીને દરે, તે ધર્મની પ્રશંસા કરે છે. કે તે શ્રી મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યજીવાના ઉદ્ધાર માટે કહ્યો છે. તેને સાધુએ સમજીને પરીસહુ ઉપસગ થી કંટાળ્યાવના બીજા માંદા સાધુની વેયાવચ્ચ કરવી. પ્ર॰કેવી રોતે ?
ઉ-પાતે માંદા ન પડે તેવી રીતે યથાશક્તિ સમાધિ રાખીને કરવી, તેને સાર આ છે, કે પેાતે ચાકરી કરતાં
Page #87
--------------------------------------------------------------------------
________________
ર
સૂયગડાંગસૂત્ર.
એમ માને છે કે આ માંદાની સેવા કરવાથી મારૂં જીવન સફળ છે. ૫ ૨૧૫
વળી આ પ્રમાણે પ્રભુના ધમ પેાતાની નિર્મળ મુ દ્ધિથી કે અન્ય પાસે સાંભળી તેને મેક્ષ જવામાં અનુકૂળ માની શ્રતચારિત્રને આદરી દષ્ટિમાન્ તે સમ્યક્ દનવાળે તથા કષાયના ઉપશમથી ઠંડકવાળા બની અથવા પિરિનેવૃ ત કલ્પવાળા ( રાગ દ્વેષમાં સમભાવી) થઈને અનુકૂળ પ્રતિમૂળ ઉપસૌને સહીને મોક્ષમાં જતાં સુધી સયમ અનુષ્ઠાન વર્લ્ડ નિર્વાહ કરે. આ પ્રમાણે ઉપસર્ગે પરિજ્ઞાના ચોથા ઉદ્શા સમાપ્ત થયા. ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
સ્ત્રીપરિજ્ઞા નામનુ ચાથું અધ્યયન,
ત્રીજી‘ અધ્યયન કહીને ચાથ' કહે છે. તેના આ પ્રમાણે સંબંધ છે. પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો બતાવ્યા, અને તેમાં પ્રત્યે અનુકૂળ ઉપસર્ગો દુઃસહુ છે, તેમાં પણુ મુખ્ય સ્ત્રીઓના ઉપસર્ગે છે, તેને જીતવા માટે આ ધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર એ પ્રકારે છે. અધ્યયનના તથા ઉદ્દેશાને તેમાં અધ્યયનના પૂર્વે નિયુક્તિકારે કહેલ છે, કે શ્રીદ્વેષ વિવર્જના, આથી સ્વયં બતાવી દીધા, અને ઉદ્દેશાના અર્થાધિકાર
Page #88
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૭૩
~~~~~~~~~~~~~~~~~~
આગળ જતાં નિર્યુક્તિકાર કહેશે. હવે નિક્ષેપના અધિકારમાં એઘ નામ સૂવાલાપક એમ ત્રણ ભેદ છે, તેમાં અધ્યયન શબ્દ એઘ છે, નામનિષ્પન્નમાં સ્ત્રી પરિક્ષા છે, હવે તેના ચાર નિપામાં નામસ્થાપના સુગમને છેવને સ્ત્રી શબ્દના દિવ્યાદિ નિક્ષેપ કહે છે.
वचिंधे वेदे भावे य इस्थिणिक्खेवो ॥ अहिलावे जह ।सद्धी भावे वेयंमि उवउत्तो ॥ नि. ५६ ॥
તેમાં દ્રવ્યસ્ત્રી બે પ્રકારે છે, આગમથી આગમથી, આગમથો સ્ત્રીના પદાર્થને જાણનાર તથા ઉપગ ન હોય, કારણકે અનુપયોગ તે દ્રવ્ય છે. ને આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર તેથી વ્યતિરિક્ત પણ ત્રણ ભેદે છે. એક ભવિકા, બદ્ધ આયુ, તથા અભિમુખ નામ નેત્રવાળી સ્ત્રી છે. - તથા જેના વડે ઓળખાય તે ચિન્હ છે, તે સ્ત્રીના ખુલ્લા સ્તને તથા વેષ વિગેરે છે. આવા ચિન્હમાત્રથી શ્રી ગણાય, તે ચિન્હ સ્ત્રી છે, તે જેને વેદ નાશ પામે હેય તે છમસ્થ ગુણશ્રેણિમાં ચઢેલ તથા કેવળી (કેવળજ્ઞાન પામેલી સ્ત્રી) છે, અથવા જે કેઈ નાટક વિગેરેમાં સ્ત્રીને વેષ પુરૂષ પહેરે તે છે. પણ વેદસ્રા તે જે સ્ત્રીને પુરૂષ સાથે સ બંધ કરવાના અભિલાષરૂપ વેદને ઉદય હોય છે. અને અભિલાય તથા ભાવને અધિકાર તે નિર્યુક્તિકારજ પાછલી અડધી ગાથા વડે કહે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪
સૂયગડાંગસૂત્ર.
બેલાય તે અભિશાપ છે. એટલે સ્ત્રીલિંગ(નારીજાતિ) નાં નામો જેમકે શાળા માળા સિદ્ધિ છે.
ભાવસ્કી આગમથી આગમથી છે, તેમાં આગમથી શ્રી પદાર્થ જ્ઞ તથા તેમાં ઉપગ હોય, તે છે, કારણકે ઉપયોગ તેજ ભાવ છે. ને આગમથી ભાવ વિષયના નિક્ષેપમાં સ્ત્રીવેદરૂપ વસ્તુના ઉપગવાળી તેના ઉપયોગથી અનન્ય (એકમેક) પણે હેવાથી તેજ ભાવી છે. જેમકે અગ્નિના ઉપગવાળે માણવક પિતે અગ્નિ છે, તેમ અહીં પણ છે. અથવા સ્ત્રીવેદનાં નિર્વક ઉદયમાં આવેલાં કર્મોમાં ઉપગ રાખે. અર્થાત તેને અનુભવ કરે. તે સમયે તે ભાવ સ્ત્રી છે. આ પ્રમાણે સ્ત્રીને આટલે જ નિક્ષેપ છે.
પરિજ્ઞા શબ્દને નિક્ષેપ તે આચારાંગના પહેલા ભાગમાં શસ્ત્ર પરિજ્ઞામાં પૃષ્ટ માં બતાવ્યું છે, ત્યાંથી જાણી લે. હવે સ્ત્રીના વિપક્ષરૂપ પુરૂષના નિક્ષેપાના અર્થને બતાવે છે. णामं ठवणादविए खेत्ते काले य पज्जणणकंमे । भोगे गुणे य भावे दस एए पुरिसणिक्खेवा ॥ नि. ५७॥
નામ તે સંજ્ઞા, તે સંજ્ઞા માત્રથી પુરૂષ તે નરજાતિનાં બધાં નામે ઘડે તાંતણે વિગેરે છે. અથવા જેનું નામ પુરૂષ હેય. સ્થાપના પુરૂષ તે લાકડા વિગેરેની બનાવેલી જિનપ્રતિમા વિગેરે છે. દ્રવ્યપુરૂષમાં આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર અને બેથી વ્યતિરિક્ત છે, તે વ્યતિરિક્તમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૭૫
એક ભવિક, બદ્ધઆયુ, અભિમુખ નામશેત્ર એમ ત્રણ ભેદ છે, અથવા દ્રવ્ય (ધન)માં જેનું વધારે મન હોય તે મમ્મણશેઠ વિગેરે છે. ક્ષેત્ર આશ્રયી જે દેશમાં જે જન્મે હિય તે. જેમકે સોરઠમાં જન્મેલો સેરઠી કહેવાય, અથવા જે ક્ષેત્રને આશ્રયી પુરૂષપણું મળે, તે ક્ષેત્રપુરૂષ છે. તથા જેટલે કાળ પુરૂષદને વેદવાણ્ય કર્મોને જે પુરૂષવેદે, તે કાળપુરૂષ છે. જેમકેपुरिसे णं भंते ! पुरिसोत्ति कालो केवच्चिरं होइ ? गो०, जहन्नेणं एगं समयं उकोसेणं जो जम्मि काले पुरिसो भवइ, जहा कोइएगंमि पक्खे पुरिसो एगमि नपुसगो'त्ति.
પ્ર–હે ભગવન્! પુરૂષ એ કાળથી પુરૂષપણે કયાં સુધી હોય?
ઉદહે ગતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તે જે કાળે પિતે પુરૂષવેદ અનુભવતે હય, જેમકે કઈ એક પક્ષમાં પુરૂષપણું ભેગવે, બીજામાં નપુંસકપણું ભેગવે, જેના વડે પ્રજા (પુત્ર વિગેરે) ઉત્પન્ન થાય તે પ્રજનન (પુરૂષશિલ્ડ) છે. તેનાથી પ્રધાન તે પ્રજનનપુરૂષ છે. કારગ કે તેને અપર પુરૂષકાય નહેય, તે આશ્રયી તેને પ્રજનન પુરૂષ કહે છે. કર્મ તે અનુષ્ઠાન છે. તેનાથી પ્રધાન તે કર્મ કર (મજુર કારીગર) હોય તે કર્મ પુરૂષ છે. તથા ચકવર્તી વિગેરે પુણ્યના ઉદયથી ભેગે ભગવે તે ભેગપુરૂષ છે. તથા ગુણ તે વ્યાયામ (કસત) વિક્રમ (બળ) હૈયે સત્ત્વ
Page #91
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
વિગેરે છે તેનાથી પ્રધાન હોય તે ગુણ પુરૂષ છે. અને ભાવ પુરૂષ તે પુરૂષદના ઉદયમાં વર્તતે તે વેદવાયેગ્ય કમને અનુભવે તે ભાવપુરૂષ છે. આ પ્રમાણે પુરૂષ શબ્દના ૧૦ નિક્ષેપો થાય છે. - હવે પૂર્વે બતાવેલા ઉદેશના અર્થાધિકારને કહે છે. पढमे संथवसंलवमाइहि खलणा उ होति सीलस्स । बितिए इहेव खलियस्स अवत्था कम्मबंधोय ॥ नि. ५८॥
પહેલા ઉશામાં કહ્યું છે કે સ્ત્રીઓ સાથે પરિચય રાખવાથી, ભિન્ન કથા વિગેરેના આલાપ કરવાથી, અને આદિ શદથી તે સીનાં અંગોપાંગની જે કામ અભિલાષને પ્રકટ કરનાર ચેષ્ટાઓ છે, તેના દેખવાથી અલ્પસત્તવાળા પુરૂ ષને શીલની ખલના થશે. (વ્રતભંગ કરશે) અથવા (તુ શબ્દથી જાણવું કે, તે દીક્ષા મુકી દેશે.
બીજ ઉદેશામાં આ પ્રમાણે અધિકાર છે.
કે શીલથી ભ્રષ્ટ થએલા સાધુને ઈહતે આ જન્મમાં સ્વપક્ષ તથા પરપક્ષ તરફથી તેને તિરસ્કાર વિગેરેની વિડબના થાય છે. અને શીલભંગથી અશુભ કર્મબંધ થાય છે, અને તેથી સંસારસાગરમાં ભ્રમણ થાય છે.
પ્રસ્ત્રીઓએ કેઈને શીલથી ભ્રષ્ટ કરીને પિતાના વશ કર્યો છે, કે આ તમારે બોધ આપ પડે છે?
ઉ –હા, તે કહે છે,
Page #92
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
CS
सूरा मो मन्नंता कइतवियाहिं उवहिप्पहाणाहिं । गहिया हु अब्भयपज्जोयकूलबालादिणो बहवे ॥ नि.५९ ॥
અભયકુમાર, ચંડપ્રઘાત, ફૂલબાલ વિગેરે અનેક પુરૂષ પિતાને શૂરા માનતા હતા (મે અવ્યય વાક્યની શોભા માટે છે ) કુત્રિમ તે અંતરના ભાવરહિત એવી ઉપાધિ (માયા) થી પ્રધાન સ્ત્રીઓએ કપટ કરીને તેવા બહાને પણ પિતાના વશ કર્યો છે. કેટલાકને રાજ્યથી ભ્રષ્ટ કરીને આ લેકમાંજ વિટંબના પમાય છે. અભયકુમાર વિગેરેની કથાઓ મૂળ આવશ્યકસૂત્રથી જાણવી. ત્રણેની કથા બતાવવાનું કારણ એ છે કે અભયકુમારમાં ઘણી બુદ્ધિ હતી, ચંડપ્રદ્યુત શૂરવીર હતું, અને કૂળવાળુઓ તપસ્વી હો, તે ત્રણેને સ્ત્રીઓએ કપટથી વશ કર્યા હતા. | માટે શું કરવું? તે કહે છે. तम्हा ण उ वीसंभो गंतव्यो णिच्चमेव इत्यीसुं ॥ પદ માયા છે તે વિ દ |
જેથી સ્ત્રીઓને સુગતિ માર્ગમાં અર્ગલા જેવી વિશ્વ કરનારી તથા કપટની ભરેલી ઠગ જાણીને વિવેકી પુરૂષ તેને હમેશાં વિશ્વાસ ન કરે, તેના ઉષો પહેલા ઉદેશા તથા બીજામાં બતાવેલા છે, તેને વિચારતા ડાહ્યા પુરૂષે કપટની રાશિની મતિ જેવી સ્ત્રીઓને વિશ્વાસ ન કરે,
सुसमत्थाऽवऽसमत्था, कोरंतो अप्पसत्तियापुरिसा।
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
दीसंती सूरवादी णारीवसगा ण ते सूरा || नि. ६१ ॥
શત્રુના સૈન્યથી વિજય વિગેરેમાં ઘણા સમર્થ હાય; છતાં તે પુરૂષને સ્ત્રીઓએ આંખના પલકારામાત્રથી બીકણ અનાવ્યા છે, અને તે અલ્પસત્ત્વવાળા બનીને તે સ્ત્રીઓથી
છૂટવાને બદલે તેના પગમાં પડવા વિગેરેથી ખુશામત કરીને નિઃસાર અને છે, તે પ્રત્યક્ષ દેખાય છે, અર્થાત્ તે શૂરા માનતા પુરૂષ પણ નારીવશ બનીને દીનતાવાળા થયા છે એવા પુરૂષા ખરીરીતે શૂરા નથી. તેથી સિદ્ધ થયું કે શ્રી વિશ્વાસ કરવાગ્યુ નથી, તેજ કહ્યું છે. को वीससेज्जतासि कतिवयभरियाण दुव्वियड्डाणं ! | खणरत्तविरत्ताणं घिरत्थु इत्थीण हिययाणं १ ॥
૭૮
કૈતવ (કપટ) થી ભરેલી દુઃખેથી સમજાવાય, તથા ક્ષણમાં રાગી ક્ષણમાં રસાળ બને તેવી સ્ત્રીઓમાં કાણુ વિશ્વાસ કરે? અને તેવા દુર્ગુણાથી ભરેલ હૃદયને ધિક્કાર હૈ ! अण्णं भणति पुरओ अण्णं पासे णिवज्जमाणीओ | अन्नं च तासिं हियए जं च खमं तं करिंति पुणो ॥ २ ॥
અન્યની પાસે ઉપરથી વાર્તા કરે, અન્યની પાસે બેસે, હૃદયમાં તા અન્ય હાય, અને જે ક્ષમ (મનમાં ધારે) તે કરે છે.
को एयाणं णाहि वेत्तलयागुम्मगुविलहिययाणं ॥ भावं भग्गासाणं तत्थुपन्नं भतीर्णं ॥ ३ ॥
Page #94
--------------------------------------------------------------------------
________________
સૂયગડીંગસુત્ર.
કયા માણસ એવા વિદ્વાન્ છે. કે વેત્રની લતાના ગુચ્છાએથી ગાઢ જેવા હૃદયવાળી સ્ત્રીઓના ભાવને જાણે કે જે ભાવ ભગ્ન આશાવાળીને નવા દીલાસા આપવાને આવે છે.
महिला य रत्तमेता उच्छुखंडं च सकराचेव ॥ सा पुण वित्तमित्ता विकूरे विसेसेइ ॥ ४ ॥
૭૮
સ્ત્રી જ્યાં પ્રસન્ન થઇ કે તેની વાણી શેરડીના કડકા જેવી કે સાકરના ગાંગડા જેવી મીઠી હોય છે, પણ જો રીસાય તે તેની વાણી તુત લીંમડાના અક્રૂરા જેવી કડવી
હાય છે.
महिला दिन करेज्ज व मारिज्ज व संठविज्ज व मणुस्तं । तुट्ठा जीवाविज्जा अहव परं वंचयावेजा ॥ ५ ॥ મહિલા આપી દે, કામ કરીમાપે, અથવા માણસને મારી નાંખે, સ્થાને સ્થાપી દે, પ્રસન્ન થએલી છવાડે, અથવા રૂઠેલી ઠંગે..
विरक्ते सुकविणेहं णवि य दाणसम्माणं । ण कुलं ण पुइयं आयतिं च सीलं महिलियाओ ॥ ६ ॥ સુકૃત ( પુણ્ય )નું રક્ષણ કરતી નથી, સ્નેહ ન કરે, દ્વાન સન્માનને નાશ કરે, પૂતુ કુળ ભવિષ્યનું કે ઉત્તમ શીલ આ બધું પુરૂષનુ જે કઈ હોય તે સ્ત્રીના સહવાસમાં નાશ થાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
સૂયગડગસૂત્ર,
मा वीसंभह ताणं महिलाहिययाण कवडभरियाणं । णिण्णेहनिद्दयाणं अलियवयणजपणरयाणं ॥७॥
કપટથી ભરેલ નેહ તથા દયાથી રહિત જુઠું બેલવામાં તૈયાર એવા સ્ત્રીઓના હૃદયને વિશ્વાસ ન કરો!
मारेइ जियंतंपिहु मयंपि अणुमरइ काइ भत्तारं ॥ विसहरगइव चरियं कविवंकं महेलाणं ॥८॥
જીવતા પતિને મારી નાખે, અને લેકમાં વખણાવા કઈ પતિ પછવાડે મરી પણ જાય, તેથી સાપની માફક સ્ત્રીઓનું ચરિત્ર વાંકાથી પણ વાંકું છે.
गंगाए वालुया सागरे जलं हिमवओ य परिमाणं । जाणंति बुद्धिमंता महिलाहिययं ण जाणंति ॥ ९ ॥
ગંગા નદીની રેતીના કણે સમુદ્રનું પાણી હિમાલય પર્વતનું પરિણામ બુદ્ધિમાને જાણે છે, પણ તેવા બુદ્ધિવાળા પણ સ્ત્રીના હૃદયને જાણતા નથી !
रोवावंति रुवंति य अलियं जपंति पत्तियावंति ॥ कवडेण य खंति विसं मरंति णय जति सब्भाव ॥१०॥
બીજાને રેવડાવે, તથા પિતે રૂવે, બે બેલે, અને સોગન ખાઈ વિશ્વાસ પમાડે, કપટથી વિષ ભક્ષણ કરે, મરી જાય, પણ તેના અંદરના સાચાભાવને કઈ જાણતું નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
સુયડાંગસુત્ર
चिंतिति कन्जमणं अण्ण्णं संठवइ भासई अण्णं ॥ आढवइ कुणइ अण्णं माइवग्गो णियडिसारो॥ ११ ॥
અન્ય કાર્ય મનમાં ચિંતવે, અને બહારથી અચકામ સ્થાપે, અન્ય કાર્ય કહી બતાવે, અન્ય કાર્યને આરા કરે, અન્ય કાર્ય કરી બતાવે, માટે સ્ત્રીઓ માયાને સમહ છે, અને નિકૃતિ સાર ( ) છે.
असयारंभाण तहा सव्वेसि लोगगरहणिजाणं॥ परलोगवेरियाणं कारणयं चेव इत्थीओ ॥ १२॥
તેજ પ્રમાણે લેકમાં નિંદનીક એવા બધા અસત (નીચ) આરંભેને કરનાર તથા પરાકમાં વૈરી સમાન છે જે કારણે છે, તે બધાં સ્ત્રીઓથી છે.
अहवा को जुवईणं जाणइ चरिय सावडिलाण। दोसाण आगरो चिय जाण सरीरे वसइ कामो ॥१३॥
અથવા સ્વભાવથી કુટિલ એવાં જુવાન ીઓનાં ચરિત્ર કેણ જાણે છે? કારણ કે તેમના શરીરમાં રોષની ખાણ સાથે લઈને કામદેવ વસે છે. (જે આખા વિશ્વને પજવે છે) એવું તું જાણુ
मूलं दुचरियाणं हवइ उ गरयस्स वत्तणी विउला। मोक्खस्स महाविग्धं वजेयव्या सया नारी ॥१४॥ વળી તે સ્ત્રી દુષ્ટ આચરણનું મૂળ છે, નરકની વિપુળ
Page #97
--------------------------------------------------------------------------
________________
સુયડાંગસુત્ર.
વત્તની (દ્વારવનારી) છે, મેાક્ષમાં જતાં મહા વિન્ન છે માટે તે બધી રીતે વજ્ર વાચેાગ્ય છે.
૮૨
h
घण्णा ते वरपुरिसा जे च्चिय मोतूण णिययजुवईओ । पवइया कयनियमा सिवमयळमणुत्तरं पत्ता ॥ १५ ॥
તેજ શ્રેષ્ઠ પુરૂષોને ધન્યવાદ છે, કે જેમણે પોતાની સુંદર સ્ત્રીઓને પણ ત્યાગ કરીને દીક્ષા લેઈને યમ નિયમ પાળીને અચળ અનુત્તર એવા શિવસ્થાને ( સિદ્ધિમાં) પહોંચ્યા છે.
હવે શ્રી પુરૂષ કેવા હોય છે, તે શાસ્રકાર ખતાવે છે. धम्मंमि जो दढा मई सो सूरो सत्तिओ य वीरो य ॥ हु दम्मणिरुस्सा हो, पुरिसो सुरो सुबलिओवि || नि. ६२॥
શ્રુતચારિત્રરૂપ ધર્મમાં ઢઢ ( નિશ્ચલ:) મતિ જેને છે, તેવા પુરૂષ ઇંદ્રિયા તથા મનના વિકારરૂપ શત્રુઓના જય કરે, તે શૂર છે, તેજ પુરૂષ મહા સત્ત્વયુક્ત તથા તેજવીર તે પેાતાના કમને વિદ્યારણુ કરવામાં સમય છે. પ્ર—શા માટે ?
—કારણકે જે સદનુષ્ઠાનમાં નિશ્ર્ચમી પુરૂષ હોય તે સત્પુરૂષોના આચરેલા માગથી ભ્રષ્ટ થાય તે તે ગમે તેવા અળવાન હાય તાપણ તે શર ન કહેવાય.
હવે જેમ સ્ત્રીથી પુરૂષોને દોષ બતાવ્યા, તેમ પુરૂષના સ'ખ'ધથી સ્ત્રીઓને પણ દોષા થાય છે તે બતાવે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
एते चेव य दोसा पुरिससमाएवि इत्यीयाणंपि॥ तुम्हा उ अप्पमाओ विरागमगंमितासिं तु ॥ नि.६३॥
પૂર્વ જે શીલના નાશ વિગેરેના દોષે સ્ત્રીના પરિચય વિગેરેથી પુરૂષ સંબંધી બતાવ્યા, એટલાજ (એછવધતા નહિ) પુરૂષથી સ્ત્રીઓને સહવાસ વિગેરે કરવાથી દે થાય છે, માટે જે સ્ત્રીઓ વિરાગ (મેક્ષ) માર્ગે જવા તૈયાર થએલી સાધ્વીઓ છે, તેમણે પણ પુરૂષ (સાધુ કે શ્રાવક) ને પરિચય વિગેરેથી દેષ લાગતા જાણીને તે ત્યાગવા માટે અપ્રમાદ રહે તેજ શ્રેષ્ઠ છે.*
* આ અધ્યયન નહિ ભણેલા હેય કે ભણેલા હેય, જૈન હોય કે જૈનેતર હેય, શ્રાવક હોય કે સાધુ હય, તે બધાને પ્રાર્થના છે કે તે દરેક સ્ત્રીએ પુરૂષને અને પુરૂષ સ્ત્રીઓને એકાંત પરિચય તે છેડવાયેગ્ય છે, પણ ખાસ કારણુવિના સમુદાયને પરિચય પણ ત્યાગવાયેગ્ય છે, કારણ કે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી સ્ત્રી પુરૂષ બંનેને કામવિકાર સત્તામાં હોય છેજ, અને જરા એકાંત મળતાં લજજા મુકાઈ જતાં પરસ્પર પ્રેમી બની માદકરે બાપદીકરી ભાઈબેન સાધુસાધ્વી સસરે દિકરાની વહુ ભાભી દેવર વિગેરેને આ અનાચારનું મહા પાપ લાગે છે, અને તેજ કારણે ગર્ભ રહેતાં લેકમાં લાજના માર્યા મેં દેખાડવું મુશ્કેલ થાય છે તેથી વિદ ડાકટરની ગુલામી કરી ધન આપી
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪
સૂયગડાંગસૂત્ર.
આ પરિચયમાં મુખ્યત્વે ધર્મના નામે વધારે અનાચાર થાય છે. વ્યાખ્યાન સિવાય સ્ત્રીવર્ગે સાધુને પ્રસંગ રાખવે, અથવા સાધ્વીએ ગમે ત્યારે સાધુના ઉપાશ્રયમાં જવું, અથવા સાધ્વીએ પુરૂષની પદામાં વ્યાખ્યાન કરવું, અને સાધ્વીના ઉપાશ્રયમાં સાધુ કે શ્રાવકે ગમે ત્યારે જવું, અથવા સાધુએ શ્રાવિકા પાસે ધર્મકાર્ય સારૂં પિસા કઢાવવા સ્ત્રીને પરિચય રાખવે, અથવા સાધ્વીએ શ્રાવક પાસે ધર્મમાં પૈસા ખરચાવવા પ્રયત્ન કરે, એકાંતમાં વિદ્યાભ્યાસ કરાવ, એ બધાં અનર્થનાં મૂળ જાણી ભવ્યાત્માએ આલેક પરલોકના હિત માટે સર્વથા બને ત્યાં સુધી ત્યજવા ગ્યા છે. તે કદાપિ ન ભૂલવું.
સ્ત્રી પુરૂષ બંનેને આમાં ઉપદેશ છતાં “ી પરિજ્ઞા શબ્દ વાપરવાનું કારણ પુરૂષને ઉત્તમ ધર્મ પ્રતિપાદન કરવા માટે છે. ( ધર્મમાં પુરૂષનું કાંઈ અંશે પ્રધાન પણ છે.) નહિતે પુરૂષપરિણા એ શબ્દ વપરા જોઈએ.
હવે સૂત્રાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર - ચારવું તે કહે છે. ગર્ભપાત કરાવા જતાં વખતે તે બાઈનું મોં કાળું પડી જાય છે, વખતે મોત પણ થાય છે, કેરટમાં દંડ થાય છે, અને બાળક જન્મતાં તેને જીવતું મુકી દે છે, અથવા મારીને મૂકી દે છે. તેથી વખતે જીદગીપર્યત કેદખાનામાં જવું પડે છે. આ બધાનું મૂળ કારણ ફક્ત એકજ છે કે સ્ત્રી અને પુરૂષને વધારે પરિચય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
जे मायरंच पियरंच, विपजहाय पुव्वसंजोगं॥ एगे सहित चरिस्सामि, आरतमेहूणो विवित्तेस ॥स.२॥
એને પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે, કે પૂર્વના સૂત્રમાં કહ્યું, કે આ મેક્ષાય (દગી સુધી મોક્ષ માટે) દીક્ષા પાળે, આ એક્ષ-સંપૂર્ણ અભિવૃંગ (મેહ) ત્યાગ કરનારને હોય છે, તેથી આ અધ્યયનમાં અભિવંગ વર્જવાનું કહે છે. જે કંઈ ઉત્તમ સાધુ માતાપિતાને તથા ભાઈપુત્ર સ્ત્રી વિગેરેને પૂર્વસંબંધ સાસુસસરા વિગેરેને પછીને સંબંધ છેડીને (ચકારપદે જોડવા માટે છે) માતાપિતા વિગેરેના સંબંધરહિત એકલે અથવા કષાય તે કેધ વિગેરે રહિત તથા જ્ઞાન દર્શનચારિત્રસહિત અથવા પિતાના હિતનાં પરમાર્થનાં અનુષ્ઠાન કરનાર થઈ સંચમમાં રહીશ, એવી પ્રતિજ્ઞા કરેલ છે, તે પ્રતિજ્ઞા સર્વોત્તમ છે, તે ચેડામાં બતાવે છે. “આરતી તે જેની કામવાસના દૂર થયેલી છે તથા સ્ત્રી પશુ નપુંસક વિગેરેથી વર્જિત
સ્થાનમાં રહીશ, આ પ્રમાણે સમ્યગ્રવર્તનથી વિચરે છે. કઈ પ્રતિમાં વિવિત્ત સિન્તિ પાઠ છે, વિવિક્ત તે સ્ત્રી પશુ પંડક રહિત સ્થાન છે, તેવું નિર્મળ શીલ પાળવાની શેષ કરનારે બની વિચરીશ. આવી પ્રતિજ્ઞા કરેલા તે સાધુને અવિવેકી સ્ત્રીઓથી શું થાય છે, તે કહે છે. मुहूमेणं तं परिकम्म, छन्नपएण इथिओ मंदा ॥ उवायपि ताउ जाणंसु, जहा लिस्संति भिक्खुणो एगे।सू.२॥
Page #101
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
પપપપ
તે મહા સાધુને અપર (બીજા) કાર્યના બહાને (છન્નપદ) તે કપટજાળવડે (પરાકામ્ય તે) તેની પાસે આવીને અથવા તેનું બ્રહ્મચર્ય ભંગ કરવા સ્ત્રીઓ માગધ ગણિકા વિગેરે જેવી જેમ ફૂલવાલુ તપસ્વીને ભ્રષ્ટ કરવા માફક જુદાં જુદાં સેંકડે કપટ કરવામાં ચતુર બનીને જુદી જુદી જાતની બિંબેક (હસતામઢા) વાળી ભાવથી મંદ બનેલી કામના ઉકને જગાડનારી સારા માઠાના વિવેક રહિત સમીપમાં આવીને સાધુને શીલવતથી ભ્રષ્ટ કરે છે, તેને સાર આ છે, કે ભાઈ દીકરાના બહાને સાધુ પાસે આવીને તેને સંયમથી ભ્રષ્ટ કરે છે. તે જ કહ્યું છે.
पियपुत्त भाइकिडगा णत्तकिडगा य सयणकिडगा य॥ एते जोबणकिडगा पच्छन्नपई महिलियाणं ॥१॥
પ્રિય પુત્ર પ્રિય ભાઈ, દીકરીના દીકરા, સ્વજન (સગાં) ના પ્રેમને બહાને આવી સંસારી સંબંધ કરે, આ મહિલાના પ્રચ્છન્ન પતિએ કરવાનું કર્તવ્ય છે, અર્થાત્ સ્ત્રીઓ ભાઈ ભાઈ કરતી આવે તો પણ તેને વિશ્વાસ ન કરે. અથવા છન્નપદ-તે ગુપ્ત નામવડે કપટજાળ રચાય છે. काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारासु च शर्वरीषु । मिथ्या न भाषामि विशालनेत्रे, ते प्रत्यया ये प्रथमाक्षरेषु।।१।।
જેમકે કાળમાં સુતેલા જનાર્દનના મેથી અંધકારવાળી રાત્રિમાં છે વિશાળ નેત્રવાળી સ્ત્રી ! હું મિથ્યા ભા
Page #102
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
29
--- ^^^
^^
^^^^^^^^^^^^^^
^
* મન-
A
A
ષણ કરતું નથી. કારણ કે તેમાં જે પ્રત્ય રહ્યા છે, તે બધા પ્રથમ અક્ષરોમાં છે. વિગેરે સમસ્યાથી કામ થાય છે.
આ પ્રમાણે તે સ્ત્રીઓ માયાથી ભરેલી ઠગવાના ઉપાયે પણ જાણે છે. ઉત્પન્ન પ્રતિભા (હાજર જવાબ) વડે કપટ કરી ફસામાંથી છટવાને જુઠાની સાચી બનવાને પણ ઉપાય જાણે છે. બીજી પ્રતિમાં જ્ઞાતવત્ય શબ્દ છે, તેથી તેને પણ તેજ અર્થ છે, શિલષ્યતે–એટલે સ્ત્રીઓ એવા ઉપાય જાણે છે કે વિવેકી સાધુઓ પણ તેવા અશુભ કર્મના ઉદયથી તેમની સાથે સંગ કરે છે. જે ૨ |
હવે સ્ત્રીના સૂક્ષ્મ ઠગવાના ઉપાય બતાવે છે. पासे भिसं णिसीयंति, अभिक्खणं पोसवत्थं परिहिति ॥ कायं अहेविदं संति, बाहू उद्धटु कक्खमणुवजे ॥ सू. ३॥
પાસે બેસીને અતિશે સાથળે દાબે છે, અને અતિશે પ્રેમ બતાવતી સામેના પુરૂષને વિશ્વાસ પમાડવા જોડે બેસી જાય છે. તથા કામવિકાર પુરૂષને ઉત્પન્ન થાય તેવાં શેભાયમાન વસ્ત્રોને ગુપ્ત ભાગ તરફ દષ્ટિ ખેંચવા જાણે ઘણું કડક બંધાઈ ગયાં હોય તેમ ઢીલાં કરે છે. અર્થાત પિતાની દુષ્ટ ચેષ્ટા તે સાધુને જણાવવા અને તેને ફાંસીમાં નાંખવા પહેરવાના કપડાં ઢીલાં કરીને પાછાં બાંધે છે. તથા અધ:કાય તે સાથળ વિગેરે પુરૂષને કામ જગાડવા તેને દેખાડવા ખુલ્લી કરે છે. તથા બાહુ (કખ) ને દેખાવ સાધુના
Page #103
--------------------------------------------------------------------------
________________
re
સૂયગડાંગસૂત્ર.
સન્મુખ જાય છે. આવાં બધાં ચિન્હા સાધુને ફસાવવા સ્ત્રીઆ કરે, એવા સાઁભવ છે । ૩ ।। सयणासणेहिं जोगेहिं, इत्थिओ एगतानिमंतति । एयाणि चैव से जाणे, पासाणि विरूवरुवाणि ॥ ४ ॥
વળી સયન તે સુવાની પથારી પલગ વિગેરે, તથા એસવાનાં આસન તે માંચી ખુરશી કેચ વિગેરે છે, તેવી ચૈત્ર્ય વસ્તુઓ ઉપભાગ કરવા જેવી હાય, તેવી તે કાળે સમય મળતાં એકાંતમાં વાપરવા આપવા પ્રાર્થના કરે છે, તે સમયે પરમાથ દેખનારા સાધુ તેની પ્રાર્થનાના વિચાર કરે, કે તે બધા સ્ત્રીઓના ફસાવવાના ક્દા છે. તેના સાર એ છે કે સ્ત્રીઓ આસન્નગામી (બાનુ` કાઢી બાઝી પડનારી ) હાય છે, તે કહ્યું છે.)
अंब वा निर्बं वा अब्भा सगुणेण आरुह वल्ली ॥ एवं इत्थीतोवि य जं आसन्नं तमिच्छन्ति ॥ १ ॥
આંત્રા હોય કે લીંબડા હાય, પણુ અભ્યાસના કારણે વેલી તેને ચડી જાય છે, એ પ્રમાણે સ્ત્રી પણ જોડે બેસી પેાતાના કરી લે છે.
આ પ્રમાણે સ્ત્રીને જાણીને સાધુએ તેમની સાથે સહેવાસ કે વધારે ખાલચાલ ન રાખવી, તથા તેની વધારે પડતી ભક્તિપણ ત્યાગવા યાગ્ય છે. તેજ કહ્યું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૮ટ
जं इच्छिसि घेत्तुं जे, पुचि तं आमिसेण गिण्हाहि । आमिसपासनिबद्धो काहिइकजं अकजं वा ॥१॥
જે તે સ્ત્રી પાસે લેવાની ઈચ્છા કરે, તે આમિષપૂર્વક વિચારીને લે, કારણ કે આમિષના પાનમાં ફસાયેલે તે કાર્ય અકાર્ય જ બતાવશે, તે કરીશ. (માછલાને પકડવા પાપી માણસે આમિષ તે માંસના ટુક્કાને લેઢાના સળીયા ઉપર લગાવી પાણીમાં નાંખે છે, તે ખાવા માછલું આવતાં તેના શરીરમાં સળીયે ભરાતાં બહાર ખેંચાઈ આવે છે, પછી બુરહાલે તે મરે છે, તેમ સ્ત્રી સાથે સાધુને સમજવાનું છે. नो तासु चक्खु संधैजा, नोबिय साहसं समभिजाणे ॥ णो सहियपि विहरेजा, एवमप्पा सुरक्खिओ होइ ॥सू. ५॥
સ્ત્રીઓ પાશમાં ફસાવવા તને શયન આસન વિગેરે આપવા નિમંત્રણ કરે, તે તારે તેમના તરફ ચક્ષુથી પણ ન જેવું, તેમ તેની દષ્ટિ સાથે તું દષ્ટિ ન મેળવીશ, કદાચ ગોચરી વિગેરે કારણે જેવું પડે તે પણ થોડી અવજ્ઞા (ભાવવિના)થી જેવું, તેજ કહ્યું છે. कार्येऽपीपन्मतिमानिरीक्षते, योपिङ्गमस्थिरया ॥ अस्निग्धया दृशाऽवज्ञया, ह्यकुपितोऽपि कुक्ति इव ॥१॥
બુદ્ધિમાન પુરૂષ સ્ત્રીથી કામ પડતાં તેના અંગને અસ્થિર નેહવિના અજ્ઞાવડે જરા જુએ, જો કે તે તેના ઉપર ટેપ કરનારે નથી છતાં કેયની દષ્ટિએ જુએ. તેજ
Page #105
--------------------------------------------------------------------------
________________
~
~~~~
~~
સૂયગડાંગસૂત્ર,
~~ ~~~~~ પ્રમાણે તેના અકાર્યને તેની પ્રાર્થનાથી પણ ઉત્તેજન ન આપે (દુરાચાર ન કરે, કારણકે સંગ્રામમાં ઉતરવા માફક નરકના વિપાક જાણનારે પણ સાધુસી સાથે સંબંધ કરે તે અતિ સાહસ છે! તેમ સ્ત્રી સાથે ગ્રામ વિગેરેમાં પણ ન વિચારે (સંઘમાં કે યાત્રામાં સ્ત્રી કે સાધ્વી સાથે સાધુઓ ચાલે છે તેમણે વિચારવું જોઈએ) અપિશબ્દથી જાણવું કે, તેમની સાથે એકાંતમાં ન બેસવું, કારણ કે સ્ત્રીઓ સાથે સંગતિ શખવી એ સાધુઓને મહા પાપસ્થાન છે, તેજ કહ્યું છે.
मात्रा स्वस्रा दुहित्रा वा, न विविक्तासनो भवेत । बलवानिद्रियग्रामा, पण्डितोऽप्यत्र मुथति ॥ १॥
મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું, કારકે ઇન્દ્રિયને સમૂહ મહા તોફાની છે. પંડિત પણ તેમાં મુંઝાઈને અકાર્ય કરે છે. આ પ્રમાણે સમજીને સ્ત્રીને સંગ ત્યાગવાથી બધા અપાયથી પિતાને આત્મા બચાવે છે. કારણકે સર્વ અપાયાનું કારણ સ્ત્રીસંગ છે, એથી સ્વહિ. તાર્થી તેને સંગ દૂરથી ત્યજે.
आमंतिय उस्सविया, भिक्खु आयसा निमतंति ॥ एताणि चेव सेजाणे, सहाणि विरूवरूवाणि ॥ सू. ६॥
તે સ્ત્રીઓ પાશા (ફાંસા) રૂપ કેવી રીતે છે, તે કહે છે. આમંતિય-સ્ત્રીઓ સ્વભાવથી જ અનાચારમાં તત્પર થઈને સાધુને આમંત્રણ કરી જાય છે, કે અમુક વખતે હું તમને
Page #106
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
-~~~-~~
-~
મળીશ, એ સંકેત પિતે કરીને ઉત્સવિય–ઉંચાં નીચા વચનવડે વિશ્વાસ પાડીને પછી અકાર્ય કરવા પ્રાર્થના કરે છે. આત્માના ઉપભગવડે સાધુને સ્વીકાર કરાવે છે. અથવા સાધુને ભય દૂર કરવા પોતે કહે કે હું મારા ધણીને પૂ. છીને આવેલ છું તથા ભોજન કરાવી પગ ધોઈને સુવાને તેનું મન સંતોષીને તમારી પાસે આવી છું, માટે તમારે મારા પતિ સંબંધી શંકા છોડને નિર્ભયપણે કામ કરે, આ પ્રમાણે વિશ્વાસ પમાડી સાધુને નિમંત્રણ કરે, અને બેલે કે આ મારું શરીર તમારા નાના મોટા કાર્ય માટે સમર્થ છે, માટે જ્યાં જરૂર લાગે ત્યાં ઉપગમાં લે, એમ કહી” લેભાવે છે. આ બધાં વચનને તત્ત્વ સમજે સાધુ વિચારીને તેના જુદા જુદા વિષયો શબ્દ વિગેરેને તેનું સ્વરૂપ જાણવાથી “જ્ઞ પરિણા” વડે પાશરૂપ જાણે, કે આ સ્રસંગમાં બતાવેલા શબ્દ વિગેરે દુર્ગતિમાં જવાના હેતુરૂપ તથા સન્માર્ગમાં અર્ગલારૂપ છે. એમ જાણે, તે પ્રમાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેના કડવા વિપાક જાણવા વડે તે સ્ત્રીના શબ્દો વિગેરેને ત્યજે. . ૬
मणवंधणेहि णेगेहि, कलुण विणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ॥७॥
જેના વડે મન બંધાય, તે મનહર વચને બોલવાં, હદથી જેવું, અંગે પાંગ મને હર દેખાડવાં, તે મનેબંધને છે. તે જ કહ્યું છે
Page #107
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
णाह पियकंत सामिय दइय जियाओतुमं महपिओत्ति॥ जीए जीयामि अहं पहवसि तं मे सरीरस्स ॥१॥
હે નાથ! કાંત! પ્રિય સ્વામી દયિત! તું મારા કવિતથી પણ વધારે વહાલે છે. તમે જીવતાં હું જીવું છું, તું મારા શરીરને માલિક છે! આ પ્રમાણે અનેક પ્રપંચે વડે કરૂણાલાપક અને વિનયપૂર્વક સમીપ આવીને મનેહર વચને વિશ્વાસ પમાડવા અથવા કામવિકાર જગાડવા બેલે છે. તે જ કહ્યું છે.
मितमहूररिभियजपुल्लएहि ईसीकडक्खहसिएहि ॥ सविगारेहि वरागं हिययं पिहियं मयच्छोए ॥१॥
મિત મધુર રિભિત વચનેથી પીંગળાવી થડા કટાક્ષ વડે હસતી વિકારેવડે મૃગનેત્રા સ્ત્રીનું હદય ઢંકાયેલું છે. તથા ભિન્નકથા તે રહસ્યના આલાપવડે મૈથુનસંબંધી વચનેવડે સાધુનું ચિત્ત વશ કરીને તેને અકાર્ય કરવા તરફ પ્રવર્તાવે છે. અથવા પિતાના વશ થએલા જાણીને પિતાના મજુર માફક તેની પાસે કામ કરાવે છે.
सीह जहा व कुणिमेणं, निब्भयमेगचरंतिपासेणं ॥
एवित्थियाउ बंधति, संवुडं एगतियमणगारं ॥ सू. ८॥ - વળી સમજવા માટે દષ્ટાંત કહે છે. જેમ બંધન જાનાશ સિંહને માંસની પશી વિગેરેથી લોભાવી નિર્ભય બનેલાને એકલે વિચરતાં ગલાયંત્ર વિગેરેથી બાંધે છે. અને
Page #108
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
બાંધ્યા પછી ઘણી રીતે પજવે છે. એ પ્રમાણે સ્ત્રીએ જુદા જુદા તે મધુર ભાષણ વિગેરેથી કોઈપણ તેવા સવ્રત તે મન વચન કાયાથી ગુપ્ત સાધુને પેાતાને વશ કરી લેછે. સ’વૃત શબ્દ લેવાનું કારણ એ છે કે સ્ત્રીનું એવું ખળ છે, કે સવૃતસાધુને પણ તે બાંધી દેછે, તા ખીજા અસં વૃત સાધુનું તે શું કહેવું ? ૫૮૫
ય
अह तत्थ पुणो णमयंती, रहकारो व णेमि आणुपुवी || बद्धेमिए व पासेणं, फंदते विण मुच्चए ताहे ॥ सु. ९ ॥
વળી પાતાને વશ કર્યાં પછી તે સ્ત્રી તે સાધુને પેતાના ઈચ્છિતકાર્ય તરફ નમાવે છે, જેમ સુતાર ચક્રના બાહ્ય ગોળાકાર નેમિના ચક્રાકાર લકડાને અનુક્રમે નમાવે છે, એમ તે સ્ત્રીઓ પણ તે સાધુને પેાતાના ઇચ્છિત કાર્યમાં પ્રેરે છે. પણ તે સાધુ પશવડે બાંધેલા મૃગમાફ્ક મોક્ષમાટે વવા છતાં પણ તેમના ફ્રાંસાથી મુકાતા નથી. ॥ ૯ ૫
अह सेऽणुतप्पई पच्छा, भोच्चा पायसं व विसमिस्सं । एवं विवेगमादाय संवासो नवि कप्पर दविए ॥ मू. १०॥
પછી જેમ કુટપાશામાં સાયલે મૃગ હોય તેમ તે ય તેના કુટુંબના ફાંકામાં ક્રુસેલે તેને માટે વિસ ફ્લેશ તે પાછળથી પસ્તાય છે. કારણ કે ગૃહસ્થાને
તેમના ઘરમાં આટલી ખાખતા જરૂર ડાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
कोद्धायओ को समचितु काहोवणाहिं, काहो दिजउवित्त को उग्घाडउ परिहियउ। परिणीयउ को व कुमारउ पडियतो, जीव खडष्फडेहि पर बंधइ पावह भारओ ॥१॥
કેણ કેધવાળો છે, સમચિત્ત કેણું છે? તેનું કેમ ઘટાવવું, તેનું ધન કેવી રીતે આપવું, કોણે ઉઘાડયું? કેણુ લઈ ગયું કે કુંવારો છે? કેણ પર છે? આ પ્રમાણે ખંડના સ્ટંટ વડે ચિંતામાં પડેલે જીવ પાપના ભારા બાંધે છે. તે જ પ્રમાણે અંતે ખરીવાત સમજાય છે, ત્યારે પસ્તાય છે.
मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दह्येऽहं, गतास्ते फलभोगिनः॥१॥
મેં પરીવાર માટે અનેક મેટાં કૃત્ય કર્યો, પણ તેનાથી એકલે હું પીડાઈને બળું છું, અને તે ફળ ભેગવનારા જતા રહ્યા છે. આ પ્રમાણે અનેક રીતે પતિત થએલા સાધુઓ મહા મહાત્મક કુટુંબના ફાંસામાં ફસાયેલા પસ્તાય છે, તે સમજાવવા દષ્ટાંત કહે છે, કે કે વિષમિશ્રિત જન જમીને ઝેર ચડતાં આકુળ થઈને પસ્તાય છે, કે મેં પાપીએ વિના વિચારે વર્તમાન સુખ દેખનારા એ રસિક બનીને પરિણામે કડવાફળવાળું ભેજન ખાધું, તેમ તે સાધુ પણ પુત્ર પિતા tહીતરા જમાઈ બેન ભાઈને દીકરા ભાણેજ વિગેરેના
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર
ભેજન તથા વસ્ત્ર પહેરાવવા પરણાવવા દાગીના બનાવવા જન્મ મર્ણનાં કાર્ય તથા તેમની વ્યાધિમાં દવા કરવી તે બધી ચિંતામાં આકુળ બનેલે પિતાના શરીરના કર્તવ્યને પણ વીસરીને આલેક પરેલેકના હિતનાં અનુષ્ઠાન નાશ કરીને તે પરિવારની ચિંતામાં ધ્યાન રાખી રાત દિવસ પસ્તાય છે. તેથી ઉપર બતાવ્યા પ્રમાણે વિપાકને વિચારી (કેઈ પ્રતિમાં વિવેક પાઠ છે તેથી) અથવા વિવેકને ગ્રહણ કરી ચારિત્રમાં મહાવિનકારી સ્ત્રીવર્ગ સાથે એકત્ર રહેવાસ કરવો મુક્તિગમગ્ય અથવા રાગ દ્વેષ રહિત સાધુને પણ
ગ્ય નથી. કારણકે તે સ્ત્રીઓ સાથે વાસ કરતાં અવશ્ય વિવેકી પુરૂષને પણ સારા અનુષ્ઠાનમાં વિદ્ધ થાય છે...
હવે સ્ત્રી સંબંધી દેશે બતાવી ઉપસંહાર કરે છે. तुम्हा उ वजए इत्थी, विसलित्तं व कंटगं नचा॥ ओएकुलाणि वसवत्ती, अघाते ण सेवि णिगंथे । सू.११॥
તેથી સ્ત્રીઓ સાથે સંગ રાખવે, તેને કહે વિપાક જાણીને તે સંગ વર્ષે તે દષ્ટાંતથી બતાવે છે. જેમ વિષ લગાવેલે કાંટે અંદર ભેંકાતાં દુઃખ થાય, તેમ જાણીને
* આ બાબતમાં પાલીતાણું જેવા પવિત્ર ક્ષેત્રમાં તીર્થયાત્રાના બહાને લબે કાળ સુધી એકજ ધમ શાળામાં જોડાજોડ સાધુ સાધ્વીએ શ્રાવક શ્રાવકાઓ પડી રહે છે. તેમના વિષે શ્રી સંઘે અથવા તેમણે તે વિચાર કરે જોઈએ.
Page #111
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
મીઓને સંગ છોડે. વળી તે કાંટે કે ઝેર પાયેલું તીર શરીરના અવયવમાં ભાગેલું રહી અનર્થ ઉત્પન્ન કરે છે, પણ શ્રીઓ તે સ્મરણ કરવાથી પણ પીડા કરે છે.
विषस्य विषयाणां च, दरमत्यन्तमन्तरम् ॥ उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥१॥
તેજ કહે છે, વિષ અને વિષયે એ બંનેમાં ઘણું અંતર છે. વિષ ખાધેલું મારે છે, પણ વિષયે તે સ્મરણ કરવાથી પણ મારે છે! વળી બીજું કહે છે. वरि विस खइयं न विषयसुहु इक्कसि विसिण मरंति ॥ विसयामिस पुण धारिया णर णरएहि पडंति ॥ ५ ॥
વિષ ખાવું સારું, પણ વિષય ભેગવે એક વાર પણ સારે નહિ, વિષથી તે એક વાર મરે, પણ વિષયના આસ્વાદુ પુરૂષે નરકમાં પડે છે. તેમ તે એકલેજ ગ્રહસ્થાને ઘેર જઈ સ્ત્રીઓને વશ થઈ તેણે લાવેલા સમયે જઈ તેને અનુકૂળ વર્તતાં ધર્મ કહે. તેપણ નિથ નથી, જિનવરે નિષેધેલા આચરણને સેવવાથી અવશ્ય ત્યાં અપાય થશે, તેથી તેણે પણ દીક્ષા પૂરી પાળી નથી. પણ કેઈ ધર્માત્મા શ્રી કેઈ કારણે ન આવી શકે, અથવા વૃદ્ધ કે માંદી હોય, તેને ધર્મ સંભાળાવવા ગુરૂએ જાજ્ઞા આપી હેય, અને બીજો સાધુ સાથે ન આવ્યો હોય તે એક પણ જઈને બીજી સ્ત્રીઓ હોય, અથવા કઈ પણ
Page #112
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૭
પુરૂષ હોય, ત્યારે ઉપદેશ આપે, પણ તે સમયે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સ્ત્રીના શરીરમાં અનેક મળ વિગેરે ભરેલા છે, અને જરા વિકારી દષ્ટિ થવાથી અનર્થ થાય છે, તે ન થાય તેવી વિધિથી ધર્મકથા કડે. (પણ આ ખાસ કારણેજ છે, તે ધ્યાન રાખવું એકલા સી સમુદાયમાં ઉપાશ્રયમાં પણ ધર્મકથા ન કહેવી, તે તેના ઘરમાં તે કથા કહેવાની વાત ક્યાંથી હોય?)
जे एयं उछ अणुगिद्धा, अन्नयरा हुंति कुसीलाणं । सुतवस्सिएवि से भिक्खू, नो विहरे सह णमित्थीसु ॥सू.१२
અન્વય વ્યતિરેકવડે અર્થ બરાબર સહેલાઈથી સમ જાય છે, માટે કહે છે. જે મંદબુદ્ધિવાળા છે, અને સારાં અનુષ્ટનને વિસારી દીધાં છે, તે વર્તમાન વિષયસુખના અભિલાષી બનીને પૂર્વ ધર્મ સંભળાવે, પછી તેઓ તેમાં વૃદ્ધ બનીને પાસસ્થા કુશીલીયા અવસત્તા ઉપર બતાવેલ નિંદનીક કથાથી અહાલે, અાવા એકલી સ્ત્રીને સંસક્ત યથાદ વર્તનારામાંથી કોઈપણ કુમાર્ગવાળા થાય છે, અથવા સ્ત્રી સાથે કથા કરનારા, દષ્ટિ મેળવનારા, પરિચય રાખનારા કે જોડે બેસનારા, પિતાની ભક્ત માનનારામાં કેઈમાં પણ સામીલ થાય, અર્થાત્ સ્ત્રીઓમાં બેસનારાની ધીરે ધીરે દુર્દશા થાય છે, અને દુરાચરી બને છે. માટે ઘણે તપસ્વી હોય એટલે તપસ્યા કરી કાયા ગાળી નાંખી હોય, તે ઉત્તમ
Page #113
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
સાધુ પણ આત્મ હિતની ખાતર સમાધિની શત્રુરૂપે સ્ત્રીને માની તેમની સાથે ન વિચરે, તેમ ન બેસે, બળતા અંગારાના સમૂહ માફક તેને માનીને દૂરથી સ્ત્રીને વર્જે છે ૧૨ કઈ કઈ સ્ત્રીઓ સાથે ન વિહાર કરે, તેને ખુલાસે કરે છે.
अवि धूयराहि सुहाहिं, धातीहिं अदुव दासीहि ॥ महतीहि वा कुमारीहि, सथ से न कुजा अणगारे ॥सू.१३ | (અપિશબ્દ બધા સાથે જોડો) દીકરી, છોકરાની વહ હોય તેમની સાથે ન વિચરવું, તેમ એકાંતમાં વાત ન કરવી. અથવા પાંચ ધાવમાતાઓ માતા જેવી હોય તેની સાથે પણ એકાંતમાં ન બેસવું અથવા બીજી સ્ત્રીઓ દૂર રહે, પણ કદાચ પાછું લાવનારી કે મજુરણ કે દાસીઓ હાય, તેમની સાથે પણ બોલચાલ ન રાખવી. અથવા નાની મેટી કુંવારી છેકરીઓ સાથે પરિચય કે વાતચિત્તને પ્રસંગ સાધુએ ન રાખવે, આ કહેવાનું કારણ એ છે કે પિતાની
સી કે સરખી વયની યુવતી હોય તે કુવાસના થાય, પણ દિકરી કે છોકરાની વહુ કે દાસી કે ધાવમાતામાં કે નાની છોકરીમાં ચિત્તની કુવાસના ન થાય છતાં પણ તે સાધુને દીકરી વિગેરેમાં કુભાવ ન હોય છતાં ખાનગીમાં વાત કરતાં બીજાને શંકા પડે, માટે તે શંકા દૂર કરવા સ્ત્રીમાત્રને સંપર્ક દૂર કર, (એજ શ્રેષ્ઠ છે.) ૧૩ अदु णाइणं च सुहीणं वा, अप्पिय दडु एगता होति ॥ गिद्धा सत्ता कामेहि, रक्खगपोसणे मणुस्सोऽसि ॥सू. १४॥
Page #114
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
હવે બીજાને જે શંકા થાય છે, તે બતાવે છે. સગી વિગેરે સ્ત્રી સાધુ સાથે એકાંતમાં બેસે, તે જોઈને બીજી સ્ત્રીઓને અથવા તે સ્ત્રીનાં અન્ય સગાને ચિત્તમાં ચિંતા થાય છે, આ પ્રમાણે તેમને શંકા થાય છે, કે પ્રાણીઓ સ્ત્રીઓ સાથે કામવાસનાથી પૃદ્ધ છે, તેમ આ સાધુ પણ સ્ત્રીના વદનને દેખવામાં આસક્તચિત્તવાળે બની પિતાને સંયમવ્યાપાર છીને એની સાથે નિર્લજ થઈને બેસી રહે છે! તેજ કહ્યું છે.
मुंएडं शिरो वदनमेतदनिष्टगन्धं, મિક્ષારને માર દૃરહ્યું છે गात्रं मलेन मलिनं गतसर्वशोभ, ચિત્ર તથાપિ મનસ મનેડતિ વાછા! છે ? .
માથું મુંડાવેલું (લોચ કરેલું) છે, અને મેટું ગંધાય છે, હોજરી ભીખ માગીને ભરવી છે, શરીર મેલથી મલિન અને શોભાવિનાનું છે, છતાં આશ્ચર્ય એ છે કે તેના મનમાં હજુ સુધી કામવાસના રહેલી છે! વળી તે સ્ત્રીના સગાં ક્રોધથી બળેલા ચિત્તવાળાં આ પ્રમાણે બોલે છે, કે હે સાધે! તું એને ધણું થઈને બેઠા છે! માટે એનું રક્ષણ પિષણ કર ! અથવા આજ સુધી અમે તેને ભરણ પોષણની ચિંતામાં હતા, હવે તુંજ એને ભરણ પોષણ કરનારે થયે છે કે તારી સાથે એકલી રાત દિવસ ઘરને ધધ છેડીને બેસી રહે છે! છે ૧૪ .
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સૂયગડાંગસૂત્ર
~~-~ समणपि दहुदासोणं, तत्थवि ताव एगे कुष्पंति ॥ अदुवा भोयणेहिं पत्थेहि, इत्योदोसं संकि गो होति ॥५.१५ . વળી તે તપ કરનાર શ્રમણ સાધુને ઉદાસીન તે રાગ દ્વેષરહિત હોય, કાયા તપથી ગાળેલી હોય, તેવા સાધુ ઉપર પણ સ્ત્રી સાથે એકાંતમાં ધર્મની વાત કરતે હોય, તે પણ કેટલકા પુરૂષે કોપે છે! અથવા બીજી પ્રતિમાં બસમાં રજુ કરી તે સાધુને પિતાને સાધુ વ્યાપારમાં ઉદાસીન તે બરાબર પડિલેહણ વિગેરે ન કરતે સ્ત્રી સાથે વાત કરતા જોઈને કેટલાક પુરૂષે કેપે છે. તે વિકારવાળી દષ્ટિ જોઈને શામાટે ન કેપે? અથવા શ્રીદેષના શંકાવાળા થાય છે, તે દેશે આ પ્રમાણે છે. તેઓ વિચારે છે કે, આ સ્ત્રી સાધુમાટે નવાં નવાં પકવાન બનાવી રાખે છે, કે આ સાધુ રે જ અહીંજ ગોચરી માટે આવે છે! અથવા સસરા વિગેરેને ભેજન પીરસતાં અડધું પિીરસીને તે સ્ત્રી સાધુને આવતે દેખીને વ્યાકુલ બનતાં સસરાને જે જોઈએ તેને બદલે બીજી વસ્તુ આપે, તેથી તે સસરે વિગેરે શકાવાળા થાય છે કે આ સ્ત્રી કુલટા છે, કે તેની સાથે આ ઉપાશ્રયમાં જઈને બેસી રહે છે. તેનું દષ્ટાંત બતાવે છે, કે કઈ વહુ ગામમાં નટના ખેલમાં એક ધ્યાનવાળી હતી, તે સમયે ધણી તથા સસરા માટે ચોખા રાંધવાના બદલે ભૂલથી રાઈક (
) રાંધ્યા, અને પીરસ્યા, સસરે તે દેખી લીધા પણ તેના ધણીએ તે કોધાયમાન
Page #116
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
થઈને હાડકાં ભાગ્યાં, અને કુલટાની શંકા લાવીને ઘરમાંથી કાઢી મુકી ! !! ૧૫ ૫ વળી.
૧૦૧
कुर्हति संथ दाहिं, पन्भट्ठा समाहिजोगेहिं || तुम्हा समणा ण समेति, आयहियाए सग्णिसेजाओ।सु. १६ તે સુમામાં અલારૂપ વિદ્મકારક સ્ત્રીએ છે, તેમની સાથે સંસ્તવ તે તેને ઘેર વારવાર જવું, વાર્તા કરવી, ધારીને જેવું, વિગેરેને પરિચય પાપી સાધુએ મેાડુના ઉડ્ડયથી કરેછે. પ્ર—તે સાધુએ કેવા છે ?
ઉ--પ્રકથી શીલથી ભ્રષ્ટ થયા છે, તથા સમાધિ તે ધર્મધ્યાન છે, તેને માટે પ્રધાનયોગ તે મન વચન કાયાના વ્યાપારી છે, તેનાથી ભ્રષ્ટ છે, અર્થાત્ શીતવિહારી અનેલા છે. અને તેથીજ સ્રીસ્તવ કરીને ધર્મવ્યાપારથી ભ્રષ્ટ થાય છે. તેથી ઉત્તમ સાધુ તેવા કુમાર્ગે જતા નથી, તથા સત્ તે શેભન છે, અનુકૂળપણાથી સુખાપાદક છે, તેવી નિષદ્યા એટલે સ્ત્રીએ.એ કરેલી માયા (મીઠાં ફસાવાનાં વચન) અથવા સ્ત્રીની વસતિ (સુવાનુ` સ્થાન) છે, ત્યાં આત્મહિત માટે પ્રયાસ કરનારા (ક્રુતિનુ સ્થાન ) માનીને ત્યાં જતા નથી, અને સ્ત્રીના સહવાસમાં ન જવાથી તે સ્ત્રીઓને પણ આ લેાકમાં નિા, પરલેાકમાં દુર્ગતિને અપાય કુચાલથી થાય છે, તે ત્યાગવાથી તેમનું પણ હિત છે, કાઇ પ્રતિમાં પાછલી અડધી ગાથા નિચે પ્રમાણે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સૂયડાંગસૂત્ર.
"तम्हा समणा उ जहाहि, अहिताओ सन्निसेन्जाओ”
તેને અર્થ આ પ્રમાણે છે. સ્ત્રીસંસર્ગ અનર્થ માટે છે, તેથી હે શ્રમણ ! (ત શબ્દ વિશેષણને અર્થ છે માટે) તું વિશેષથી સ્ત્રીની વસતિ અથવા તેની કરેલી ભક્તિની માયાને આત્મહિત માટે ત્યજ ૧૬
પ્ર–શું દીક્ષા લઈને પણ કેટલાક સાધુઓ સ્ત્રી સંબંધ કરે છે? કે તમારે આવું કહેવું પડે છે?
ઉ–હા તેજ કહે છે. बहवे गिहाई अवहटु, मिस्सीभावं पत्थुया य एगे॥ धुवमग्गमेव पवयंति, वायावीरियं कुसीलाणं ॥ सू, १७ ॥
કેટલાક પુરૂષે ઘર છોધને તેવા અશુભ કર્મના છે. હદયથી મિશ્રીભાવ તે ઉપરથી દ્રવ્યલિંગ (સાધુવેષ) માત્ર રાખીને અંદરથી ગૃહસ્થ સમાન કુશીલ સેવનારા છે, અર્થાત્ એકાંતથી ગૃહસ્થ પણ નહિ, તેમ દીક્ષા પાળનારા પણ નહિ તેવા અધમ છતાં ધ્રુવ તે મોક્ષમાર્ગ અથવા સંયમ છે, તેને બેલે છે, તે કહે છે, કે આ અમે આરેભે માર્ગજ મધ્યમ હેવાથી શ્રેય (વધારે સારે) છે, કારણકે આ પ્રમાણે વર્તવાથી દીક્ષાને નિર્વાહ થાય છે, આવું બોલવું તે કુશીલીયાની વાચા (બેલવા) માત્ર વીર્ય છે, પણ વર્તનમાં મુકેલું અનુષ્ઠાન નથી. અર્થાત તે દ્રવ્ય લિંગધારીઓ વાચા માત્રથી જ અમે દીક્ષા લીધેલા છીએ,
Page #118
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
પણ તેઓ સાતાગારવને વાંછનારા હાવાથી શીતલ વિહારી છે, તેમને
નથી. ! ૧૭ ૫
૧૦૩
વિષયસુખમાં લાલચુ સદ્ભનુષ્ઠાનનુ વીર્ય
मुद्धं रवति परिसाए, अह रहस्संमि दुक्कडं करेंति । जाणंति य णं तहाविहा, माइल्ले महासढेऽयंति ॥ सु. १८ ॥
વળી તે કુશીલીયેા સાધુ વચનમાત્રથી પેાતાનુ વીર્ય પ્રકટ કરી ધર્મદેશનાના સમયે પેાતાને નિર્મળ ચારિત્ર છે, અથવા અનુષ્ઠાન નિર્દોષ છે, એવું ખેલે છે, અને એકાંતમાં તે દુરાચરણ અથવા તેનું કારણ અસત્ અનુષ્ઠાન કરે છે, આ તેનું કુકૃત્ય છૂપાવવા છતાં પણ જાણી જાય છે. Yo—કાણુ ?
ઉ—તેની ચેષ્ટા વિગેરેના પરીક્ષક વિદ્યાના જાણે છે, અથવા સર્વજ્ઞ ભગવંતા જાણે છે, અર્થાત્ તે પાપીનું કપટ બીજો સામાન્ય માણસ ન જાણું, તે પણ સર્વજ્ઞ ભગવંતે જાણે છેજ. તેના પરિજ્ઞાનથી જ જાણે, તેમને શું પર્યાપ્ત નથી ?
અથવા તે માયાવી મહાશય છે, એવું વિદ્વાને જાણે છે. તે રાગાંધ છૂપાં પાપ કરનારે એમ 'માને છે, કે મને કોઈ જાણતું નથી, તે પાપને પણ વિચક્ષણેા જાણી લેછે. તેજ કહ્યું છે.
न य लोणं लोणिजइ ण य तुपिज्जइ घयं व तेल्लंवा ॥ किह सको वंचेउ अत्ता अणुहूयकलाणो ॥ १ ॥
Page #119
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
:
લવણુ (નિમક ) લવણપણે નથી, તેમ ઘી તેલ ચાળાતું નથી એવું ખેલનારા બેલે, પણુ તેથી તેનેા અનુ ભવનારા અજાણ્યા નથી, તેમ અકલ્યાણ (પાપ) કૃત્ય અનુભવનારા તેને આત્મા પેાતાને ઠગવા કેવી રીતે શકય થશે ? અર્થાત્ પાપ કરતાં તેને આત્મા હૃદયમાં ડંખે છે, કે આ અકૃત્ય કરવું સારૂં' નથી! ॥ ૧૮ ॥ सयं दुक्कडं चनवदति, आइट्ठोवि पकत्थतिवाले || ચેયાળુવીમા ાસી, પોખંતો નિજાર સે મુન્નો ૬,૨૧://
૧૪
વળી પાતે છૂપાં પાપ કર્યા હોય, તે સંબધી આચાય વિગેરેએ પૂછતાં ખેલતે નથી, કે મે અકાર્ય કર્યું છે, તથા તે ન એટલે, પણ તેના હિત ખાતર ટાઈ પ્રેરણા કરે, તાપણુ તે ખાળ તે અજ્ઞાની અથવા રાગદ્વેષથી ભરેલે પેાતાની પ્રશ'સા કરતા પાપને છૂપાવે છે ઉલટુ ધૃષ્ટતા ધારણ કરીને કહે છે, કે આવું કાય. હુ કેવી રીતે કરૂ? તથા તેને કહેકે હે ભાઈ ! આવું કુભાષ જાગે તેવુ મૈથુનનું કામ ન કરતા! એવુ વારેવારે કહેવા છતાં પણુ તે પ્લાનિ પામે છે,'આંખ આડા કાન કરે છે, અથવા મથી વિધાયલા સખેદપણાની માફ્ક લે છે. તેજ કહ્યુ છે.
सम्भाव्य मानपापोऽहमपापेनापि किं मया ? || निर्विषस्यापि सर्पस्य, भृशमुद्विजते जनः ॥ १ ॥ હુ પાપીજી, તે ઠીક છે, અપાપી હુ' જો હાઉં, તા
Page #120
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર,
૧૫
મારાથી શું કામ થાય? કારણકે વિષરહિત સાપને લેકે પણ ઘણું દુઃખ આપે છે ! ૧૯ વોાિવિ રિપોકુ, પુરા સ્થિરમા | पण्णासमनितायेगे, नारीणं वसं उकसंति ॥ सू. २० ॥
સ્ત્રીનું પિષણ કરે, તે સ્ત્રી પોષક છે, તે સ્ત્રી સંબંધીનાં કર્તવ્ય છે, તેમાં પિતે રહેલા પુરૂષે, અર્થાત્ મુક્ત ભોગી (પરણીને સંસાર ભગવેલા) છે. તથા સ્ત્રીવેદ તે માયાથી ભરેલી સ્ત્રીઓ છે, તેવું પિતાની ઉત્પાતિકી વિગેરે બુદ્ધિથી જાણનારા નિપુણ પુરૂ પણ કેટલાક મહામોહાંધ ચિત્તવાળા બનીને સંસારમાં અવતરવાનીવીથી (ભાગ) સમાન સ્ત્રીઓને વશ થાય છે. અને વશ થયા પછી તે સ્ત્રીઓ જે જે ફરમાવે તે સ્વમનાં જેવાં તુરંગી હોય તે પણ કાર્ય અકાર્ય વિચાર્યા વિના પુરૂ કરે છે. પણ તે કાર્ય કરતાં જાણતા નથી, કે આ અકાર્ય કરાવનાર આ પ્રમાણે અવિવેકી છે. તે કહે છે.
एता हसन्ति च रुदन्ति च कार्यहेतो, विश्वासयति च नरं न च विश्वसन्ति । तस्मान्नरेण कुलशीलसमन्वितेन, नार्यः श्मशानघटिका इव वर्जनीयाः॥१॥ પિતાનું કામ કાઢવું હોય ત્યારે હસે, રડે, અને પુ. રૂપને વિશ્વાસ પમાડે, પણ પિતે વિશ્વાસ પુરૂષને કરતી
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સૂયગડાંગસૂત્ર.
નથી, માટે કુલશીલયુક્ત પુરૂષે નારીઓને મસાણમાં લઈ ગયેલા ઘડા માફક દૂરથી વજ્ર વી.
समुद्रवीचीव चलस्वभावाः!, संध्याभ्ररेखेव मुहूर्तरागाः ॥ स्त्रियः कृतार्थाः पुरुषं निरर्थक, निष्पीडितालक्तकवच्यजन्ति ॥ २ સમુદ્રનાં મેાજા' માક સ્ત્રીઓ ચચળ છે, સંધ્યાકાળના રંગ જેવી 'તર્મુહૂતકાળ રાગવાળી છે. જ્યાં સુધી કાર્ય હોય ત્યાં સુધી માને, પણ તેનુ કામ પુરૂ થતાં તેઓ અલતાના રંગ ધાઈ નાંખે તેમ તે પુરૂષને પણ છેડે છે ! અહીં સ્ત્રીના સ્વભાવ જાણવામાં એક કથા કહે છે.
એક યુવક પાતાના ઘેરથી નીકળી કામશાસ્ત્ર (વૈશિક) શીખવાને પાટલીપુત્ર (પટણા) નગરે ગયા, રસ્તામાં ખીજા ગામની રહેનારી જીવાનસીએ તેને કહ્યું, હું સુંદર આકૃતિ અને કામળ હાથપગવાળા ભદ્ર પુરૂષ ! તું કયાં જાય છે? તે સરળ હોવાથી ખરીવાત તેણે સ્ત્રીને કહી, તેથી સ્ત્રી ખાલી, ભણીને તમારે મારી પાસે આવવું, પછી ઘેર જવું, તેણે હા પાડી, અને પછી ભણીને તે ત્યાંજ આન્યા, તે સ્ત્રીએ તેને સ્નાન ભેજન વગેરેથી સતાષ પમાડયા, પછી વિવિધ હાવભાવવડે તેનું હૃદય વશ કરવાથી તે પુરૂષે તે સ્ત્રીને હાથપડે ગૃહણ કરી, તેથી સ્રીએ પાકાર કરીને લોકોને ખેલાવ્યા, અને તે પુરૂષ ઉપર પાણીના ઘડા ઢાન્યા, લાકે પૂછ્યું, કે શું છે? તેણે ખુલાસો કર્યાં, કે, આ પુરૂષ ગળામાં લાગેલા પાણીથી ન મર્યાં, તેથી મ
Page #122
--------------------------------------------------------------------------
________________
સૂયડાંગસૂત્ર.
તેના ઉપર આ પાણી સીંચ્યુ છે. પછી લેકે વેરાઈ ગયા, ત્યારે સ્ત્રીએ તે પુરૂષને પૂછ્યું કે તે' કામશાસ્ત્રમાં સ્ત્રીએના સ્વભાવ જાણ્યા છે? (પેલાતા વિચારમાં પડી ગયે કે પ્રથમ પ્રેમ, પછી કલક, અને છેવટે લોકોને સમજાવવા નવી યુક્તિ કરી, અને છેવટે તે પુરૂષની આંખા ઉઘાડી કે કામશાસ્ત્ર ભગૢવા છતાં પણ અમારૂ સ્રીચિરત્ર તું જાણી શકવાના નથી!) આ પ્રમાણે બેધ આપી ગુરૂ સાધુને સમજાવે છે કે હું શિષ્ય ! સ્ત્રીઓનું ચરિત્ર ધ્રુવિય છે, તેથી તેમાં તારે આસ્થા (વિશ્વાસ) ન કરવી. તેજ કહ્યું છે. हृद्यन्यद्वाच्यन्यत्कर्मण्यन्यत् पुरोऽथपृष्ठेऽन्यत् ॥ अन्यत्तव मम चान्यत् स्त्रीणां सर्व किमप्य न्यत् ॥ १ ॥
૧૦૬
હૃદયમાં જુદું, વચનમાં જુદું, કાર્ય જુદું, મેઢાઆગળ જીરુ, પુંઠે જીદુ, તારૂં જુદું મારૂ જુદું, અર્થાત્ સ્ત્રીઓને જે કંઇ છે, તે બધુ જુદુ છે, માટે તેને વિશ્વાસ ન કરવા) ૫ ૨૦ !
હવે આ લેાકમાં સ્રી સંબધી વિપાક બતાવે છે. अवि हत्याइछेदाए, अदुवा बद्ध सकं ॥ अवि यसभितावणाणि, तच्छियखारसिंचणाईच ॥ सु. २१ સીના સૉંગમાં આટલાં નુકસાન પુરૂષને થાય છે, તે કહે છે. હાથપગ છેદાય છે, એટલે કાઇની સ્ત્રીસાથે કુસંગ કરતાં તેના ધણીને મર પડતાં તે ૫.પીના હાથ પગ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂયગડાંગસૂત્ર. કાપી નાંખે છે, અને સત્તાધીશ રાજ્યગુરૂષે તે પાપીઓને તેનું માંસ જ્યાં વધેલું હોય તેવા પાછલા ભાગમાંથી કાપી લે છે, તથા અગ્નિથી તેને જીવતાં સેકી નાખે છે, અથવા સુતારના વાંસલાથી છેલાવીને તેના ઉપર ખારું પાણી છાંટે છે. છે ૨૧ છે अदु कण्णणासच्छेद, कंठच्छेदणं तितिक्खंती।। इति इत्थ पावसंतत्ता, नय विति पुणो न काहिति ॥ सू.२२
વળી તેવા પાપીના કાન નાક કાપી નાંખે છે. તે પ્રમાણે કંઠ છેદી નાંખે છે. આ બધાં દુઃખ પોતાનાં કરેલાં પાપથી અહીં સહે છે. આ પ્રમાણે ઘણા પ્રકારની વિટબના આ મનુષ્યજન્મમાં પાપકર્મથી બળેલા નરકને વીસશવે તેવી પાપીઓ અહીં સહે છે, અને બેલે છે કે આવું પાપ અમે હવે ફરી નહિ કરીએ, આ પ્રમાણે દુરાચારીઓ આલેક પરલેક સંબંધી દુખની વિડંબના અંગીકાર કરે છે. પણ તે પાપથી પાછા હટવા સમર્થ થતા નથી, માટે આ કુટેવ ન પડવા દેવી, હેય તે કાઢી નાંખવી.) પરવા
सुतमेतमेवमेगेसिं, इत्थीवेदेति हु सुयक्खायं ॥ एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ॥सू.२३
મેં આ પ્રમાણે ગુરૂ પાસેથી અથવા લકથી સાંભકર્યું છે, કે સ્ત્રીઓનું ચિત્ત ઘણું ગૂઢ છે, અને તેને સંગ કડવા વિપાકવાળે છે. સ્ત્રીઓ ચળ સ્વભાવવાળી છે. ટુંક.
Page #124
--------------------------------------------------------------------------
________________
સૂયગાંગસૂત્ર,
૧૦
બુદ્ધિ (દઇિ) વાળી છે, સ્વભાવે તુચ્છ છે, અને અહંકાર વાળી છે. આ પ્રમાણે તેના દુર્ગુણેની ઘણાને ખબર છે. અથવા ઘણાકાળથી લેકમાં પુરાણ કથા માફક સંભળાતું આવ્યું છે, તથા સ્ત્રી આવા દુર્ગણવાળી છે, એવું સ્ત્રીને સ્વભાવ પ્રકટ કરનાર કામશાસ્ત્ર પણ કહે છે. તે જ કહ્યું છે. दुर्गाा हृदयं यथैव वदनं यर्पणान्तर्गतं, भावः पर्वतमार्गदुर्गविषमः स्त्रीणां न विज्ञायते ॥ चित्तं पुष्करपत्रलोयतरलं नैकत्र सन्तिष्टते, नार्यो नाम विषांकुरैरिव लता दोपैः समं वर्धिताः॥१॥
સ્ત્રીઓનું હૃદય ઘણું ગૂઢ છે, તેમ તેનું મુખદણની અંદર રહેલું છે. તેના ભાવ જાણવા પર્વતના રસ્તા જેવા અને વચમાં કિલ્લા કેટથી વિષમ તે દુખેથી જવાય તેવા કઠણ છે. જેનું ચિત્ત કમળના કેમળ પાંદડા પર રહેલા પાણીમાફક ચંચળ છે, પણ એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તેથી એમ જણાય છે, કે સ્ત્રીઓ વેલડી માફક વિષ ના અંકુરા જેવા દેવડે વધેલી છે! मुहुवि जियानु सुहवि पियामु मुहुविय लडपसरानु ॥ अडई सु महिलियासु य विसंभो नेव कायवो ॥१॥
સારી રીતે વશ કરી હય, સારી રીતે પ્રેમી બનાવી હોય, સારી રીતે તેને પ્રસાર કરાવ્યું હોય, તે પણ નારી કે અટવને વિશ્વાસ ન કરે !
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦
સૂયગડાંગસૂત્ર.
उन्भेउ अंगुली सो पुरिसो, सयलंमि जीवलोयंमि॥ कामंतएण नारी जेण न पत्ताई दुक्खाई ॥२॥
જેણે સ્ત્રીને ભેગવવા ઈચ્છતાં દુઃખ ન ભેગવ્યાં હોય, તે બધા જીવલેકમાં કેઈપણ પુરૂષ હોય તે પિતાની આંગળી ઉંચી કરે!
अह एयाणं पगई, सबस्स कति वेमणस्साई॥ तस्स ण करेंति णवरं, जस्स अलंचेव कामेहिं ॥ ३ ॥
સ્ત્રીઓની આ પ્રકૃતિ છે, કે તે બધા પુરૂષનું મન વિહળ (અસ્થિર) કરી નાંખે છે. ફક્ત જે કામદેવને છેતવા સમર્થ થયે છે, તેનું મન તે સ્ત્રીઓ ચંચળ કરવા સમર્થ નથી! વળી દુરાચારીઓ આગળ એમ સ્ત્રી કહે કે હવે પાપ નહીં કરીએ, તે પણ છાનાં કુકર્મ કરે છે, અથવા હિતેપદેશક ગુરૂઆગળ કહે કે હું પાપ નહિ કરું, તે પણ પાપ કરીને સ્ત્રી વડીલેને ઠગે છે. જે ૨૩ अन्नं मणेण चितेति, वाया अन्नं च कम्मुणा अन्नं ॥ तम्हा ण सद्दह भिक्खू, बहुमायाओ इथिओ णचा॥ सू.२४
હવે સૂત્રકાર તે સ્ત્રીને સ્વભાવ પ્રકટ કરવા કહે છે. પાતાળના ઉદર (તળીયા) જેવા ગંભીરમનવડે સ્ત્રીઓ અન્ય ચિંતવે છે. તથા અન્ય માણસના કાન ખુશ કરવા માત્ર પરિણામે ભયંકર એવી મીઠી વાણી સ્ત્રી બેસે છે. તથા વર્તનમાં અન્ય કરે છે. માટે સ્ત્રીઓ બહુ માયાવાળી છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૧
આવું જાણીને તે સ્ત્રીઓને સાધુ વિશ્વાસ ન કરે તેની માયા જાળમાં પિતે ન ફસે. આ સંબધે દત્તક શિકને દષ્ટાંત કહે છે.
વૈશિક નામની એક વેશ્યાએ તે દત્તકને અનેક પ્રકારે ઠગવા માંડે, તે પણ તેણે તે વેશ્યાને વાંછી નહિ. તેથી તે વેશ્યાએ કહ્યું, કે હવે મારે નિલગિણીને દૈભાગ્યથી કલંકિત થએલીને જીવીને શું પ્રજન છે? હે સાધ! તે મને ત્યાગી છે, માટે હું હવે અગ્નિમાં પ્રવેશ કરીશ. તેથી તે બે કે વૈશિક (વેશ્યા)માં આવું પણ માયાથી કરી બતાવે છે. તે પ્રમાણે તે વેશ્યાએ પૂર્વે સુરંગ ખોદાવેલી હતી તેમાં પેઠી, અને ઉપર અગ્નિ સળગાવી, અને સરંગમાં થઈને ઘેર ગઈ. દત્તકે વિચાર્યું કે આ પણ વેશ્યા કપટ છે, એમ બેલવા છતાં તે વેશ્યાના સાગ્રીત વૃત્તાએ તે દત્તકને અગ્નિમાં જીવતે ફેકી બાળી નાંખે, પણ ભવેભવમાં ભમાડનારી વેશ્યાને સંગ ન કર્યો, તેમ બીજાપણ ડાહ્યા માણસે તેને વિશ્વાસ ન કરે. ૨૪ जुबती समणं बूया, विचित्तलंकार वत्थगाणि परिहित्ता ॥ विरता चरिस्सहं रुक्खं, धम्ममाइक्ख णे भयंतारो॥सू.२५॥
યુવાન સ્ત્રી સાધુને ભેળવવા વિચિત્ર વસ અલંકારથી વિભૂષિતશરીરવાળી બનીને કપટથી સાધુ પાસે આવીને બોલે, કે હું ઘરના પાશાથી વિરક્ત થયેલી છું, મારે ધણી મને અનુકૂળ નથી, તેથી મને તે ગમતું નથી, અથવા તેણે
Page #127
--------------------------------------------------------------------------
________________
ર
સૂયગડાંગસૂત્ર
મને ત્યાગી છે. માટે હવે હું રૂક્ષ સુખ-સંયમ આચરીશ, અથવા કઈ પ્રતિમાં રૂક્ષને બદલે મૈન પાઠ છે, તેને અર્થ પણ મુનિનું વત્તન તે મૈન-સંયમજ છે. તે આદરીશ, માટે હે યત્રાત! મને ધર્મ સંભળાવે. કે જેથી હું ભવિષ્યમાં તમારા કહેલા ધર્મને સાંભળીને દુઃખનું ભાજન ન થાઉં! રપા अदु साविया पवाएणं, अहमंसि साहम्मिणो य समणाणं ॥ जतुकुंभै जहा उवज्जोई, संवासे विविसीएज्जा ॥ सू.२६॥
અથવા યુવતી આ બહાને સાધુ પાસે બેસે, કે હું શ્રાવિકા છે, તેથી સાધુની સાધમિણી છું, આવા પ્રપંચથી નજીક આવીને ફૂલવાલુક તપસ્વીને જેમ ધર્મથી ભ્રષ્ટ કર્યો, તેને સાર આ છે કે સ્ત્રીઓ સાથે વધારે પડતે જેટલો પરિચય હોય તે મહાન અનર્થ માટે થાય છે, તે બતાવે છે.
तज्ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः॥ सर्वमेकपदे भ्रष्टं, सर्वथा किमपि स्त्रियः॥ १॥
તેજ જ્ઞાન તેજ વિજ્ઞાન તેજ સંયમ અને તપ પુરૂષને હોય તે બધું સ્ત્રીના એક પદમાં ભ્રષ્ટ થાય છે, (સ્ત્રી સંગથી બધું નષ્ટ થાય છે) આ સંબંધમાં દષ્ટાંત આપે છે. જેમ લાખને બનાવેલો ઘડે અગ્નિ પાસે રાખે, તે તે ઝટ પીગળી જાય છે, તેમ સ્ત્રીઓ પાસે બેસતાં બીજો માણસ તે દૂર રહે, પણ વિદિત વૈદ્ય (તત્વજ્ઞાની) હોય તે 'વિદ્વાન પણ ધર્મ અનુષ્ઠાન તે સંયમ પાળવામાં ઢીલ બની
Page #128
--------------------------------------------------------------------------
________________
સૂડાંગસૂત્ર.
૧૧૩
જાય છે. (વર્તમાનકાળના વિદ્વાન ગણતા આગેવાની કેવી દશા છે, તે ઉપર દરેક ભવ્યાત્માએ વિચાર કરી નિસંગી બનાવ પ્રયત્ન કરે.) ૨૬ આ પ્રમાણે સ્ત્રીના સહવાસમાં થતા દોષે બતાવીને હવે તેના સ્પર્શથી થતા દેશે બતાવે છે. जतुकुंभे जोइउव गृहे, आसुऽभितत्तेणास मुवयाइ । एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवंयति ।। मू.२७ ।।
જેમ અગ્નિ ઉપર લાખનો ઘડો અગ્નિને સ્પર્શ થતાં શીબ નાશ પામી જાય છે, તેજ પ્રમાણે સ્ત્રીઓ સાથે બેસનારા અને ધીરે ધીરે પરિચયમાં આવી કુસંગ કરવાથી અનગારે (સાધુઓ) નાશ પામે છે, અર્થાત્ જેમ લાખને ઘડે પીગળી જાય છે, તેમ કઠણ સંયમ પાળનારા પણ તેને ત્યજીને સંયમશરીરથી ભ્રષ્ટ થાય છે. ૨૭
कुवंति पावर्ग कम्मं, पुट्टा वेगेव माहिंसु ॥ नोऽहंकरमिपावंति, अंके साइणी ममेसत्ति ॥ २८ ॥
ઉપર પ્રમાણે તે સંસારસંગીઓ સીમાં રક્ત થએલ. આલોક પરલોકના અપાયને વિસારીને મૈથુન સેવન વિગેરે પાપકર્મ કરે છે, તથા સંયમના ઉત્તરમાંથી ભ્રષ્ટ થતાં આચાર્ય વિગેરેથી પ્રેરણ થતાં તેઓ આ પ્રમાણે બેલે છે, કે આવા ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલે હું આવું પાપનું અકાર્ય ન કરું, આ બાઈ તે મારી ગૃહસ્થાવાસમાં દીકરી જેવી ખોળામાં બેસનારી હતી, તેથી પૂર્વના અભ્યાસથી જ આ પ્રમાણે મારી સાથે વધારે પ્રેમ ભક્તિ રાખે છે ! પણ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સૂયડાંગસૂત્ર,
પપપપપAAAA
દી
હતે સંસારને સ્વભાવ જાણનારે (તત્વજ્ઞાની) પ્રાણુ નાશ થતાં પણ આવું વ્રતભંગનું કાર્ય નહિ કરું. ૨૮ बालस्स मंदयं वीय, जं च कडं अवजाणइ भुजो ॥ दुगुणं करेइ से पाव, पूयणकामो विसन्नेसी ॥ सू. २९॥
આ પ્રમાણે જુઠું બોલવાથી તે અજ્ઞાનીને રાગદ્વેષમાં ચિત્ત આકુલિત થવાથી પરમાર્થને ન જાણનારા પાપી સાધુને બીજું અજ્ઞાનપણું છે, પ્રથમ અકાર્ય કરવાથી શું વ્રત ભાગ્યું, તથા તે વાતને ઉડાવવાથી મૃષાવાદનું બીજું પાપ લાગ્યું, તે બતાવે છે. કે જે પાપી અસત્ આચરણ આચરે છે, અને બીજા હિતસ્વીએ પ્રેરણું કરતાં જૂઠું બોલે કે મેં એ પાપ કર્યું નથી; તેને આમ જૂઠું બોલવાથી બમણું પાપ થાય છે.
પ્ર–શામાટે જૂઠું બોલે છે? - ઉ–પિતે પૂજન તે સત્કાર તથા પુરસ્કારને કામી (અભિલાષી) હેવાથી “મારે લેકમાં અવર્ણવાદ (નિંદા) ન થાઓ.” એમ વિચારી અકાર્યને છુપાવે છે. તેથી તે વિષણું એટલે અસંયમને સેવનાર વિષvorfષ છે.
संलोकणिजमणगारं, आयगयं निमंतणेणाहंसु ॥ वत्थ च ताइ! पायं वा, अन्नं पाणगं पडिग्गाहे ॥ सू.३०
વળી સુંદર ચેહરાવાળે યુવાન સાધુ આત્મગત તે આત્મજ્ઞ આત્મહિતસ્વી હોય, તેવા ઉત્તમ સાધુને કેટલીક દુરાચારિણી સ્ત્રીઓ નિમંત્રણ કરીને આ પ્રમાણે કહે
Page #130
--------------------------------------------------------------------------
________________
વગડાંગત્ર.
૧૧૫
છે; હે ત્રાયિન! રક્ષક! હે સાધુ! વસ્ત્ર પાત્ર ખાન પાન વિગેરે જેનું તમારે પ્રજન હોય તે બધું હું તમને આપીશ, માટે તમે મારે ઘેર આવીને લઈ જાઓ. ૩૦ હવે ઉપસંહાર કરે છે.
णावारमेवं बुज्झेजा, णो इच्छे अगारमागंतुं ॥ बद्धेरिसयपासेहि, मोहमावजइ पुणोमंदे ॥ सू. ३१॥ त्तिबेमि । इति इत्थीपरिन्नाए पढमो उद्देसो समत्तो॥४-१
જાથા , ૨૮૭ આ સ્ત્રીઓનું વસ્ત્ર વિગેરેનું આમંત્રણ ઉત્તમ સાધુએ નીવારક૫ જાણવું, એટલે જેમ ઉત્તમ જાતિને ઘાસ કે તેને અનુકૂળ આવે તેવું અન્ન બતાવીને લલચાવી ભુંડ વિ. ગેરેને વશમાં લઈ પાપી માણસે બુરહાલે તેને મારી નાખે છે, તેમ સાધુએ જાણીને તેને વસ્ત્ર પાત્રને પણ ન વાંછવું, અથવા ગૃહજ આવર્તરૂપ છે, તે ગૃહવત એટલે ઘેર જવાને ભ્રમ છે, તેને સાધુ ન ઈછે.
પ્રવ –શામાટે?
ઉ–તે શબ્દ વિગેરે વિષયરૂપ પાશા તે દેરીવડે બંધાઈ પરવશ કરેલે નેહપાશાને તેડવા સમર્થ થતા નથી, પણ મેહથી ચિત્તની વ્યાકુળતા પામે છે કે હવે હું શું કરું? એમ તે જડ વારંવાર મુંઝાય છે. આ પ્રમાણે સૂધર્મસ્વામીએ સાધુને બે આપેલ છે. જે ૩૧ છે
આ પ્રમાણે સ્ત્રીપરિજ્ઞાને પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થયે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સૂયગડાંગસૂત્ર- ચેથા અધ્યયનને બીજો ઉદેશો.
પહેલે ઉશે કહીને હવે બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
ગયા ઉદ્દેશામાં કહ્યું કે સ્ત્રીના પરિચયથી ચારિત્રને ભંગ થાય છે, પછી તે કુશીલીયાની અહીંજ જે અવસ્થા થાય છે, અને તેને કર્મબંધ થાય છે, તે અહીં બતાવે છે, આવા સંબધે આવેલા આ ઉદેશાનું પ્રથમ સૂત્ર કહે છે.
ओए सयाण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेजा॥ भोगे समणाण मुणेह, जह भुंजति भिक्खुणो एगे॥ सू. १॥
આ સૂત્રને પ્રથમના સૂત્ર સાથે આ સંબંધ છે, કે વિષયપાશથી બંધાયેલ મોહ પામે છે, જેથી કેઈએક શગદ્વેષરહિત બનીને સ્ત્રીમાં રાગ ન કરે, અને પરંપર સૂત્ર સાથે આ સંબંધ છે કે સુંદર રૂપવાન સાધુને દેખીને કેઈ સ્ત્રી સાધુને સારાં ભેજનવિગેરે નીવારકલ્પ માફક આપવાના બહાને ઠગે, તેથી તેમાં એકલે પડને રાગી ન થાય, તે “ઓજ' નું
સ્વરૂપ બતાવે છે, તેમાં દ્રવ્ય ઓજ તે એક પરમાણુ છે, અને ભાવથી જ તે રાગદ્વેષ રહીત એકલે છે. હવે તે સ્ત્રીઓમાં રાગ કરવાથી આ લેકમાંજ હવે બતાવાતી નીતિ પ્રમાણે જાદી જુદી વિડંબના થાય છે. અને તે સંબંધી કર્મ બંધ થાય છે. અને તે ઉદયમાં આવતાં પરકમાં નારકી વિગેરેમાં જે તીવ્ર વેદના થાય છે, તે પ્રમાણે સમજી
Page #132
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૭
વિચારીને ભાવઓજ તે રાગદ્વેષરહિત એકલે નિર્મળ આત્માવાળે બની તે અનર્થની ખાણે જેવી સ્ત્રીઓને રાગી ન થાય, કદાચ કોઈ કારણે મેહના ઉદયથી કુવાસના થાય, તે પણ આલેક પરેકના અપાયને વિચારીને શંઘ તેનાથી દૂર હટે, તેને સાર એ છે, કે ચિત્તમાં કુવાસના અશુભકમના ઉદયથી થાય, તે પણ હેય ઉપાદેયના પર્યાલચન (વિચાર)થી જ્ઞાન અંકુશવડે તેને દૂર કરે, તથા તપવડે શમ સેવે, માટે શમણું તે સાધુ છે, તેથી તે સાધુએ તમે સાંભળ! તેને સાર એ છે, કે ગૃહસ્થને પણ આ ભેગા વિડંબના જેવાજ છે, તે યતિ સાધુઓને તે ભેગો તે વિડંબના રૂપજ છે. તે પછી ભેગવવાથી તે દુર્દશામાં શું વિડંબના ન થાય! તેજ કહ્યું છે. આગળ કહી ગયા પ્રમાણે માથું મુંડાવેલું ગંધાતું શરીર વિગેરે પૃ. લ્માં કહ્યું છે. તે વિચારતાં જે કઈ વેષવિડબક ધમરહિત સાધુઓ વિડંબના પ્રાયે ભેગોને ભેગવે છે, તેજ ઉદેશાના એક સૂત્રથીજ હવે પછો ખુલાસાથી બતાવશે. અને અન્ય પુરૂષોએ પણ તે જ કહ્યું છે, તે બતાવે છે. कृशः काणः खंज श्रवणरहितः पुच्छविकलः, क्षुधाक्षामो जीर्णः पिठरककपालादितगलः ॥ वणैः पूयक्ति नैः कृमिकुलशतैराविलतनुः, मुनीमन्वेतिश्वा हतमपि च हन्त्येव मदनः॥१॥
Page #133
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
દુબળા કાણા ખંજ કાન રહિતકાપેલા પુંછડાવાળે ભૂખથી થાકેલા ખૂઢા અને હાંડલામાં ખાવા માઢું ઘાલતાં તેના કાંઠલા ગળામાં રહેલા છે, શરીરમાં પાચ નીકળતાં ચાઠાં પડેલાં છે અને શરીરમાં હજારો કીડાથી પીડા પામે છે, આટલું દુઃખ છતાં પણ કૂતરી આવતી જાણીને તે તેની પાસે દોડે છે! તેથી ભતૃહરી મહાત્મા કહે છે કે અહા! કામદેવ ! તું કેવા દુષ્ટ છે, કે આવા દુઃખે હણાયેલાને પણ તું કામપીડિત કરીને હણે છે ! હવે ભાગીઓની વિડ‘ખના તાવે છે. (અથ શબ્દ પછીના અર્થમાં છે, તુ વિશેષણના અમાં છે,) સ્ત્રીના સસ્તવ પછી તે સાધુ સ્ત્રીમાં ગૃદ્ધ અનેલા છે, તેજ વધારે સૂચવે છે.
૧૧૮
ઈચ્છામદનરૂપ કામમાં જેની બુદ્ધિ અથવા મનની વૃત્તિ છે તે કામ મતિવર્ત છે, અર્થાત્ વિષયાભિલાષી છે, તેને આવા કામી જાણીને ધેાળામાં કાળું સ્વીકારનાર છે, તેમ તે મારે વશ થયા છે, એમ સ્ત્રી જાણે છે. અથવા તે સ્ત્રી તેના મનમાં લિન થએલા જાણીને પેાતાનું તથા તેનું કરેલુ કહી બતાવે છે. તે કહે છે.
अह तं तु भेदमावन्नं, मुच्छितं भिक्खु काममति || पलिभिंदिया णं तो पच्छा, पादुद्धट्टु मुद्धिपहति ॥ २॥
હે સાધુ! જો તારૂં' માથું મુંડાવેલુ છે. પરસેવાના
મેલથી દુર્ગંધ નીકળે છે, તથા નિંદનીય પગલ છાતી તથા
Page #134
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૮
ગુHભાગ છે તેવાને પણ મેં કુલશીળ મર્યાદા લાજ ધર્મ વિગેરેને છેડીને શરીર અર્પણ કર્યું, અને તે તે અકિચિકર (ગણતરી વિનાને) છે! આ પ્રમાણે કે પાયમાન થએલી સ્ત્રી તેને ધમકાવે છે, અને રીસાય છે, ત્યારે આ વિષયમાં મૂછિત થએલે તેને સંતોષવા ખાતરી આપવા તેના પગમાં પડે છે.
व्याभिन्नकेसरबृहच्छिरसश्च सिंहा, नागाश्च दानमदरानिकृशैः कपोलैः। मेधाविनश्च पुरुषाः समरे च शूराः, स्त्रोसन्निधौ परमकापुरुषा भवन्ति ॥१॥
કેસરા કુલાવીને મોટા માથાવાળા બનેલા સિંહ તથા દાન મદના પાણીથી જેના કપિલ (ગાલ) ઉપર પાતળી રેખાઓ પડેલી છે, તેવા હાથીઓ તથા બુદ્ધિવાન પુરુષે તથા યુદ્ધમાં સૂર પુરૂષે છે તેવા પણ સ્ત્રીના સહવાસમાં વધારે કાયર બને છે! તેથી વિષયમાં એકાંત પુરૂષને જાણીને તે સ્ત્રી તે ચારિત્રબ્રણ સાધુને પિતાના ડાબા પગને ઉંચકીને તેના માથામાં લાત મારે છે. આ પ્રમાણે વિડબના પામે છે. जइ केसियाणं मर भिक्खू, णो विहरे सह णमित्थीए। केसाणविह लुचिस्सं, नन्नत्य मए चरिजासि ॥ मू. ३॥
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સૂયગડાંગસુત્ર
onnanamn
(હવે સાધુ જે ન લેભાતે હોય તે તે સ્ત્રી ફસાવા કહે છે) હે સાધુ! તું જે મારા વાળથી ગભરાતે હોય તે હું કઢાવી નાંખું, અથૉત્ તું મુંડેલા માથાવાળો અને હું ચટલાવાળી છું તેથી હું ભેગવતાં શરમાય છે, તેથી તારા સંગને વાંછનારી ચોટલાને પણ કઢાવીશ! પછી બીજા દદીનાનું તે પૂછવું શું? વળી આ દુખ સહેવાની સાથે જે કંઈ દુષ્કર પગે વિહાર વિગેરે છે, તે પણ તારી સાથે હું કરીશ, પણ તું મને છેડીને એકલે ન વિચારીશ! અર્થાત તમારે મને છોડીને એક ક્ષણ પણ એકલા ન રહેવું! એજ તમને મારી પ્રાર્થના છે! અને હું પણ તમે જે જે ફરમાવશે તે કરીશી ૩ છે अह णं से होई उवलद्धो, तो पेसति तहाभूएहिं ॥ अलाउच्छदं पेहेहि, वग्गुफलाई आहराहित्ति ॥ स. ४॥
આ પ્રમાણે અતિ મનોહર વિશ્વાસજનક દેખીતાં અલ્પકાળ માટે સુંદર વચનેવડે વિશ્વાસ પમાડીને પછી તે સ્ત્રી શું કરે છે, તે કહે છે.
વિશ્વાસનાં વચને કહેવાથી ભારે વશ થયે છે, એવું ચેષ્ટલક્ષણવડે સ્ત્રીઓ જાણી લે છે, પછી તે કપટ નાટકની નાયિકા સ્ત્રીઓ જાણીને પછી અનુચિત કર્મવ્યાપારમાં તે સાધુને જે છે, અથવા તેવા સાધુના વેષમાં જ તેની પાસે તેવાં કામ કરાવે છે, તે બતાવે છે. અલાઉ તે તુંબડું
Page #136
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૧
છે, તેને છેદનારૂં શસ્ત્ર છરી લઈ આવ! એટલે તુંબડાને મોટું વિગેરે બનાવીએ ! તથા સુંદર નાળીયેર વિગેરેનાં ફળ કે તુંબડાં લઈ આવ! અથવા વાળ તે ધર્મકથારૂપ વ્યાખ્યાન અથવા વ્યાકરણ વિગેરેનું વાચાનું ફળ લાવ, અર્થાત્ આપણે વાપરવા વસ્ત્ર વિગેરે જોઈશે, તે ઉપદેશ આપીને કે ભણાવવાને ધંધો કરીને લઈ જાવ૪ दारुणि सागपागाए, पजोओ वा भविस्सती राओ ॥ पाताणि य मे रयावेहि, एहि ता मे पिट्ठओमद्दे ॥ सू. ५॥
તે પ્રમાણે જંગલમાંથી લાકડાં મગાવે કે શાક તે ટક્ક વસ્તુલ વિગેરે પાંદડાનું રાંધવામાં ખપ લાગે, કઈ પ્રતિમાં અન્નપાક શબ્દ છે, તે ભાત વિગેરે રાંધવા, અથવા રાત્રે અજવાળું કરવા કામ લાગશે, તથા પાતરાં વિગેરે રંગ, કે જેથી હું તારા જે સાધ્વીને વેષ પહેરીને ગોચરી લઈ આવું, અથવા મારા પગ અળતા વિગેરેથી રંગ, અથવા જલદી આવ, બીજું કામ છોડીને મારો વાંસો ચળ, મારું અંગ દુઃખે છે, તેથી દાબ, પછી બીજું કાર્ય કરજે. પા वत्थाणि य मे पडिलेहेहि, अन्नं पाणं च आहराहित्ति ॥ गंधं च रओहरणं च, कासवगं च मे समणुजाणाहि ॥सू.६॥
તથા મારાં કપડાં જીર્ણ થયાં છે, તે દેખીને બીજાં નવાં લાવી આપ, અથવા મારાં મેલાં લુગડાં ધબીને આપ, અથવા મારાં વસ્ત્રો વિગેરે ઉંદરો વિગેરે કરડી ખાય છે,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સૂયગડોગસૂત્ર.
માટે તેના ઉપર દષ્ટિ કર, તથા અન્ન પાણી લઈ આવ, તથા કષ્ટપુટ સુગંધીની પડીઓ અથવા હિરણ્ય (સેનું ચાંદી) તથા શોભન રજોહરણ (ઓ) લાવ, તથા હુ લોચ કરાવવા અશક્ત છું તેથી હજામને મારું માથું બેડવા. તે લાવ! હે શ્રમણ ! જેનાથી હું મારા વધેલા વાળને કઢાવી નાંખું, છે ! अदु अंजणिं, अलंकारं, कुक्कययं मे पयच्छाहि ॥ . लोद्धं च लोद्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥सू.॥
અથ અવ્યય અધિક અંતર પ્રદર્શન (દેખાડવા માટે છે, ઉપરની ગાથામાં બતાવ્યું તે વેષ બદલી સાથ્વી થએલી હોય તેને માટે છે, હવે તે સાધુ એ વેષ મુકી દીધું હોય, અને સ્ત્રી ગૃહસ્થવેષમાં રહી હોય, તે આશ્રયી કહે છે. અંજણિ તે કાજળ રાખવાની નળી છે. તે મને લાવી આપ, તથા પગમાં પહેરવા ઝાંઝર હાથમાં પહેરવા કડાં ચૂડીએ, તથા બાજુબંધ વિગેરે દાગીના લાવ, ખુંખણક લાવ, કે જેથી હું સર્વ અલંકારથી વિભૂષિત થઈને વીણાના વિવેદ વડે તમને પ્રસન્ન કરૂં. તથા લેધર લેધરનાં ફૂલ, કમળ છાલવાળી વાંસની વાંસળી લાવ, જે દાંતે અથવા ડાબા હાથે પકડીને જમણા હાથે વણુ માફક વગાડાય છે. તથા એવું ઔષધ કે ગેળીઓ લાવ કે જે ખાઈને હું નવવાવાળી કાયમ રહું.
રાથમાં છે. તેથી છે. તે અનેક ચૂડીએ,
Page #138
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૩
कुटुं तगरं च अगरुं, संपिटुं सम्मं उसिरेणं ॥ तेल्लं मुहभिनाए, वेणुफलाई सन्निधानाए ॥ सु. ८॥
તથા કમળને કુષ્ઠ, અગર તગર લાવ, આ બંને સુગંધી દ્રવ્ય છે. આ કુઇ વિગેરે (ઉશીર તે) વીરણીનાં મૂળીયાં સાથે વાટવાથી જેમ સુગંધી થાય તેમ કર, તથા લેધર કેસર વિગેરેથી સુગંધવાળું તેલ બનાવ, તે મારે માથામાં લગાવવા કામ લાગે, તથા મેઢા ઉપર લગાડવા તથા ચેળવા માટે તેલ તૈયાર કર, અને તે બજારમાંથી લઈ આવ ! કે જે લગાડવાથી મારું મેઢે કાંતિવાળું થાય, તથા વેણુ રાખવા માટે કરડી કે પેટી લાવ, તથા મારાં વસ્ત્રો વિગેરે રાખવા સંનિધાન તે પટારે કે કળાટ કે ટૂંક લાવ, नंदीचुण्णगाई पाहराहि, छत्तीवाणहं च जाणाहि ॥ सत्थं च मूवच्छेजाए, आणीलं च वत्थयं रयावेहि ॥सू.९॥
ઘણું દ્રવ્ય ઔષધિઓ ભેગી કરવાથી આઠ (હેઠ)ને લગાડવાનું સુગંધી ચૂર્ણ તૈયાર થાય તે નંદી ચૂર્ણ કહેવાય છે. તે કઈપણ પ્રકારે લઈ આવ, તથા તડકે કે વરસાદના રક્ષણ માટે છતરી તથા પગરખાંની મને આજ્ઞા આપ, તેના વિના મને ચાલતું નથી, માટે લાવી આપ, તથા શાખ વિગેરે તૈયાર કરવા છરી કે દાતરડું લાવ, તથા પહેરવા માટે ગળી વિગેરેથી વસ્ત્ર રંગી આપ, કે જેથી છે ડું ઘણું કાળું થાય, અથવા રાતું કે બીજા રંગનું બની શકે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સૂયગડાંગસૂત્ર,
मुफणिं च सागपागाए, आमलगाई दगाहरणं च॥ तिलगकरणिमंजणसलागं, प्रिंसु मे विहूणयं विनाणेहि ॥१०॥
તથા શાખ વિગેરે બરાબર રંધાય, તથા છાશની કઢી વિગેરે ઉકળે તેવી સુફણી હાંડલી કે તપેલી કડાઈ લાવ, તથા સ્નાન માટે અથવા પિત્તની શાંતિકરવા આંમળાં લાવ, તથા પાણી લાવવા માટલાં ઘડે વિગેરે લાવ, તેમજ ઘી તેલ ભરવા અથવા ઘરમાં જોઈતાં બધાં વાસણ સામાન વિગેરે લાવ, તથા ચાંદલો કરવા દાંતની કે સેનેની સળી લાવ, કે જેના વડે ગેરંચંદન કે કંકુ વિગેરેથી તિલક કરું! અથવા ગોરેચનથી તિલક થાય તેથી તેનેજ તિલકકરણી કહે છે. અથવા જેના વડે તલ પીસાય તે તિલક કરણીય છે, સાવરક વિગેરે અંજન તથા સળી લાવ કે જેના વડે આંખે અંજાય, તથા ઉન્હાળામાં તાપ શાંત કરવા વીંજણે લાવી આપ! ૧૦ संडासगं च फणिहं च, सींहलिपासगं च आणाहि । आदंसगं च पयच्छाहि, दंतपक्खालणं पवेसाहि ॥ सू. ११॥
નામના વાળ ચુંટવા ચીપીઓ લાવ, તથા વાળ સરખા કરવા (ઓળવા) માટે કંકતક (કાંસકી) લાવ, તથા વીણાને સરખી કરવા ઉનનું કંકણ (સીહલી પાસગ) લાવ, મહું કે અંગ દેખવા આદર્શ (દર્પણ) લાવ તથા દાંત સાફ રાખવા દાતણ લાવ, મારી પાસે લાવીને મુક ૧૧ાા
Page #140
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
पूयफलं तंबोलयं, सूईसुत्तगं च जाणाहि ॥
को संच मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणं च ॥सू. ११॥ સોપારી પાન ખાવા લાવ, સાયરા સાંધવા લાવ, તથા પેશાબ કરવાની કુંડી લાવ, કારણ કે રાત્રે હું બહાર જવા ભયથી અસમ છું', (ડરૂ છું) માટે ઘરમાં રહી પેશાખ મહાર ન ખાય, તેમ કર, આ બતાવ્યાથી એમ જાણવું કે બીજા કાર્ય કરતાં આ અધમ કત્તવ્ય છે, તેવી બીજી ચીજો પણ ખતાવે છે તથા ચોખા દાળ ઝાટકવા સૂપડું લાવ, ખાંડણી ખાંડવા લાવ, તથા સાજીખાર વિગેરે ગાળવા વિગેરે જેછતાં બધાં ઉપકરણ લાવ,
૧૨૫
चंदालगं च करगं च वच्चघरं च आउसो ! खणाहि ॥ સવાય આ નાયાળુ, ગોળ ૬ સામખેરાલુ / દૂ. ૨૨ ।।
દેવતાની અનિકા તે તાંબાનું વાસણ મથુરામાં ચ દાલક તરીકે પ્રસિદ્ધ છે. તથા જળના આધારરૂપ કરક અથવા મિદાનું વાસણ છે, તે લાવ, તથા મારે માટે તટ્ટી જવાનું તૈયાર કર ! તથા હૈ આયુષ્મન ! જેનાવડે તીર ફૂંકાય તેવું ધનુષ્યનુ રમકડુ' આપણા જન્મેલા છેકરા માટે લાવ, ત્રણ વરસના ગોધલા બળદીચે લાવ કે તારા આ શ્રમણપુત્રને માટે ગાડી વિગેરેમાં જોડવા કામ લાગશે ! घडिगं च सडिंडिमयं च, चेलगोलं कुमारभूयाए ॥ " वासं समभिआवरणं, आवसहं च जाण भत्तं च ॥ सू० १४ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સૂયગડાંગસુત્ર.
તથા માટીની કૂલડી (ઘટિકા) તથા ડિડિમ તે નગારું કે તેવું બીજું વાજીંત્ર તથા છોકરાને રમવાને કપડાને કંઈ (દડા)લઈ આવ, તથા ચોમાસું નજીક આવ્યું છે, માટે ઘર તૈયાર કરાવ તથા ખાવા માટે કમંદ વિગેરે અનાજ ભરી રાખે કે સુખેથી આવતા ચોમાસામાં રહીએ, જુઓ! તેજ શાસકારે કહ્યું છે.
मासैरष्टभिरहा च पूर्वेण वयसाऽयुषा ॥ तत्कर्त्तव्यं मनुष्येण, यस्यान्ते सुखमेधते ॥१॥
આઠ માસમાં ખુબ કમાઈ લેવું કે ચોમાસું સુખેથી નીકળે, તથા પહેલાંના દિવસમાં કે જુવાનીમાં કમાઈ લેવું કે મનુષ્ય સુખેથી અંતે રહી શકે છે ૧૪
आसंदियं च नवमुत्तं, पाउल्लाइ संकमहाए । अदु पुत्तदोहलहाए, आणप्पा हवंति दासा वा ॥सू.१५॥
આસદિય તે માંચી તે નવા સૂત્રની પાટીથી ભરેલી અથવા વાધરડાના ચામડાથી મઢેલી લાવ, તથા હાથનાં પગનાં મોજા લાવ અથવા ચાલવાને માટે ચાખડીઓ લાવ કારણકે હું ખુલ્લા પગે જમીન ઉપર પગલું પણ ચાલવા અસમર્થ છું, અથવા પુત્ર મારા ગર્ભમાં છે, તે વખતે તે ગના રક્ષણ પિષણ માટે સ્ત્રીના મનના મનોરથ પુરવા માટે પુરુષ સ્ત્રીઓના કહેવા પ્રમાણે પૈસાથી લીધેલા ગુલામ જેવા દાસની માફક વર્તનારા હોય છે. અર્થાત્ જેમ ગુલામે પાસે લાજ રાખ્યાવિના બધાં કાર્ય કરાવે છે, તેમ તે પુરૂષો
Page #142
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૭
સ્નેહપાશથી બંધાયેલા વિષયવાં છકે રાંકડા બનેલાને સં. સારમાં અવતરવાને માટે વિથી જેવી સ્ત્રીઓ નિર્લજ થઈને ગમે તેવાં કાર્યો બતાવે છે, તે કરવાં પડે છે, તેથી તે આણપ અથવા દામ જેવા છે. જે ૧પ છે
जाए फले समुपन्ने, गेहसु वा णं अहवा जहाहि ॥ अहं पुत्तपोसिणो एगे, भारवहा हवंतिउट्टा वा ॥स.१६॥
વળી પુત્ર જન્મે, તે ગૃહસ્થાને ગૃહસ્થાવાસનું ફળ છે, એટલે પુરૂષનું ફળ કામલેગ છે, અને કામગનું ફળ પ્રઘાનકાર્ય પુત્રજન્મ છે. તેજ કહ્યું છે.
इदं तत्स्नेहसर्वस्वं, सममाढयदरिद्रयो । अचन्दनमनौशीरं, हृदयस्यानु लेपनम् ॥ १॥
આ પુત્રપ્રેમ તે સ્નેહનું સર્વસ્વ છે, અને તે ગરીબ કે ધનવાનને સમાન છે, ચંદન અને ઐશીર (એક જાતનું સુગંધી દ્રવ્ય)ના વિના હૃદયમાં લેપ કરવાનું શીતળતા અને પ્રસન્નતા ઉપજાવવાનું સાધન છે, વીતરાગ વિનાના સાધુને ચેલે સાધ્વીને ચેલી તથા ગૃહસ્થને પુત્ર પુત્રી જન્મ ન્મતાં હૃદયમાં જે ઉલ્લાસ થાય છે, તે સર્વને જાણીતું છે, પછી પરિણામ ગમે તે આવે, પણ એકવારતે અપૂર્વ આનંદ થાય છે જ).
यत्तच्छपनिकेत्युक्तं, बालेना व्यक्तभाषिणा ॥ हित्वा सांख्यं च योगं च, तन्मेमनसि वर्तते ॥२॥
Page #143
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
જેથી તેને ‘શપનિકા' ( ) એમ કહ્યું છે, એ બાળક ન સમજાય તેવુ કાવવુ ખેલે છે, તે એટલુ મનાહર લાગે છે, કે તે સમયે સાંખ્યમત કે યાગદ’નના સાધુ કે સંન્યાસી હેાય તેવા પણ કહે છે કે તે ત્યાગીને હુ. તે બાળકના પિતા થાઉં-કારણ કે મારા હૃદયમાં તે કામળ વચના અતિ પ્રિય લાગે છે! વળી કહે છે કે.
૧૨૮
હો પુત્રનુ(મુ)વ નામ, દ્વિતીય સુ(મુ)વમાત્મનઃ
આ માાં પુત્રનુ સુખ પહેલ છે. અને ખીજું પેાતાનું સુખ છે, (પુત્રવિના જી'દગી નકામી છે ! ) આ પ્રમાણે પુત્ર પુરૂષોને અભ્યુદયનુ કારણ છે. તેથી તેના જન્મમાં પુરૂષોને વિડંબના થાય છે, તે કહે છે. આ બાળકને તુંરમાડ, મારે ઘરનું કામ ઘણું હોવાથી ક્ષણની પણ ફુરસદ નથી માટે મને રમાડવાના અવસર નથી, (જો કરે; ઘણા રહેતા) શ્રી ક્રોધાયમાન થઈને કહે કે જા ! એને જં ગલમાં મુકી આવ! હું એની વાત પણ પૂછવાની નથી! મેં એને નવ મહિના પેટમાં ઉપાડયા ! અને તું હવે થાડીવાર ખેાળામાં બેસાડવા પણ રાજી નથી ! આ જગ્યાએ દાસની સમાનતા ખાખર આજ્ઞા કરવામાં મળી રહે છે ! પણ આજ્ઞા પાળવામાં તા દાસ કરતાં પણ પુરૂષ ચડી જાય છે. કારણ કે દાસતા ભયના માર્યા કાર્ય કરે છે, પણ આતા મારા ઉપર પૂર્ણ કુપા થઈ એમ માનીને પુરૂષ ખુશી થઇને તેની આજ્ઞા પાળે છે! તે કહે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૧૨૮
mann
यदेव रोचते मां, तदेव कुरुते प्रिया ॥ इति वेत्ति न जानाति, तत्मियं यत्करोत्यसौ ॥१॥
પુરૂષ એમ જાણે છે કે મને જે રૂચે છે, તે મારી સ્ત્રી અને કાર્ય બતાવે છે, પણ ખરી રીતે તે દાસ થએલો પુરૂષ જાણતા નથી, કે તેને પ્રિય હોય તે મારી પાસે કરાવે છે.
ददाति प्रार्थितः प्राणान् , मातरं हन्ति तत्कते ॥ किं न दद्यात् न किं कुर्यात्स्त्रीभिरमर्थितो नरः ॥२॥
સ્ત્રીઓ પ્રાર્થના કરે તે પતિ પ્રાણ ત્યજી, સ્ત્રીને ખાતર માતાને મારે (કાઢી મુકે) સ્ત્રીનું માગેલું પુરૂષ શું ન આપે અને શું ન કરે ? અર્થાત્ બધું જ કરે છે.
ददाति शोचपानीयं, पादौ प्रक्षालयत्यपि ॥ श्लेषमाणमपि गृह्णाति, स्त्रीणां वशगतो नर ॥१॥
મળ સાફ કરવા પાણી આપે, જરૂર પડે તેના પગ પણ જોઈ આપે તેને બળખો પણું ઝીલી લે, સ્ત્રીઓને વશ થએલે પુરૂષ બધું કરે છે ! આ પ્રમાણે પતિત થએલા સાધુને સ્ત્રી પોતાના વશ થયા પછી પુત્ર નિમિત્તે અથવા બીજું કંઈ પણ નિમિત્ત કાઢીને દાસની માફક આજ્ઞા કરે છે, અને તે પુરૂષે પણ પુત્રોને પોષવાના સ્વભાવવાળ તે સ્ત્રીની સર્વ આજ્ઞા પાળનારા કેટલાકે મહદય થતાં તેના તાબેદાર બની આ લેક પરલેકના અપાયે વીસરી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સુયગાગસૂત્ર.
જઈને પરવશ થએલા ઉંટની માફક તેના ભાર વહેનારા બને છે. ૧૬ राओवि उठ्ठिया सता, दारगं च संठवंति धाई वा ॥ मुहिरामणा वि ते संता, वत्थधोवा हवंति इंसा वा ॥सू.१७॥ - રાતમાં પણ જાગે તે ધાવમાતા પિઠે રોતા બાળકને અનેક પ્રકારે ગાઈને સંતેષે છે. सामिओसि णगरस्स, य णकउरस्स य हत्थकप्पगिरि । पट्टणसीहपुरस्स य, उण्णयस्स नन्नस्स य कुच्छिपुरस्स य कण्णकुन्ज आयामुह सोरिय पुरस्स य" ' હે દીકરા! તુ તે નકપુર હસ્તિ કલ્પગિરિ પાટણ સિંહપુર શૈરીપુર નગરને રાજા છે! આવાં સંબંધ વિનાનાં કીડનાં વચનેવડે સ્ત્રીના ચિત્તને પ્રસન્ન કરતાં પુરૂષે સર્વત્ર હાસ્ય પામે છે, અને સારી રીતે લજામાં અંત:કરણવાળા તે (સુહિમણા) લજાળુ પુરૂષ હેય, તે પણ લજાને છેદ્ય નિર્લજ બનીને સર્વ જઘન્ય (હલકા) કાર્યો પણ કરે છે! તે કાજ સૂત્રકાર બતાવે છે. વસ્ત્ર ધનારા હંસે (ધોબીઓ) જેવા બને છે. અને તે પ્રમાણે પાણી ભરવાનું કે બીજા પણ મજુરીનાં કામ સ્ત્રીઓ બતાવે તે પુરૂ કરે છે.
एवं बहुहिं कयपुवं, भोगत्थाए जेऽभियावन्ना । दासेमिइव पेसे वा, पसुभूतेव से गवा केई ॥सू. १८ ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૧
પ્ર—શું આવાં કાર્યા કોઈ પુરૂષા કરે છે કે તમે
બતાવા છે?
ઉ—હા ઘણા પુરૂષ! આવાં કાયા કરે છે, તે બતાવે છે. ઉપર અતાવેલાં કાચા સ્રીની આજ્ઞા પ્રમાણે પુત્રને પાષવા રમાડા વસ્ત્ર ધાવાં વગેરે કામ સ`સારના સંગીઓએ પુર્વે કયા છે, તથા બીજા વમાનમાં કરે છે, અને ભવિષ્યમાં પણ (મેહને વશ થએલા મૂઢા) કરશે, કે જે કામ ભાગ માટે આ લેપર લેાકના અપાયે ભૂલીને ને ભેગ ભાગવવામાં રચેલા છે તે સાવદ્ય અનુષ્ટાન કરે છે. તથા જે રાગાંધ છે, તેને સ્ત્રીઓએ વશ કરેલા છે, તે દાસની માફક થી બીજા` પણ કાર્યો કરવામાં નિયેાજાય છે. તથા જેમ ફ્રાંસામાં સેલે મૃગપરવશ છે, તેમ આત્મ
વશ તા ત્યજેલે પુરૂષ ભાજન વિગેરેનાં કાર્ય પણ કરી આપે છે. તેજ પ્રમાણે પ્રેષ્ટ (કૃત) મન્નુર માફક કે ખરીદેલા ગુલામ કે દાસ માફક મળ સાફ કરવા વિગેરેના કાર્યો પણ કરે છે, તથા સ્ત્રીએ કત્તવ્ય અકત્તવ્યના વિવેકથી રહિત પણે તથા હિત અહિત લેવું મુકવું, તેના શૂન્યપણાથી પશુભૂત પશુ જેવા પુરૂષને મનાવે છે, જેમ પશુને ફક્ત ખાવું, ભય રાખવા મૈથુન સેવવુ', અને પરિગ્રહ કરવા એવી ચાર સ`જ્ઞાએ ફક્ત છે, પશુ પરભવના હિત માટે કે આ લેકના દુઃખ માટે તેના વિચાર નથી. તેવી રીતે આ પુરૂષ સારાં સયમના અનુષ્ટાનથી રહિત બનેલા હોવાથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૩૩૨
સૂયગડીંગસૂત્ર.
પશુ જેવા છે, અથવા સ્ત્રીના વશ થએલા દાસ મૃગપ્રેષ્ય તથા પશુએથી પણ અધમપણે હાવાથી તે કઈ પણુ નથી. અર્થાત્ તે સ્ત્રીના ગુલામની સરખામણી બધાથી અધમપણે હાવાથી કાઈની સાથે તેની ઉપમા ન થઈ શકે! અથવા તે સાધુ માથીભ્રષ્ટ થયા, તેમ ન્યાતિએ પાછે દાખલ ન કરવાથી ભય ભ્રષ્ટ હાવાથી કંઈ પણ ગણતરીમાં નથી ! એટલે સયમનાં સારાં અનુષ્ઠાન ન કરવાથી સાધુ પણ નથી, તેમ પાન સેાપારી વિગેરે શ્રેષ્ટ ખાનપાનના અભાવે લેાચિકા (મુંડ માથું) માત્ર ધારી રાખવાથી ખનેથી ભ્રષ્ટ છે. એટલે સાધુના વેષ રાખી અંદરથી કાળાં કુકર્મ કરે તેા તેનાથી લાક લજ્જાના ભયથી ખાધામાં ગૃહસ્થ માફક ગમે તે ખવાય નહિ. અને કુકમ કરવાથી ચારિત્રના લાભ ન થાય. અથવા ગૃહસ્થા પણ અવિવેક ત્યાગી મર્યાદામાં રહી પુણ્ય બાંધે છે, અને સાધુ ભગવંતા પરલેાકના હિત માટે સયમ અનુષ્ઠાન કરી નિજ રા કરે છે, તે બંનેમાં કશી ગણતરીમાં નથી. (તે વેષ વિડંબક પાપી અનેથી ભ્રષ્ટ છે.) હુવે ઉપસ’હાર કરતાં સ્ત્રીસંગના પરિહાર કહે છે.
एवं खु तासु विन्नप्पं, संथवं संवासं च वज्जेज्जा । तज्जाति इमे कामा, वज्जकरा य एवमक्खाए ॥ मू. १९॥
(ખુ શબ્દ વાક્યની ભા માટે છે.) હવે ઉપર જે સ્ત્રી સંબધી શાસ્રકારે મતાવ્યું, કે સ્ત્રી સાધુને ભેાળવવા આલે
Page #148
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૩
કે તને શરમ લાગે તે માથું મુંડાવી તારા જેવી બનું! એ બધાં વચનથી ન ભેળવાતાં તેવી સ્ત્રીઓ સાથે પરિચય છેડે, એક મકાનમાં નિવાસ પણ આત્મહિતમાં વર્તનારે. બનીને સર્વ અપાથી ડરીને ન કરે. કારણકે તે રમણીથી થતા કામે ભેગે અવદ્ય તે પાપ વજા માફક ભારે છે, કારણ કે તે ભારથી જીવ-નીચે નરકમાં જાય છે. માટે કામ ભેગે અવદ્યકર વજકર છે. તેવું તીર્થકર ગણધરે બતાવે છે. છે ૧૯ હવે બધું સમાપ્ત કરવા કહે છે. एयं भयं ण सेयाय, इइ से अप्पगं निरूभित्ता॥ णो इत्थि णो पसु भिक्खू, णो सयं पाणिणा णिलिजेजा।
| | | ૨૦ | આ પ્રમાણે ભયને હેતુ હોવાથી સ્ત્રીઓનાં મીઠાં વચનથી તથા સંસ્તવ વાસ પણ ભયકારી છે, માટે સ્ત્રીઓ સાથે સંપર્ક કલ્યાણ માટે નથી? કારણ કે તેથી અસત્ અનુષ્ઠાન થાય છે, એવું જાણીને તે ઉત્તમ સાધુ કામ ભેગના વિપાકનાં કડવાં ફળ જાણીને પિતાના આત્માને સ્ત્રીઓના સંસર્ગથી રેકીને સન્માર્ગમાં સ્થાપીને શું કરે, તે કહે છે. નરકવાથી જેવી સ્ત્રીઓ સાથે કે પશુ સાથે સહવાસ છેડે, કારણ કે શાસ્ત્રકારે કહ્યું છે કે સાધુએ તેવું મકાનજ શેધવું કે જેમાં સ્ત્રી પશુ અને નપુંસક વિશેષ રીતે વજિત શય્યા (સુવાનું મકાન) હોય, તથા પિતાના પુરૂષચન્હને પણ ન અડકે,
Page #149
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
કારણ કે તે પણ ચારિત્રને મલિન કરે છે, અથવા સ્ત્રી પશુ વિગેરેને પણ પાતાના હાથથી ન અટકે! ॥ ૨૦
૧૩૪
सुविसुद्धलेसे मेहावी, परकिरिअं च वज्जए नाणी ॥ मणसा वयसा कायेणं, सहफासस हे अणगारे ॥ सु. २१ ॥
સુષુતે વિશેષથી શુદ્ધ એવી સ્ત્રી સ‘પર્કના પરિહારરૂપ નિષ્ણુલક લેશ્યાવાળા મેધાવી તે સાધુની મર્યાદામાં રહેલા પરક્રિયા તે સ્રી વિગેરે પરપદાર્થોં માટે ક્રિયા તે પરક્રિયા છે, એટલે વિષયભાગનું સેવન કરી પરને ઉપકાર કરવાનું માનવું, અથવા પર તે બીજા પાસે પગ દખાવવા વિગેરે ક્રિયા તે પરક્રિયા છે, તે વિદિતવેદ્ય ( તત્ત્વજ્ઞાની ) દૂરથી વર્તે, તેના સાર આ છે, કે વિષયના ઉપભેાગની ઉપાધિવડે ન ખીજાનું કાય કરવું, તેમ પેાતાનું પણ કાર્ય પગ ધાવડાવવા વિગેરેનુ સ્ત્રી પાસે ન કરાવવુ. આ પરક્રિયાનું વર્જન મન વચન કાયાથી કરે, અર્થાત્ દારિક કામ ભેગ માટે મનથી પણ ન જાય, ન ખીજાને મેકલે, તેમ બીજે જતા હોય તેની અનુમાદના ન કરે, તે પ્રમાણે વચન કાયાથી પણ ત્યાગ કરે, આ પ્રમાણે ત્રણ કરણ ત્રણ ચેગ ગણતાં આદારિક શરીરના નવ લે ૩૪૩–૯ થયા, તે પ્રમાણે દ્વિવ્ય તે દેવતા સંબંધીના શરીરના નવ ભેદો થયા, આ પ્રમાણે અઢાર ભેદથી ભિન્ન બ્રહ્મચય પાળે, આ પ્રમાણે જેમ સ્રીપરિસહ સહેવા તેમ ઠંડ તાપ ડાંસ મચ્છર ઘાસ
Page #150
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૩૫
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvwvvwvvvvvvv
વિગેરેના સ્પર્શ પણ સહેવા; આ પ્રમાણે સર્વ સ્પર્શીને સમભાવે સહેવારે સાધુ હોય છે. તે ૨૧ છે इच्चेवमाहु से वीरे, धुअरए धुअमोहे से भिक्खू ॥ तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिवएज्जासि॥
| | દૂ. ૨૨ . त्तिबेमि इति श्रोइत्थोपरिना चतुर्थाध्ययनं समत्त।। गाथा ग्रे.३०९
આ ઉપર કહેલું બધુએ વચન કેણે કહ્યું? તે કહે છે. તે બધું શ્રી મહાવીર પ્રભુએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પરહિતમાં રક્ત બનીને કહ્યું છે, જેથી દૂર કરી છે સ્ત્રીસંપક સંબંધી કમજ જેણે એવા ધૃતરજ તથા રાગ દેવરૂપ મેહ છેડવાથી ધૂમવાળા મુનિ છે, અથવા પાઠાંતરમાં રાગ શબ્દ હોવાથી ધૂતરાગમાર્ગવાળો વિષય સ્ત્રીસંસ્તવ વિગેરેના પરિહારરૂપ છે તે મુનિ તે બધું મહાવીર પ્રભુએ કહ્યું છે, માટે અધ્યાત્મ વિશુદ્ધ તે શુદ્ધ અંત:કરણવાળે મુનિએ રાગ દ્વેષરૂપ સ્ત્રી સંપર્કથી પિતાને અશેષકર્મ ક્ષય થતાં સુધી મુક્ત રાખી સર્વ પ્રકારે સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યોગવાળા બને, આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. સ્ત્રી પરિજ્ઞા નામનું ચોથું અધ્યયન સમાપ્ત થયું.
*
*
*
*
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સૂયગડાંગસૂત્ર.
નારકીના વર્ણનરૂપ પાંચમું અધ્યયન
ચેથું અધ્યયન કહીને પાંચમું કહ્યું છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
પહેલા અધ્યયનમાં સ્વસમય પરસમયનું વર્ણન કર્યું, પછી બીજા અધ્યયનમાં સ્વસમમાં બોધ પામવે, એવું ક, અને બેધ પામીને પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગો આવે તે સમતાથી સહેવા, એ ત્રીજા અધ્યયનમાં કહ્યું, અને બોધ પામેલા સાધુએજ સ્ત્રી પરિષ સમ્યક પ્રકારે સહે, એ ચેથા અધ્યયનમાં બતાવ્યું, અને અહીં ઉપસર્ગથી ડરેલો સ્ત્રીને વશ થતાં અવશ્ય નરકમાં જાય છે, ત્યાં જેવી વેદના થાય છે, તે આ અધ્યયનમાં બતાવશે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર ઉપકમ વિગેરે કહેવાં, તેમાં ઉપક્રમમાં રહેલો અર્થાધિકાર બે પ્રકારે છે, અધ્યયનને તથા ઉદેશાને, તેમાં અધ્યયનને અર્થીધિકાર નિર્યુક્તિકારે પૂર્વ કહ્યા છે. કે “
૩ મી થીન પહુ ોગ કવાયો' ઉપસર્ગથી કંટાળી સ્ત્રી સંગ કરે છે તે સાધુને નરકમાં ઉપપાત થાય છે. અને ઉદ્દેશાને અર્વાધિકાર નિર્યુક્તિકારે કહ્યું નથી, કારણકે અ. ચયનના અર્થાધિકારમાં તેને સમાવેશ થઈ ગયે છે. હવે નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારે છે. ઘનિષ્પન્ન નામનિષ્પન્ન સૂત્રાલાપકનિષ્પન્ન છે. તેમાં એઘમાં અધ્યયન શબ્દ છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૭
નામમાં “નરક વિભક્તિ છે, તે બે પદવાળું છે, તેથી નરક પદના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.
परए छक्कं दई णिरया उ इहेव जे भवे असुभा ॥ खे तं णिरओगासो कालो णिरएमु चेव ठिती ॥ नि. ६४॥
નરક શબ્દના નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ છ પ્રકારે નિક્ષેપણ થાય છે, નામસ્થાપના સુગમ છે. દ્રવ્ય નરક આગમ ને આમથી છે, તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નાઆગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર અને તે બેથી વ્યતિરિત છે, તે વ્યતિરિક્તમાં આ મનુષ્યભવમાંજ કે તિર્યંચના ભવમાં જે કંઈ અશુભ કર્મના કરવાથી અશુભ જે કાળકાકરિક વિગેરે છે. અથવા જે કઈ અશુભસ્થાને કેદખાનાં વિગેરે છે. અને જે નરક જેવી માર વિગેરેની પીડાઓ છે, તે બધા દ્રવ્યનરકે છે, એમ કહેવાય છે, અથવા કર્મ દ્રવ્ય, કર્મ દ્રવ્ય, ભેદથી દ્રવ્ય નરક બે પ્રકારે છે, તેમાં નરકમાં દવાયેગ્ય જે કર્મો બાંધ્યાં, તે એક ભવિક, બાંધેલા આયુવાળે, અભિમુખ નામવાળે, એમ ત્રણ ભેદવાળે દ્રવ્યનરક થાય છે, કર્મ દ્રવ્યનરક તે અહીંયાંજ જે અશુભ રૂ૫ રસ ગંધ વર્ણ પશ છે.
ક્ષેત્રનરક તે નરકને અવકાશ તે કાળ મહાકાળ ભૈરવ મહારૌરવ અપ્રતિષ્ઠાન વિગેરે ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂભાગ છે, તે જાણ.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સૂયગડાંગસૂત્ર.
કાળ નરકો એટલે કાળ નરકની વેદના સહે તે છે. भावे उ णिरयजीवा, कम्मुदओ चेव णिरयपाओगो॥ सोउण णिरयदुक्खं तवचरणे होइ जइयवं ॥ नि. ६५ ॥
અને ભાવનરક તે જે જીવે નરકનું આયુ ભેગવે છે. તથા નરકમાં ભેગવવાયેગ્ય કમને ઉદય છે. તેને સાર આ છે, કે નરકમાં રહેલા નારકીના આયુના ઉદયથી મેળવેલ અશાતા વેદનીય વિગેરે કર્મ ભેગવનાર જીવે છે. તે બીજું પણ ભાવનરક છે. ( જીવ તથા કને ઉદય એ બને કેઈ અંશે ભિન્ન છે તેથી બે જુદા બતાવ્યા છે.) આ પ્રમાણે અસહ્ય દુઃખ તે પરમાધામીથી કરવતથી વહેરાવું, કુંભીપાક વિગેરે છે, તથા ત્યાંના નારકના છે પરસ્પર દુઃખ આપે છે, તથા સ્વભાવિક ક્ષેત્રનું દુઃખ છે, તે બધું જાણીને તપ તથા ચરણના અનુષ્ઠાનમાં રક્ત રહેવું, તે તપ તથા ચરણ નરકનાં શત્રુ છે, તથા સ્વર્ગે અપવર્ગ ને એક સાચે હેતુ છે, તેથી આત્મહિતને ઈચ્છતા સાધુએ તે બંનેમાં બીજા કાર્ય ને પ્રયત્ન કરે.
હવે વિભક્તિ પદના નિક્ષેપણ કહે છે. णामंठवणादविए खेत्ते काले तहेव भावे य॥ एसो उ विभत्तीए णिक्खेवो छबिहो होइ ॥ नि. ६६ ॥ . વિભક્તિ શબ્દના નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામવિભક્તિ કે
Page #154
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૦
સચિત્ત વિગેરે દ્રવ્યનું વિભક્તિ એવું નામ પાડયું હોય, જેમ સુઆદિ આઠ વિભક્તિએ સંસ્કૃતમાં નામ સર્વનામ વિશેષણમાં લાગે છે. અને ક્રિયાપદમાં નિપૂ આદિ પ્રય છે. (ગુજરાતીમાં પણ તેવીજ સંબંધન સાથે આઠ વિભક્તિ છે. તેના પ્રત્યને, વડે માટે થીને માં વિગેરે જાણીતા છે) તે નામવિભક્તિ છે, સ્થાપનાવિભક્તિ તે જયાં તે વિભક્તિઓ દરેક પદે કે ધાતુપર વડે સ્થપાય છે, અથવા પુસ્તક પાનામાં લખેલી કે છાપેલી છે. દ્રવ્યવિભક્તિ જીવ અજીવના ભેદથી બે પ્રકારે છે. તેમાં જીવ વિભક્તિ (વર્ણન) સંસારી અને મોક્ષના છ–એમ બે ભેદે છે. તેમાં પણ અસંસારી (સિદ્ધક્ષના) છ દ્રવ્યથી તીર્થ અતીર્થ સિદ્ધ વિગેરે ભેદથી પંદર પ્રકારે છે. અને કાળથી સિદ્ધના જ પ્રથમ સમયસિદ્ધ વિગેરે અનેક પ્રકારે છે.
સાંસારિક જીવનું વર્ણન ઇંદ્રિય જાતિ ભવભે થી ત્રણ પ્રકારે છે. તેમાં ઇંદ્રિય વિભક્તિ એકેદ્રિય વિકલેંદ્રિય પંચેદ્રિય એમ પાંચે ઇદ્રિના પાંચ ભેદે છે, જાતિવિભક્તિ તે પૃથ્વી પાણે અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસ એમ (કાયની ગણતરીએ) છ ભેદ છે. ભવવિભક્તિ તે નારક તિર્યંચ મનુષ્ય અને દેવ એમ ચારગતિ આશ્રયી ચાર ભેદે છે.
અજીવ દ્રવ્ય વિભક્તિ તે રૂપી અરૂપી એમ બે ભેદે છે. તેમાં રૂપીદ્રવ્ય તે અંધ સ્કધદેશ સ્કધપ્રદેશ અને પરમાણુ પુદગળો એમ ચાર ભેદે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સૂયગડાંગસૂત્ર.
AAAAAAAAAAAAAAAAAAAAAA
અરૂપીદ્રવ્ય વિભક્તિ દશ પ્રકારે છે તે કહે છે. આ ધર્માસ્તિકાય સ્કંધ, તેને દેશ, તેને પ્રદેશ એમ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દરેકના ત્રણ ત્રણ ગણતાં નવ ભેદ થયા, તથા અદ્ધા (કાળ) ને સમય છે, તે કુલ દશ ભેદ થયા.
ક્ષેત્ર વિભક્તિ ચાર પ્રકારે છે, સ્થાન દિશા દ્રવ્ય અને સ્વામીને આશ્રયી ચાર ભેદ થાય છે. સ્થાનના આશ્રયી કહ્યું અધ: અને તી છે એમ ત્રણ ભેદે લેક વૈશખસ્થાન તે કેડે હાથ દઈ પહેળા પગ કરીને ઉભા રહેલા પુરૂષ માફક જાણ તેમાં પણ અધલકની વિભક્તિ રત્નપ્રભા વિગેરે સાત નારકીઓ છે, તેમાં પણ સીમંત, આદિ નરક ઇંદ્રક આવલિક પ્રવિણ પુષ્પાવકીર્ણક વૃત્ત વિકેણ ચેખુણ આદિ નરકનું સ્વરૂપ કહેવું તિર્થક લેકનું વર્ણન જંબુદ્વીપ લવણ સમુદ્ર ધાતકીખંડ કાલેદધિ સમુદ્ર વિગેરે બમણું બમણું કરતાં દ્વીપ તથા સાગરે સ્વયંભૂરમગુપર્યત જાણવા.
ઉર્વ લેકનું વર્ણન સૈધર્મ વિગેરે ઉપર ઉપર રહેલા બાર દેવલેક નવ વૈવેયક પાંચ અનુત્તર વિગેરે મહા વિમાને છે. તેમાં પણ વિમાનમાં ઇંદ્ર આશ્રયી તથા આલિકા પ્રવિષ્ટ પુષ્પાવકીર્ણક વત્ત વિકેણુ ચેખુણ વિગેરે વિમાનનું સ્વરૂપ કહેવું. દિશાઓને આશ્રયી ક્ષેત્ર પૂર્વ દિશામાં રહેલ ક્ષેત્રજ
તે પશ્ચિમ દિશામાં રહેલ છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૪૧ દ્રવ્ય આશ્રયી શાલી વિગેરેનાં ખેતર જાણવાં, અને સ્વામીના આશયથી દેવદત્તનું કે યજ્ઞદત્તનું ક્ષેત્ર જાણવું.
અથવા ક્ષેત્રવિભક્તિ આર્ય અનાર્યના ભેદથી બે પ્રકારે છે. તેમાં પણ આર્યક્ષેત્ર ૨૫ દેશથી ઓળખાયેલ રાજગ્રહ મગધ વિગેરે છે. તે નીચે પ્રમાણે, रायगिह मगह चंपा अंगा तह तामलित्ति वंगा य॥ कंचणपुरं कलिंगा वाणारसी चेव कासीय ॥१॥ साकेय कोसला गयपुरं च कुरु सोरियं कुसट्टा य ॥ कपिल्लं पंचाला अहिछत्ता जंगला चेव ॥२॥ बारवई य सुरट्टा, मिहिल विदेहा य वच्छ कोसंबी ॥ नंदिपुरं संदिब्भा भदिलपुरमेव मलया य ॥३॥ - રાજગૃહ નગર મગધદેશમાં છે, તે પ્રમાણે અંગદેશમાં ચંપાનગરી છે, બંગાદેશમાં તામલિપ્તિ નગરી છે, કલિંગદેશમાં કંચનપુર અને કાશીદેશમાં બનારસી નગરી છે. કૈશલ દેશમાં સાકેત નગર છે. કુરૂદેશમાં ગજપુર (હસ્તિનાગપુર) છે. કુશાન્ત દેશમાં સૈરીપુર કપીલપુર પંચાળ દેશમાં અને જગલાદેશમાં અહિચ્છત્ર નગર છે. તથા સેરઠ દેશમાં દ્વારિકા નગરી છે. વિદેહદેશમાં મિથિલા નગરી છે, વત્સદેશમાં કૅસંબી નગર છે. સાંડિલ્યદેશમાં નંદીપુર છે. અને મલયદેશમાં ભક્િલપુર નગર છે. ..
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સૂયગડાંગસૂત્ર.
वइराड मच्छ वरणा अच्छा तह मित्तियावइ दसण्णा। मुत्तीमई य चेदी, वीयभय सिंधुसोवीरा ॥ ४ ॥ महुरा य सूरसेणा, पावा भंगी य मासपुरिवट्टा ॥ सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढाय ॥५॥ सेयवियाविय णयरि केययअद्धं च आरियं भणियं ॥ जत्थुप्पत्ति जिणाणं चक्कीणं रामकिण्हाणं ॥६॥
વચ્છદેશમાં વૈરાટનગર છે, વરણદેશમાં અચ્છાનગરી છે, દશાર્ણદેશમાં મૃત્તિકાવતી નગરી તથા ચેદિક દેશમાં શુક્તિ મતી સિંધુ સિવીર દેશમાં વીતભય નગર છે. શૂરસેદેશમાં મથુરા પાપાદેશમાં ભંગનગર છે. પુરીદેશમાં માસા નગરી છે. કુણાલાદેશમાં સાવત્થી નગરી છે, અને લાટદેશમાં કેટવર્ષ નગર છે. - કૈકેયીના અડધાભાગમાં શ્વેતાંબિકાનગરી છે. આ ઉપર બતાવેલા ૨પા દેશ આર્યક્ષેત્ર છે, જ્યાં તીર્થકર ચક્રવર્તી બળદેવ વાસુદેવને જન્મ થાય છે.
અનાર્ય દેશનું વર્ણન ધર્મસંજ્ઞાથી રહિત અનાર્યક્ષેત્ર અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે છે.
सग जवण सबर बब्बर कायमुरुंडो दुगोणपक्कणया॥ अक्खागहूणरोमस, पारसखसखासिया चेव ॥१॥
Page #158
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૩
શક યવન રાબર બર્બર કાય મુકુંડ દર્ટ ડ પકણિક આખ્યાક હુણ રોમ પારસ ખસ ખાસિકા. दुबिलयलवोस बोकस भिल्लंद पुलिंद कोंच भमर रूया। कोंबोय चीण चंचय, मालय दमिला कुलक्खा य॥२॥
દ્વિબલ, ચલ એસ બુકસ ભિક્ષુ અંધ્ર પુલિંદ્ર ફ્રેંચ ભ્રમર રૂક કે બોજ ચીન ચંચુક માલવ મિલ કુલખ્યા છે, केकय किराय हयमुह खरमुह गयतुरगमेढगमुहा य । हयकण्णा गयकण्णा अण्णे य अणारिया बहवे ॥३॥
કેય કિરાત હયમુખ ખરમુખ ગજમુખ તુરગમુખ મઢમુખ હયક, ગજકર્ણ તેવા બીજા અનેક અનાર્યો છે. पावा य चंडदंडा, अणारिया णिग्विणा णिरणुकंपा ॥ धम्मोत्ति अक्खराई जेसु ण णजंति सुविणेऽवि ॥४॥
તે દેશના લોકે પાપી ચંડદંડ (ભારે શિક્ષા) કરનારા, નિલેજ તથા નિર્દય અન છે, જેઓ ધર્મ રવા અક્ષર સ્વને પણ જાણતા નથી.
કાલવિભક્તિનું વર્ણન. અતીત અનામત વર્તમાનકાળને ભેદથી ત્રણ ભેદે છે. અથવા એકાંત સુખમ આદિના કુકમથી અવસર્પિણી ઉ. ત્યપિણીના બાર આરાવાળે કાળચક છે. અથવાसमयावलियमुहुत्ता दिवसमहोरत्त पक्ख मासा य॥ सवच्छरयुगपलिया सागर उसप्पि परियट्टे ॥१॥
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સૂયગડાંગસુત્ર
સમય આવલિકા મુહુર્ત દિવસ અહેરાત્ર પક્ષ માસ. વરસ યુગ પલ્યોપમ સાગરોપમ ઉત્સર્પિણી અવસર્પિણ અને પુદગલપરાવર્ત છે. આ પ્રમાણે કાળવિભક્તિ છે.
ભાવવિભક્તિનું વર્ણન. જીવ અવની ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં છવભાવની વિભક્તિ તે ઔદયિક પરામિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક અને સાંનિપાતિક એમ છ ભેદે છે. તેમાં દયિક ગતિકષાય લિંગ મિથ્યાદર્શન અજ્ઞાન અસં. ચત અસિદ્ધ લેશ્યા છે તેના અનુક્રમે ૪-૪-૩-૧-૧-૧-૧ ૬ ભેદ મળી કુલ ૨૧ છે.
તથા ઔપશમિક સમ્યકત્વ અને ચારિત્ર આશ્રયી બે લે છે. અને ક્ષાયિક તે સમ્યકત્વ, ચારિત્ર જ્ઞાન દર્શન તથા દાન લાભ લેગ ઉપગ વીર્ય એમ નવ ભેદે છે. તથા શાપથમિક જ્ઞાન અજ્ઞાન દશન દાનાદિ લધિ
૪ ૩ ૩ ૫ એ મળી પંદર ભેદે છે. તે જ પ્રમાણે સમ્યકત્વ ચારિત્ર સંયમ અસંયમ મળી કુલ અઢાર ભેદે છે. - પરિણામિક ભાવ છવ ભવ્ય અભવ્યપણના ભેદથી
ત્રણ ભેદે છે.
સાંનિપાતિક તે બે વિગેરેના ભેદથી ૨૬ ભાંગાવાળે થાય છે. (તેનું વર્ણન ચેથા કર્મગ્રંથમાં છે ત્યાંથી જેવું )
Page #160
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૫
પણ તેને સંભવ તે છ પ્રકાર છે અને ગતિ ભેદથી પંદર પ્રકારે છે.
અજીવ ભાવની વિભક્તિ તે મૂર્ત પદાર્થોના વર્ગ બંધ રસ પર્શ સંરથાનનાં પરિણામરૂપે છે. તથા અમૂર્તીને ગતિ સ્થિતિ અવગાહન વર્તન વિગેરે ધર્માસ્તિકાય, અધર્મ આકાશ અને કાળઆશ્રયી છે. હવે આખું પદ નરકવિભક્તિ છે. તે નરકોને વિભાગ તે વિભક્તિ છે. તેનું વર્ણન નિયુંતિકાર કહે છે.
पुढवीफासं अण्णाणुवकम णिरयवालवहणं च ॥ तिसु वेदेति अताणा अणुभागं चेव सेसासु न. ६७॥
ઠંડ તાપનું તીવ્ર વેદનાનું દુઃખ આપનાર જ્યાં ખરાબ સ્પર્શ છે, ત્યાં નારકીની પૃથ્વીમાં જીને અતિ ઠંડ કે તાપ લાગે છે, તેનું વધારે વર્ણન આગળ કરશે, તથા અન્ય તે દેવતા વિગેરે આવીને ન સહાય તેવું અતિ કઠોર દુઃખ દે છે, તે અપરાચિકિત્સ્ય છે. તે દુઃખને પણ નારકીને
છે અનુભવે છે, તે પ્રમાણે તેને રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ પણ એકાંત અશુભ હોય છે તેને તે જે અનુભવે છે. તથા નરકપાલ તે પંદર પ્રકારના પરમાધામી બાએ કરેલાં દુઃખો મુદગરના માર તલવાર ભાલા કરવતી કુંભીપાક વિગેરેનાં વધ વહેરવું વિગેરે પ્રથમની રત્નપ્રભા શર્કરા પ્રભા વાલુકાપ્રભા એ ત્રણ નારકીમાં દુખે તે બિચારાએ પિતે પૂર્વે કરેલાં ૧૦.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સૂયગડાંગસૂત્ર.
પ ઉદય આવતાં અશરણ થઈને ઘણે કાળ ભેગવે છે.
બાકીની ચાર પંક્રપ્રભા ધૂમપ્રભા તમ પ્રભા મહાતમા પ્રભા એ ચાર નારકીમાં સ્વભાવિકજ દુખે પરમાધામી વિના પિતાના પૂર્વે કરેલાં દુષ્ટકૃત્યના ફળરૂપે અતિશે કહે વિપાક વેદનારૂપે થાય છે, તે ભોગવે છે, તથા પરસ્પર એકબીજા ઉપર ઈર્ષા કરીને દુઃખ દે છે. તેમાં પ્રથમની ત્રણ નારકીમાં પરમાધામીએ દુઃખ દે છે, તે કહે છે.
अंबे अंबरिसी चेव, सामे य सबलेवि य । रोहोवरुद्द काले य, महाकालेत्तिावरे ॥ नि. ६८ ॥ અંબ અંબરિષ સામ સબલ રૈદ્ર ઉપદ્ર કાલ મહાકાલ છે. असिपत्ते धणुं कुंभे, वालु थेयरणीवि य॥ खरस्सरे महाघोसे, एवं पण्णरसाहिया ॥ नि. ६९ ॥
અસિપત્ર ધણું કુંભ, વાલુ વૈતરણ ખરવર તથા મહા પોષ આ પ્રમાણે પંદર જાતિના પિતાના નામ પ્રમાણે દુઃખ દેનારા છે. તેઓ જે જે વેદનાઓ નારકીના જીવને આપે છે, તે કહે છે.
धाडेंति य हाडे ति य हणंति विधति तह णिसुंभंति । मुंचंति अंबरतले अंबा खलु तत्थ णेरइया ॥ नि. ७॥
તેમાં અંબનામના જે પરમાધામીઓ છે, તે પિતાના દેવલોકમાંથી નરકઆવાસમાં આવીને કીડામાટેજ નારકી
Page #162
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૪૭
ના જીવને અનાથ કુતરાની માફક શળ–વિગેરેના પ્રહારથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કાઢે છે. તથા “પહાડે તિ તે પિતાની ઈચ્છા પ્રમાણે તે રાંકજીને આમ તેમ ભમાવે છે. તથા આકાશમાં તે છાને ઉછાળીને નીચે પડતાં મુદગર વિગેરેથી હણે છે, તથા શૂળ વિગેરેથી વિધે છે. નિસ્યંતિકાટિકામાં ગ્રહણ કરીને પાછા જમીન ઉપર નીચે મોટું રાખીને પટકે છે, ત્યાંથી પાછા આકાશમાં ઉ. છાળીને પાછા નીચે ફેકે છે, એમ વિડંબના પમાને ત્યાં નારકીમાં તે જીવોને પીડે છે. નિ. ૭૦
ओहयहये य तहिय, णिसन्ने कप्पणीहि कप्पंति ॥ विदुलगचडुलगछिन्ने, अंबरिसी तत्थ णेरइए ॥ नि.७१॥
વળી તે મુદગર વિગેરેથી મારેલા તથા તલવાર વિ. ગેરેથી હણેલા ઘણો માર ખાવાથી તે મૂર્શિત થતાં પાછા કર્ષણથી છેદી નાંખે છે. આમ તેમ ચીરે છે.
તે આ પ્રમાણે ચીરતાં મગની દાળ માફક કરે છે, અથવા કેળાના ફળ માફક આડાં દેઢાં ગમે તેમ ચીરે છે આ અંબપિ નામના અસુરકુમાર પરમાધામીઓ દુખ દે .
साडगपाडणतोडण, बंधणरज्जुल्लयप्पहारेहि ॥ सामा णेरइयाणं, पबत्तयंती अपुग्णाणं ॥नि. ७२॥ તે પુણ્યહીન નારકીજીને શ્યામ નામના પરમા
.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સૂયગડાંગસૂત્ર.
ધાસીઓ તીવઅશાતા વેદનીયના ઉદયમાં અંગે પાંગથી છેદે, નિષ્ફટથી નીચે વજાભૂમિમાં ફેકે, તથા શૂળ વિગેરેથી વિધે, સે વિગેરેથી નાક વિગેરેમાં કાણાં પાડે, દેરડા વિગેરેથી કુકર્મ કરનારા નારકીના જીવને બાંધે, અને તેવીજ રીતે લાતેના મારથી મારે, આ પ્રમાણે ભયંકર દુઃખ શાતન પાતન ધન બંધન વિગેરેનું ઘણા પ્રકારે આપે છે. अंतगयफिप्फिसाणि य हिययं कालेज फुप्फुसे वक्के । सबला रतियाणे कडेति तहिं अपुन्नाणं ॥ नि. ७३ ॥
તથા સબળ નામના પરમાધામીઓ તેવા નારકીના પાપના ઉદયથી દુઃખ દેવામાં કીડા માનીને આ પ્રમાણે પીડે છે.
આંતરડાંમાં તથા ફેફસાંમાં રહેલા માંસના લેચાને તથા હૃદયને ચીરે છે, તથા તેમાં રહેલા કાળઝાના માંસને કાપે છે, તથા ફેફસ તે આંતરડાંમાં રહેલા ભાગને ખેંચે છે તથા વલ્કલ તે વને (વાઘર) ખેંચે છે. આ પ્રમાણે જુદા જુદા ઉપાયવડે નારકીના અનાથ જીને ઘેર વેદના આપે છે. असिसत्तिकोंततोमरसूल तिसूलेसु इचियगासु ॥ पोयंति रुद्दकम्मा उ णरगपाला तहिं रोद्दा ॥ नि.७४॥
તથા રદ્ર નામના નરકપાળે રદ્રકર્મ કરનારા તલવાર બરછી ભાલા વિગેરે ઝીણી ધારવાળા હથીઆર ઉપર અશુભ કર્મના ઉદયવાળા નાકીને પરાવે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૮
भंजंति अंगभंगाणि ऊरूबाहूसिराणि करचरणे ॥ कप्पेंति कप्पणीहि उवरुद्दा पावकम्मरया ॥ नि. ७५ ॥
ઉપરૂદ્ર નામના પરમાધામીએ નારકીજીના શીર બાહુ ઉરૂ વિગેરે અંગોપાંગ તથા હાથપગને મારી નાંખે છે. તથા તે પાપીઓને કતરણીથી ચીરે છે. એવું કંઈ પણ દુઃખ નથી કે જે નારકીઓને ન આપે! અર્થાત બધે પ્રકારે પડે છે. मीरासु सुंठएसु य कंडूमु य पयंडएमु य पयंति॥ कुंभीसु य लोहीएसु य पयंति काला उ रतिए॥नि.७६॥
કાળ નામના પરમાધામીઓ મો મોટા ચૂલા, તથા શુંઠક કંદુક પ્રચંડ વિગેરે તીવ્રતાપવાળા સ્થાનમાં નારકીના જેને સંધે છે, તથા ઉંટના આકારની કુંભીઓમાં તથા લેહી તે આયકવલ્લીઓમાં નારીજીને માછલાં માફક સેકે છે.
कप्पति कागिणोमंसगाणि छिदंति सीहपुच्छोणि ॥ खावति य गैरइए महाकाला पावकम्मरए ॥ नि.७७॥
તથા પાપકાર્યમાં રક્ત મહાકાળ નામના પરમાધામી નીચે પ્રમાણે નારકીના જીવને પડે છે.
કાકિણી જેવડા ઝીણું માંસના ટુકડાવાળા નારકીના જીને બનાવે છે. અને પાછળની પીઠમાંથી તેમના ચામડાને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સૂયગડાંગસૂત્ર.
છેદન કરે છે. તથા જેમણે આગલા ભવમાં માંસને સ્વાદ કર્યો હોય, તેમને તેમનું માંસ કાપીને ખવડાવે છે.
हत्ये पाए ऊरू बाहुसिरापायअंगमंगाणि ॥ छिदंति पगाम तू असि गेरइए निरयपाला ॥नि. ७८॥
અસિ નામના પરમાધામી આ પ્રમાણે અશુભકર્મ વાળા નારકીના છને પીડે છે.
હાથ પગ ઉરૂ બાહુ માથું પાસાં વિગેરે અંગ ઉપાંગ અતિશે ખડખંડ કરે છે. તુ અવ્યયથી જાણવું કે બીજા દુખ પણ પમાડે છે. कण्णोदृ णासकरचरणदस गट्ठणफुग्गऊरू बाहूणं ॥ छेयणमेयणसाडण असिपत्तधणूहि पाडंति ॥ नि. ७९ ॥
અસિપ્રધાન નામના પરમાધામી અસિપત્ર વનને બી ભત્સ કરીને ત્યાં છાયા માટે આવેલા રાંકડા નારકીને તલવાર વિગેરેથા કાપે છે. તથા કાન હઠ નાક હાથ પગ દાંત છાતી કેડ સાથળ બાહુને છેદી ભેદી શાતન વિગેરે પિતે પવન વિકવી ઝાડ હલાવી તલવાર જેવાં પાંદડાં વિગેરેથી પીડે. છે. તે કહ્યું છે.
छिन्नपादभुजस्कंधा श्छिन्नकर्णीष्ठनासिकाः ॥ भिन्नतालुशिरोमेण्दा, भिन्नाक्षिहृदयोदराः ॥१॥ પગ ભુજા બધા કાન હઠ નાક છેદી નાંખે છે, તથા
Page #166
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૧૫
તાલવું માથું પુ-લિ‘ગ આંખ હૃદય અને પેટ લેકી નાખે છે. कुंभीयपणे य, लोहियसु य कंदुलोहिं कुंभीसु ॥ ૐમી ય નથવાછા, દળતિ વારું (i)ત્તિ નરવનુ | ૮૦ ||
કુંભી નામના પરમાધામી શ્રા પ્રમાણે નારકીજીવાતે પીડે છે. ઉંટડીના આકારની ભીમાં કડિલ્લક આકારની કુંભીમાં તથા આયસ ભાજનમાં પકાવે છે. तडतडतडस भज्जंति भज्जणे कलंबुवालुगापट्टे || वालूगा रइया लोती अंबरलंमि ॥ नि. ८१ ॥
વાલુકા નામના પરમાધામી અનાથ નારકીને તપેલી રેતીન! ભરેલા વાસણમાં ચણાની માફ્ક ભુંજે છે;
પ્ર૦~યાં પચાવે?
ઉ—કદંબના પુલના આકાર જેવી વેળુરેતીમાં ઉપરના ભાગમાં પાડીને ખુલ્લા આકાશમાં Àકે છે!
पूर्यरु हिरकेस द्विवाहिणी कलकलें जलसोया ॥ વૈયિિળવવાહા, ભૈરવ્ વાતિ । નિ. ૮૨ ॥
વૈતરણી નામના પરમધામી દેવે! વૈતરણી નદી વિકુવે છે, તે પર્ ાહીવાળ હાડકાં વહેનારી મહાભયકર કલ કલાયમાનના અવાજવાળી છે. તેમાં ખારૂ ગરમ પાણી ખીભત્સ દેખાવનુ છે. તેમાં નારકીના જીવેને વહેવડાવે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સૂયગડાંગસુત્ર,
VV
कप्पेंति करकएहि, तच्छिति परोप्परं परसुएहि ॥ सिंबलितरुमारुहंती खरस्सरा तत्थ णेरइए ॥ नि. ८३ ॥
ખરસ્વર નામના પરમાધામીએ આ પ્રમાણે નારકીને પડે છે. કરવતીઓ ઉંચેથી પાડીને પાટીયા પાડે છે, તેમ કેરા દેરાના આંતરે તેમને ચીરે છે, પછી તેમને પરશુ (કહાડા) વડે બધા શરીરના કકડાઓને છેલે છે, અને પાતળા કરે છે, તથા વા જેવી ભયંકર શૂળવાળી શાલ્મલીના ઝાડઉપર ખરસ્વરે રેતા નારકીઓને ચડાવી પાછા નીચે ખેંચે છે.
भीए य पलायंते समंततो तत्थ ते णिरुंभंति ॥ पसुणो जहा पसुवहे महघोसा तत्थ गेरइए ॥नि.८४॥
મહાઘેષ નામના પરમાધામીએ શિકારીની માફક પરને પીડા કરવામાં હર્ષ પામનારા કીડાથી જુદી જુદી પીડાઓ, વડે નારકીઓને પીડે છે. તે જેમ ડરીને ભાગેલા મૃગશે ચારે બાજુથી પીડાના સ્થાનમાં તેને બાંધે છે, પછી જેમ બકરા વિગેરેને હેમ કરતાં કે પાડા વિગેરેની કુરબાની કરતાં કે કસાઈઓ બાંધીને મારે છે. તે સમયે બીજા હર્ષનાદ કરે છે, તે પ્રમાણે પરમાધામીઓને નારકીના જીવને દુઃખ દેતાં આનંદ આવે છે!
આ પ્રમાણે નામનિક્ષેપ પૂરે થયે, તેથી સૂવાનુગામમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ પ્રમાણે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૧૫૩
पुच्छिस्सऽहं केवलियं महेसिं, कई मितावा गरगा पुरत्या?॥ अजाणो मे मुणि बूहि जाणं, कहिं नु बाला नरयं उविं
તિ? . . ! જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું કે હે ભગવાન! નારકીના છ કેવા છે? અથવા કેવા કર્મોથી જીવોને ત્યાં જવું પડે છે? અથવા ત્યાં કેવી રીતની વેદનાઓ છે? આને ઉત્તર સુધર્માસ્વામી આપે છે કે મેં આ પ્રશ્નો કેવળી તે અતીત અનામત વર્તમાન એ ત્રણે કાળના સૂક્ષ્મ ન દેખાતા પદાર્થોને પણ બતાવનારા છે, તથા મહષિ તે ઉગ્ર તપ કરી ચારિત્ર પાળનારા અને અનફળ પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહેનારા છે, તેવા શ્રી મહાવીર પ્રભુને મેં પૂર્વે પૂછેલા છે, કે નારકીઓ કેવી પીડાએ તપાવેલા હોય છે, તે હું જાણતું નથી, તેથી આપ કેવળજ્ઞાને જાણે છે માટે કહે ! તથા આ પણ કહો કે બાળ અજ્ઞાન હિત અહિત લેવા મુકવાનો વિવેક ન જાણનારા તેવી નારકીમાં કેવા કેવા કર્મો બાંધીને જાય છે, તથા કેવી વેદનાઓ પ્રકટ થાય છે? આ પ્રમાણે મેં પૂર્વે પૂછ્યું હતું. एवंमएपुढे महाणुभावे, इणमोऽब्बवी कासवेआसुपन्ने ॥ पवेदइस्सं दुहमट्टदुगं, आदोणियं दुकडियं पुरत्था ॥ २ ॥
આ પ્રમાણે મેં વિનયથી પૂછતાં ૩૪ અતિશયના મહાન
Page #169
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
અનુભાવરૂપ માહાત્મ્યવાળા પ્રભુએ પ્રશ્નોના ઉત્તરા કેવળ આલેક (પ્રકાશજ્ઞાન ) વડે જાણીને કહ્યા છે.
૧૫૪
પ્ર—કોણે.
ઉ—વીર વધ માનસ્વામી આશુપ્રજ્ઞાવાળા સર્વત્ર સદાઉપયાગવાળા હાવાથી છે. તેઓ આ પ્રમાણે કહે છે. કે હું સુધર્મ, તમે પૂછો છો તેથી હું કહુ છું, તે તમે
ધ્યાન રાખીને સાંભળે..
દુઃખ તે દુઃખને હેતુ હાવાથી નરક પાતેજ દુઃખ છે, અને તેનું ખીજ અસત્ અનુષ્ઠાન (પૂર્વજન્મમાં કરેલાં દુષ્કૃત્ય છે. અથવા નરકાવાસ તેજ દુઃખ આપે છે, માટે દુઃખ છે, અથવા અશાતાવેદનીયના ઉદયથી તીવ્ર પીડા રૂપ દુઃખ છે. અને તે પરમાર્થથી વિચારતાં દુર્ગે તે વિષમ ( ગહન ) છે. કારણ કે તે અસર્વજ્ઞ પુરૂષાથી દુઃખથી વિચારાય છે. એટલે તે દુઃખ પડે છે, એવું પ્રમાણ સમીપમાં દેખાતું નથી, અને નજરે દેખાયાવિના માનવામાં બાળજીવને ન આવે.
અથવા કુત્તમરૃકુળ' તે દુઃખ તેજ પદાર્થ છે, અથવા દુઃખનું નિમિત્ત અથવા દુ:ખનું પ્રયાજન છે, તે દુઃખા પેાતે નરકસ્થાન છે, તેજ દુર્ગે છે, કારણકે ત્યાંથી પાર નીકળવુ મુશ્કેલ છે. તે હુ કહુ છું. હવે તે વાતનેજ પુષ્ટ કરે છે, જ્યાં સર્વ પ્રકારે દીનપણું છે માટે આદીનિક છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૫૫
કારણ કે ત્યાં અત્યંત રાંકડા સત્વ (છ) ને આશ્રય છે. તથા ત્યાં પૂર્વે કરેલાં દુષ્ટકૃત્યે અથવા પાપ કે તેનાં નારકના ભવમાં ભગવાતાં ફળ અશાતા વેદનીયરૂપે વેદાય છે, તેથી તે ‘દુકૃતિક” છે. તે આગળ કહીશું, અથવા પાઠતરમાં (કુfer) પાઠ છે. તેથી તે દુષ્કૃતિવાળા નારકીના જીવે છે, તે સંબંધી તેમનું ચરિત્ર હું પરસ્તાત્ એટલે તેમના પૂર્વભવ સંબંધીનું કૃત્ય કહીશ. ૨ . હવે તે કહે છે. जे केइ बाला इह जीवियहो, पावाई करमाइं करंति रुद्दा ॥ ते घोररूवे तमिसंधयारे, तिहाभितावे नरए पडंति ॥३॥
જે કઈ પાપી મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો - લેકમાં મહા આરંભપરિગ્રહમાં રક્ત બનીને પદ્રિય (પશુ કે માણસ)ને વધ કરીને માંસભક્ષણ વિગેરે પાપ કૃમાં તત્પર છે, તેવા રાગ દ્વેષથી ભરેલા અસંયમ જીવન ગુજારનારા પાપના ઉપાદાનરૂપ કૃત્યો તે જીવોને ભય ૫માડી રૈદ્ર બનીને હિંસા ફૂડ ચેરી વિગેરે કરે છે, તે પાપીઓ તીવ્રપાપને ઉદય થતાં અત્યંત ભયવાળી ઘેર તથા ઘણા અંધકારવાળી નરકમાં જાય છે, ત્યાં અંધારું એટલું છે કે આંખેથી પિતાને પણ ન જુએ, ફક્ત અવધિ કે વિર્ભાગજ્ઞાનથી જરા જરા ઘુવડે જેમ દિવસે જુએ છે, તેમ તે નારકીને જે જુએ છે. તેજ શાસ્ત્રમાં કહ્યું છે. ગતમસ્વામી પૂછે છે કે ભગવન!
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સૂયગડાગસર.
" પ્રકૃણલેશ્યાવાળો નારકીને જીવ અવધિજ્ઞાનને ઉપગ મુકીને ચારે દિશામાં કેટલું ક્ષેત્ર જાણે કે દેખે?
ઉ–ઘણું ક્ષેત્ર ન જાણે ન દેખે, પણ પિતાની આજુબાજુ ડું ક્ષેત્ર જુએ (તેનું માપ બીજેથી આવશ્યક ભા. ૧. પ્ર. જાણી લેવું) તે પ્રમાણે દુસહ તે ખેરના અંગારા ના મોટા ઢગલાના તાપથી અનંતગણ તાપવાળ સંતાપ જેમાં છે, તે તીવ્રતાપવાળા નરકમાં બહુ વેદનાવાળા સ્થાનમાં પૂર્વભવમાં વિષય અભિલાષ ન છોડવાથી પિતાનાં દુષ્ટકર્મના બેજાથી ભારે થએલા પડે છે. અને ત્યાં પીને જુદી જુદી વેદના અનુભવે છે. તેજ કહ્યું છે. તે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.
अच्छड्डियविसयमूहो पडइ अविज्झायसिहिसिहाणिवहे ॥ संसारोदहिवलया मुइंमि, दुक्खागरे निरए ॥१॥
જે જીવે વિષયસુખ છોડયાં નથી, તે સંસારઉદધિના લયના મુખસમાન દુઃખના સમૂહવાળી નરકમાં પડે છે, ત્યાં નહીં બુઝાવેલા બળતા અગ્નિની જવાળાઓ નીકળી રહી છે, તેમાં બળે છે.
पायकं तोरत्थलमुहकुहरुच्छलिय रुहिरगंडूसे ॥ करवत्तुक्कत्तदुहा, विरिक्कविविईण्ण देहढे ॥ २॥ ત્યાં પરમાધામની જબરી લાતેથી છાતીમાં ઘણે
Page #172
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૫૭
માર પડતાં મેઢુ ફાડી લેહી એકતા નારકીના જીવ છે, તથા તે દુ:ખીઆ જીવને નિર્દય પરમાધામીએ કરવતીથી વહેરીને બે ભાગમાં શરીર કરી નાંખે છે.
जंतंतर भिजंतु च्छलंत संसद भरियदिसि विवरे ॥ डज्झतुप्फिडिय, समुच्छलंत सीसट्ठि संधाए ॥ ३ ॥
પરમાધામીના યંત્રમાં ભેાતા પીડાઈને તેણે પાક મુકવાથી દિશાએ ગાજી ઉઠે છે. અને તાપથી ખળતાં ફાટતાં માથાના હાડકાંને સમૂડ ઉછળે છે.
मुककंद कडाहुकतदुकय कर्यंत कम्पते ॥ सूलविभिन्न क्खि तु द्धदेहणिद्वैतपब्भारे ॥ ४ ॥
કડાયામાં દૂધની માફક કઢતાં પીડાઈને નારકીના જીવા આક્રંદ કરી રાડ મુકે છે, તે સમયે પૂર્વે કરેલાં દુષ્ટ કૃત્યોનું ફળ મરણાંતકમાફક જણાય છે, તથા શૂળથી ભેદાયેલ ઉંચે ફ્રેંકેલ છે, ઉપરની કાયા સમૂહ જેણે તેવી દુર્દશા ભગવે છે.
सबंधवार दुगंधबंधणायारदुद्धर किले से || भिन्नकरचरण संकररूहिरवसादुगमव ॥ ५ ॥
ભયંકર શબ્દ, અંધકાર, દુર્ગંધનુ અધનાગાર (કેદખાતુ') છે જેમાં દુધ રક્લેશ છે, તથા ભેઠેલા હાથ પગમાંથી નીકળતા લેહીવસાન માટા પ્રવાહ ચાલે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સૂયગડાંગસત્ર.
गिद्धमुहणिहउक्खित्तबंधणोमुद्धकंविरकबंधे ॥ दढगहियतत्तसंडासयग्गविसमुक्खुडियजोहे ॥६॥
પરમાધામીએ ગીધના જેવી ચચેવડે નિયતાથી માથાનો ભાગ ઉખેડીને ફક્ત મળા સુધીને ભાગ રાખતાં આક્રંદ કરી રહેલ છે, તથા તપેલા ચીપીયા કે સાણસા વડે ખુબ મજબુત પકડને જીભને ખેંચી કાઢે છે.
तिक्ख कुसम्गकड्डियकटयरुक्खग्ग जजरसरीरे ॥ निमिसंतरपि दुल्लहसोक्खेऽवक्खेवदुक्खंमि ॥ ७॥
તીક્ષણ અંકુશ અગ્રભાગથી ખેલા કાંટાના ઝાડના અગ્ર જેવા જર્જર (નિબળ) શરીરવાળા નિમેષમાત્રપણ વખત સુખને લેશ નથી, પણ દુઃખ તે સદા ચાલુ છે.
इयं भिसणमि णिरए पडंति जे विविहसत्तवहनिरया॥ सञ्चभट्ठायनराजयंमिकयपावसघाया ॥८॥
આ પ્રમાણે ભયંકર નરકમાં જુદા જુદા પ્રાણીઓને મારવામાં તત્પર હોય તે તથા સત્યથી ભ્રષ્ટ થએલા મનુષ્ય પાપસમૂહ એકઠે કરેલ હોય, તેવા છો આ જગતમાં નરકમાં પડે છે. આ પ્રમાણે નારકીમાં પીડા ભોગવે છે. तिवं तसे पाणिणो थावरे य, जे हिसती आयसुहं पडुच्चा। जे लूसए होइ अदत्तहारी, ण सिक्खती सेयवियरसकिंचि ॥
Page #174
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૫૮
તથા જે જીવે અતિ નિર્દયપણે રક પરિણામથી હિંસામાં પ્રવૃત્ત થયા છે, તે બેઇદ્રિય વિગેરે ત્રાસ પામતા વસજીને તથા સ્થિર રહેલા પૃથ્વીકાય વિગેરે સ્થાવરજીને મહામોહના ઉદયથી હણે છે, તથા જે જીવ પિતાના સુખને ખાતર જુદા જુદા ઉપાથી જીવને ઉપદ્રવ કરનારો થાય છે, તથા અદત્તહારી (ચેરી કરનાર) છે, તથા આત્મહિતૈષી પુરૂષે સંયમનાં અનુષ્ઠાન જે સામાન્ય યિક પ્રતિકમણ પિષધ વિગેરે કે દીક્ષા લેવા જોગ છે, તે. માંનું કશું કરતું નથી, અર્થાત્ પાપના ઉદયથી કાગડાનું માંસ ત્યાગવારૂપ પણ વિરતિ (ત્યાગવૃત્તિ)ને જરા પણ પરિણામ કરતું નથી, (તે જીવ નરકમાં દુઃખ ભેગવે છે. पागब्भि पाणे बहुणं तिवाति, अतिवते घातमुवेति पाले ॥ णिहो गिसं गच्छति अंतकाले, अहोसिर कटु उवेइ दुग्गं ॥
પાપમાં ધૃષ્ટતા ધારણ કરે તે પ્રાગભી છે, ઘણું પ્રાણીઓના પ્રાણને અતિપાત કરે તે અતિપાતી છે, તેને સાર આ છે, કે પ્રાણીને ઘાત કરીને પણ દૃષ્ટતાથી કહે છે કે વેદમાં કહેલે પ્રાણુવ કરવાથી હિંસા થતી નથી, તથા રાજાઓને આ ધર્મ છે કે તેમણે યજ્ઞ કરે, વળી આખેટક (શિકાર) થી વિને દકિયા માને છે, અથવા આમ બેલે કે,
Page #175
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने ॥ प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥
માંસભક્ષણમાં દોષ નથી, તેમજ દારૂ કે . મૈથુનમાં દ્વેષ નથી, એતા અનાદિકાળની જીવાની પ્રવૃત્તિ છે, પશુ જો તેની નિવૃત્તિ કરે તે મહાફળ થાય છે. તેથી આ પ્રમાણે ક્રૂરસિંહ કે કાળાનાગની માફક સ્વભાવથીજ જીવાની હિંસાનુ કામ કરીને કદાપિ હિ'સાથી શાંત ન થતા ક્રોધાગ્નિથી મળતા રહે, અથવા શિકારી માછી વિગેરેના હિં*સક ધધામાં સદા રક્ત અનેલે પ્રાણીને છું, તે પેાતાના કર્મોઉદયમાં આવતાં નરકમાં જાય છે, (ઘાતના અર્થ અહીં નરક કર્યાં છે ) પ્ર૦-કોણ ?
૧૬૦
-જે માળ અજ્ઞ રાગદ્વેષમાં વર્તે છે, તે અ'તકાળે ( નિહ ) નીચે (ણિ સ તે) અંધકારમાં જાય છે. તે પેાતા નાં દુષ્કૃત્યોથી નીચુ' માથું કરીને વિષમદુર્ગ તે યાતના (પીડા )ના સ્થાનમાં જાય છે. એટલે માથું નીચુ'કરી નર
૩માં પડે છે.
छिंदह दिह णं दहेति सद्दे सुणिता परहम्मियाणं ॥ ते नारगाओ भयभिन्न सन्ना कति कन्नाम दिसं वयामो
॥ મૂ. ૬॥
Page #176
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૬૧
હવે નારકીમાં ગયેલા જે દુઃખ ભેગવે છે, તે કહે છે. તિર્યંચ કે મનુષ્યભવથી જે જે નરકમાં ઉત્પન્ન થાય છે, તે નરકમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં પાંખે કાપી લીધેલા પક્ષીઓ માફક પડીને નવાં શરીર મેળવે છે, અને પર્યાપ્તિભાવ પ્રાપ્ત કરતાં પરમાધામીના કરેલા ભયંકર (સિંહનાદ જેવા) અવાજેને સાંભળે છે, તે આ પ્રમાણે મુદગર વિગેરેથી એમને હણે, ખડગ વિગેરેથી છેદે, શુલ વિગેરેથી ભેદ, અગ્નિના તણખા વિગેરેથી આળો, ( વાયની શેભા માટે છે) આ પ્રમાણે કાનમાં દુખના ભયંકર શબ્દ સાંભળીને ભયથી ભમતા (ચંચળ) ચનવાળા ડરથી અંતઃકરણની વૃત્તિ નાશ પામેલા અમે શરણું લેવા કઈ દિશામાં જઈએ, એમ આકાંક્ષા કરતા રહે છે, ૫ ૬ હવે તે ભયથી દિશાઓમાં નાસતાં શું અનુભવે છે, તે કહે છે.' इंगालरासिं जलियं सजोति, तत्तोवमं भूमिमणुकमंता ॥ ते डज्झमाणा कलुणं थणंति, अरहस्सरा तत्थ चिरद्वितोया॥
ખેરના અંગારાના ઢગલા જવાળાઓથી બળતી ભૂમિની ઉપમા છે, અથવા દાવાનળથી બળતા વનની ભૂમિ માફક તે જગ્યા ઓળંગતાં નરકના જીવે અતિશે બળતાં દીનસ્વરે આકંદ કરે છે ત્યાં આપણુ જેવી અગ્નિ નથી
૧૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સૂયગડાંગસૂત્ર.
માટે તેવી ઉપમાવાળે જમીનને સ્પર્શ છે એમ જાણવું,. આ પ્રમાણે જાણવા માત્ર કહ્યું છે, કારણકે નારકીના તાપની ઉપમા અહિંના અગ્નિ સાથે ન થાય, કારણકે ત્યાં ઘણે તાપ છે. એવા મોટા નગરના દાહથી પણ ઘણું તાપથી બળતા (અરહ) પ્રકટ સ્વરવાળા મહાશ કરી બરાડા પાડતા ઘણે કાળ ત્યાં દુઃખ ભોગવે છે. કારણ કે નરકનું ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું આયું છે, ઓછામાં ઓછું પણ દશહજાર વર્ષનું છે. जइते सुया वेयरणी भिदुग्गा,णिसिओ जहा खुर इव तिक्खसोया॥ तरति ते वेयरणी भिदुग्गां, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥
વળી સુધર્માસ્વામી જંબુસ્વામીને આ કહે છે. કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે, કે તમે સાંભળ્યું છે કે નરકમાં વૈતરણી નામની નદીમાં ખારું ઉનું પાણી લેહીના રંગવાળું છે, તે દુખને ઉત્પન્ન કરનાર છે. તે જેમ ધારવાળે તીખ અસ્ત્રો હોય તેની માફક તેને પ્રવાહ શરીરના અવયને કાપનારે દુઃખદાયી છે, તે નદીમાં જમીનના તાપે તપેલા નહાવાની ઇચ્છાવાળા તે મુશ્કેલ નદીને તરે છે.
પ્ર-કેવા થએલા?
Page #178
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
h
ઉ-રવડે કે પરણાથી પ્રેરેલા માક ભાલાથી હુ– ણાયેલા ખચવા માટે તે ભયકર નદીમાં પડે છે. ( શક્તિ શસ્ત્રમાં ગાથામાં સાતમી વિભક્તિ છે, ત્યાં ત્રીજીના અથ લેવા.)
की लेहिं विज्झति असाहुकम्पा, नावं उर्विते सहविप्पहूणा || अन्ने तु मुलाहिं तिमूलियाहिं, दीहाई विध्धूण अकरंति ॥९॥
તે નારકીના જીવા વૈતરણી નદીના અત્યંત ગરમ ખારાપાણી તથા દુર્ગંધથી કંટાળીને લેાઢાના ખીલાવાળી નાવે ચડવા જતાં પૂર્વે ચઢેલા પરમાધામીએ ગળામાં તેમને વીંધે છે, તે વીંધાવાથી કલકલાયમાન કરતાં સર્વ સ્રાતવડે વહેલા વૈતરણી જળવડે સજ્ઞા નષ્ટ થવા છતાં પણ પેાતાના કન્યના વિવેક ભૂલીને તે નદીમાં તણાતા દુઃખ પામે છે. અને બીજા પરમાધામીએ ત્યાં નારકીછવા સાથે ક્રીડા કરતાં તે નાસે ત્યારે ત્રિશુલ શસ્રવર્ડ પહેાળાઈમાંથી વીંધીને નીચે ભૂમિમાં લટકાવે છે.
केसिं च बंधित गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि ॥ कलंबुयावालय मुम्मुरे य, लोलंति पञ्चति अ तत्थ अन्ने ॥ सु. १०॥
વળી કેટલાક નારકી જીવેાના ગળામાં પરમાધામીએ માટી પત્થરની શિલા બાંધીને ઊંડા પાણીમાં ડુબાવે છે. પાછા તેમને ઉપર લઈને વૈતરણી નદીમાં કલબુકા વાળુકા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સૂયગડાંગસૂત્ર.
માં તથા મુર અગ્નિમાં ઘણી તપેલી રેતીમાં ચણા માફક સેકે છે, તથા બીજા નરકાવાસમાં રહેલા પેાતાનાં કર્મના ફ્રાંસામાં સેલા જીવાને સુઠક પરાવેલા માંસની પેશી માફક પકાવે છે. आसूरियं नाम महाभितावं, अर्धतमं दुप्पतरं मर्हतं ॥ उर्दू अहेअं तिरियं दिसासु, समाहिओ जत्थऽगणीझियाई ॥ सु. ११ જ્યાં સૂર્યના પ્રકાશ નથી, તેવા અસૂર્ય ઘણા અધકાર વાળી નરક ભિકાના આાકારે છે, અથવા બધાજ નરન કાવાસ અસૂર્ય નામે ઓળખાય છે. ત્યાં મહાતાપ છે, અધ તમસ છે, દુરૂત્તર છે, મહાંત છે, આવા નરકમાં મહાપાપના ઉદયથી ત્યાં જીવા જાય છે, તે નરકમાં ઉંચનીચે તીરહે બધી દિશામાં સ્થાપેલા અગ્નિ ખળે છે, અને તેજ કહે છે કે “સમૂત્તિઓ નસ્થળનીાિયાફ્” પાઠ છે તેને અથ આ છે કે જ્યાં નારકીમાં ખાખર ઉંચે રહેલા અગ્નિ ખળે છે, ત્યાં ઉષ્ણુ સ્પર્ધામાં નારકીના રાંકડા જીવે જાય છે. जंसी गुहार जलणेऽतिट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो ॥ सुया य कलणं पुणधम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ।। सू. १२
વળી જે નરકમાં નીચે ઉંટણીના આકારવાળી ગુફામાં ગર્ચલા નાકજીવ અગ્નિમાં અતિ વેદનાએ પીડાતા પેાતાનાં કુરેલાં ખાટાં કામેાને ન જાણવાથી લુપ્ત પ્રજ્ઞતે નષ્ટ થયે છે, અવધિજ્ઞાનને વિવેક જેના એવા મળી રહેલ છે, વળી
Page #180
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૬૫
ત્યાં બધો કાળ કરૂણાપ્રાયે ઉષ્ણસ્થાન છે, તે સ્થાનમાં પાપ કરેલા નારકીઓને લઈ જાય છે, તેજ વિશેષ ખુલાસાથી કહે છે, કે જ્યાં અતિ દુઃખરૂપ ધર્મ (સ્વભાવ) છે, તેને સાર આ છે કે ત્યાં આંખને ફરકવામાન પણ કાળ દુખને વિશ્રામ નથી, તેજ કહ્યું છે. अच्छिणिमोलणमेत्तं णत्थि सुहं दुक्खमेव पडिबद्धं ॥ णिरए णेरइयाणं अहोणिसं पञ्चमाणाणं ॥१॥
આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ દુઃખ માત્રજ નારકીમાં નારકીના જીને રાતદિવસ પીડાતાં હોય છે. ૧૨ चत्तारि अगणीओ समारभित्ता, जहिं कूरकम्माऽभितवितिबालं ।। ते तत्थ चिट्टतऽभितप्पमाणा, मच्छा वजीवंतुवजोतिपत्ता ॥सू.१३
ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નરકમાં કુર કર્મવાળા પરમાધામીઓ (ઠેઠાબાટી) શેકવા માફક તે અજ્ઞનારકને તપાવે છે. ત્યાં તે પાપ કરેલા નારકીઓ પિતાના કર્મની બેઠેથી બંધાયેલા ઘણે કાળ મહા દુઃખથી આકુળ નરકમાં રહે છે. તેનું દષ્ટાંત કહે છે, કે જેમ માછલાં અગ્નિ ઉપર સેકાતાં તાપ સહન ન થાય તે પણ પરવશપણથી બીજે જવા અસમર્થ છે, તેમ આ નારકીઓ પણ પરવશ પણે દુઃખ ભેગવે છે. માછલાનું દષ્ટાંત અત્યંત દુઃખની તુલના કરવા માટે લીધું છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
संतच्छणं नाम महाहितावं, ते नारया जत्थ असाहुकम्मा ॥ इत्येहि पाएहि य बंधिऊणं, फलग व तच्छंति कुहाडहत्था॥सू.१४
વળી સાથેલગું છોલે, તે બધા જેને મહા દુઃખદાયી છે, (નામ શબ્દને અર્થ સંભવ છે) એ સંભવ છે, તે બતાવે છે, કે પરમાધામીએ નરકાવાસમાં નારકીના જીવેને દુઃખદેવ ભુવનપતિમાંથી આવીને કુરકર્મવાળા બનીને કહાડા વાંસલા હાથમાં લઈને તે રોકડા ને હાથે પગે બાંધીને લાકડાના ટુકડા માફક છેલીને પાતળા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नत्तमंगे वरिवत्तयंता॥ पयंति णं णेरइए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥१५॥
વળી તે પરમાધામીએ નારકીના જીને તેમના લેહીમાં તપેલી કવળી (ડાઇ કે પિણી) માં પકાવે છે, વળી વર્ચસથી પ્રધાન એવાં આંતરડાં કે ઉપસેલા અંગના ભાગે જેના છે તેવા નારકીજીના માથાને ચૂરીને પકાવે છે.
પ્ર–કેવી રીતે?
ઉ-ઉંચા મુખવાળા કે નીચા મુખવાળા કરીને આમ તેમ તરફડતા આત્માને જેમ જીવતા માછલાને પેણીમાં તળે, તેમ તેને તળે છે. ૧૫ नो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जती तिबभिवेयणाए ॥ तमाणुभाग अणुवेदयंता, दुक्खंति दुक्खी इहदुक्कडेणं ॥ १६ ॥
Page #182
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૬૭
આ પ્રમાણે નારકીના છને ઘણુએ તળે તેપણ નરકમાં તે કોયલા કે રાપરૂપે ન થાય, તેથી તીવ્રવેદનાની તુલના અગ્નિઉપર તળાતા માછલાની જેડે ન થાય, અર્થાત્ વાણીથી ન બોલાય તેવી તીવ્રવેદનાને તે નારકીએ અનુભવે છે, અથવા તીવ્ર વેદના ભેગવવા છતાં પણ બાકી રહેલાં કમ ભેગવવાનાં હેવાથી મસ્તા નથી; ઘણુ કાળસુધી પણ ઉપર બતાવેલું સીત ઉષ્ણતાનું દુઃખ તથા દહન છેદન ભેદન તક્ષણ ત્રિશૂલ ઉપર ચડાવવું, કુંભીપાક તથા શામેલી વૃક્ષ ઉપર ચડવું વિગેરેનું દુઃખ પરમાધામીનું કરેલું તથા એકબીજાને કરેલું તથા કર્મોના વિપાથી આવેલું અનુભવતા પડી રહે છે. તેમજ પિતાનાં કરેલાં હિંસા વિગેરે અઢારે પાપસ્થાન કરેલાં, તેથી નિરંતર ઉદયમાં આ વેલાં દુઃખથી પીડાય છે. આંખના પલકારા જેટલે કાળ પણ દુઃખથી મુકાતા નથી. જે ૧૬ तहिं च ते लोलणसंपगाडे, गाढं सुतत्तं अगणिं वयंति ॥ न तत्थ सायं लहती भिदुग्गे, अरहियाभितावा तहवी तर्विति
. ૨૭I તે મહાપીડાનું નરકસ્થાન નારકના લેવાથી પૂરું ભર્યું છે, વળી તે નરકમાં અતિ ઠંડથી પીડાયેલા નારકજી ઘણા તપેલા અગ્નિ તરફ જાય છે ત્યાં પણ અગ્નિ ઘણું જોરમાં બળવાથી વધારે બળતા જરાપણ સુખને મે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સૂયગડાંગસૂત્ર
ળવતા નથી. વળી અરહિત (નિરંતર) મહાદા હેવાથી તે અરહિત અભિતાપવાળા છે, છતાં તેમને પરમાધામીઓ અતિશે તપેલા તેલના અગ્નિમાફક બાળે છે. से सुच्चई नगरवहे व सद्दे, दुहोवणीयाणि पयाणितत्थ ॥ उद्दिण्णकम्माण उदिप्णकम्मा, पुणो पुणोते सरहं दुहे ति॥सू.१८
વળી તે નારકીઓને પરમાધામીએ ઘણાં દુઃખ આ પતાં તેઓએ કરેલે ભયાનક હાહાકારના આકંદને શબ્દ નગરના વધની માફક સંભળાય છે. તેઓ દુઃખથી પિકાર કરે છે, કે હે મા ! હે બાપ! મને મોટું દુઃખ છે, હું અહીં અનાથ છું, તારે શરણે આવ્યો છું, મને બચાવ! આવા શબ્દો ત્યાં સંભળાય છે, તથા તે નારકીને અશુભકર્મ જોગવવાનાં ઉદય આવ્યાં છે, તથા પરમાધામીને બીજાને દુઃખ દેવાનાં મિથ્યાત્વ હાસ્ય રતિ વિગેરે કર્મ ઉદય આવ્યાં છે, તેથી વારંવાર ઉત્સાહ કરીને જુદા જુદા ઉપાવડે અત્યંત અસહ્ય દુઃખ આપે છે. સૂ. ૧૮ છે पाणेहि णं पाव विओजयंति, तं मे पवक्खामि जहातहेणं ॥ दडेहिं तत्था सरयंति बाला, सोहिंदंडेहि पुराकरहिं ॥सू.१९॥
વળી પાપી પરમાધામીઓ શરીર ઈદ્રિયે વિગેરે પ્રાથી નારકીજીનું શરીર જુદું પાડે છે, એટલે વહેરીને કાપીને તેના અંગના અવયે જુદા પાડે છે.
પ્ર–તેઓ આવું શા માટે કરે છે?
Page #184
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૬૮
ઉ–તેનું કારણ હું તમને યથાર્થ કહું છું. પીડા ઉ. ત્પન્ન કરી દંડે માટે દંડ છે, તે બાળ જેવા નિવિવેકી પરમાધામીએ તે નારકીજીના પૂર્વભવોનાં કૃત્યે યાદ કરાવે છે, કે તું જ્યારે તે પ્રાણીઓના માંસને કાપી કાપીને ખાતાં હસતે હતા, તથા દારૂ પીતાં ખુશ થતા, પરસ્ત્રીએમાં રત હતો ! હવે તેવા પાપ કરીને અહીં તેનાં ફળ ભોગવતાં શા માટે આવા બરાડા પાડે છે! આ પ્રમાણે પૂર્વ કરેલાં બીજા ને આપેલા દંડે તેમને પરમાધામીઓ યાદ કરાવે છે, અને તેનું દુઃખ પણ સાથે આપીને તેમને પડે છે. ૧૯ ते हम्ममाणा णरगे पडंति, पुन्ने दुरूवस्स महाभितावे ॥ ते तत्थ चिटुंति दूरूवभक्खी, तुटूंति कम्मोवगया किमीहि।सू.२०
વળી તે રાંકડા નકજી પરમાધામીએ મારેલા ઘેરતર નરકમાં જાય છે.
પ્રવ-કેવા ભાગમાં?
ઉ૦-જ્યાં દુષ્ટ દેખાવની વિષ્ટા લોહી માંસ વિગેરે મળથી ભરેલા અતિ સંતાપયુક્ત સ્થાનમાં તે નારકને પિતાના કપાશમાં બંધાયેલા દરૂ૫ભક્ષી (અશુચિ વિગેરેના ભક્ષકે) ઘણે કાળ નરકમાં રહે છે, તથા નરકપાળે (પરમાધ મી) એ વિકુર્વેલા કમિઓથી પીડાય છે, તથા પરસ્પર પીડા કરેલા તે નારકી પિતાના અશુભકૃત્યથી પીડાય છે. તેજ આગમ કહે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સૂયગડાંગસૂત્ર,
___ छट्टीसत्तमासु णं पुढवीसु नेरइया पहू महताइ लोहिकुंथुरूवाई विउवित्ता अन्नमन्नस्स कायं समतुरंगेमाणा समतुरंगेमाणा अणुषायंमाणा अणुघायमाणा चिटुंति ॥१॥
છઠ્ઠી અને સાતમી નારકીમાં નારકીજી ઘણું બારીક લાલકથુઆ જેવાં ઝીણાં રૂપ ઘણાં કરીને એકબીજાના શરીરને પીડા કરતા રહે છે. તે ૨૦ છે सया कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ॥ अंदूस पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥२१॥
વળી ત્યાં બધેકાળ સંપૂર્ણ ધર્મપ્રધાન એટલે ત્યાં નારકેના સ્થાનમાં અતિશે ગરમી છે. કારણકે આ મનુષ્ય લેકમાં છઠ્ઠા આરામાં કપાતકાળમાં પ્રલય વખતે અત્યંત ગરમી હોય છે, તેના કરતાં પણ વધારે ગરમી ઉની લૂ વાતી હોવાથી અગ્નિવડે (ઉષ્ણુપુદગલે) હેય છે, તેનું કારણે પૂર્વે તે નારકીજીયે નિધત્ત નિકાચિત અવસ્થાવાળાં ચીકણું કર્મ બાંધવાથી તે ઉદયમાં આવેલાં છે, વળી તે વિ. શેષથી કહે છે, વળી અતિશે દુઃખવાળે સ્વભાવ જ્યાં છે તેવા સ્થાનમાં રહેલા નારીજીવને નિગડ (બેડી)માં પરમા ધામીએ પૂરે, પછી તેના માથામાં ખીલાથી કાણું પાડીને દુઃખ આપે છે, અને બધાં અંગોને ચામડાંની માફક પહોળા કરીને પડે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
૧૭૧
छिदंति बालस्स खुरेण नकं, उठेवि छिदंति दुवेविकण्णे । जिब्भं विणिकस्स विहत्थिमित्तं, तिक्खाहिं मूलाहिऽभि
તાવતિ . ૨૨ વળી તે પરમાધામીઓ તે નારકીના જીનાં પૂર્વનાં પાપ યાદ કરાવીને તે અજ્ઞાની નારીજીવને પ્રાયે સર્વદા વેદના આપે છે તેને પકડીને તેનું નાક અસ્ત્રથી કાપી નાંખે છે, તેમજ હઠ તથા બે કાને પણ છેદી નાંખે છે, અને દારૂ માંસના સ્વાદ કરનારા તથા જુઠું બોલનારાની જીભને વિતસ્તિ ( C) માં નાખીને તીણ શૂળ વડે કાપી નાંખે છે. જે ૨૨ છે ते तिप्पमाणा तलसंपुडंव, राईदियं तत्थ थर्णति बाला। गलंति ते सोगिअपूयमंसं,पज्जोइया खारपइद्धियंगा ॥सू.२३॥
તે રાંકડાનાં નાક કાન હઠ જીભ છેદવાથી લેહી કરતાં દુઃખ પામતા રાત દિવસ કાઢે છે, ત્યાં તે અજ્ઞાન પવનથી પ્રેરેલા સુકાં તાડનાં પાંદડાંના સંચય માફક હંમેશાં બરાડા પાડતા પડી રહે છે. તથા અગ્નિએ બાળેલા તથા તેના ઉપર ખાર છાંટતાં તેમનું લેહી માંસ પર રાત . દિવસ વહે છે. જે ૨૩ છે जइ ते सुता लोहितपूअपाई, बालागणी तेअगुणा परेणं । कुंभी महंताहियपोरसोया,समूसिता लोहियपूयपुण्णा ।सू.२४॥
Page #187
--------------------------------------------------------------------------
________________
192
સૂયગડાંગસૂત્ર.
વળી સુધમાંસ્વામી જબુસ્વામીને ઉદ્દેશીને વીર પ્રભુનાં વચને પ્રકટ કરે છે, કે હે જંબુ ! તમે સાંભળ્યું છે, કે ત્યાં લેહી તથા પાચ બંનેને પકવનારી કુંભી છે, ત્યાં બાળ તે ન સળગાવેલો અગ્નિ છે, તેને તાપ જેમાં છે, તેવી અતિશે તપેલી કુંભી છે, તે કુંભી વળી ઘણી મોટી છે, પુરૂષના પ્રમાણ જેટલી ઉંટડીના આકારવાળી ઉભી કરેલી છે, તે લેહી પાસે પૂર્ણ છે. તેથી અતિશે બળતી અને બીભત્સ દેખાવની છે. ર૪ તેમાં શું કરે છે તે કહે છે. पक्खिप्प तासु षययंति बाले, अट्ठस्सरे ते कलुणं रसंते। तण्हाइया ते तउतंबतत्तं, पजिजमाणाऽट्टतरं रसंति ॥सू.२५॥
ઉપર કહેલ અતિશે અગ્નિથી બળતી તથા લેહી પાચ તથા કાપેલાં અંગેના ગંદા દેખાવથી પૂર્ણ દુર્ગધવાળી કુંભમાં તે અનાથબાળ જેવા પિકાર પાડતા નારકેને કે છે. પછી તાપથી બળતાં રોતા રોતા તરસને શાંત કરવા પાણી પીવા માગે છે, તેમને પરમાધામી કહે છે કે તેને દારૂ બહુ વહાલું હતું, એમ યાદ કરાવી તપેલું તરવું પાય છે, તેથી તેઓ ઘણું રડે છે. अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुवसते सहस्से । चिट्ठति तत्था बहुकूरकम्मा, जहा कडं कम्म तहासि भारे
( ૨૬ છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૧૭૩
Wvvvvvvvvvv
~
~
समजिणित्ता कलुपं अणजा, इटेहि कंतेहि य विप्पहूणा। ते दुब्मिगंधे कसिणे य फासे कम्मोवगा कुणिमे आवसंति
|| હૂ, ૨૭ | त्तबेमि ॥ इति निरयविभत्तिए पढमो उद्देसो समत्तो ॥
| | નાથા છું. ૩૬ આ આખા ઉદ્દેશાને ઉપસંહાર કરે છે. આ મનુષ્ય ભવમાં બીજાને ઠગવા જતાં ખરી રીતે પિતાના આત્માને ઠગીને પારકાને પીડા આપવામાં જરા સુખ માનીને આત્માને ઠગતાં ઘણા ભવેના મધ્યમાં અધમHવ તે માછીમાર પારધી કસાઈ વિગેરેના પૂર્વજન્મમાં લાખો ભવેને અનુભવીને વિષયમાં રક્ત બનીને સુકૃતમાં વિમુખ બનીને ઉપર બતાવેલ પીડાવાળા મહાઘેર દારૂણ નરકાવાસને પામીને ત્યાં નારકીમાં પણ પૂર્વભ
ના વરની સંજ્ઞાથી એક બીજાને દુઃખ પમાડતા ઘણે કાળ રહે છે. અહીં તેનું કારણ કહે છે.
પૂર્વભવમાં જેવા અધ્યવસાયે જઘન્ય જઘન્યતર વિગેરે ભાવે જેવાં જેવાં કૃત્ય કર્યો હોય, તે પ્રમાણે તે નારકીને નારકીના ભવમાં તેવી વેદનાઓને ભાર ભગવે પડે છે, ચાહે પરસ્પર ભેગવે,ચાહે પરમાધામી વિગેરેથી કે બંને પ્રકારેભેગવે, તે કહે છે. માંસ ખાનારાને નરકમાં તેનાં માંસ કાપી તપાવીને ખવડાવે છે તથા બીજાનાં લેહી પીનારાઓને તેમનાં લોહી પાચ કાઢીને પાય છે, તથા માછીમાર શીકારીઓને તેજ પ્રમાણે છેદી
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સૂયગડાંગસૂત્ર.
ભેદીને બુરહાલે મારે છે, તથા જુઠું બોલનારને યાદ કરાવીને જીભ છેદી નાંખે છે. (ટીકાના કલેક ૪૦૦૦ થયા) તથા પૂર્વજન્મમાં પારકાનું દ્રવ્ય હરનારને અંગે પાંગ કાપી નાંખે છે, પરદારલંપટના ગુપ્ત ભાગમાં અંડ કાપી નાંખે છે, તથા શામેલીવૃક્ષ વિગેરેથી ઉપગૂહન (સંબંધ) વિગેરે કરાવે છે. તેજપ્રમાણે મહાપરિગ્રડ તથા આરંગમાં રક્તજીને તથા કેધ માન માયા તથા લેભ કરનારાઓને તેમનાં પૂર્વ ભવનાં કૃત્યે યાદ કરાવીને તેવા તેવાં દુઃખે પમાડે છે. એથી જ કહ્યું છે, કે જેવું તેમનું કૃત્ય તેવું તેમનું ફળરૂપ ભારની વેદનાઓ છે . ૨૬
વળી અનાર્યકૃત્ય કરવાથી અનાર્યો તે હિંસા જુઠ ચેરી વિગેરે આશ્રવદ્વારા સેવીને અશુભક ઉપાર્જન કરીને તે કુરકમ કરનારા દુરભિગંધવાળા નરકમાં આવીને વસે છે.
પ્ર–કેવા બનીને?
ઉ–શબ્દ વિગેરે ઈષ્ટવિષયેથી તથા કમનીચ (મનેહ૨) સુખેથી અનેક પ્રકારે હીન (લાચાર) બની તે નરકમાં વસે છે. અથવા જેને માટે કાળાં કેમ કરી પાપ બાંધે છે, તે માતા પિતા પુત્ર સ્ત્રી વિગેરેથી તથા મનોહર વિષથી મુકાઈને તેઓ એકલાજ મડદાં ગંધાતાં હોય તેવા નરકાવાસમાં અત્યંત અશુભ સ્પર્શમાં એકાંત દુખદાયી સ્થાનમાં અશુભ કર્મઉદયમાં આવતાં
Page #190
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૭૫
માંસની પેશી રૂધિર પરૂ આંતરડાં ફિફિસ વિગેરેના કાદવથી વ્યાસ બધી વિદ્યાથી પણ અધમ બીભત્સ દેખાવના સ્થા નમાં જયાં હાહાકારના આક્રંદનુ કષ્ટ છે, હવે બસ કરો ન મારા ! ઈત્યાદ્વિ પેાકારથી આકાશ ગાજતાં કાન બેહરા થાય તેવા પરમ ધમ નરકાવાસમાં ચારે બાજુથી દુ:ખવાળા ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના આયુ ભેગવવા નરક પૃથ્વીમાં રહેછે, આવું હું કહુ છુ. ર૭ા નરવિભક્તિના પહેલા દેશે સમાપ્ત થયા.
હવે પાંચમા અધ્યયનના બીજો ઉશે કહેછે. પહેલા કહીને ખીજે ઉદ્દેશો કહેછે, તેના આ પ્રમાણે સ ંબંધ છે, કે પૂર્વના ઉદ્દેશામાં જે કર્મોવડે જીવે નરકમાં ઉત્પન્ન થાયછે, અને જેવી અવસ્થા ભાગવે છે, તે ખતાવ્યું. હવે તેનેજ અહીં વિશેષપ્રકારે બતાવશે. આ સંબધે આવેલા આ ઉદ્દે શાનુ સૂત્રાનુગમમાં અસ્ખલિતાદ્વિ ગુણયુક્ત સૂત્ર આ પ્રમાણેછે. अहावरं सासयदुक्खधम्मं तं भे पवक्खामि, जहातणं । वाला जहा दुकडकम्पकारी, वेदेति कम्माई पुरेकडाई ॥१॥
પૂર્વ કા સિવાયનું હવે બીજું હું તમને કહુ છું. શાશ્ર્ચત જ્યાં સુધી નારકીનું આયુ હોય ત્યાં સુધી દરેક જીવને ભાગવવાનુ છે, તેથી તે શાશ્ર્વત ( નિરંતર ) છે. એવા સ્વભાવ (ધ) વાળુ નરક છે, પણ ત્યાં ક્ષણમાત્ર પશુ સુખ નથી, એ ' તમને જેવું છે, તેવું કહુ છું, પણ અહીં ઉપચાર કે અર્થવાદ ( બનાવટી કે તર્કવાદ ) નથી, જે જીવા
(
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭,
સૂયગડાંગસૂત્ર.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
મનુષ્ય ભવમાં પરમાર્થને ન જાણું વિષય સુખને લાલચુ બનીને વર્તમાન સુખ દેખનારાઓએ જેવી રીતે દુષ્ટક કર્યા છે, તે દુકૃતવડે જ્ઞાન આવરણીય વિગેરે કમ એકઠાં કર્યો, તે દુષ્કૃત કરનારા બાળ એ પૂર્વે કરેલાં પાપનાં ફળ જેવાં નારકીમાં ભેગવે છે, તે જ હું કહું છું. हत्येहि पाएहि य बंधिऊणं, उदरं विकत्तंति खुरासिएहि । गिण्हित्तु बालस्स विहत्तु देह, वद्धं थिरं पिट्ठतो उद्धरंति।स.२।
કે પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવતાં પરમાધામી કડ કરવામાટેજ નારકીઓના હાથ પગ બાંધીને જુદા જુદા શસ્ત્રોવડે તેમનાં પેટ ચીરે છે, તથા કશી ગણતરીમાં નહીં એવા રાંક બાળ નારકીના જીવને લાકડી વિગેરેથી હણીને જર્જર થએલા દેહને ચામડાના ટુકડાવડે મજબુત બાંધીને પીઠમાંથી તથા આજુબાજુ પસવાડાંમાંથી કાપે છે. बाहू पकतंति य मूलतो से, थूलं वियास मुहे आडहंति । रहंसि जुत्तं सरयंति बालं, आरुस्स विझंति तुदेण पीछे
| H , રે ! ત્રણ નારકીમાં પરમાધામી તથા બીજા નારકીઓ તથા ચાથીથી સાતમી સુધી પરમાધામીવિના ફક્ત બીજા નારકી અરસ્પરસ ઈર્ષોથી એક બીજાના બાહુ મૂળમાંથી છેદી નાંખે છે, તથા પૂર્વે કાપ્રમાણે મેઢાં ફીને એક બીજાને બળ જબરીથી તપાવેલા મોટા લેટાના ગેળા વિગેરે નાખીને
Page #192
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૭૭
A ,
AAAA AAAAAAAA
બાળે છે. તથા પરમાધામી એકેક નારકીને તેને પૂર્વનું પાપ સંભળાવીને તેને તેવું દુઃખ આપે છે, તપેલું તરવું પાતાં કહે છે, કે તે દારૂ પીનારે હતું કે? તેનું માંસ ખવડાવતાં કહે છે કે તું માંસ ખાનારો હતા કે ? આમ પાપ સંભારીને કર્થના કરે છે. તથા વિનાકારણ પણ કેમ કરીને પરોણું વિગેરેથી તે પરવશ નારકીના વાંસામાં મારે છે. વધે છે. अयंव तत्तं जलियं सजाइ, तऊत्रमं भूमिमणुकमंता ॥ ते डज्झमाणा कलुणं थणंति, उसुचाइया तत्तजुगेसु जुत्ता।सू.४।
વળી તપેલા લેઢાના ગેળા જેવી બળતી આગની જમીન ઉપર ચાલતાં બળવાથી દીનસ્વરે તે રાંકજી આરડે છે, તથા તપાવેલી યુગ ( ગુંસરા) માં જોડેલા ગળત યા બળધીઆ જેવા ચાલી ન શકવાથી તીર કે પણ વિગેરેથી પીડા કરી દેડાવતાં તેઓ વધારે રહે છે. ૪ बाला बला भूमिमणुकमंता, पविजलं लोहपहं च तत्तं । जंसोऽभिदुग्गंसि पवजमाणा, पेसेव दंडेहिं पुराकरंति।।सू.॥
તે નિવિવેકી નારકીઓ બળેલા લેઢાના જેવા માર્ગે રૂધિર પાચ વિગેરેથી ગંદાપણું જોઈને ચાલતા નથી, તેથી પ્રેરણ કરી ચલાવતાં તેઓ રૂદન કરે છે, તથા અભિદુર્ગ તે કુંભી શાલ્મલીવૃક્ષ વિગેરે તરફ ગયેલાને પરમાધામીએ પ્રેરણા કર્યા છતાં પણ કેટલાક ન જાય, તેમને પરમાધામી કેપ કરીને મજુર ગુલામ માફક અથવા બળધુ માફક ગણીને
Page #193
--------------------------------------------------------------------------
________________
૭૮
સૂયગડાંગસૂત્ર.
દડથી હણીને કે પરણે ઘેચીને આગળ લાવે છે, પણ તે રાંકડાઓ તેમની ઈચ્છા મુજબ ચાલવા કે ઉભા રહેવા પણ પામતા નથી. . ते संपगाढंसि पवजमाणा, सिलाहि हम्मंति निपातिणीहि । संतावणी नाम चिरंद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा
તે અસહ્ય વેદનાવાળા માર્ગે ચાલતાં નરકમાં નારકીઓ ન ચાલી શકે ન ઉભા રહી શકે, તેથી તેમના ઉપર રોષ કરીને પરમાધામીઓ સામે પડેલી પત્થરની શિલાઓ સાથે અથડાવે છે તથા સંતાપનારી કુંભી જે ઘણુ કાળની છે, તેમાં ગયેલે નાકીને જીવ ઘણી વેદનાએ પીડાતે બેસે ત્યાં તે પૂર્વે અશુભકૃત્ય કરેલા નારકીએ ઘણું પીડાય છે. માદા कसु पक्खिप्प पयंति बालं, ततोवि दट्ठा पुण उप्पयंति॥ ते उडकाएहिं पखजमाणा,अवरेहिं खजंति सणप्फएहिं ॥७॥
તે રાંકનારકને કંદ (ભડી) માં નાંખીને પરમધામીઓ પકાવે છે તેઓ ત્યાં ચણાની માફક ભુંજાતાં ભઠીમાંથી ઉચે ઉછળીને પાછા નીચે પડે છે, અને ત્યાં ઉંચે ઉછળતાં કાકપક્ષી વિગેરેએ ખાતાં અન્ય દિશામાં નાસતાં સિંહ વિગેરે તેમને ખાય છે, (આ સિહ કે પક્ષીઓ વિગેરે પરમાધામીએ તેમને દુખ દેવા માટે બનાવી રાખે છે.) સ. ૭
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭,
સૂયગડાંગસુત્ર. समूसियं नाम विधूमठाणं, जं सेायतत्ता कलुणं थणति । अहोसिरं कटु विगत्तिऊण,अयंव सत्थेहिं समोसवेंति॥८॥ समूसिया तत्थ विमूणियंगा, पक्खीहिं खजति अओमुहेहिं । संजीवणी नाम चिरद्वितीया,जंसि पया हम्मइ पावचेया।सू.९।
વળી ચિતિકાના આકારે નરકમાં પીડાનાં સ્થાન છે, ત્યાં વિધૂમ તે અપ્રિનું સ્થાન પામીને શેકથી તપેલા દીનસ્વરે રડે છે, વળી નારકીનું નીચું માથું કરીને છીણીથી લેઢાને છે, તેમ તેમના શરીરના ખંડ ખંડ કરી નાંખે છે૮
તે નરકમાં થંભા વિગેરેથી ઉંચા બાહુ કરીને અથવા નીચે માથું કરીને જેમ ચંડાળે શૂળીએ લટકાવે તેમ તેમને લટકાવીને શરીર છેદીને ઉપરથી ચામડી છોલીને વજાની ચાંચિવાળા પક્ષીએ કાગડી ગીધ વિગેરેથી ચુંથાય છે. આ પ્રમાણે પરમાધામીથી કે પરસ્પર પીડાતાં છિન્ન ભિન્ન થયા છતાં દુઃખ પામીને પણ કરતા નથી, માટે નરક તે સંજીવની ભૂમિમાફક જીવિતદાન દેનારી ભૂમિ છે. કારણ કે ત્યાં ઝીણા ઝીણા ટુકડા કરવા છતાં આયુ નિકાચિત હોવાથી મરતા નથી. વળી તે ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું છે, અને તેટલો કાળ ત્યાં જન્મેલા ઉત્પન્ન થએલાનારકી પ્રાણીઓ પાપના ચિત્તવાળા મુદગર વિગેરેથી હણાય છે, તથા નરકના પ્રભાવથી મૂછ પામેલા ને વારંવાર પીસવા છતાં પણ મરતા નથી, પણ મારા માફક પાછા એકમેક થઈ જાય છે. (અર્થાત તેનું શરીર પાછું જોડાઈ જાય છે.)
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સૂયગડગસૂત્ર.
तिक्खाहिं मूलाहि निवाययंति, वसेोगयं सावययं व लद्धं । ते मूलविद्धा कलुणं थणंति, एगंत दुक्खं दुहओ गिलाणा
છે , ૨૦ મે. વળી પૂર્વે દુષ્ટ કૃત્ય કરનારા નારકીને લેઢાની વડે મારે છે.
પ્ર–કની પેઠે?
ઉ–ધાપદ તે વશમાં આવેલા હરણ કે ડુકકર માફક પિતાના કબજે લઈને પરમાધામી મારે છે, તે નારકીઓ શૂળ વિગેરેથી વિંધાયા છતાં મરતા નથી, પણ દીનસ્વરે બરાડા પાડે છે. પણ તેમને બચાવવા કેઈસ મર્થ નથી, તે બિચારાએ એકાંતથી અંદર તથા બહારથી લાન બનેલા પ્રમાદ રહિત રેજ દુઃખે અનુભવે છે. આ सया जलं नाम निहं महंत, जंसी जलंतो अगणी अकट्ठो ॥ चिटुंति बद्धा बहूकूरकम्मा, अरहस्सरा केइ चिरद्वितीया।।सू.११
વળી હમેશાં તે નારકીનું સ્થાન ઉષ્ણરૂપપણથી દેદીપ્યમાન બળતાવાળું છે. તથા જ્યાં નારકીઓ કર્મવશ થઈને હણાય છે, માટે નિહ છે, અર્થાત્ આઘાતસ્થાન છે, તથા જ્યાં લાકડવિના અગ્નિના ભડકા હોવાથી મહાન છે, આવા અતીવ પીડાના સ્થાનમાં પૂર્વભવે બહુ કૅરકર્મ કરેલાં હેવાથી તેને વિપાક ઉદય આવતાં તે પાપે બંધાયેલા ત્યાં રહેલા છે.
પ્ર–કેવા બનીને ?
Page #196
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૧
---••••~~~~
ઉ૦–અરહ તે બરાડા પાડતા શિવાળા ઘણે કાળ ત્યાં રહેનાર છે. જે ૧૧ છે चिया महंतीउ समारभित्ता, छुम्भंति ते तं कलुणं रसंत ॥ आवट्टतो तत्थ असाहुकम्मा, सप्पी जहा पडियं जोइमझे ॥१२
મોટી ચિતા સળગાવીને પરમાધામીએ તે રડતા નારકીને તેમાં ફેંકે છે, તેમાં પૂર્વે પાપ કરેલે નારકીજીવ પીગળી જાય છે, જેમ અગ્નિમાં નાંખેલું ઘી પાણી જેવું થાય છે, તેમ નારકો જીવની દશા છે, તે પણ તે રાંક દુઃખમાંથી છૂટવા મરી જતો પણ નથી ! ! ૧૨ છે
વળી આ બી પીડાને પ્રકાર છે. सदा कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्म । हत्येहिं पाएहि य वंधिऊणं, सत्तुव डंडेहिं समारभंति॥म.१३॥
વળી હમેશાં સંપૂર્ણ તપેલું ઉષ્ણસ્થાન ચીકણું કર્મ બાંધવાથી કમે આવ્યું હોય તેમ દુઃખરૂપ સ્વભાવવાળા પીડાના સ્થાનમાં તે અનાથનારકીજીવને હાથે પગે બાંધીને ફેકે છે, અને નાંખ્યા પછી તેને શત્રુ માનીને દંડાથી મારે છે. જે ૧૩ છે भंजंति बालस्स वहेण पुट्ठो, सीसंपि भिदंति अओघणेहिं ॥ ते भिन्नदेहा फलगंव तच्छा, तत्ताहिं आराहिं णियोजयंति॥१४
વળી તે રાંકનારકી જીવને લાકડી વિગેરેથી પ્રહાર
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સૂયગડાંગસૂત્ર.
કરીને તેની પીઠ ભાગી નાખે છે, તથા લોખંડના ઘણથી તેનું માથું છુંદી નાખે છે, ( અપિ શબ્દથી જાણવું કે, તેનાં બીજા અંગે પણ ચૂર્ણ જેવાં કરી નાંખે છે. તે ચૂર્ણ થએલા અંગે પાંગવાળા નારકીના બે પસવાડા પાટીયા માફક કકરો (રંધા) વિગેરેથી પાતળા કરી નાંખે છે, પછી તપેલા આ રાઓથી પીડીને ગરમ કરેલું તરવું પાવું, વિગેરે દુઃખ આપે જે. સૂ–૧૪ . अभिभुंजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्यिवहं वहति ॥ एगं दुरूहितु दुवे ततो वा, आरुस्म विज्झंति ककाणओ से।।सू.१५
વળી રૌદ્રકામ તે બીજા નારકીને હણવા વિગેરેમાં જોડે, અથવા પૂર્વભવે કરેલાં જીવહિંસા વિગેરેનાં કૃત્યયાદ કરાવીને તે પૂર્વભવે કરેલા અશુભકર્મવાળા નારકીને ઈ! (તીર) ના ઘા કરી પરમાધામી પ્રેરણા કરે, પછી હસ્તિવાહ (મહાવત) ની માફક ઉપર ચડીને દેડાવે છે, અથવા હસ્તી માફક ઘણે જે ઉપડાવે છે, એ પ્રમાણે ઉંદસ્વાર થઈને ઉંટ માફક દેડાવે છે,
પ્ર–કેવી રીતે દેડાવે?
ઉ–નારકના ઉપર એક બે ત્રણ ચડીને તેને દેડાવે છે, ઘણે ભાર લાગવાથી તે રાંક ન ચાલી શકે તે કોલ કરીને પણવિગેરેથી મારે છે, અને તે નરકીને મર્મ (કે મળો ભાગમાં વિધે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૩
बाला बला भूमि मणुकमंता, पविज्जलं कंटइलं महंत ॥ विवडतप्पेहि विवण्णचित्ते, समीरिया कोवलिं करिति॥ मू.१६
તે બાલક જેવા પરતંત્ર નારકી લેતી વિગેરેથી ખરડાયેલી ગંદી તથા કાંટાથી વ્યાપ્ત જમીન જેઈને ન એ
ગે, ધીમે ચાલે, તેથી પરમાધામીએ બળ જબરીથી પ્રેરણ કરે, વળી તે સમયે મારના ત્રાસથી મૂછિત થએલા તર્પક ( ) ના આકારે પડયા હોય, તેમને અનેક પ્રકારે બાંધીને પરમાધામીઓ નગરમાં જેમ બલિદાનમાં મારીને પણ હમે, તેમ તેમને આમ તેમ ફેકે છે, અથવા કેટ્ટ બલિ કરે છે. મે ૧૬ वेतालिए नाम महाभितावे, एगायते पवयमंत लिक्खे ॥ हम्मति तत्था बहुकूर कम्मा, परं सहस्साण मुहुत्तगाणं ॥सू.१७
વળી નરકમાં આવે પણ સંભવ છે, કે નારકીમાં પરમાધામને કરેલે મહા દુઃખને કાર્યવાળે શિલાને બનાવેલે એક મટે વૈયાલિય (વૈકિય) પર્વત છે, તે અંધકાર રૂપે હેવાથી એક હાથના સ્પર્શથી પણ ચડતાં નારકી જ પીડાય છે; વળી તે નારકી જીવે એ પૂર્વે ઘણા અઘોર પાપ કયાં છે, તે હજારે મુહુર્ત (ઘણ કાળ ) સુધી દુખ ભે ગવે છે. જે ૧૭ संवाहिया दुक्कडिणो थगंति, अहो या राओ परितप्पमाणा ॥ एगंतकूडे नरए महते, कूडेण तत्था विसमे हता उ॥सू. १८॥
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સૂયગડાંગસૂત્ર.
vvvvvvvvvvvv
WVvvvvvvvvvvvvvvvv////// */ / vvvvv',
એક ભાવે પીડાયેલા તે સંબોધિત નારકી દુષ્ટ કૃત્ય કરનારા મહાપાપીએ રાત દિવસ અતિ દુઃખથી પીડાયેલા કરૂણસ્વરે આક્રંદ કરે છે; તથા એકાંત દુઃખ દેનારા વિરતારવાળા નરકમાં પડેલા પ્રાણીઓ તે ગલયંત્રના ફાંસા વિગેરેથી અથવા પાષાણના સમૂહથી તે વિષમસ્થાનમાં હણેલા ફક્ત રડયાંજ કરે છે. જે ૧૮ છે भंजंति णं पुबमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं ॥ ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पति सू.१९
તે પૂર્વભવના શત્રુ માફક પરમાધામીઓ અથવા પૂર્વભવના વૈરી નારકીઓ પરસ્પર એક બીજાનાં અંગેને ક્રોધ કરીને મૂસળ (સાંબેલાં) લઈને ગાઢપ્રહાર કરીને હિણે છે. તેથી તે નારકીએ અનાથ બનીને શસ્ત્રોને ઘાથી શરીરમાં ઘાયલ થએલા રૂધિરને વમતા નીચાં મેઢાં કરીને પૃથ્વી ઉપર પડે છે. ૧૯ अणासिया नाम महासियाला, पागन्भिणो तत्थ सयायकोवा: खजंति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥.२०
વળી ત્યાં પરમાધામીએ બનાવેલા મહાદેહ પ્રમાણે તે મેટા (ડાઘાતરા જેવા) શિયાળીઆઓ ભૂખ્યા હોય છે, તે અતિ દુષ્ટ બનેલા શૈદ્રરૂપે નિર્ભય થઈને નિત્ય કેપયમાન થએલા હોય છે, તેઓ તે રાંકડા પરભવમાં પાપ કરનારા તથા લેઢાની સાંકળે જોડાજોડ બાંધેલા છે, તેવા નારકીને ટુકડે ટુકડા કરી ભક્ષણ કરે છે, સૂ૨૦ છે
Page #200
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૫
सयाजला नाम नदी भिदुग्गा, पविजलं लोहविलीणतत्ता।। जंसी भिदुगंसि पवजमाणा, एगायऽताणुकमणं करेंति॥२१॥
વળી હમેશાં જળ ભરેલી સદાજળ નામની અભિદુર્ગ તે ઘણી ખરાબ જુદા જુદા ખારે પાચ લેહીથી ભરેલી નદી છે, અથવા તે રૂધિરથી ભરેલી હોવાથી પિશ્કેિલ છે, અથવા વિસ્તીર્ણ ગંભીર (ઉંડા પાણીવાળી મટી) નદી છે, અથવા ઉના બળતા પાણી જેવી છે, તે બતાવે છે, અગ્નિએ તપાવેલું લેવું પીગળે તેવા લેઢાના રસ જેવી નદી છે, તેવી નદીમાં નારકીના જીવોને અનાથ બનીને ગમન તથા લવન કરવું પડે છે, ( ત્યાં અને તું દુઃખ ભેગવવું પડે છે.) પરવા આ પ્રમાણે ઉપસંહાર કરતાં નારકીનું વિશેષ દુઃખ બતાવે છે. एयाई फासाई फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं ॥ ण हम्ममाणस उ होइ ताणं,एगो सयं पचणुहोइ दुक्खसू.२२
આ પ્રમાણે બંન્ને ઉદ્દેશામાં બતાવેલા દુઃખના ફરસે પરમાધામીએ કરેલા તથા પરસ્પર વૈરથી કરેલ અથવા સ્વભાવિક ઉદયમાં આવેલા અતિશે કડવારૂપ રસ ગંધ સ્પર્શ તથા શબ્દનાં દુઃખે અત્યંત દુસહ છે, તે દુઃખે અશરણનારકીઓ ભેગવે છે. તે દુઃખ નિરંતર ક્ષણમાત્ર વિશ્રાંતિ નહિ તેમ ભગવે છે, તથા લાંબી સ્થિતિ તે રત્નપ્રભા નામે પહેલી નારકીમાં ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમ બીજી શકરપ્રભામાં ૩ સાગરોપમ ત્રીજી વાલુકામાં ૭ પંકપ્રભામાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સૂયગડાંગસૂત્ર.
૧૦ ધૂમપ્રભામાં ૧૭ તમ પ્રભામાં ૨૨ અને મહાતમા પ્રભામાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે, ત્યાં પિતાના પાપે ગયેલાને ઉકૃષ્ટ સ્થિતિ મળતાં દુઃખ પામતાં કેઈપણ રક્ષક થતું નથી, જો કે ત્યાં સતેંદ્ર નામને બારમાદેવલેકને ઇંદ્ર લક્ષ્મણના પૂર્વભવને ઉપકાર યાદ કરી અવધિ જ્ઞાને જાણે તેને બચાવવા ગયેલ, પણ ત્યાં તેને દુઃખમાંથી બચાવવા સમર્થ ન થયે, એવું સંભળાય છે. તે પ્રમાણે દરેક નારકીને જીવ પિતે એકલે જેના માટે પાપ કરેલાં તે બધાથી રહિત થઈને કર્મને વિપાકનાં ફળ દુઃખરૂપે નારકીમાં ભેગવે છે. પણ કેઈ તેના દુઃખમાં ભાગ લેતું નથી. તે જ કહ્યું છે. मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् ॥ एकाकी तेन दोऽहं, गतास्ते फलभोगिनः॥१॥
મેં પરિવાર માટે ઘણાં કાળાંકૃત્ય કર્યું પણ તે ફળ ભેગવનારી જતા રહ્યા, અને તેનાવડે હું એકલેજ બળી રહ્યો છું ! . ૨૨ છે जं जारिसं पुत्वमकासि कम्म, तमेव आगच्छति संपराए। एगंतदुक्खं भवमज्जणित्ता, वेदंति दुक्खी तमणंतदुक्खं ।।सू.२३॥
જેવું જેવા ભાવનું જેવી સ્થિતિનું કર્મ આ જીવે પૂર્વ જન્મમાં કર્યું હોય, તે પ્રમાણે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિના અનુભાવના ભેદવાળું આ સંસારમાં તેજ પ્રકારે
Page #202
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૭
અનુસરે છે, તેને સાર એ છે કેતીવ્ર મંદ કે મધ્યમ અને ધ્યવસાયના જેવાં સ્થાને વડે બાંધ્યું હોય, તેજ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં ઉદયમાં આવે છે. અને એકાંતથી સુખ રહિત દુઃખજ અવશ્ય નારકીના ભાવમાં ઉદય આવે છે, તે નારકભવમાં ભોગવવાયેગ્ય કર્મો ઉપાર્જન કરીને એકાંત દુઃખી આ બનેલા નારકીજી અસાતવેદનીયદુઃખ જે બીજાથી ઉપશમ ન થાય, અર્થાત તેને કેઈ ઉપાય નથી, તેને ભોગવે છે. एताणि सोचा णरगाणि धोरे, न हिंसए किंचण सबलोए॥ एगंतदिट्ठी अपरिग्गहे उ, बुज्ज्ञिज लोयस्स वसं न गच्छे।।सू.२४
ઉપસંહાર કરતાં ફરીથી ઉપદેશ આપે છે, કે ઉપર બતાવેલાં નારકીનાં બધાં દુઃખો સાંભળીને બુદ્ધિવડે ભલે ધીરપુરૂષ પ્રજ્ઞસાધુ આ પ્રમાણે કરે, કે ત્રણ સ્થાવરથી ભિન્નભેદ વાળ પ્રાણીસમૂહ ઉપર દયા કરીને કેઈપણ જીવને પિતે ન હણે તથા એકાંતથી જીવ આદિ તત્વે ઉપર નિશ્ચળદષ્ટિ સમ્યગદર્શન જેને છે, તે એકાંતદષ્ટિ નિશ્ચળ સમ્યકત્વી બને, તથા પિતાના સુખને માટે ગ્રહણ કરાય તે પરિગ્રહ છે, તે ન રાખવાથી અપરિગ્રહવાળ બને, (તુ શબ્દથી જાણવું કે) તેમજ જૂઠ ચોરી મૈથુનનાં પાપ પણ છેડે, તેજ પ્રમાણે અશુભકૃત્ય કરનારા લોકને તથા તેનાં ફળ ભોગવનારાને જાણે અથવા કષાયથી ભરેલ આ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સૂયગડાંગસૂત્ર.
લેાકને ખરાસ્વરૂપે જાણે પણ તેને વશ ન થાય, ( અર્થાત્ લેાકેામાં થતાં પાપે પોતે ન કરે) ૫ ૨૪ ૫
एवं तिरिक्खे मणूयासु (म) रेसुं चतुरन्तऽणतं तयणुविवागं ॥ स सबमेयं इति वेदइत्ता, कंखेज्ज कालं घुमायरेज्ज ॥ २५ ॥ त्तिबेमि इतिश्री नरयविभत्ती नाम पंचमाध्ययनं समत्तं ॥ ગયા છૅ. ૨૩૨ ૫
"
આ પ્રમાણે ઉપર બતાવેલાં દુઃખા કઇ અંશે અશુભ કૃત્ય કરનારા જીવો તિર્યંચ મનુષ્ય દેવતામાં પણ છે, આ પ્રમાણે નરક તિર્યંચ મનુષ્ય દેવરૂપે ચારગતિમાં અનંતકાળ સુધી કરેલા કૃત્ય પ્રમાણે ફળ છે, તે બુદ્ધિમાન માણસે જાણીને ધ્રુવ સયમને જીંદગીસુધી વાંછવા, તેને પરમા આ છે કે ખરીરીતે જોતાં ચારેગતિમાં દુઃખ જાણીને ધ્રુવ તે માક્ષ કે સયમ જાણીને તેના અનુષ્ઠાનમાં જીંદગી સુધી રક્ત રહે. ॥ ૨૫ ॥
નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન સમાપ્ત.
G
Page #204
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૮
વીર સ્તુતિ નામનું છઠું અધ્યયન.
પાચમું કહીને છઠ્ઠ કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે. ગયા અધ્યયનમાં નરકવિભક્તિ કહી છે, તે શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ કહેલ છે, તેમના ગુણોનું કીર્તન કરવું, એ દ્વારવડે તેમનું ચરિત કહે છે. કારણ કે શાસ્ત્રના ઉપદેશકનું મેટાપગું તેટલું જ શાસનું મહત્વ છે. આ સંબંધે આવેલા આ અશ્યનના ચાર ઉપક્રમ વિગેરે અનુગદ્વાર છે. તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર મહા વિરપ્રભુના ગુણના ઉત્કીર્તનરૂપે છે.
નિક્ષેપ બે પ્રકારે, ઓઘનિષ્પન્ન અને નામનિષ્પન્ન છે, તેમાં આઘમાં અધ્યયન છે, અને નામનિષ્પન્નમાં મહાવીર સ્તવ છે. તેમાં મહતશબ્દને તથા વરને તથા સ્તવને એ ત્રણે શબ્દને નિક્ષેપ કહેવું જોઈએ. અને જેમ ઉદેશ તેમ નિર્દેશ કહે, તેથી પ્રથમ મહશબ્દ કહે છે. તેમાં પણ આ મહશબ્દ બહુપણે છે, જેમકે મહાજન તથા મેટા પણમાં, જેમકે મહાઘોષ અતિના અર્થમાં, જેમકે મહાભય, પ્રાધાન્યના અર્થ માં છે, જેમકે મહાપુરૂષ, આ ચાર અર્થમાં છે, તેમાં પ્રાધાન્યના અર્થમાં મહાવીર શબ્દ લીધે છે, તે નિર્યુક્તિકાર બતાવે છે.
पाहन्ने महसदो दव्वे खेत्ते य कालभावे य॥ वीरस्स उ णिक्खेवो चउक्कओ होइ णायन्वो ॥नि.८३॥
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સયગડાંગસૂત્ર,
તેમાં “મહાવીર સ્તવમાં મહતશબ્દ પ્રાધાન્યના અ- . ઈમાં છે, અને તે નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ દે છે, તે પ્રાધાન્યના નામસ્થાપના સુગમને છોડી દ્રવ્યથી શરૂ કરે છે.
દ્રવ્ય પ્રાધાન્ય જ્ઞશરીર ભવ્ય શરીર તે બેથી જ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ ભેદે છે. સચિત્ત પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એમ ત્રણ ભેદે છે. તેમાં દ્વિપદમાં તીર્થંકર ચકવત્તી વિગેરે છે, ચેપગેમાં હાથી ઘોડે વિગેરે છે, અને અપદ ( ઝાડે) માં કલ્પવૃક્ષ વિગેરે છે.
અથવા પ્રત્યક્ષ દેખાતા રૂપ રસ ગંધ સ્પર્શથી ઉત્કૃષ્ટ પુડતરીક કમળ વિગેરે પદાર્થો છે,
અચિત્તમાં પ્રાધાન્ય વૈર્ય વિગેરે જુદી જુદી જાતિનાં મણિરને છે. મિશ્રમાં વિભૂષિત તીર્થંકર છે.
ક્ષેત્રથી પ્રાધાન્ય સિદ્ધિક્ષેત્ર છે તથા ધર્મ ચારિત્રના આશ્રયથી મહાવિદેહક્ષેત્ર છે અને સુંદર ભેગોની અપેક્ષાએ દેવકુરૂ વિગેરે યુગલિકક્ષેત્રે છે.
કાળથી પ્રાધાન્ય એકાંત સુખમ સુખમ આરે વિગેરે છે. અથવા ધર્મચરણના સ્વીકારને યોગ્ય જે કાળ છે, તે લે.
ભાવપ્રાધાન્ય તે ક્ષાયિકભાવ છે, અથવા તીર્થંકરપ્રભુના શરીરની અપેક્ષાએ ઔદયિક છે, અહીં તે બેની સાથે આપણે અધિકાર છે.
વીર શબ્દના નિક્ષેપા.
Page #206
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૧૮૧
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ ચાર ભેદે છે તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીર છે વ્યતિરિક્તમાં દ્રવ્યવાર તે દ્રવ્ય માટે સંગ્રામ વિગેરેમાં અદ્ભુતકર્મ કરવાથી શુરપુરૂષ છે, અથવા જે કંઈ વીર્યવાળું દ્રવ્ય છે, તે દ્રવ્યવીરમાં ગણાય છે. જેમકે તીર્થંકર અનંત બળ વીર્યવાળા છે, તે લેકને ઉંચકીને દડામાફક અલેકમાં ફેંકવા સમર્થ છે. તથા મેરૂપર્વતને દંડ કરીને રત્નપ્રભાપૃથ્વીને છત્રમાફક ધારણ કરે, તથા ચકવર્તીનું પણ દેસલો બત્તીસા વિગેરે નિર્યતિની ગાથા ૭૨ માં આવશ્યક સૂત્ર ૧ લા ભાગમાં પૃષ્ઠ ૧૩૭ માં બતાવેલ છે. તથા વિષ તથા નાની વસ્તુનું સામર્થ્ય ઘેલા કરવું વિગેરે છે.
ક્ષેત્રવાર તે જે ક્ષેત્રમાં અદ્ભુતકર્મ કરનારે અથવા વીર તરીકે ગવાતું હોય તે જાણવે. એ પ્રમાણે કાળ આશ્રયી પણ જાણવું.
ભાવવીર તે તે છે કે જેને આત્મા કોઇ માન માયા લેભ વિગેરે પરિસોથી છતા નથી, તેજ કહ્યું છે.
कोहं माणं च मायं च, लोभं पंचेंदियाणि य। दुजयं चैव अप्पाणं, सबमप्पे जिए जियं ॥१॥
કોઈ માન માયા લેભ તથા પાંચ ઇઢિયે આત્માને જીતવી મુશ્કેલ છે, તેમને આત્માએ જીતવાથી તેણે બધું છત્યે જાણવું.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮ર
સૂયગડાંગસૂત્ર,
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ॥ एक जिणेज अप्पाणं, एस से परमो जओ ॥२॥
જે સુભટ સંગ્રામમાં હજારોના હજારે દુર્જય સુભટને જીતે, તે કરતાં પણ જે પિતાના આત્માને વશ કરે, તે તેને પરમ જય છે.
एको परिभमउ जए, वियर्ड निणकेसरी सलालाए। कंदप्पदुट्टदाढो, मयणो विड्डारिओ जेणं ॥३॥
એક જિનકેસરી જગતમાં જયવત છે, કે જેણે કુષ્ટારૂપ કંદપ ની દુષ્ટદાઢવાળી કામદેવને પોતાની લીલામાં જીતી લીધું છે! કે જે કામદેવ જગતમાં વિકટ શત્રુરૂપે બધા એને ભમાડે છે.
આ પ્રમાણે વર્ધમાનસ્વામીજ પિતે પરીસહ ઉપસર્ગો અનુકૂળ કે પ્રતિકૂળ આવ્યા છતાં તેનાથી કાયર ન થયા, તેથી ગુણનિષ્પન્નપણથી અદ્ભુતકર્મ કરવાપણે ભાવથી મહાવીર ગણાય છે. અથવા દ્રવ્યવીર વ્યતિરિક્તમાં એક ભવવાળા વિગેરે છે.
ક્ષેત્રવીર તે જ્યાં તે બેસે, અથવા જ્યાં તેનું વર્ણન થાય તે ક્ષેત્રવીર છે, કાળથી પણું તેમજ જાણી લેવું, ભાવ વીરને આગમથી નામશેત્રકર્મ ઉદયમાં આવતાં અનુભવે, તે શ્રી વીરવર્ધમાન સ્વામીજ છે.
સ્તવના નિક્ષેપા,
Page #208
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૩
یاب
بی می
थुइणिक्खेवो चउहा आगंतु अभूस गेहि दव्वथुती ॥ भावे संताग गुणाग कितणा जे जहि भगिया । नि. ८४॥
સ્તવનાનામસ્થાપના વિગેરે ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામસ્થાપના પૂર્વ પેઠે જાણવા, દ્રવ્યસ્તવતે જ્ઞશરીર ભથ્થશરીરથી વ્યતિરિક્ત જે કટક કેયુર ફુલની માળા, ચંદન વિગેરે સચિત્ત અચિત પૂજનક દ્રવાથી જે સત્કાર થાય તે દ્રવ્યસ્તવ છે, અને ભાવસ્તવતે વિદ્યમાન ગુણે જ્યાં જે હોય, તેનું કીર્તન કરવું.
હવે પ્રથમ સૂત્રના સંસ્પર્શદ્વારવડે સંપૂર્ણ અધ્યયન સાથે સંબંધ ધરાવતી ગાથા ને નિર્યુક્તિકાર કહે છે.
पुच्छि जंबुणामो अज्ज सुहम्मा तओ कहेसी य। एव महप्पा वीरो जयमाह तहा जएज्जाहि ॥नि.८५॥
જંબુસ્વામીએ આર્યસુધર્માસ્વામીને શ્રી મહાવીર પ્રભુના ગુણે પૂછયા, એથી તેમણે કહ્યું કે મહાવીર પ્રભુ આવા ગુણવાળા છે. અને એજ પ્રમાણે શ્રી મહાવીરે સંસારના જયને ઉપાય કહે છે, તેમ તેમણે જીત્યા છે, માટે તમે પણ ભગવાનની પેઠે સંસાર છતવા પ્રયત્ન કરે.
હવે નિક્ષેપ પછી સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું, તે કહે છે. पुच्छिस्सुणं समणा माहणा य, अगारिणो या परतित्थिा य से केइ णेगंतहियं धम्ममाहु, अणेलिसं साहु समिक्खयाए॥सू.१ ૧૩
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સૂયગડાંગસૂત્ર
આ સુરને પૂર્વના સૂત્ર સાથે આ પ્રમાણે સંબંધ છે. વીર્થકરે ઉપદેશેલા માર્ગે સંયમ પાળતે મૃત્યુકાળની ઉપેક્ષા કરે (છંદગી સુધી સંયમ પાળે), તે જેમણે આ માર્ગ કૉ છે, તે તીર્થંકરપ્રભુ કેવા છે, એમ સાધુઓ વિગેરે પૂછે છે, અને પરસ્પર સૂત્રને સંબંધ તે પુષ્યત પૂર્વે કહેલું છે, અને તે જ પ્રમાણે આગળ પણ જે પ્રશ્નોત્તર થાય, તે પણ સમજે, આ પ્રમાણે આ સંબંધે આવેલા આ સૂત્રની સંહિતાદિના મવડે વ્યાખ્યા કહેવાય છે, તે આ પ્રમાણે છે. અનંતરસૂત્રમાં ઘણે પ્રકારે કહેલી નરકની વિભક્તિ સાંભળીને સાંભળનારનું મન સંસારથી વિરક્ત થતાં તે પૂછે કે કેણે આ કહી છે? એમ સુધર્માસ્વામીને સાધુએ પૂછે છે. અથવા બૂસ્વામી સુધર્માસ્વામીને આ પ્રમાણે કહે છે. કે સંસારને પાર ઉતારવામાં સમર્થ એ આ ધર્મ કેણે કહ્યો છે, એવું મને ઘણા માણસે પુછે છે. નિગ્રંથ વિગેરે શ્રમ તથા બ્રહ્મચર્ય આદિ પાળનારા બ્રાહ્મણે તથા અગારિણે તે ક્ષત્રિય વિગેરે પુછે છે, અને પરતીથિક તે બદ્ધ વિગેરે છે તે બધા પુછે છે.
પ્ર-શું ?
ઉ૦-તે કોણ છે? કે જેણે દુર્ગતિમાં પડતા અને ધારનારે એકાંત હિત કારક અનુપમધર્મ બતાળે છે! અને શ્રેષ્ઠ સમીક્ષા તે યથાયોગ્યતત્વના બંધવડે અથવા સાધુ સમીક્ષાવડ અર્થાત્ સમભાવ રાખીને કહ્યો છે? ના
Page #210
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૫
कहं च णाणं कह दंसणं से, सोलं कह नायसुतस्स आसी ॥ जाणासिणं भिक्खु जहातहेणं, अहासुतं वृहि जहा णिसंतास.२
અને તેજ પ્રભુના જ્ઞાનાદિ ગુણે જાણવા માટે પ્રશ્ન પૂછયે, કે કેવી રીતે ભગવાને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અથવા તે ભગવાનનું જ્ઞાન કેવા વિશેષબોધવાળું છે ? અને સામાન્ય અર્થનું પરિચ્છેદક કેવું દર્શન છે? તથા તેના યમ નિયમ રૂપ શીલ કેવું છે? જ્ઞાતનામના ક્ષત્રિયે છે. તે વંશના ભગવાન વર્ધમાન સ્વામી હતા, તેમનું ચરિત્ર મેં આપને પુછયું છે તે સુધર્માસ્વામી ! જેવું આપ જાણતા હો, તે બધું સાંભળ્યા પ્રમાણે અવધારીને કહે. એ ૨ છે. આ પ્રમાણે પુછવાથી સુધર્માસ્વામી વીરપ્રભૂતા ગુણે કહે છે. खेयन्नए से कुसलासुपन्ने, (लेमहेसी) अणतनाणी य अगंतदंसी। जसंसिगो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिई च पेहि॥३॥
તે શ્રી ભગવાન ચોત્રીશ અતિશયયુક્ત સંસારમાં રહેલા જીનાં દુઃખ (ખેદ ) ને જાણે છે, માટે ખેદજ્ઞ છે, અથવા ક્ષેત્રજ્ઞ તે યથાવસ્થિત આત્મસ્વરૂપ જાણવાથી આ મજ્ઞ છે. અથવા ક્ષેત્ર તે આકાશ છે તેને જાણે છે, અર્થાત્ લેક અલેકના સ્વરૂપને જાણે છે. તથા ભાવકુશ તે આઠ પ્રકારનાં કર્મ છે, તેને છેદે માટે કુશલ છે. અર્થાત શરણે આવેલા પ્રાણીઓના બેધવડે કર્મ છેદવામાં નિપુણ છે. તથા આશુપ્રજ્ઞાવાળા ( હાજર જવાબી) છે, કારણ કે તેમને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સૂયગડાંગસૂત્ર.
કેવળજ્ઞાનથી સર્વત્ર સર્વકાલનું એકસમયે જ્ઞાન છે. અર્થાત્ છદમસ્ત માણસની પેઠે તેમને વિચારીને ઉત્તર આપવાને નથી; પાઠાંતરમાં મહષિ પાઠ છે, તેથી જાણવું કે તે અત્યંત ઉગ્ર તપચરણને આદરે છે, તથા અતુલ ઉપસર્ગ પરિસહને સહેનાર છે. તેમજ તેઓ અવિનાશી અનંત પદાર્થના પરિરછેદક છે, અથવા વિશેષ ગ્રાહકજ્ઞાન ધરાવે છે, માટે અન તજ્ઞાની છે, એ પ્રમાણે સામાન્ય અવધને આશ્રયી તેઓ અનતદર્શ છે. એવા ભગવાનને અતુલ યશ મનુષ્ય સુર અસુરથી વિશેષ હોવાથી તેઓ યશસ્વી છે. તથા લેકના લેચનમાર્ગમાં ભવસ્થકેવળી અવસ્થામાં (દર્શનીય હવાથી) સ્થિત છે. અથવા લેકેને ઝીણા તથા પડદામાં કે દૂર રહેલા ન દેખાતા પદાર્થોને પણ બતાવવાથી ચક્ષુભૂત છે. તેવા મહાવીર પ્રભુને સંસારને ઉદ્ભરવાના સ્વભાવવાળે અથવા શ્રત ચારિત્ર નામને તેમને કહેલ ધર્મ છે, તે જાણ. તથા તે પ્રભુને ઉપસર્ગ થયા છતાં પણ નિશ્ચલ ધીરજ ચારિત્રથી ભ્રષ્ટ ન થવારૂપે રહી, અથવા સંયમમાં રતિ અથવા તેમની બતાવેલી છે, તેને જાણ. અર્થાત સમ્યક કુશાગ્ર (ઝીણી) બુદ્ધિવડે વિચારે, અથવા તે મુનિસમુદાયેજ સુધમાં સ્વામીને પુછયું કે તે ભગવાન યશસ્વી ચક્ષુપથમાં રહેલા છે, તે પ્રભુના ધર્મ તથા વૈર્યને જાણતાહે, તે અમને કહે! પાર
Page #212
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૭
उड़ अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा॥ से णिचणिचेहि समिक्ख पन्ने, दोवे व धम्म समियं उदाह॥४
હવે સુધસ્વામી તે પ્રભુના ગુણને કહે છે. ઉંચે નીચે કે તીરછા એમ સર્વે દિશામાં ૧૪ રજુપ્રમાણ લેકમાં જે ત્રાસ પામનારા ત્રસ જીવે છે, જેના ભેદે અગ્નિ વાયુ તથા વિકસેંદ્રિય પંચંદ્રિય છે, તથા સ્થિર રહેનારા પૃથ્વી પાણી વનસ્પતિ એમ ત્રણ ભેદે છે, તથા જેમને દશ પ્રાણામાંથી કોઈ પણ પ્રાણે હોય તે પ્રાણી છે, આ કહેવાથી જે કે પૃથ્વી વિગેરે એકેદ્રિયમાં જીવત્વ માનતા નથી, તેમના મતનું ખંડન કર્યું કે તેમનામાં પણ જીવવા છે, તે ભગવાન કેવળજ્ઞાની હોવાથી પ્રકર્ષથી જાણે માટે પ્રજ્ઞ છે, તેથી જ તે પ્રાણ છે. તથા દ્રવ્યર્થન્યાયને આ શ્રયી નિત્ય અને પર્યાય અર્થને આશ્રયી અનિત્ય છે, એમ નિત્યનિત્ય યુક્ત પદાર્થોને કેવળજ્ઞાને જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થોને કહે છે, તેથી તેઓ પ્રાણીઓ આગળ ૫દાર્થોને પ્રકાશવાથી દીવામાફક છે. અથવા સંસાર સમુદ્રમાં પડેલા જીવેને સારો ઉપદેશ આપવાથી આશ્વાસ લેવા
ગ્ય હોવાથી દ્વીપ જેવા છે, એવા ભગવાન સંસાર પાર ઉતારવાને સમર્થ છે, તેવા કૃતચારિત્રધર્મને કહે છે. તથા સમિત તે અનુષ્ઠાનથી અથવા રાગદ્વેષરહિત સમભાવે ઉપદેશ દે છે, ગઠ્ઠા પુowણ શલ્ય તથા સુરત વાસ્થ, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સૂયગડોગસૂત્ર,
આપે, અથવા સમધર્મને પ્રાબલ્યથી કહ્યો, અર્થાત્ પ્રાણીએના અનુગ્રહ માટે પ્રભુએ ધર્મ કહ્યો છે, પણ પૂજા સત્કાર માટે કહ્યો નથી. સૂ. ૪ से सवदंसी अभिभूयनाणी, णिरामगंधे धिइमं ठितप्पा॥ अणुत्तरे सहजगंसि विजं, गंथा अतीते अभए अणाऊ॥५॥
તે ભગવાન આ ચરાચર જગતમાં સર્વ પદાર્થોને સામાન્યથી દેખે, માટે સર્વદશી" છે, તથા મતિ વિગેરે ચાર જ્ઞાનેને છોડીને કેવળજ્ઞાનેયુક્ત છે તેથી અભિભૂતજ્ઞાની છે, આ વિશેષણથી બીજા તીર્થાધિપેથી અધિક પણું સુચવ્યું છે, (બીજા મત ચલાવનારા કેવળજ્ઞાની નથી, અને આ ભગવાન કેવળજ્ઞાની છે) વળી જ્ઞાન કિયા બંને મળવાથી મેક્ષ થાય છે, માટે પ્રભુનું જ્ઞાન બતાવી હવે કિયા બતાવે છે. નિરામગંધ તે દૂર થયેલ છે. આમ ( અવિશેષિકેટી નામને દેષ) તથા ગંધ વિશે વિકેટિ નામને દોષ) જેમને એવા પ્રભુ છે, અર્થાત્ ગોચરીને કર દે પણ જેણે ત્યાગ્યા છે તેથી મૂળ ઉત્તરગુણના ભેદથી ભિન્ન એવી ચારિત્રની ક્રિયાને પ્રભુએ કરી. વળી અસહ્ય પરિસહ ઉપસર્ગમાં પણ ભગવાને અધીરતા ન કરી, પણ નિપ્રકંપપણે ચારિત્રમાં ધૈર્ય રાખ્યું માટે વૈર્યમાન છે, તથા અશેષકર્મ દૂર થવાથી આત્મસ્વરૂપમાં આત્મા સ્થિર હોવાથી સ્થિતાત્મા છે. આ બંને તે જ્ઞાનકિયાને સાધવાથી મળેલું ફળ
Page #214
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
બતાવવા વિશેષણ છે. તથા આખા જગતમાં પણ જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજે નથી, એવા ભગવાન અનુત્તર છે. તથા હથેળીમાં આમળું દેખવાની પેઠે બધા પદાર્થોના સં. પુર્ણ વેત્તા હોવાથી વિદ્વાન છે તથા સચિર વિગેરે બાહ્ય ગ્રંથ તથા કર્મરૂપ અત્યંતર ગ્રંથથી અતિક્રાંત (ર) માટે ગ્રંથાતીત તે નિગ્રંથ છે, તથા સાતે પ્રકારના ભયથી રહિત માટે અભય (સર્વભયથી રહિત) છે. તથા ચાર પ્રકારનાં આયુ જેનાં દૂર થયાં છે, કારણકે કર્મ બીજને બાળી નાં. ખવાથી ફરી ઉત્પત્તિને અભાવ છે તેથી પ્રભુ અનાયુ છે. से भूइपण्णे अणिएअचारी, ओहंतरे धीरे अणंतचक्खु ॥ अणुत्तरं तप्पति सूरिए वा, वइरोयणिदे व तमं पगासे ॥६॥
(ભૂતિ શબ્દના અર્થ વૃદ્ધિ, મંગળ તથા રક્ષા છે) અહીં પ્રભુ ભૂતિપ્રજ્ઞ તે પ્રવૃદ્ધ છે, અર્થાત્ પ્રભુની બુદ્ધિ (પ્રજ્ઞા) વધારે છે, તેથી તે કેવળજ્ઞાની છે, એમ જાણવું. વળી રક્ષા (રક્ષણ) કરવાની પ્રજ્ઞાવાળા છે, તથા સર્વ મંગળના કારણરૂપ પ્રજ્ઞાવાળા છે. વળી પ્રભુ અનિયત (અપ્રતિબદ્ધ) વિહારી છે, તેમને કોઈ જગ્યાએ મમત્વ નથી માટે અનિયતચારી છે, તથા ઓઘ તે સંસારસાગર છે તેને તરવાના સ્વભાવવાળા છે. તથા બુદ્ધિવડે રાજતા હોવાથી ધીર છે, અથવા પરિસહ ઉપસર્ગથી કંટાળે નહિ માટે ધીર છે, તથા અનંત પદાર્થો જાણવાગ્ય છે, તેને જાણવાથી અને થવા નિત્ય સંપૂર્ણ જ્ઞાન રહેવાથી ચક્ષુ માફક ચક્ષુ હોવાથી
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦.
સૂયગડાંગસૂત્ર
કેવળજ્ઞાન જેને અનંત છે, અથવા અનંતકના પદાર્થને પ્રકાશવામાં ચક્ષુ જેવા હેવાથી તે અનંતચક્ષુવાળા પ્રભુ છે, તથા સૂર્ય બધાથી વધારે તપે છે, પણ તેનાથી કોઈ અધિક નથી, એમ આ પ્રભુ જ્ઞાનથી સર્વોત્તમ છે, તથા વૈરોચન તે અગ્નિ છે, તેમજ ઇંદ્ર માફક જાજવલ્યમાન છે, તથા અંધારૂ દૂર કરીને જેમ અગ્નિ (દી) પ્રકાશે, તેમ અજ્ઞાન અંધકાર દૂર કરીને મહાવીર પ્રભુ યથાવસ્થિત પદાર્થને પ્રકાશે છે. તે ૬ अत्तरं धम्ममिणं जिणाणं, णेया मुणी कासव आसुपन्ने । ईदेव देवाण महाणुभावे, सहस्सणेता दिवि णं विसिहे ॥सू.७॥
રૂષભદેવથી મહાવીરજિન સુધીના તીર્થંકરને ઘમ અનુત્તર છે. વળી મુનિ શ્રી વર્ધમાનસ્વામી કાશ્યપગેત્રના છે, તેઓ આ શુ પ્રજ્ઞાવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે, અને દિવ્યકેવળજ્ઞાન ઉત્પન્ન થએલું હોવાથી પ્રણેતા છે, (ધર્મોપદેશ દેવાને તેમને સ્વભાવ છે. માટે પાણિની વ્યાકરણના ૨-૩-૬૯ સૂત્ર પ્રમાણે ધર્મના નેતા એવી છઠ્ઠી વિભક્તિ ન લીધી, પણ બીજી ધમને બતાવનાર એ અર્થ લીધે) જેમ ઇંદ્ર સ્વર્ગમાં હજારો દેને ઉપરી છે, તેમ આ પ્રભુ મહા પ્રભાવવાળા છે. તથા રૂપ બળ લાવણ્ય વિગેરેથી હજારો અન્યધર્મનાકેથી વિશિષ્ટ મહાવીર છે. જેમાં હજારો દે તેજથી પ્રકાશે, છતાં સ્વર્ગમાં ઇંદ્ર સૈથી સર્વોત્તમ છે, તેમ મહાવીરપ્રસુ સર્વોત્તમ છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૨૦૧
~ से पन्नया अक्खयसागरे वा, महोदही वावि अणंतपारे॥ अणाइले वा अकसाइ मुक्के, सक्केव देवाहिवई जुईमं ।। मू.८॥
જેના વડે જણાય, તે પ્રજ્ઞા છે. તે પ્રજ્ઞાવડે જાણવા યોગ્ય પદાર્થોમાં બુદ્ધિ ન હણાય, માટે તે અક્ષય છે. કારણકે પ્રભુની બુદ્ધિ કેવળ જ્ઞાનરૂપે છે. કાળથી સાદિ અનંત છે અને તે દ્રવ્ય ક્ષેત્ર અને ભાવથી પણ અનંત છે. તેમના બધા ગુણેથી ભગવાન શ્રેષ્ઠ હોવાથી દષ્ટાંતને અભાવ છે. તેથી એક દેશથી કહે છે, કે તેઓ ગુણેથી સાગર જેવા છે. સાગર પણ સામાન્ય હોવાથી વિશેષણ કહે છે. જેમ સ્વયંભૂરમણ માફક અનંત પાર છે, તે મહોદધિ જે વિસ્તીર્ણ તથા અન્ય છે. અને ઉંડું પાણી છે, તેમજ ભગવાનની પ્રજ્ઞા વિશાળ છે, અનંતગુણયુક્ત છે, અને તે પ્રભુ અક્ષેભ્ય છે. વળી તે સમુદ્રમાં અનાવિલ (નિર્મળ) જળ છે તેમ ભગવાન પણ અશુભકર્મના અંશના પણ અભાવથી નિર્મળ જ્ઞાનવાળા છે. તથા પ્રભુને કષાયે ન હવાથી અકષાયી છે. તથા જ્ઞાન આવરણીય વિગેરે કર્મોના બંધનથી મુક્ત છે. કઈ પ્રતિમાં ભિક્ષુપાઠ છે, તેને આ અર્થ છે કે પોતે સંપૂર્ણ અંતરાયકર્મ ક્ષય થવાથી તેમને સર્વલોકમાં પૂજયપણું છે, તે પણ તે ભિક્ષામાત્રથી જીવન ગુજારે છે, માટે એ પ્રભુ ભિક્ષુ જ છે. પણ પોતે અક્ષીણ મહાનસ વિગેરે લબ્ધિથી જીવન ગુજારતા નથી, તથા પ્રભુ શકઈંદ્ર માફક ઘતિવાળા છે. ૮ છે
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સૂયગડાંગસૂત્ર. से वीरिएणं पडिपुन्नवीरिए, सुदंसणे वा णग सव्वसेहे ॥ सुरालए वासिमुदागरे से, विरायए णेगगुणोचवेए ॥ सू. ९ ॥
તે ભગવાન છાતીના બળવડે અને શૈર્ય સંઘયણ વિ. ગેરેથી પ્રતિપુર્ણ વીર્યવાળા છે, કારણકે તેમનું વીર્યંતરાય કર્મ સંપૂર્ણ ક્ષય થયું છે, જેમ સુદર્શન (મેરૂ) પર્વત જે. બુદ્વીપની નાભિમાન સર્વે પર્વતેમાં શ્રેષ્ઠ છે, તેમ મહાવીર પ્રભુ વીર્ય તથા અન્ય ગુણેથી શ્રેષ્ઠ છે, વળી સુરાલય તે સ્વર્ગ છે, તે ત્યાંના રહેવાસી દેવેને મુદાકર (હર્ષજનક) છે, કારણકે તે પ્રશસ્ત વર્ણ ગધ રસ સ્પર્શ અને પ્રભાવ વિગેરે ગુણોથી યુક્ત (સ્વર્ગ) શેભે છે, તેવી રીતે પ્રભુ પણ અનેક ગુણોથી શોભે છે, અથવા જેમ ત્રિદશ (દેવ)નું આલય (સ્થાન) મેરૂ પર્વત અનેક ગુણેથી યુક્ત શમે છે, તેમ પ્રભુ પણ મેરૂ માફક (અનેક ભવ્યાત્મા દેવપુરૂષ જેવાને) આનંદ આપનાર છે. सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडगवेजयते ॥ से जोयणे णवणवते सहस्से, उध्धुस्सितो हेट्ठ सहस्समेगं ॥सू.१०
વળી પણ પ્રભુને મેરૂ સાથે સરખાવે છે, મેરૂ પર્વત ૧ લાખ જનને છે, તેને ત્રણ કડે હોવાથી ત્રણ કંડવાળે કહેવાય છે, તે આ પ્રમાણે. ભૂમિ સંબંધી, (માટી વિગેરેને) સેનાને, તથા વૈર્યરત્નને. વળી તે જ વિશેષ બતાવે છે. મથાળે પંડકવન વૈજ્યન્તી (ધજા) માફક છે
Page #218
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૦૩ wwwvvwvvvvvvvvvvvvwwwwwwwwwwwwwwwww વાથી પંડકવૈજયંત કહેવાય છે, તથા જમીન ઉપર ૯૯ હજાર જન ઉંચે તથા જમીનઅંદર એકહજાર એજન કુલે એકલાખ જનને છે. ૧૦ पुढे णमे चिट्ठइ भूमिवहिए, जं सूरिया अणूपरिवट्टयंति ॥ से हेमबन्ने बहुनंदणे य, जंसी रति वेदयती महिंदा ॥मू. १॥
આકાશમાં ઉંચે લાગીને રહેલ છે, તથા નીચે ભૂમિ અવગાહીને રહ્યો છે, તેથી તે ઉર્ધ્વ અધઃ તથા તિરછોલેકને ફરશને રહેલ છે. વળી જેને સુર્ય તથા તિષ્કા ચંદ્ર તારા નક્ષત્ર વિગેરે પ્રદક્ષિણા કરી રહ્યા છે, તથા તે ખુબ તપાવેલા સેના જે ચળકે છે તથા બહુ (ચાર) નંદનવનેથી યુક્ત છે, માટે બહુ નંદનવનવાળે છે, તે કહે છે. નેચેની જમીનમાં ભદ્રશાલવન છે, ત્યાંથી પાંચશે જેજન ઉચે મેખલા ઉપર નંદનવન છે, ત્યાંથી ૬૨ હજાર અને પાંચશે જોજન ઉચે ચડતાં સમનસવન છે, ત્યાંથી ૩૬ હજાર જન ઉચે શિખરઉપર પંડકવન છે, આ પ્રમાણે ચાર ભદ્રશાળ, નંદન, સિમનસ અને પંડકવન હોવાથી વિચિત્ર કીડાસ્થાનેથી યુક્ત છે, જેમાં મેટા ઇદ્રો પણ આવીને દેવકથી પણ તે પર્વતના રમણીયતર ગુણે જોઈને રમણકીડા (આનંદ)ને અનુભવે છે. તે ૧૧ છે से पव्वए सद्दमहप्पगासे, विरायती कंचण मट्ठबन्ने ॥ अणूत्तरे गिरिसु य पवदुग्गे गिरोवरेसे जलिएव भोमे ॥सू.१२
Page #219
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ઉપર ખતાવેલ ગુજ્ઞેયુક્ત મેરૂપર્વત મદર સુદર્શન સુરિગર એવા અનેક શબ્દો (નામા ) વડે મહાપ્રકાશ (પ્રસિદ્ધિ )માં છે, તેથી તે શબ્દ મહાપ્રકાશવાળે શેલે છે, વળી કૉંચનની માફક ચળકાટવાળા અથવા નિર્મળ વર્ણ હાવાથી કચનમૃષ્ટ વર્ણવાળા છે, ખાવા ઉત્તમ ગુણા હાવાથી મેરૂપર્વતથી બીજો કોઈ શ્રેષ્ટ નથી, તેમજ પર્વ (મેખલા)એ વડે અથવા દાંતા કે દાઢાના આકારે બીજા પર્વતા તેને જોડાયેલા હૈાવાથી તે સામાન્ય જીવાને ચડ દુર્ગ (વિષમ-કઠણુ) છે, તેમજ તે પર્વત મણિરત્નાથી તથા ઔષધિઓથી ઢેડીપ્યમાનપણે પૃથ્વીના એક ભાગ બળતા હાય તેમ પ્રકાશે છે. । ૧૨ ।
૨૦૪
मही मज्झमिठिते णगिंदे, पन्नायने सुरिय सुद्धले से ॥ મુદ્ધને एवं सिरीए उस भूरिवन्ने, मणोरमे जोय अचिमाली ॥. १३ રત્નપ્રભા પૃથ્વીમાં મધ્યભાગમાં જ બુદ્વીપ છે, તેના પણ ખરાખર મધ્યભાગમાં સામનસ, વિદ્યુત્ક્રમ, ગંધમાદન, માલ્યવંત એવા ચાર દાપવતથી શોભિત સમભૂભાગમાં દશહજાર જોજનના વિસ્તારવાળા મથાળે એકહજાર ચેાજ નના વિસ્તારવાળા નીચે પણ દશહુજાર ચેાજનના વિસ્તાર વાળા અને દર ૯૦ યાજને યાજનના અગ્યારમે ભાગે છે. બાકીના ૢ ભાગે વિસ્તારવાળે. (અર્થાત્ જેમ ઉંચે ચડે તેમ છે. થતા જાય ) છે, વળી આ મેરૂપર્વતના
૧૧
Page #220
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
મથાળે ૪૦ ચેાજનની ઉં‘ચી ચૂડા છે, તથા પર્વતમાં પ્રધાન મેરૂપર્વતને સૂર્ય માફક શુદ્ધ લેફ્યા અર્થાત્. આદિત્ય જેવા પ્રકાશતેજ છે, આ ઉપર બતાવેલી વિશિષ્ટતર શાભાવ? તે મેરૂ અનેક વર્ષોંના રત્નોથી યુક્ત હાવાથી અનેક રગવાળે કહેવાય છે. તેમ ત્યાં જનારનુ મન રમે છે તેથી મન્દરમ છે, અને અચિમાલી તે સૂર્યમા હજારો કીરણા થી દશે દિશાઓને દીપાવે છે. ।। ૧૩ । सुदंसणस्सेव जसो गिरिस्स, पच्चई महतो पवयस्स || तोव समणे नायपुत्ते जाती जसोदंसणनाणसीले ॥ सू. १४ હવે મેરૂપર્વતના કહેલા ગુણા પ્રભુમાં ઘટાવે છે. પ્રથમ બતાવેલ મેરૂપર્વતનું કીન ( યશ ) ગવાય છે, તે પ્રમાણે ઉપમાઓ ઘટે છે. પ્ર—કાને.
૨૦૫
ઉ—શ્રમ સહે માટે શ્રમણ છે, તે તપથી તપેલી કેહવાળા છે અને જ્ઞાત નામના ક્ષત્રિઓ છે, તેમના પુત્ર મહાવીરપ્રભુને ઘટે છે, તે પ્રભુ જાતિએ બધી જાતિઓથી અને તમામ યશસ્વી પુરૂષાથી તથા દનજ્ઞાને ખીજા દનજ્ઞાનવાળાએથી તથા શીલવ્રતવર્ડ તમામ શીલવ્રત ધારીએથી શ્રેષ્ટ છે, (ગ્મામાં જાતિ વિગેરે ગુણાની અક્ષરઘટના વ્યાકરણના સમાસના નિયમ પ્રમાણે કરવી.) (આમાં આટલુ વિશેષ છે કે દાગીનાથી સ્ત્રી થાણે તેના કરતાં સ્ત્રીના નિમળ શીલથી તેના દાગીનાને તે શેભાવે છે, તેવીજ રીતે મહાવીર પ્રભુના નિર્મળ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૧
સૂયગડાંગસૂત્ર.
ચારિત્રથી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી પુણ્યબળ અધિક પ્રમાજીમાં થવાથી તેમની જાતિ કુળ વંશ વિગેરે વિશેષ દીપવા લાગ્યાં. એટલે સુવર્ણ માફક તેમની જાતિ હતી તેમાં પ્રભુના ચારિત્રજ્ઞાન વિગેરે અનતગુણા રત્નમાફક સલગ્ન થવાથી વધારે દીપવા લાગી ) વળી દષ્ટાંતદ્વારા ભગવાનના ગુણાનુ વર્ણન કરે છે.
गिरीवरे वा निसहाssययाणं, रुयए व सेट्ठे वलयायताण ॥ तवमे से जगभूइ पन्ने, मुणीण मज्झे तमुदाहुने || सु. १५ ॥
જેમ નિષધ નામને પર્વત ખીજા પર્વતેાની લખાઈ કરતાં વિશેષ હાવાથી જંબુદ્રીપમાં અથવા અન્યઢીપામાં દીર્ઘ તામાં શ્રેષ્ઠ ( પ્રધાન ) ગણાયછે. તથા વલયાકાર દ્વીપામાં રૂચક નામના પર્વત વલયાકારપણે પ્રધાન છે, કારણુ કે તે રૂચકદ્વીપની અંદર રહેલ માનુષાત્તર પર્વતમાફ્ક વૃત્ત આયત છે. અને તેના પરિક્ષેપ સભ્યેય ચેાજન છે. એટલે જેમ નિષષ તથા રૂચકપર્યંત આયતવૃત્તતામાં પ્રધાન છે, તેમ સૌંસારમાં મહાવીરપ્રભુ પણુભૂતિપ્રજ્ઞ તે પ્રશ્નત જ્ઞાનવાળા અર્થાત્ પ્રજ્ઞાએ કરીને શ્રેષ્ઠ છે. તથા ખીજા મુનિએ કરતાં વિશેષ જાણે માટે પ્રશ્ન છે, એવું તેમનુ સ્વરૂપ જાણુનારા વિદ્વાના કહે છે. ૫ સુ-૧૫ ॥
अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ॥ सुसुकसुकं अपगंडमुकं, संखिंदुए गंतवदात सुकं ॥ १६ ॥
Page #222
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૦૭
વળી જેનાથી બીજે કઈ પ્રધાન ધર્મ નથી, તેવા સર્વોત્તમ ધર્મને વિશેષથી કહીને પિતે અનુત્તર ધ્યાનને ધ્યાય છે, જેમકે કેવળજ્ઞાન થયા પછી પ્રભુ યેગના નિરોધ સમયે (ચઉદ ગુણસ્થાને) સૂમ પણ કાગને ફધતાં શુકલ ધ્યાનને ત્રીજો ભેદ જે અપ્રતિપાત સૂક્ષ્મ ક્રિયાવાળે ધ્યાય છે, તથા નિરૂદ્ધ યોગ નામને શુકલ યાનને ચે ભેદ ચુપરત કિયાવાળો અનિવૃત્ત નામને થાય છે. તે બતાવે છે કે સુહુ શુકલમાફક શુકલ (નિર્મળ સફેદ) ધ્યાન થાય છે, તથા દૂર થાય છે ગંડ (મલીનતા ગૂમડું) જેમાંથી તેવું નિર્મળ અને સુવર્ણ માફક શુકલધ્યાન ધ્યાય છે, અથવા તે ધ્યાન પાણીના ફેણ (અરીઠા કે સાબુના ફેણ અથવા વહાણ કે સ્ટીમર ચાલતાં પાણીમાં જે ફેણ દેખાય છે તેન) જેવા નિર્મળ તથા શંખ ચંદ્ર જેવું એકાંત નિર્મળ શુકલધ્યાનના છેવટના બે ભેદ વાળ દેયાનને ભગવાન ધ્યાય છે. જે ૧૬ છે अणत्तरगं परमं महेसो, असेसकम्मं स विसोहइत्ता॥ सिद्धिं गते साइमणंतपत्ते, नाणेण य सीलेण दंसणेण। सू.१७॥
તેમ આ ભગવાન શૈલેશી અથસ્થામાં શુકલધ્યાનને ચોથો ભેદ પામ્યા પછી તુર્ત સાદિ અનંતકાળની સિદ્ધિ ગતિ નામની પાંચમી ગતિને પિતે પામ્યા છે. તે સિદ્ધિ ગતિને વિશેષ ઓળખાવે છે, તે સર્વોત્તમ હોવાથી અનુત્તર
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સૂયગડાંગસૂત્ર.
છે, તથા લેકના અગ્રભાગે હેવાથી અગ્રયા (સૈથી મેખરે) છે, તેવી પરમ પ્રધાનગતિને આ મડષિ પામ્યા છે, મહર્ષિ એટલા માટે કહ્યા કે તે પ્રભુએ ઉગ્રતપવડે દેહને તપાવી અશેષકર્મ તે જ્ઞાનાવરણ વિગેરે આઠે કર્મને દૂર કરી વિશિષ્ટજ્ઞાન દર્શન શીવને ક્ષાવિકભાવમાં મેળવી ઉપર બતાવેલ સિદ્ધિગતિ એ પહોંચ્યા છે. જે સૂ-૧૭ ! વળી દષ્ટાંતદ્વારા પ્રભુની સ્તુતિ કરે છે रुक्वेसु णाते जह सामली वा, जस्सि रति वेययती सुवन्ना। वणेसु वाणंदणमाहु सेहँ, नाणेण सीलेण य भूतिपन्ने ॥सू.१८॥
વૃક્ષમાં જેમ દેવકુરૂમાં રહેલ શાલ્મલીવૃક્ષ છે, તે ભુવનપતિ દેવને કીડાનું સ્થાન છે. જ્યાં આગળ આવીને સુપર્ણ જાતિના ભુવનપતિ દેવે રમવાને આનંદ મેળવે છે. વળી વનમાં જેમ નંદનવન દેવેને કીડાનું સ્થાન છે, તેમ મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થોનું પ્રકાશક કેવળજ્ઞાનવડે અને શીલ તે યથાખ્યાત ચારિત્ર વડે પ્રધાન છે, અને ભૂતિપ્રજ્ઞ તે પ્રવૃદ્ધજ્ઞાનવાળા છે. ૧૮ थणियं व सहाण अणुत्तरे उ, चंदो व ताराण महाणुभावे । गंधेसु वा चंदणमाहु सेह, एवं मुणीणं अपडिन्नमाहु ॥सू. १९॥
જેમ શબ્દોમાં શ્રેષ્ટ અવાજ મેઘનું ગાજવું છે, તે વિશેષણ માટે કે સમુચ્ચયના માટે છે; જેમ તારા નક્ષત્રમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર
૨૦૯
ચંદ્રમા મહાન અનુભાવવાળે તે બધા માણસને નિવૃત્તિ આપનાર કાનિવડે મનોરમ લાગે છે, જેમ ઉત્તમ સુગંધી વાળી વસ્તુઓમાં શીર્ષ ચંદન અથવા મલયે દેશનું ચંદન તેને ઓળખનારા વિદ્વાનો શ્રેષ્ટ કહે છે તેમ મહર્ષિઓમાં પ્રભુને શ્રેષ્ઠ માને છે. કારણ કે પ્રભુની પ્રતિજ્ઞા આ લેક પર લેક માં સુખની વાંછનારી નહતી, તેથી તેમને અપ્રતિજ્ઞ ( નિકાંક્ષી) કહે છે. તે ૧૯ છે जहा सयंभू उदहोग सेटे, नागेमु वा धरणिंद माहुसेटे ॥ खोओदेए वा रस वेजयंते, तबोवाणे मुणिवेजयते ।। सू.२०॥
સ્વયં-(પિતાની મેળે) ઈતિરૂપ બનાવે તેથી તે સ્વયંભૂ કહેવાય તે દેવે છે, તેઓ જે સમુદ્રમાં કીડા કરવા જાય છે તે સ્વય ભૂરમણ સમુદ્ર છે. તે બધા સમુદ્રો તથા દ્વીપથી છેડે પ્રવાન છે, તથા નાગકુમાર નામના ભુવનપતિ દેવમાં ધરણંદ્ર શ્રેષ્ઠ છે. તથા ઈશુના રસ જેવા પાણીને સમુદ્ર તે ઈક્ષરદક છે, તે પિતાના રસના લીધે વૈર્યત (પ્રધાન) છે; એટલે પિતાના ગુણને લીધે બીજા સમુદ્રોમાં પતાકાની માફક ઉપર રહેલ છે, તે પ્રમાણે તપઉપધાન તે વિશિષ્ટ તપવડે ત્રણ જગતની અવસ્થા માનનાર મુનિ મહાવીર પ્રભુ વૈજયંત (પ્રધાન) છે, અર્થાત મહા તપવડે બધા લેકના ઉપર વિજા માફક ઉચે રહેલા છે. જે ૨૦ છે
Page #225
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
हत्थी एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा । पक्खीसु वा गरुले वेणुदेवो, निवाण वादीणिह णायपुत्ते । सू.२१ ॥
૨૧૦
જેમ ઉત્તમ હાથીઓમાં શક્રેન્દ્રનુ` વાહન ઐરાવણુ હાથી પ્રસિદ્ધ દૃષ્ટાંતભૂત છે. અથવા પ્રધાન તરીકે તેને જાણનારા કહે છે; જેમ મૃગેમધ્યે સિંહુંકેસરી પ્રધાન છે, તથા ભરતક્ષેત્રની અપેક્ષાએ ગગા નદીનું પાણી ખીન્ત' પાણી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરૂડ જેવુ' ખોજું નામ વેણુદેવ છે, તે પ્રધાનપણે છે. એ પ્રમાણે સિદ્ધિક્ષેત્ર જે નિર્વાણુ માક્ષ અથવા બધાં કર્મો ક્ષય થવારૂપે છે, તેનું સ્વરૂપ બતાવનાર અથવા તે મેળવવાના ઉપાય બતાવનારામાં મહાવીર પ્રભુ જ્ઞાત જાતિના ક્ષત્રિયાના પુત્ર મુખ્ય છે. કારણ કે યથાવસ્થિત નિર્વાણપદાર્થના બતાવનાર તે છે. ૫ ૨૧ ॥ जोहेसु णाए जह वीससेणे, पुष्फेसु वा जह अरविंदमाहु | खत्तीण सेट्टे जह दंतवक्के, इसीण सेट्ठे तह वद्धमाणे ॥सू.२२॥
રણસંગ્રામમાં લડનાર યોદ્ધાઓમાં જેમ વિશ્વ (સંપૂર્ણ) સેન તે હાથી ઘેાડા રથ પદાતિ ચતુર ંગ ખળયુત ચક્રવ છે, તે દષ્ટાંતભૂત છે, તથા ફૂલેમાં જેમ અરિવંદ ( કમળ ) છે, તથા દુષ્ટોના મારથી બચાવનાર ક્ષત્રિય છે તેમાં દાંત (ઉપશાંત ) થયા છે જેના વાક્યવડે શત્રુએ તે દાંતવાક્ય ચક્રવર્તી છે, તે શ્રેષ્ટ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત શાંતા
Page #226
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૧૧
^
^^^
^^^
^^
^^^
^^^
^^
બતાવીને હવે પ્રભુને તેમના નામપૂર્વક પ્રશંસવા કહે છે, કે તેજ પ્રમાણે રૂષિએ મધ્યે શ્રીમાન વર્ધમાનસ્વામી શ્રેષ્ઠ છે. दाणाण सेढे अभयप्पयाणं, सच्चेसु वा अणवजं वयंति । तवेनु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुते ॥ सू.२३ ॥
વળી પિતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકને (ખપવાળાને) જે અપાય તે દાન અનેક પ્રકારનું છે. તે બધામાં જીવિતના થિી જીવમાં રક્ષણ આપનાર હોવાથી અભયદાન શ્રેષ્ઠ છે. તે જ કહ્યું છે.
दोयते म्रिथमाणस्य, कोटि जीवितमेव वा। धनकोटि न गृहणीयात् सर्वो जोवितुमिच्छति ॥१॥
મરનાર મનુષ્યને કઈ કરોડ રૂપિયા આપે, અને આજે જીવિત આપે, તે વખતે મરનારે કોડ રૂપિયા નહીં માગે, પણ જીવિત વાંછશે. આ વિષય ગોવાળીયા સ્ત્રા બાળ સુધાં પણ સહેલાઈથી સમજે, માટે અભયદાનનું પ્ર-- ધાનપણું બતાવવા કથા કહે છે.
વસંતપુર નગરમાં અરિદમન નામને રાજા હતું, તે કઈ વખતે વાતાયન ( ઝરૂખા ) માં ચારે સ્ત્રીઓ સાથે કીડ કરી રહેલ છે. કેઈ વખતે જેને રાતા કણવીર (કણેર) ની ફૂલની માળાએ માથા ઉપર લટકાવી છે, રાતા ચંદનવડે શરીર ઉપર લેપ કર્યો છે. મેઢા
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સૂયગડાંગસૂત્ર,
આગળ મારવાના કારણની ડાંટી પીટાતા ને લઈ જવાના રાજમાર્ગે લઈ જવાય છે, તેવા ચોરને રાણીઓ સહિત રાજાએ દેખે, તે દેખતાં શણીઓએ પૂછયું કે આ ચારે શું અપરાધ કર્યો છે ? તેમની આગળ એક રાજપુરૂષે કહ્યું કે એણે કેઈની ચેરી કરી એ રાજવિરૂદ્ધ કૃત્ય કર્યું છે, તેથી એક રાણેએ રાજાને કહ્યું, પૂર્વે આપે મને વર આપ્યા છે, તે મને આજ આપે, કે જેથી હું તેને કાંઈ ઉપકાર કરું, રાજાએ હા પાડી, પછી રાજાની આજ્ઞા લઈને તે રાણીએ તે પુરૂષને સ્નાન વિગેરે કરાવી દાગીના પહેરાવી હજાર સુવર્ણ મેહરના ખર્ચે પાંચ પ્રકારના સુંદર શબ્દ વિગેરેના વિષથી એક દિવસ સુધી આનંદ પમાડે. બીજે દિવસે તેજ પ્રમાણે બીજી રાણીએ એક લાખ સુવર્ણ મેહરાના ખર્ચે આનંદ પમાડ, ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કરોડ સુવર્ણ મોહરોથી સત્કાર કર્યો, જેથી રાણીએ રિાજાની આજ્ઞા લઈ અભયદાન આપીને મરણથી બચાવે. તેથી ત્રણ રાણીઓએ ચોથીને હસીને કહ્યું કે તે કંઈ પણ આપ્યું નથી! આ પ્રમાણે માંહોમાંહે એક બીજીએ પિતાના મોટા ઉપકારની વાત કહી ને વિવાદ કર્યો, તેથી ઝગડે પતાવવા રાજાએ ચારને બેલાવી પૂછયું કે તને કેણે વધારે ઉપકાર કર્યો ? તેણે કહ્યું ! હે મહારાજ ! મરણના મહાભયને લીધે મેં ડરેલાએ તે સમયે નાન વિગેરેનું કશું સુખ જાણ્યું નહોતું, પણ અભયદાન સાંભળતાં ન જન્મ મને
Page #228
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૨૧૩
મળે છે, એમ આત્મામાં આનંદ માનું છું. આથી સિદ્ધ થયું કે સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. તથા સત્ય વા
માં પરને પીડા ન આપે તેવું નિર્દોષવચન શ્રેષ્ઠ છે. પણ પરને પીડા કરે તે સત્યવચન નથી, કારણકે સત્પરૂનું હિત કરે તે સત્ય છે. તેજ કહ્યું છે.
लोकेऽपि श्रुतये वादो, यथा सत्येन कौशिकः ॥ पतितो वधयुक्तेन, नरके तोत्रवेदने ॥१॥
લૈકિકમાં પણ સંભળાય છે કે કેશિક નામને કઈ (અનુચિતરીતે) સત્ય બેલવા જતાં આલેકમાં બુરા હાલે મરણ પામી નરકમાં ગમે છે. વળી સૂત્રમાં પણ કહ્યું છે.
तहेव काणं काणत्ति, पंडगं पंडगत्ति वा । वाहियं वावि रोगित्ति, तेणं चोरोत्ति नो वदे ॥१॥
કાણું ને કણો ન કહેવે, પંડકને પંડક ન કહે, રેગીને રેગી ન કહે, ચારને ચાર ન કહે, કારણ કે તેથી તેને અપ્રીતિ થાય છે, (જરૂર પડતાં વિવેકથી પૂછવું અથવા રાજાના અધિકારીને ગ્યકારણે કહેવું પડે તે પણ વિવેકથી બેલવું) તેથી નિર્દોષ સત્ય તેજ શ્રેષ્ઠ છે. વળી તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિસહિત બ્રહ્મચર્ય છે. તેવી જ રીતે સર્વ લેકેથી ઉત્તમ રૂપ સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન દર્શન તથા શીલ વડે ભગવાન મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૩
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સૂયગડાંગસૂત્ર.
ठिईण सेट्ठा लवसत्तमा वा सभा सुहम्मा व सभाणसेट्ठा । निवाणसेट्ठा जह सहधम्मा, ण णायपुत्त परमत्थि नाणी । सू. २४॥
સર્વ સ્થિતિએમાં જેમ લવસત્તમ છે, એટલે તે પાંચમા અનુત્તર સર્વાર્થસિદ્ધ વિમાનવાસી ધ્રુવા સર્વેથી વધારે સ્થિતિવાળા પ્રધાન છે, જો તેમને મનુષ્યજન્મમાં ધર્મ આરાધતાં સાત લવ જેટલેા કાળ વધારે આયુ હાત, તે તેઓ કેવળજ્ઞાન પામી મેાક્ષમાં જાત, તેથી તેએ લવસત્તમ કહેવાય છે. વળી પદાઓમાં સાધમ ઈંદ્રની પર્ષદા શ્રેષ્ઠ છે, કારણકે ત્યાં અનેક ક્રોડાનાં સ્થાને છે. વળી સવ ધર્માં માક્ષથી પ્રધાન છે, કારણ કે જૈનેતર પણ પેાતાના દર્શન ( મતય ) નું ફળ મેાક્ષ ખતાવે છે. તેવીજ રીતે શ્રી વધ માનવામીનું કેવળજ્ઞાન છે, તેનાથી ખીજું કાઈ અન્યવિજ્ઞાન નથી, અર્થાત્ સર્વથાજ ભગવાન મહાવીર બીજા જ્ઞાનીઓથી અધિક જ્ઞાનવાળા છે ॥ ૨૪૫ पुढोवमे धुणइ विगयगेही, न सणिहिं कृति आपन्ने | तरिउँ समुद्दे व महाभवोघं, अभयंकरे वीर अनंतचक्खू ॥२५॥
વળી તે ભગવાન મહાવીર પૃથ્વી જેમ સર્વ સત્ત્વાના આધારરૂપે છે, તેમ તેઓશ્રી સર્વે જીવાને અભયદાન દેવાથી અથવા સદુપદેશ દેવાથી સત્ત્તાધાર છે. અથવા પૃથ્વી જેમ ખગ્રા ફરશેોને સહે છે, તેમ પ્રભૂ પણ બંધા પરિસહ ઉપસર્ગીને સમતાથી સહે છે, તથા આઠે પ્રકારના
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૫
-~~~~
~
સૂયગડાંગસૂત્ર.
~~~~~~~~ ~~~~ કર્મોને ધુએ છે. (કર્મ શબ્દ અધ્યાહાર છે) તે પ્રમાણે ભગવાનને બાહ્ય અત્યંતર વૃદ્ધપણું ન હોવાથી વિગયગેહી (વિગતગૃદ્ધિ) છે, તેજ પ્રમાણે પાસે રાખવું તે સંનિધિ છે, તેમાં દ્રવ્યસંનિધિધન ધાન્ય હિરણ્ય બેપમાં ચેપગરૂપ પરિગ્રહ છે, અને ભાવસંનિધિ તે માયા અથવા કોઇ વિગેરે કષાય છે, તે બંનેને પણ પ્રભુએ સંનિધિ (સંગ્રહ) રાખ્યો નથી; તથા પ્રભુ હંમેશાં ઉપયોગ રાખતા હોવાથી આશુપ્રજ્ઞ છે, પણ છમસ્થ માફક વિચારીને બોલતા નથી, એવા ઉત્તમ પ્રભુ સમુદ્ર તરવા માફક અપાર ચાર ગતિ રૂપ મહાભવએઘ જે બહુ વ્યસનથી ભરેલ છે, તેને તરીને સર્વોત્તમ નિર્વાણને પામ્યા છે. ફરી વિશેષથી કહે છે, કે ભગવાન પિતે તથા બીજાને ઉપદેશ આપીને પ્રાણુઓની રક્ષારૂપ અભયદાન આપે તેથી અભયંકર છે. તથા આઠ પ્રકારના કર્મોને વિશેષથી પ્રેરે માટે વીર છે. તથા પદાર્થો અનંત હોવાથી તથા જ્ઞાન નિત્ય રહેવાથી અનંત છે, તેવું ચક્ષુ માફક કેવળજ્ઞાન ધરાવતા હોવાથી અનંત ચહ્યું છે. મેં ૨૫ कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा । एआणि वंता अरहा महेसी, ण कुबई पाव ण कारवेइ ॥२३॥
નિદાનના ઉચ્છેદથી નિદાનીના ઉચછેદ થાય છે, અન્યાયે સંસારસ્થિતિનું મૂળ કોધાદિ કષા છે. એથી અધ્યાત્મ ( અંદર રહેલા) ધાદિ ચારે કષાને સર્વથા છેવને
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સૂયગડાંગસૂત્ર.
તે પ્રભુ તીર્થંકર થયા, તથા મહર્ષિ થયા, કારણ કે અધ્યા મદોષો જેના દૂર થાય, તેજ ખરીરીતે મહિષ છે, પણ બીજી રીતે નથી; તથા પેતે સ્વય' પાપ કરતા નથી, તેમ બીજા જીવા પાસે પણ કરાવતા નથી. ।। સૂ.-૨૬૫ किरिया किरियं वेणइयाणुवायं, अण्णाणियाणं पडियच्चठाणं । से सवायं इति वेत्ता, उवट्ठिए संजमदीहरायं ॥ सू. २७ ॥ તે ભગવાન મહાવીરે ક્રિયાવાદી અક્રિયાવાદી વૈનયિક અને અજ્ઞાનીઓના પક્ષ ( મતવ્ય ) ને બતાન્યા છે, અથવા જેમાં સ્થિરતા થાય તે દુર્ગતિમાં ગમન વિગેરે ચાર ગતિરૂપ સ્થાન છે, તેને સમ્યકૃપ્રકારે જાણીને બતાવેલ છે, જેનું સ્વરૂપ આગળ જતાં ટુંકાણમાં કહીશું, અહીં ચાઢામાં બતાવીએ છીએ.
ક્રિયાવાદી વિગેરેનું વણુ ન.
પરલેના હિત માટે ક્રિયાજ પ્રધાન છે, એવું જે માને તે ક્રિયાવાદી છે. કારણકે તેએને આ મત છે કે દીક્ષાથીજ એટલે દીક્ષાની ક્રિયા કરવાથી મેક્ષ થાય છે. અને અક્રિયાવાદી તે જ્ઞાનવાદી છે. એટલે તેઓનુ કહેવું આ છે કે યથાવસ્થિત વસ્તુનું પરિજ્ઞાન થવાથીજ મેક્ષિ છે. તેજ તે કહે છે,
पंचविंशतितत्वज्ञो यत्र तत्राश्रमे रतः ॥
शिखी मुंडी जटी वापि, सिद्धयते नात्र संशयः ॥ १ ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૨૧૭
૨૫ ત શાસકારે બતાવ્યા છે, તેને જાણનારે ગમે તે આશ્રમમાં રહ્યો હોય, પછી તે ચેટી રાખનાર હાય, માથું મુંડાવનારે કે જટા ધારનાર હોય, પણ તે જરૂર મોક્ષમાં જશે.
તથા વિનયથી જ મોક્ષ માનનારા તે શાળાના માતને માનનારા વિનયથી વિચરે માટે વનયિક છે. તથા કેટલાક વાદીએ આલેક પરલેકના હિત માટે અજ્ઞાનજ સારું છે, એમ માનનારા અજ્ઞાનિક છે. આ પ્રમાણે તેમનું મંતવ્ય પોતાના નિર્મળ બેવડે જાણીને વરવધેમાન સ્વામીએ બીજા પણ અન્યમતાવલંબી બૈદ્ધાદિકને તથા જે કંઈ સંસારમાં વાદ છે, તેને જાણીને બીજા અને યથાવરિત તવ ઉપદેશવડે બોધ આપીને પિતે પણ સંયમનાં અનુષ્ઠાન સારી રીતે પાળ્યાં છે. પણ બીજા બેલે, છતાં પાળવામાં તૈયાર થતા નથી, તેજ કહે છે. यथा परेषां कथका विदग्धाः, शास्त्रागि कृत्वा लघुतामुपेताः। शिष्यैरनुज्ञामलिनोपचाक्तृत्वदोषास्त्वयि ते नसंति ॥ १॥
વીતરાગની સ્તુતિ કરતાં જૈનાચાર્ય કહે છે. હે પ્ર! તમારામાં તે બેલવાના દેશે નથી કે જે અન્યમાં છે, કે તેઓ અન્ય પુરૂષોને ઉપદેશ દેવામાં બહુ કુશળ છે. તેથી શાસ્ત્રો રચીને લઘુતા પામ્યા છે. કારણ કે તેઓ અજ્ઞાનામલિન ઉપચારવાળા શિષ્યથી યુક્ત છે. અર્થાત તેઓ જે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સૂયગડાં સૂત્ર.
કંઈ બીજાને ઉપદેશ આપે છે, તેવું તે સમ્યગુવર્તન રાખતા નથી, પણ તમે તે “દીર્ધરાત્રે તે આખી જીંદગી સુધી સંચમસ્થાનવડે વિચર્યા છે. છે ર૭ से वारिया इत्थी सराइभत्तं, उवहाणवं दुक्खखयट्टयाए । लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सववारं ॥२८॥
વળી તે પ્રભુએ સ્ત્રી પરિભોગ (મૈથુન) તથા રાત્રિભોજન પણ સાથે ત્યાગીને તથા ઉપલક્ષણથી બીજાં પણ પ્રાણાતિપાત વિગેરે પાપ ત્યાગીને ઉપધાન તે તપે છે, તેને પોતે આદર્યો, માટે ઉપધાનવાન છે. અર્થાત્ કાયાને તપવડે તપાવી છે.
પ્ર-–શા માટે ?
ઉ–દુઃખ માટે દુઃખ છે, તે આઠ પ્રકારનાં કમ છે, તેને ક્ષય કરવા માટે.
વળી લોકને જાણીને તથા આલેક પરલેક અથવા આર તે મનુષ્યલેક, પાર તે નારક આદિ છે, તેનું સ્વરૂપ તથા તે કેવી રીતે મળે છે, તેના હેતુઓ જાણીને તેને નિવારવાના ઉપાય ઘણી રીતે બતાવ્યા છે. તેને સાર આ છે, કે અઢારે પાપસ્થાન પ્રાણાતિપાત વિગેરે છે, તેને પિતે નિષેધ વિગેરે જાતે કરીને બીજાઓને પણ પાપથી અટકાવ્યા છે. કારણ કે પિતે જ્યાં સુધી ન અટકે, ત્યાં સુધી બીજાને પાપથી અટકાવવા સમર્થ ન થાય. તે જ કહ્યું છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૧૮
ब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन, परान्नालं कश्चिद्दमयितुमदान्तः स्वयमिति । भवानिश्चित्यैवं मनसि जगदाधाय सकलं, स्वमात्मानं तावद्दमयितुंमदान्त व्यवसितः॥१॥
ન્યાયનું વચન બોલવા છતાં પણ પિતાના બલવાથી વિરૂદ્ધ વત્તન કરતે પિતાની ઇન્દ્રિયને દમન ન કરવાથી પારકાને દમન કરવા સમર્થ થતો નથી; હે ભગવન! એ તમે મનમાં નિશ્ચય કરીને પિતાના અદાંત આત્માને સંપૂર્ણ રીતે દમન કરવા માટે ઉદ્યમ કરી રહ્યા હતા! વળી तित्थयरो चउनाणी, सुरमहिओ सिञ्जियवयधूयंमि ।
अणिगृहियबलविरओ, सवत्थामेसु उज्जमइ ॥१॥ | તીર્થકર દીક્ષા લેતી વખતે ચારજ્ઞાનવાળા થાય છે, દેવતાઓ પૂજે છે, જ્ઞાનથી જાણે છે કે નિશ્ચયથી મેક્ષમાં જવું છે, તે પણ પિતાનું બળ છુપાવ્યાવિના બધી રીતે ત૫ કરવામાં ઉદ્યમવાળા થાય છે. તે સૂ-૨૮ છે सोचा य धम्गं अरहंतभासिय, समाहितं अट्ठपदोवसुद्धं । तं सद्दहाणा य जणा अणाऊ, इंदाव देवाहिव आगमिस्संति ॥ सू. २९ ॥ त्तिबेमि ( गाथा. ३९० ) इति श्री वीरथुती नाम छट्टमअअयणं समत्तं ॥
આ પ્રમાણે સુધર્માસ્વામી વિરપ્રભુના ગુણે પિતાના શિવેને કહીને કહે છે, કે આ પ્રમાણે દુર્ગતિને ધારવાથી
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦
સૂયગડાંગસૂત્ર.
ધર્મ છે, તે તે શ્રત ચારિત્ર એવા બે ભેદે અહંતાએ કહ્યો છે, તે ધર્મમાં સમ્યગુરીતે પદાર્થ સ્વરૂપની યુક્તિઓ અને થવા હેતુઓ વડે ઉપશુદ્ધ (નિર્મળ) છે. યુક્તિ તથા હેતુ એથી સહિત છે. અથવા અભિધેયપદે વડે તથા વાચક શબ્દો વડે નિદૉષ એવો અરિહંતપ્રભુને ધર્મ સાંભળી તેમાં શ્રદ્ધા કરનારા તથા તે પ્રમાણે વર્તનારા લેકે અનાયુ તે આયુકમ દૂર થવાથી સિદ્ધ થાય છે, અને તેમને મહિમા કરવા આયુષ્ય તે આયુષ્યવાળા ઈંદ્ર વિગેરે દેના સ્વામીએ આવે છે. આ પ્રમાણે પ્રભુ પાસે જે મેં સાંભળ્યું તે તમોને કહ્યું છે.
વીરસ્તવ નામનું છઠું અધ્યયન સમાપ્ત થયું.
કુશીલ પરિભાષા નામનું સાતમું અધ્યયન.
છઠું અધ્યયન કહીને હવે સાતમું કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે, કે ગયા અધ્યયનમાં મહાવીર પ્રભુના ગુણે પ્રશંસવાથી સુશીલની પરિભાષા (વર્ણન) કહી, અને હવે તેનાથી ઉલટા કુશીલેનું વર્ણન કરે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનનાં ચાર અનુગદ્વાર કહેવાં, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર આ પ્રમાણે છે. કુશીલ તે પરતીથિક અથવા પાર્થસ્થા અને અશીલ તે ગૃહસ્થ છે, તેમનું વર્ણન કરીએ છીએ. એટલે તેમનાં સંસારી કૃત્ય
Page #236
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૨૨૧
તથા તેને વિપાક ભેગવવા દુર્ગતિમાં ગમન થાય છે, તે બતાવે છે. અને તેના વિપર્યયરૂપ કેઈ અંશે સુશીલનું પણ વર્ણન છે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે. એ ઘ, નામ, સૂવાલાપક તેમાં ઓઘમાં અધ્યયન, નામનિષ્પન્નમાં કુશીલપરિ. ભાષા, તેના અધિકારે જ નિયુક્તિકાર કહે છે.
सोले चउक्क दहे, पाउरणाभरणभोयणादोमु । भावे उ ओहसीलं अभिक्खमासेवणाचेव ॥ नि. ८६॥
પ્રથમ શીલના નિક્ષેપ કરે છે. તેને ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામસ્થાપના સુગમને છે દ્રવ્યશીલ પ્રાવરણ, આરણ, તથા ભેજન વિગેરેમાં જાણવું. તેને આ અર્થ છે, કે જે કેઈ ફળની અપેક્ષા રાખ્યા વિના તેના સ્વભાવથી જ ક્રિયામાં પ્રવર્તે છે, તે તેનું શીલ છે. તેમાં અહીં પ્રાવરણશીલ, તે પ્રાવરણના પ્રજનના અભાવમાં પણ તેના શીલ (આદત)થી પ્રાવરણ સ્વભાવવાળો (અંગપર ચાદર વિગેરે ઓઢી રાખે) છે, અથવા તેનું ધ્યાન વારંવાર પ્રાવરણમાં જ રહે છે, એ પ્રમાણે આભરણ ભેજન વિગેરેમાં પણ સમજી લેવું. અથવા જે ચેતન અને ચેતન વસ્તુને જે સ્વભાવ તે દ્રવ્યશીલ છે, જેમકે મરચાને સ્વભાવ તીઓ, સાકરને મીઠ, અને ગધેડાને ભુકવાને, કૂતરાને ભસવાને, એ દ્રવ્યશીલ જાણવું.)
Page #237
--------------------------------------------------------------------------
________________
રરર
સૂયગડાંગસૂત્ર.
ભાવશીલનું વર્ણન. - તે બે ભેદે છે. આઘશીલ તથા આભીફશ્ય સેવનાશીલ છે, તેમાં પ્રથમ એશીલનું વિવરણ કરે છે. ओहे सीलं विरतो विरयाविरई य अविरती असोलं। धम्मे णाणतवादी अपसत्थ अहम्मकोवादो ॥ नि. ८७ ॥
ઘ તે સામાન્ય અથવા સામાન્યથી સાવદ્યાગથી વિરત થએલે (સાધુ) અથવા વિરત અવિરત (વ્રતધારી શ્રાવક) શીલવાન કહેવાય છે. તેથી ઉલટ હોય તે અશીલવાન કહેવાય છે.
આભીષ્ય સેવા તે અનવરત (વારંવાર) સેવનામાં જેનું શીલ હોય છે, જેમકે ધર્મવિષયમાં પ્રશસ્તશીલ તે વારંવાર અપૂર્વજ્ઞાન મેળવવા કે વિશિષ્ટતા કરવાની ઈચ્છા હોય છે. આદિ શબદથી જાણવું કે નવા નવા (ઈદ્રિય દમનના) અભિગ્રહ વિગેરે કરે.
અપ્રશસ્ત ભાવશીલ તે અધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ કરવી, અથવા અંતઃકરણમાં કેધાદિની પ્રવૃત્તિ કરવી. આદિ શદથી જાણવું કે બીજા કષા તથા ચેરી બેટું કલંક કલહ વિગેરે કરે.
હવે કુશીલ પરિભાષા નામના અધ્યયનની ખરી વિચારણ (અન્વર્થતા) કહે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
સયગડાંગસૂત્ર
૨૨૩
༥༽
परिभासिया कुसीला य, एत्थ जावंति अविरता केई ॥ सुत्ति पसंसा सुद्धो कुत्ति दुगुंछा अपरिसुद्धो ॥ नि. ८८ ॥
પરિ (સર્વથા) ભાષિતા ( બતાવ્યા) કુત્સિત (ખરાબ) શીલવાળા તે કુશલ પરતીથિએ છે, અને પાસ્થા વિગેરે છે.
ગાથામાં ચ શબ્દ છે તેથી જાણવું કે જે કેઈ અને વિરત છે, તે બધાનું વર્ણન આ અધ્યયનમાં છે, તેથી તે કુશીલ પરિભાષા એવું નામ છે.
પ્ર–કુશીલ તે અશુદ્ધ કેવી રીતે ગણે છે?
ઉ–સુ-ઉપસર્ગ પ્રશંસા કે શુદ્ધના વિષયમાં છે, જેમ કે સુરાજ્ય સુધારે. તેમજ કુઉપસર્ગ પણ જુગુપ્સા કે અશુદ્ધના અર્થમાં વર્તે છે, જેમકે કુતીર્થ કુગ્રામ કુધારો કુચાલ વિગેરે છે.
પ્ર–જે ખરાબ ચાલના તેજ કુશીલ કહેતા હોતે પરતીથિક તથા પાર્થસ્થા વિગેરે કેવી રીતે કુશીલ છે ? ઉ –તે કહે છે. अफासुयपडिसेविय, णाम भुजो य सीलवादी या फासु वयंति सोलं, अफासुया मो अ नंता ॥ नि. ८९ ॥ - આ શીલ શબ્દ તેના સ્વભાવના અર્થમાં છે, જેમકે કઈ ફળનિરપેક્ષ આભરણ વિગેરેની ક્રિયામાં પ્રવે છે, તે ઉપર દ્રવ્યશીલપણે બતાવેલ છે. તેમજ ઉપશમ પ્રધાન
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સૂયગડાંગસૂત્ર.
ચારિત્રમાં પણ છે, તેજ કડે છે; તે ઉપશમગુણથી પ્રધાન આશીલવાન તપસ્વી છે. તેથી ઉલટા હોય તો કહે છે કે આ દુઃશીલ છે. આ બંને ભાવ શીલપણે લીધા છે. અને અહીં સાધુઓને ધ્યાત અધ્યયન વિગેરે કે ધર્મના આધારરૂપ શરીરને પાળવાગે ચરી લાવવો, તે ખવાય ખીજો કેઇપણ વ્યાપાર તેને નથી, તે શ્રયીનેજ નહીં સુશીલપણું કે દુઃશીલપણું ચિતવીએ છીએ, તેમાં કુત કિ પાર્શ્વસ્થ વિગેરે અપ્રાસુક ( સચિત ) વાપરનાર હોવાથી અપ્રાપુક પ્રતિસેવી છે, આવી રીતે કુશીલ હોવા છતાં પેાતે ધૃષ્ટતાથી પાતાને શીલાળા માની શીલાદી કહેવરાવે છે. ( તે ધૃષ્ટતા છે )
પ્ર—શા માટે ?
ઉ-કારણ કે અચેતનશીલ છે. અર્થાત જે કોઇ પ્રાસુક તથા ઉદ્દગમ આદિ દ્વાષરહિત આહાર વાપરે તેને વિદ્વાને શીલવંત કહે છે. જેમકે સાધુએ પ્રાસુક ઉદગમ આદિ દોષી આહારને મળવા છતાં ત્યાગવાથી તે શીલવંત ગણાય છે. પણુ તે સિવાયના નહિ. એમ નક્કી થયું'. મેા શબ્દ અવધારણુના અર્થમાં છે. અપ્રાક્રુક ખાવું તે કુશીલપણું છે, તે ઢષ્ટાંત દ્વારા બતાવે છે.
जह णाम गोयमा, चंडीदेवगा वारिभद्दगा चैव ।
ને ગળોત્તવારી, બસોય ને ય રૂ ંતિ ॥ નિ.૧૦ ||
Page #240
--------------------------------------------------------------------------
________________
સૂયગડોગસૂત્ર.
૨૫
" જેમ ગાતાં તે નાને બળધીયે શીખવી રાખેલે, હોય તેને લઈને ધાન્ય વિગેરેની યાચના કરતા ઘેર ઘેર જે ભટકે છે, તે ગવનિક કહેવાય છે. તથા ચંડીદેવગ તે ચક ધર પ્રાયે છે, એ પ્રમાણે વારિભદ્રક તે અપ (પાણી) ભક્ષક છે, અથવા શિવલ ખાનારા નિત્ય સ્નાન કરવું પગધેવા વિ. ગેરેમાં રત હેય છે, તે તથા જે કઈ બીજા અગ્નિહોત્ર વિગેરેથી સ્વર્ગ ગમન માને છે, તથા જે કઈ ભાગવતમત વિગેરેના વારંવાર જળશચ (સ્નાન) ઈચ્છે છે, તે બધા અપ્રા. સુક આહાર ખાવાથી કુશીલ છે, અને જે કંઈ જૈનમતના પાઉંસ્થા વિગેરે ઉદગમ આદિ અશુદ્ધ આહાર વાપરે છે, તેપણ કુશીલ છે, એમ જાણવું.
આ પ્રમાણે નામનિક્ષેપ કહી બતાવ્યું, હવે સૂવાલાપક નિબન્ન નિક્ષેપમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉ.
ચારવું, તે કહે છે. पुढवी य आऊ अगणी य वाऊ, तण रुक्ख बीया य तसाय पाणा। जेअंडयाजेय जराउपाणा, संसेययाजेरसयाभिहाणा ॥ सू. १॥
પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવે છે (ચ કારથી તેના અનેક ભેદ છે એમ જાણવું) તેના ભેદે બતાવે છે. પૃથવીકાય સૂક્ષમ બાદર બે ભેદે છે તે દરેક પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે ભેદ છે. એ પ્રમાણે અપૂકાયિક (પાણીના જી) અશ્વિના તથા વાયુના છ પણ જાણવા. હવે વનસ્પતિકાયના ભેદ ૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સૂયગડાંગસુત્ર.
બતાવે છે. તૃણ કે કુશ વિગેરેનું ઘાસ છે, ઝાડ તે પીપળે વિગેરે છે, બીજ તે કદ વિગેરે છે. એ પ્રમાણે વેલે ગુલમ વિગેરે પણ વનસ્પતિકાયના જીના ભેદ છે, તથા ત્રાસ પામનારા ત્રસજી બેઇકિય વિગેરે છે, તથા પ્રાણ તેને ધારનારા પ્રાણીઓ છે. અને જે ઇંડામાંથી જન્મે તે અંડજ છે, તે શકુનિ (પક્ષી) સાપ વિગેરે છે. અને જે જરાયુજ છે તે બાળ ( ) થી વીંટાયેલા જન્મ છે, તે ગાય ભેંસ ઘેટાં બકરાં માણસ વિગેરે છે (તેને જ. ન્મતાં શરીર ઉપર પાતળું પડ હોય છે તે જરાયુ કહેવાય છે) તથા સંવેદજ તે પરસેવા વિગેરેથી ઉત્પન્ન થનારાં જુ માંકણ કૃમિ વિગેરે છે. અને જે રસમાં તે દહી સૈવી. રક વિગેરેમાં રૂની પાંખ જેવા ઝીણા જીવે ઉત્પન્ન થાય છે. તે સઘળા જીવે છે. આ પ્રમાણે જુદા જુદા ભેદથી છોના સમૂહને બતાવી તેને ઉપઘાતમાં દોષ થાય તે બતાવે છે. एयाई कायाई पवेदिताई, एतेसु जाणे पडिलेह सायं । एतेण कारण य आयदंडे, एतेसु या विप्परियासुविति ॥सू.२॥
આ પૃથ્વી વિગેરે બધા જ જિનેશ્વરે બતાવ્યા છે. (માગધી ગાથા હોવાથી જીવ પુલિંગ છતાં નપુંસકમાં રૂપ લીધું છે) આ બધા માં સુખ જાણુ, તેને ભાવાર્થ આ છે કે સર્વે પણ છ સુખના વાંછક તથા દુઃખના દ્વેષી છે. આ પ્રમાણે જાણુને કુશાગ્ર (તીર્ણ) બુદ્ધિવડે
Page #242
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર,
૨૨૭
વિચારી જે, કે જે કાના આરંભમાં જેને પીડા થાય તેથી આપણે આત્મા દંડાય છે. અર્થાત્ આવાં આરંભનાં કામ કરવાથી આત્મદંડ થાય છે (આરંભ કરનારને પાપ લાગે છે. અથવા આવાં કાવડે કાર્ય કરવાથી આયત (મોટા) દંડ થાય છે, તેને સાર આ છે કે ઉપર બતાવેલ કાયાને જે છે ઘણો કાળ પડે છે, તેમને શું ફળ થાય છે, તે દર્શાવે છે, કે તે આરંભ કરનારા જ પિતેજ તે પૃથ્વી કાય વિગેરેમાં અનેકરીતે જાય છે, અર્થાત્ વારંવાર પોતે પૃથવીકાય વિગેરેમાં જન્મ લે છે, અને દુઃખો ભેગવે છે) અથવા વિપર્યાસને અર્થ વ્યત્યય છે, એટલે એમ સમજવું કે જે જે પિતાના સુખને માટે પૃથ્વીકાય વિગેરેને સમારંભ કરે છે, તે સમારંભથી દુઃખજ પામે છે, પણ સુખ પામતા નથી. અથવા જેના આરંભવડે કુતથિઓ મેક્ષમાં જવા કિયા કરે છે, તેથી મોક્ષને બદલે તેને સંસારજ વધે છે. તે ૨ હવે તે મને અથ આયત દંડવાળે બનીને તે તે કાને આરંભ કરીને તેના વિપર્યયથી સંસાર મેળવે છે તે બતાવે છે. माईपह अणपरिवट्टमाणे, तसथावरेहिं विणिघायमेति । सजाति जाति बहू कूरकम्मे, जं कुवती मिजति तेण बाले॥३॥
એકેદિય વિગેરેને પંથ તે જાતિપંથે છે, અથવા જાતિ તે જન્મ છે, અને વધ તે મરણ છે. તે જાતિ વધમાં વારવાર વર્તતે એટલે એકે દ્રિય વિગેરે જાતિમાં ભટકતે વારંવાર
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સૂયગડાંગસૂત્ર.
~~
~~~
જન્મમરણને અનુભવતે ત્રણ તે તેઉકાય વાયુકાય કે બેઇક્રિય વિગેરેમાં તથા ફરીથી સ્થાવર તે પૃથ્વી પાણી વનસ્પતિ ઉત્પન્ન થઈને બીજી કોને દુઃખ દેવાથી બંધાયેલા કર્મવંડે વારંવાર વિનાશ પામે છે. તે આયતરંડવાળ જીવ ફરી જન્મી જન્મીને દારૂણ અનુષ્ઠાન કરવાથી બહ કર કર્મવાળા બને છે, તે સારા માઠાના વિવેકરહિત હોવાથી બાળ જે છે, તે એકે ક્રિયાદિક જાતિના જીવન પ્રાણ હરનાર દુષ્ટ કર્મ કરે છે, તેથી તે કર્મ વડેજ ભરાય છે. અથવા મી ધાતુને અર્થ હિંસા છે, તેથી તે હિંસા કરે છે. અથવા જે બહુ કુરકર્મવાળા હોય, તે આ ચેર છે, આ લંપટ છે, એમ તે પિતાનાં કુકર્મથી જાહેર થાય છે. (ચેર લંપટ ભ્રષ્ટ વિગેરે તેનાં નામ પડે છે ) ૩. अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अन्नहावा । संसारमावन्न परं परं ते, बंधति वेदंति य दुनियाणि ॥ सु. ४ ।
પ્રવે--તે કઈ જગ્યાએ કર્મોવડે મપાય છે? ઉ–તે કહે છે.
જે શીઘ્રફળ આપનારાં કર્મો છે, તે તેજ ભવમાં ફળ આપે છે. અથવા નરક વિગેરેના બીજા ભવમાં તેનાં ફળ કર્મ આપે છે. એટલે એકજ ભવમાં તીવ્રવિપાક જોગવવા પડે છે, અથવા ઘણું ભવમાં ફળ ભોગવવાં પડે છે, જેવા પ્રકારે અશુભકમને આચરે છે, તેજ પ્રકારે ફળ ઉદયમાં આવે છે. અથવા બીજી રીતે, એટલે
Page #244
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૨૮
કઈ કર્મતે તેજ ભવમાં ફળ આપી દે છે, અને કઈ બીજા ભવમાં–જેમ મૃગાપુત્ર લેઢીયાને દુઃખ આવ્યું તે. દુખ વિપક અધ્યયનમાં વિપાસૂત્ર નામના ૧૧ મા અંગમાં શ્રુતસ્કંધમાં કહ્યું છે. ( આ કર્મ બીજા ભવમાં ઉદય આવ્યું છે); પણ દીર્ધકાળની રિથતિનું કામ હોય તે અપરજજેના આંતરે વેદાય છે, તે પણ એકવાર કે અનેકવાર ભે. ગવવું પડે છે. અથવા અન્ય પ્રકારે એકવાર અથવા હજારવાર શિરછેદ વિગેરે અને હાથ પગનું કપાવું વિગેરે અનુભવે છે. આ પ્રમાણે તે કુશીલ પુરૂષે આ યતદંડવાળા ચાર ગતિવાળા સંસારમાં કુવાના અરટની ઘેડના ન્યાયે ભટકવાથી પ્રકૃણ પ્રકૃષ્ટ દુઃખ અનુભવે છે, એટલે પૂર્વભવે કરેલું આ ભવમાં દુઃખ ભેગવે, અને દુઃખ ભેગવતાં આર્તધ્યાનમાં હણાઈ જવાથી વરજાં કર્મ બાંધે છે, અને વેદે છે. - છતાએ લઈ જવાયાં (કરાયાં) તે દુષ્કૃત છે. આ દુષ્કૃત્ય કરાયેલાં છે તેનું ફળ ભેગવ્યા વિના છુટે નહિ. તે જ કહ્યું છે.
मा होहि रे विसन्नो जीव, तुम विमणदुम्मणो दीणो। णहु चिंतिएण फिट्टइ तं दुक्खं जं पुरा रइयं ॥ १॥
હે જીવ! તે ખેદમત કર, તું આમણ મણ દીન શા માટે થાય છે ! કારણ કે ચિંતા કરવા માત્રથી પૂર્વે કરેલાં કર્મ ફીટી (નાશ) ન જાય. जइ पविससि पायालं, अडवि व दरिं गुहं समुदं वा । पुवकयाउ न चुकसि, अप्पाणं घायसे जइवि ॥२॥
Page #245
--------------------------------------------------------------------------
________________
ર૩૦
સૂયગડાંગસૂત્ર.
જે દુઃખથી હારીને પાતાળમાં પેશીશ, જંગલમાં જ ઈશ, દરીકે ગુફામાં કે સમુદ્રમાં છૂપાઈશ તે પણ પૂર્વે કરેલાં તારાં કર્મો નાશ નહિ થાય. અને જે કમ ભેગવતાં હાય પીટ કરીશ તે વ્યર્થ તારા આત્માને ઘાત કરીશ (નવાં કર્મ બાંધીશ.) છે ૪ છે
આ પ્રમાણે એઘથી કુશીલેનું વર્ણન કર્યું, હવે પાખંડીઓને અધિકાર કહે છે. जे मायरं वा पियरं च हिच्चा, सपणचए अगणिं समारभिजा। अहाहु से लोए कुसीलधम्मे, भूताई जे हिंसति आयसाते ।।५।।
જે કઈ પરમાર્થને ન જાણનારા દેખાદેખી ધર્મ કરવા ઉઠેલા માણસો માતા પિતાને ત્યાગીને (કારણ કે માતા પિતાને મેહ ત્યાગ મુશ્કેલ છે તે ત્યાગવાનું પ્રથમ બતાવ્યું તથા ઉપલક્ષણથી ભાઈ દીકરે વહુ વિગેરેને પણ તે ત્યાગે એમ જાણવું.) એમ જાણે કે હવે અમે સાધુ થયા; આમ સાધુવ્રત સ્વીકારીને અગ્નિકાયને આરંભ કરે. અર્થાત્ રાંધે, રંધાવે, રસેઈ કરે કરાવે અથવા સાધુ માટે તૈયાર કરેલું વિગેરે આ શિક વિગેરે દોષિત આહાર લઈને અગ્નિકાય સમારંભ કરે; આવા કૃત્ય કરનારાને તીર્થંકર ગણધર વિગેરે માનનીય પુરૂષે પાખંડી કહે છે. અને તે વેષ લેવા છતાં પણ અગ્નિકાયના આરંભમાં સામીલ થવાથી તે કુશીલીયે છે. અને તેને ધર્મ પણ કુશીલ હોવાથી તે કુશીલ ધર્મવાળો છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
સબગસૂત્ર.
૨૩૧
પ્ર—-તે કેવું છે? ઉ--તે બતાવે છે.
કે જે થયાં છે, થાય છે અને ભવિષ્યમાં થશે (નવા જન્મ લેશે) માટે તે ભૂત જીવ સમૂહ) છે, તેને તે કુશીલષમ પીકે છે, મારે છે, તે બતાવે છે. કે પંચાગ્નિ તપ કરીને દેહને તપાવે, તથા અગ્નિહોત્ર વિગેરેની ક્રિયા કરીને પાખંડિકે સ્વર્ગાપ્તિને વાંછે છે, તે જ પ્રમાણે લૈકિક ધર્મવાળા પચન પાચન વિગેરેના પ્રકારથી અગ્નિકાયને સમારંભ કરી સુખને વાંછે છે. છે ૫ છે उज्जालओ पाण निवातएज्जा, निवावओ अगणि निवायवेजा। तम्हा उ मेहावि समिक्ख धम्म,ण पंडिए अगणि समारभिज्जा
અગ્નિકાયના સમારંભમાં જે પ્રાણાતિપાત ( જીવ હિંસા) થાય છે, તે બતાવે છે. તાપવા માટે કે પ્રકાશ (દીવા માટે લાકડું વિગેરે બાળીને જે પુરૂષ અગ્નિકાયને સમારંભ કરે છે, તે અગ્નિકાયના જીવેને તથા પૃથ્વી વિગેરેને આશ્રેયે રહેલા સ્થાવર તથા ત્રસજીને હણે છે. અથવા મન વચન કાયાના ભેગથી અથવા આયુથી કે બળથી હી બનવે, મારી નાંખે, તથા અગ્નિકાયને પાણી વિગેરેથી બુઝાવા જતાં તે પાણીના જીવને તથા તેમાં રહેલા અન્ય જીને મારી નાંખે. હવે તે આગ સળગાવનારે તથા બુઝાવનારે
Page #247
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwraara-romans.
૨૩૨
સૂયગડાંગસૂત્ર. બે આર ભક છે તેમાં સળગાવનારે વધારે પાપી છે, તે સૂત્ર બતાવે છે.
दो भते पुरिसा अन्नमन्नेण सद्धि अगणिकायं समारभंति, तत्थ णं एगे पुरिसे अगणिकायं उज्जालेइ, एगे णं पुरिसे अगणिकायं निवेइ, तेसि भंते ! पुरिसाणं कयरे पुरिसे महाकम्मबराए कयरे वा पुरिसे अप्प कम्मतराए, ? गोयमा! तत्थ णं जे से पुरिसे अगणिकायं उजालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारभति, एवं आउकाय वायुकायं वणस्सइकार्य तसकायं अपतरागं अगणिकायं समारभइ तत्थ णं जे से पुरिसे अगणिकायं निछावेइ से णं पुरिसे अप्पतराग पुढविकायं समारभइ जाव अप्पतरागं तसकाय, समारभइ; बहूतरागं अगणिकायं समारभइ से एतेणं अटेणं गोयम एवं वुच्चइ ।।
तमस्थामी पूछे छे. હે ભગવન! બે પુરૂષે અગ્નિકાયને સમારંભ કરે છે. એકતે તેને સળગાવે છે, બીજે બુઝાવે છે. તેમાં ઘણું કર્મ કેને લાગ્યું અને ઓછું કર્મ કેને લાગ્યું? મહાવીર પ્રભુ તેને ઉત્તર આપે છે.
હે ગૌતમ! કે જે પુરૂષ અગ્નિકાયને સળગાવે છે, તે પૃથ્વીકાયને અપકાય વાયુકાય તથા વનસ્પતિકાયનો તથા ત્રસકાયને ઘણે આરંભ કરે છે, અને અગ્નિકાયને એ છે આરંભ કરે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર
૨૩૩
-~~
~
પણ જે અગ્નિકાયને બુઝાવે તે પૃથ્વીકાયને પાણીને વાયુને વનસ્પતિને તથા ત્રસકાયને એ છ આરંભ કરે છે, પણ અગ્નિકાયને જેને વધારે સમારંભ કરે છે (સળગાવનારને ફક્ત અગ્નિકાયને ઓછો આરંભ હિંસા છે, અને બુઝાવનારને ફકત અગ્નિકાયને વધારે આરંભ છે ! માટે સળગાવનારને બધી રીતે વિચારતાં વધારે પાપ છે. માટે બને ત્યાં સુધી અગ્નિને ખાસ કારણ વિના ગૃહસ્થ પણ ન સળગાવ. તે સાધુને સળગાવવાની તે વાત શું છે?) એટલા માટે છે ગૌતમ હું આવું કહું છું કે તેમાં જીને આરંભ છે. વળી કહ્યું છે કે, भृयाणं एसमाघाओ, हववाहोणसंसओ
આ અગ્નિ સમારંભ જીવોને આઘાત (નાશક) છે, તેમાં સંશય નથી.
" આવું જાણીને મેધાવી તે સારા નરસાને વિવેક જાણ નારો પુરૂષ બુદ્ધિમાન હોય તેણે ધર્મને વિચારીને પાપથી દૂર રહેતે પંડિ1 પુરૂષ છે, એમ સમજીને અગ્નિકાયને આરંભ ન કરે. અર્થાત્ પરમાર્થથી વિચારતાં એ જ પંડિત છે કે જે કઈ અગ્નિના સમારંભના પાપથી દૂર રહે છે. છે દ હવે અગ્નિકાયના સમારંભથી બીજી કાયાને કેવી રીતે વધ થાય છે. તેની શ કા દૂર કરે છે. पढवीवि जीवा आऊवि जीवा, पाणा य संपाइम संपयंति।। संसेयया कट्टसमस्सिया य, एते दहे अगणि समारभंते ॥सू.७॥
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪.
સૂયગડાંગસૂત્ર.
એટલે અગ્નિકાયના સમારંભથી બે ઇંદ્રિય વિગેરે તેના આશ્રયી મરે છે, એટલું નહિ પણ માટીરૂપ જે પૃથ્વી છે, તે પણ જીવને પિંડ છે. તથા પ્રવાહીરૂપ પણ પિતે જીવેને પિંડ છે. અને તેને આશ્રયી સંપાતિમ તે ઉડતાં જંતુ શલભ (પતંગીયાં) મચ્છર ડાંસ વિગેરે ઝપલાઈ મરે છે. તથા છાણ વિગેરેમાં તથા બાવાનાં લાક ડાંમાં રહેલા સંદજ તે ધુણ કીડીએ કૃમીઓ તથા મોટાં ઈમારતી લાકડામાં રહેલા જે કઈ સ્થાવર જંગમ છે છે તે બધાને અગ્નિકાયને સમારંભક માણસ બાળી નાંખે છે. તેથી જ કહ્યું છે કે અગ્નિકાયને સમારંભ મહાદોષ માટે થાય છે. એ છો हरियाणि भूताणि विलंबगाणि, आहार देहा य पुढोसियाई॥ जे छिंदती आयसुहं पडुच, पागन्भि पाणे बहूणं तिवाती॥८॥
આ પ્રમાણે અગ્નિકાયના સમારંભક તાપસનું તથા પાકથી અનિવૃત્ત શાક્ય વિગેરે સાધુઓનું સ્વરૂપ કહ્યું અને હવે જે કઈ વનસ્પતિને સમારંભથી અનિવૃત્ત છે, તેનું સ્વરૂપ ચિતવે છે. “હરિતાનિ ” દૂર્વા અંકુરા વિગેરે પણ રોગ્ય ખેરાક મળતાં વધતા દેખાય છે તેથી તે પણ જીવવાળા (સચિત્ત) છે. તથા “વિલંબકાનિ” તે જીવના આ. કારે લટકે, ધારે છે, જેમકે કલલ, અર્બદ માંસપેશી ગર્ભ પ્રસવ બાલકુમાર યુવક મધ્યમ સ્થવિરની અવસ્થાએ
Page #250
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર, vvvvvvvvvvvwmmmmmmmmwuero
૨૩૫
=
vvvvvvvvv5
મનુષ્ય છે, એ જ પ્રમાણે શાલિ વિગેરે વનસ્પતિ અનુક્રમે નવાં નવાં રૂપને ધારણ કરી રસથી પોષાતાં વનવાળી લીલીકલાર બનીને પછી પાકી પીળારંગ જેવી થઈને છેવટે જીર્ણ થઈ સુકાઈને મરે છે, તથા વૃક્ષે પણ અંકુરાઅવસ્થાથી ઉત્પન્ન થઈને મૂળસ્ક શાખા પ્રશાખા વિગેરે વિ. શેષરૂપ ધારણ કરીને વધતાં યુવાન થાય છે. તેને પિત ( ) કહે છે. એ પ્રમાણે ઘણું વધીને છેવટે હું હું રહી જાય છે, એ બધી અવસ્થાઓમાં ઉપર પ્રમાણે સમજી લેવું. આ પ્રમાણે હરિત વિગેરે પણ છવાકારને ધારણ કરે છે. વળી એ ઝાડ વિગેરે મૂળ સ્કંધ શાખા પત્ર પુષ્પ વિગેરે સ્થાનમાં દરેકમાં જુદા જુદા છ રહેલા છે, પણ એમ ન સમજવું કે આપણું શરીર માફક આખા ઝાડમાં મૂળથી પાંદડાં સુધી એકજ જીવ છે, પણ અનેક જીવે છે. વળી આ વનસ્પતિમાં સંખેય અસંમેય અનંત જીવે પણ રહેલા છે, તે બધા ને નાશ કરીને પિતાના દેહના રક્ષણ માટે આહાર કરવા શરીર પુષ્ટ કરવા કે ઘાયલ થયેલા દેહને રૂઝ. લાવવા જે કઈ પિતાના સુખ માટે છેદે છે, તે પુરૂષ ધૃષ્ટતને ધારણ કરવાથી ઘણુ જીવેને ઘાતક થાય છે. આ જીની હિંસાથી તેના હૃદયમાં કમળતા ન રહેવાથી તેને ચારિત્રધર્મને લાભ થતું નથી, તેમ પરિણામે કડવાં દુઃખ ભેગવવાનાં હેવાથી આત્મસુખ પણ નથી. એ ૮
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સૂયગડાંગસૂત્ર.
VVVVVV, *, VVVVVV
जाति च बुद्धि च विणासयते, बीयाइ अस्संजय आयदंडे ॥ अहाहु से लोऍ अणजधम्मे, बोयाइ जे हिंसति आयसाते।म.
વળી તેને અંકુરા પુટવાના તે તેને જન્મ છે, અને અંકુરા થયા પછી પત્ર મૂળ સ્કંધ શાખા પ્રશાખાના ભેદવડે વૃદ્ધિ છે, તેને નાશ કરીને તથા બીજે તથા ફળોને નાશ કરનાર હરિત તે લીલી વનસ્પતિને છેદે છે, તે આ સંયત ગૃહસ્થ હોય કે પ્રજિત હોય, તે તે બંને પણ સમાન કૃત્ય કરનારા હોવાથી ગૃહસ્થજ છે તે હરિતને છેદ કરીને આત્માને દંડે માટે આદંડવાળે છે. ખરી રીતે વિચારતાં તે સરપતિને વાત કરીને પિતાના જ આત્માનું અહિત કરે છે, (અથ શબ્દ વાક્યાલંકારમાં છે) તેવું જ્ઞાનીઓ કહે છે.
પ્ર–શું કહે છે. - ઉ–જે હરિત વિગેરેનો છેદક નિર્દય છે, તે આ લેકમાં અનાર્યધર્મવાળો કુરકમને કરનાર છે.
પ્રવે–તે કેણુ છે કે જે ધર્મ ઉપદેશવડે અથવા આત્મસુખ માટે બીજ તથા લીલી વનસ્પતિને હણે છે?
ઉ–જે કઈ પાખંડીક લેક છે, તે અથવા અન્ય હિય તે અનાર્યધર્મવાળે જાણ. ૯ હવે હસ્તિ છેદવાના કડવાવિપાકને બતાવે છે.
गम्भाइ मिजं ति बुयाबुयाणा, णरा परे पंचसिहा कुमारा॥
Page #252
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૩૭
जुवाणगा मज्ज्ञिम थेरगा य, (पाठांतरे-पोरुसा य) चयंति ते ગાકg I, ૨૦ ||
ઉપર બતાવેલ વનસ્પતિકાયને દુઃખ દેનારા ઘણુ જન્મસુધી ગર્ભ વિગેરેમાં કલલ અર્બદ માંસની પેશીવાળી અવસ્થા ભોગવી મરે છે. કેટલાક્ત જમ્યા પછી બલવાનું શીખ્યા પછી અથવા બોલવાનું શીખ્યા વિના મરે છે, કેટલાક પુરૂષ તે પંચશિખાવાળા કુમારપણામાં જ મરે છે. કેટલાક યુવાવસ્થામાં કેટલાક મધ્યમ વયમાં કેટલાક બૂઢા થઈને મરે છે. કેઈપ્રતિમાં મલિક હતા? પાઠ છે. તેને અર્થ કહે છે. મધ્યમવયવાળા તથા ચરમ અવસ્થા પામેલા પુરૂષ થઈને અર્થાત અત્યંત વૃદ્ધ થએલા મરે છે. આ પ્રમાણે સર્વે અવસ્થામાં બીજ વિગેરે વનસ્પતિના ઘાતકે પિતાનું આયુ ક્ષય થતાં પ્રલીન બનેલા દેહને છેડે છે. ઉપર પ્રમાણેજ અન્ય સ્થાવરકાય કે ત્રસકાયને હણનારાઓનું અનિયત આયુ હોય છે, તેવું સમજી લેવું. છે ૧૦ संबुज्झहा जंतवो माणुसत्तं, दटुं भयं बालिसेणं अलंभो ॥ एगंतदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियासुवेइ ॥११॥
જિનેશ્વરદેવ ભવ્યાત્માઓને કહે છે, હે પ્રાણિઓ! તમે બેધ પામે, કે કુશીલીયા કે પાખંડીક તમારા રક્ષણ માટે થવાના નથી. અને ધર્મને દુખે કરીને પમાય છે તેવું સમજો. તે જ કહ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સૂયગડાંગસૂત્ર,
माणुस्सखेत्तजाई, कुलरूवारोग्ग माउयं बुद्धी॥ सवणोग्गहसद्धा संजमो य लोगंमि दुलहाई ॥१॥
મનુષ્યદેહ આર્યક્ષેત્ર ઉત્તમ જાતિ કુળ રૂપ આરોગ્ય દીર્ઘ આયુ નિર્મળબુદ્ધિ સાંભળવાને જેગ વિચારવાની શક્તિ તેના ઉપર શ્રદ્ધા સંયમ લઈને પાળ-આ બધું સાથે મળવું દુર્લભ છે.
આ પ્રમાણે ધર્મ ન કરેલા જીવેને મનુષ્યપણું પણ મળવું ઘણું દુર્લભ છે. એમ જાણીને તથા તેમાં પણ જમ જરા મરણ રોગ શેક વિગેરેનાં દુઃખે છે, તથા નરક અને તિર્યંચનિમાં ઘણાં દુઃ ખેને ભય જાણીને (ધર્મમાં પ્રમાદ ન કરે) તથા આ દુઃખરૂપ સંસારમાં અજ્ઞાન પુરૂષે સ૬ અસ વિવેક ભૂલીને તે સંસાર મેળવ્યું છે, તેવું સમજીને તથા નિશ્ચય નયનામતે તે ( સંસારી સુખ તે પણ એકાંત દુઃખરૂપ છે, તેથી) એકાંત દુઃખરૂપ તાવવાળાની માફક આ સંસારી પ્રાણીને સમૂહ છે. તે જ કહ્યું છે.
जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहोदुक्खो हु संसारो, जत्थ कोसंति पाणिणो ॥१॥
જન્મનું દુઃખ બૂઢાપાનું દુઃખ છે અને મરણ પણ સુખરૂપ છે, તેથી દુઃખરૂપ સંસાર છે, જેમાં પ્રાણી
Page #254
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૩૯
આ કલેશ પામે છે, તાપણુ મેહ મુકતાં નથી, એ આ ાય છે !
तहाइयरस पाणं, कूरो छुहियस्स भुज्जर तित्ती ॥ दुक्खस्य संपउत्तं, जरियमित्र जगं कलयलेइ || २ ||
તરસથી દુખીયાને પીણું મીઠું લાગે, ભૂખ્યાને દૂર ( ભાત) ખતાં તૃપ્તિ થાય, આ પ્રમાણે આખા જગા જીવા સેકડો દુ:ખોથી સહિત છે, અને તાવથી ખકતા મા' કળકળાટ કરી મુકે છે આવા દુ:ખવાળા લેાકમાં પણ અનાર્ય કર્મો કરનારા પોતાના કર્યું સુખને અર્શી ખનીને પ્રાણીઓના ઘાણ કાઢીને પરિણામે દુઃખજ પામે છે. અથવા માક્ષાથી બનવા જીવહિંસા કરતાં સ'સારમાંજ ભમે છે. !! ૧૧ ૫
इहेग मूढा पत्रयंति मोक्खं, आहार संपज्जणवज्जणेणं ॥ एगे य सीओदगसेवणे, हुएण एगे पवयंति मोक्खं ॥ કુશીલીયાનાં કડવાં દુ: ખ ખતાવ્યાં, હવે તેવા છે, તે બતાવે છે. આ મનુષ્યલેાકમાં અથવા મેક્ષમાં જવાના અધિકારમાં કેટલાક અજ્ઞાનથી આચ્છાદિત મતિવાળા સૂઢા અન્યાથી માહિત થએલા આવું પ્રતિપાદન કરે છે, કે મેક્ષ આ પ્રમાણે મળે છે.
પ્ર॰ તેઓ કેવી રીતે બતાવે છે ? ઉ—તે કહે છે.
१२ ॥
કાણુ
Page #255
--------------------------------------------------------------------------
________________
२४०
સૂયગડાંગસૂત્ર
ખવાય તે આહાર છે, અને તેની પુષ્ટિ (સ્વાદ) લવણ (મીઠું) છે, તેને ફક્ત વર્જવાથી મેક્ષ મળવાનું બતાવે છે. અથવા પાઠાંતરમાં “માઘaiાવશof” આહાર સાથે લવણપંચક તે આહારપંચઃ છે લવણ પંચકના નામસિંધવ સંચળ મિડ રેમ અને સમુદ્રના પાણીનું બનાવેલું છે. તે લવણથીજ બધા રસોને સ્વાદ આવે છે. તેજ કહ્યું છે. लवणविहूणा य रसा, चक्खुविहूणा य इंदियग्गामा ॥ धम्मो दयाय रहिओ, सोक्खं संतोषरहियं नो ॥१॥
લવણથીરહિત રસે ચક્ષુવિના બીજી ઇંદ્રિયે દયા રહિત ધર્મ તથા સંતોષ રહિત સુખ નથી, તેમજ રસોમાં લવણ, ચીકણાશ (સ્નિગ્ધતા)માં તેલ, અને મેધ્ય (યજ્ઞ) માં ઘી વિના નકામું છે. આ પ્રમાણે લવણની રસોમાં પ્રધાનતા બતાવીને તેના વર્જનથી બધા રસને ત્યાગ બતાવે છે, અને તે લવણ ત્યાગવાથી જ કેટલાક મૂઢ મિક્ષ માને છે, અથવા પાઠાંતરમાં કાકો વંચવાળું એટલે આ હારમાંથી પાંચ વસ્તુ ત્યાગે છે લસણ ડુંગળી સાંઢણીનું દૂધ ગાયનું માંસ અને મઘ આ પાંચ વર્જવાથી મેક્ષ બતાવે છે. તથા કેટલાક વારિભદ્રક વિગેરે ભાગવતમતના શીતેદક (કાચું પાણ) ના સેવન ( વાપરવાથી) મિક્ષ બતાવે છે, અને આ પ્રમાણે તે યુક્તિ ઘટાવે છે. કે જેમ
Page #256
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
२४१
પાણી બાહા મલ તે શરીર તથા કપડાં ઉપરને મેલ દૂર કરે છે, તેમજ તે પાણી અંદરને હૃદયને મેલ પણ દૂર કરે છે. તથા કેટલાક તાપસ બ્રાહ્મણે વિગેરે યજ્ઞ કરવાથી મેક્ષ માને છે. એટલે જેઓ સ્વર્ગ વિગેરેનું ફળ ન વાંછતાં સમિધનાં લાકડાં ઘો વિગેરેથી હેમ કરી અગ્નિને તૃપ્ત કરે છે, તે મોક્ષ માટે અતિ મહત્ર કરે છે, અને બાકીના પિતાના અભ્યદય (ચડતી) માટે હમ કરે છે, તેઓ આ પ્રમાણે યુક્તિ બતાવે છે, કે જેમાં અગ્નિ સોના વિગેરેને. મેલ નાશ કરે છે, તેમ તે હમ કરવાથી આત્માના અંદરના મેલ પણ બાળી નાંખે છે. ૧૨ છે पाओसिणाणादिमुणस्थिमोक्खो,खारस्स लोणस्स अणासएण। ते मजमंसं लसणं च भोचा, अन्नत्य वासं परिकप्पयंति॥सू.१३ उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पाय उदगं फुसंता॥ उदगस्स फासेण सिया य सिद्धि, सिझिम पाणा बहवे दगंसि
તે સૂ. ૪ હવે ઉપર બતાવેલા અસમંજસ બેલનારા વાદીઓના કુતર્કોને ઉત્તર આપે છે. પ્રાત:નાના િવારિત મોક્ષ શીલભ્રષ્ટને પ્રભાતને સ્નાન વિગેરેથી મોક્ષ મળતું નથી, તેમ હાથ પગ ધોવાથી પણ મેક્ષ થતું નથી; તેજ કહે છે. પાણીના પરિભેગથી તેના આશ્રિત છને નાશ થાય છે, અને જેના ઉપમર્દનથી મોક્ષપ્રાપ્તિ નથી. તેમ બાહ્ય
૧૬
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સૂયગડાંગસૂત્ર મેલ પણ પાણી એકાંતથી દૂર કરતું નથી કારણ કે ચીકશું તેલ વિગેરેથી ગંદુકપડું પાણએ દેવા છતાં પણ સાબુ વિગેરેમાં ઉકાળ્યાવિને સાફ થતું નથી) કદાચ કઈ અંશે સાફ થતું હોય તે પણ તે અંદરને મેલ ધતું નથી. કારણ કે ભાવશુદ્ધિથી જ અંતરને મેલ સાફ થાય છે. અને એમ માનતા હો કે ભાવરહિત જેની પણ મળશુદ્ધિ થાય છે, તે માછીમાર વિગેરેની પણ જળના રાતદિવસના અભિષેકથી મેલ થાય. (પણ તેને તમે પણ માનતા નથી.) તેમ પાંચ પ્રકારનું લવણ છેડી દેવા થી મોક્ષ થતું નથી, કારણ કે લવણ ન ખાવાથી મોક્ષ થાય એ યુક્તિરહિત છે. તેમ એવું એકાંત નથી કે લવણ રસજ પુષ્ટિજનક છે. ક્ષીર સાકર વિગેરેમાં તે રસ છે, તેથી તમારું કહેવું દેષિત છે. વળી તે વાદીને આ પુછવું કે દ્રવ્યથી લવણ વર્જવાથી મોક્ષ છે કે ભાવથી મોક્ષ છે? જો કે દ્રવ્યથી, તે લવણવિનાના દેશના સર્વ જેને મોક્ષ થઈ જાય, પણ એવું દેખ્યું નથી, તેમ માનવું ઈષ્ટ નથી, અને જે ભાવથી મોક્ષ છે, તે લવણ વર્જવાથી શું વિશેષ છે? વળી જે માણસો મૂઢ બનીને મધ માંસા લસણ વિગેરે ખાઈને તથા તેવાં અનુષ્ઠાન (પાપારંભ ) કરીને અને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રને ન આદરવાથી મોક્ષથી અન્યત્ર સંસારમાં વાસ કરે છે. જે ૧૩
હવે વિશેષથી ત્યાગવાનું બતાવે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગર
૨૪
તથા જે કે મૂઢે ઠંડા પાણીથી પરલોક ( સિદ્ધિ) ગમન માને છે, તથા સવારમાં મધ્યાન્હ કે સાંજરે એમ ત્રિકાળ સંધ્યામાં પાણીને સ્પર્શ કરી સ્નાનાદિક ક્રિયાને જળવડે કરવાથી પ્રાણીઓની વિશિષ્ટ ગતિ માને છે. એ પણ અયુક્ત છે, કારણ કે જે ઉદકના સ્પર્શ માત્રથી પ્રાણીની સિદ્ધિ થતી હોય તે નિરંતર ઉદકમાં રહેલા માછીમારે વિગેરે કરકર્મ કરનારા નિર્દય ઘણું મનુષ્ય તથા અન્ય પ્રાણીઓ છે, તે મેક્ષમાં જાય વળી બાહ્યમેળ કાઢનારું પાણી સાક્ષાત્ દેખાય છે, તે પણ વિચારવાથી યુક્ત નથી દેખાતું, કારણ કે જેમ બાામેલ કાઢવાને પાણીનું સામર્થ્ય છે, તેમ તમારું ઇચ્છિત અંગે લગાવેલું કેસર વિગેરે પણ દૂર કરી નાખે છે. અને તેથી તે જેમ પાપ દૂર કરનારું માને તેમ પુણ્યને પણ દૂર કરનારું ઈષ્ટ ફળને વિન્ન કરનારૂં સિદ્ધ થશે. વળી સાધુ બ્રહ્મચારીઓને ઉદક (પાણી) થી સ્નાન કરવું દેષને માટેજ થાય છે. તેજ કહ્યું છે. તે
स्नानं मददर्पकरं, कामांगं प्रथमं स्मृतम् ॥ तस्मात्कामं परित्यज्य, न ते स्नान्ति दमे रताः॥१॥
મદ અને કામદેવને ઉત્તેજન આપનાર સ્નાન છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામને છેડીને ઇદ્રિએ તથા મનને દમન કરવામાં રક્ત થએલા પુરૂષે સ્નાન કરતા નથી.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સુયગડાંગસૂત્ર
नोदकक्लिन्नगात्रो हि, स्नात इत्यभिधीयते ॥ सस्नातो यो व्रतस्नातः, स बाह्याभ्यंतरः शुचिः ॥२॥
પાણીથી શરીર ભીનું કરવાથી સ્નાત (પવિત્ર થએલે) કહેવાતું નથી. પણ ખરે સ્નાત તેજ છે કે જેણે વ્રત લેઈને તે પ્રમાણે પાળ્યાં, તેથી સ્નાત છે. અને તેજ બાલ્દા તથા અંદરની શુચિ (પવિત્રતા) છે. આ સૂત્ર ૧૪ છે मच्छा य कुम्माय सिरीसिवा य, मग्गू य उट्टा(ट्टा)दगरक्खसा या अट्ठाणमेयं कुसला वयंति, उदगेण जे सिद्धिमुदाहरंति॥सू.१५॥
વળી જે જળસંપર્કથી જ મોક્ષ થતું હોય, તે જે છ સતત પાણીમાં અવગાહન કરી રહેલ એવાં માછલાં કાચબા જળમાં રહેલા સાપ તથા મદગવ ઉંટ ( આ ગાય તથા ઉંટના આકારનાં માછલાં) તથા જળના મનુષ્ય જે ઉદકરાક્ષસ કહેવાય છે. તે જળચરોજ પ્રથમ સિદ્ધ થશે તેવું થવું દેખાતું નથી, તેમ માનવું પણ ઈષ્ટ નથી. માટે જે પાણીથી મેક્ષ બતાવે છે, તે અયુક્ત છે, એવું મેક્ષમાર્ગને જાણનારા નિપુણે કહે છે કે સૂ–૧૫ . उदयं जइ कम्ममलं हरेजा, एवं सुहं इच्छामित्तमेव ।। अंधवणेयारमणुस्सरित्ता, पाणाणि.चेवं विणिहंति मंदा।।सू.१०॥
વળી જો પાણી કર્મમળને હરે, તે શુભપુણ્યને પણ નાશ કરે, અને જે પુણ્ય નાશ ન કરે, તે પાપ પણ
Page #260
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૪૫
ર
નાશ ન કરે; માટે જેમ ઇચ્છામાં આવે તેમ ખેલી ઢા, ક જળ પાપના નાશ કરે છે, ” તે ઠીક નથી. આ પ્રમાણે સિદ્ધ થવાથી જે ક્રિયા સ્તાન વિગેરેની સ્માર્તમાર્ગને અનુ સરનાા કરે છે, તે જેમ એક જન્માંધ બીજા જાતિઅંધને નાયક બનાવી તેની પછવાડે જતાં ૩પથના આશ્રયી અને છે પણ ઇચ્છિત સ્થાને પાંચતા નથી તેમ સ્માર્તમાને અનુસરનારા જલશાચપરાયણમાં અજ્ઞાન અનેલા કન્નેબ્ય અકર્ત્તવ્યના વિવેકથી વિલ થઈને પાણી તથા તેના આ શ્રય કરીને રહેલા પૂરા વિગેરે જળચર જીવાને હણે છે. કારણ જલક્રિયાથી તેના જીવાને દુઃખ થવાના સંભવ છેજ.૧૬॥ पावाई कम्माई पकुवतो हि, सिओदगं तू जइ तं हरिज्जा ॥ सिज्ज्ञि एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहू ॥मू. १७॥
વળી પાપા તે પાપાના ઉપાદાનભૂત જે પ્રાણીઓને દુઃખ દેનારાં નૃત્યેા છે, તે કરનાશ જીવ જે કર્મવર્ડ ઉપચિત (ભારે) થાય છે. તે પાપને જો પાણી કરતું હાય તા એમ સિદ્ધ થયુ' કે પ્રાણીના ઉપમનથી જે કર્મ અંધાય તે જળના અવગાહનથી દૂર થઇ જાય છે. તા પછી ઉદકના જીવાના ઘાતા પાપથી ઘણા ભારે થયા હાય તેપણુ મોક્ષમાં ચાલ્યા જાય, પણ આવું દેખ્યું નથી, તેમ માનવું ઇષ્ટ નથી. માટે જે જળના અવગાહનથી મેાક્ષ માને છે. તે જૂઠુ ખાલે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
સુયગડાંગસૂત્ર.
हूतेण जे सिद्धिमुदाहरति, सायं च पायं अगणिफुसंता॥ एवं सिया सिद्धि हवेज तम्हा, अगणिं फुसंताण कुकम्मिणंपि॥
સૂ૨૮ વળી જેઓ અગ્નિહોત્રવડે સ્વર્ગની વાંછા કે મેક્ષની વાંછા કરે, તે વાયવડે જે કઈ મૂઢપુરૂષે અગ્નિમાં હોમ કરીને સુગતિગમન વિગેરે સ્વર્ગ પ્રાપ્તિરૂપકૃત્ય બતાવે છે,
પ્ર–કેવા બનેલા ?
ઉ–સાંજના કેત્રિકાળમાં પણ તથા પ્રભાતે અગ્નિમાં જે ઈષ્ટ હોય, તેવી વસ્તુ હોમીને અગ્નિને તૃપ્ત કરતા ઈ ચ્છિત ગતિની વાંછા રાખે છે, અને આ પ્રમાણે બોલે છે કે અગ્નિના આ કાર્યથી જ સિદ્ધિ મળશે. જે તેમના કહેવા પ્રમાણે અગ્નિના સ્પર્શથી જ સિદ્ધિ થતી હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા કુકર્મીએ જે અંગારદાહક કુંભાર લૂડાર વિગેરે છે, તેની સિદ્ધિ થાત, જે તેઓ એમ કહે કે મવડે પવિત્ર કરીને હેમીએ છીએ, તે તેપણ તેમના વગર અંતરના મિત્રોજ માનશે.
કારણ કે તે અગ્નિને બંધ કરનારાના પણ અગ્નિના કાર્યમાં પણ કેયલા લાકડાંની રાખ બને છે, અને અગ્નિ હત્રિકના અગ્નિવડે પણ રાખજ બને છે, તેમાં કંઈ ભેદ પડતું નથી. તેથી કુકમ ઓથો અગ્નિહોત્રી વિગેરેનું કંઈ વિશેષ નથી. વળી આ કહે છે કે અગ્નિ મુખવાળા દેવે
Page #262
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ર૪૭
છે, એ પણ યુક્તિથી નિકલ હાવાથી કહેવામાત્રજ છે, અને અગ્નિ વિષ્ઠાદિનુ પણ ભક્ષણ કરે છે. તેથી દેવતાઓને પણ વિષ્ટા ભક્ષણુ વિગેરેના બહુ ઢાષાની ઉત્પત્તિ
થશે. ॥ ૧૮ ।
આ પ્રમાણે કુશીલેાનાં જુદાં દર્શને ( મતે ) ખતાજ્યાં, હવે તેને આ બીજો સામાન્ય ઉપાલંભ ( ઠપકા ) આપે છે.
अपरिक्ख दिट्ठण हू एव सिद्धी, एहिंसि ते घायमबुज्झमाणा । भूएहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तस्थावरेहिं ॥सू. १९॥
જે માક્ષાભિલાષીએએ પાણીના સંપર્ક વડે અથવા અગ્નિહેાત્રવડે માક્ષ બતાવ્યા છે. તે યુક્તિરહિત કહેલું છે, પ્ર॰શા માટે ?
ઉ—કારણ કે તે પ્રકારે જલઅવગાહન કે અગ્નિ હોત્રવર્ડ પ્રાણીઓને ઉપમન કરવાથી સિદ્ધિ ન થાય, અને તે પરમાર્થને ન જાણનારા પ્રાણીના ઉપઘાતવડે પા પનેજ ધર્મબુદ્ધિએ કરીને જુદા જુદા પ્રકારાવડે જેમાં પ્રાણીઓને હણે છે, તે ઘાતજ સાંસાર છે, તેને મેળવે છે, કારણ કે અપકાય તથા અગ્નિકાયના સમાર′ભથી ત્રસ થાવર પ્રાણીઓના અવશ્ય નાશ થશે. તે પ્રાણીના વિનાશથી સ'સારજ મળશે, પણ મેક્ષ નહિ મળે, એમ સમ જવું. આવું છે, તેથી સમસદના વિવેક જાણનારા હૈ વિદ્વાન્
Page #263
--------------------------------------------------------------------------
________________
~
~
~~
૨૪૮
સૂયગડાંગસૂત્ર
~~~~~ શિષ્ય! તું યથાવસ્થિત તવ ગ્રહણ કરીને ત્રણ સ્થાવર જંતુ વડે (તેમને દુઃખ દઈને ) તેઓ કેવી રીતે હમણાં સુખ મેળવશે, તે વિચારી જે ! તેને સાર એ છે કે| સર્વે પ્રાણીઓ પણ સુખના અભિલાષી અને દુઃખના દ્વેષી છે. અને જે ત્રસ સ્થાવર સુખનાં અભિલાષા છે, તેમને દુઃખ ઉત્પન્ન કરવાથી દુખ દેનારને સુખની પ્રાપ્તિ ન થાય. અથવા જિલ્લા એ પાઠ છે, તેને અર્થ આ છે કે વિદ્યા (જ્ઞાન) મેળવીને વિવેક પ્રાપ્ત કરીને ત્રસ સ્થાવિર જતુઓ વડે સાત ( સુખ)ને જાણું તેજ શાસમાં કહ્યું છે. કે–
पढमं नाणं तयो दया, एवं चिट्ठइ सा संजए। ગાળો જિં વાણી, બાફી છાપાવ | (.૪)
પ્રથમ જ્ઞાન મેળવવું પછી દયા કરવા તૈયાર થવું, આ પ્રમાણે બધા સાધુએ વર્તવું, કારણ કે જ્ઞાન મેળવ્યા વિના અજ્ઞાની સાધુ શું કરશે ? અથવા પુણ્ય પાપ કેવી રીતે જાણશે ? ૧૯ थणंति लुप्पंति तसंति कम्मी, पुढो जगा परिसंखाय भिक्खू । सम्हा विऊ विरतो आयगुत्ते, दटुंतसे या पडिसंहरेज्जा ॥.२०
ઉપરનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમનું રક્ષણ કરવું, પણ જે તે પ્રાણીઓના ઉપમનવડે સુખને વાંકે છે, તે અશીલ અને કુશીલ છે, તેઓ સંસારમાં આ પ્રમાણે અને
Page #264
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૪૯
વસ્થાએ અનુભવે છે, તે કહે છે. અગ્નિકાયના જીને સમારંભ કરનારા જીવોના સમાર’ભવડે સુખને વાંછતાં ન રકાદિ ગતિને પામેલા છે. અને ત્યાં તીવ્ર દુઃખા વડે પીડાતા અસહ્ય પીડથી ખેદિત મનવાળા અશરણુ અનેલા રૂએ છે, ફક્ત દયાજનક આક્રંદ કરે છે, તથા ખડગ વિગેરેથી છેદાય છે, આ પ્રમાણે ત્યાં કર્થના પામવાથી ત્રાસ પામીને તે રાંકડા ભાગવા (નાસવા) જાય છે. તેએ સકર્મી અર્થાત્ પાપીએ છે. ( છતાં તે દુઃખથી ખચી શકતા નથી. ) આવું જાણીને પુત્તે ( પૃથક ) નનાં ( જંતુએ ) સર્વત્ર જુદા જુદા જીવે રહેલા છે, એવું સમજીને ભિક્ષાથી જીવન ગુજા રનાર સાધુએ વિચારવું કે પ્રાણીઓને દુઃખ દેનારા સંસારમાં ભમીને પાતે દુઃખ પામે છે. માટે વિદ્વાને તેવાં પાપાથી વિરત બનીને પાપાના અનુષ્ઠાનથી જેણે આત્માનુ રક્ષણ કર્યું તે આત્મ ગુપ્ત છે, અર્થાત્ મન વચન કાયા ત્રણેને વશમાં રાખે છે. તે ત્રસ તથા સ્થાવર જીવાને જાણીને તેવા જીવાને ઉપઘાત કરનારી ક્રિયાને ત્યાગે છે. ( નિર્મળ સયમ પાળે છે )!! ૨૦ ॥
जे धम्मलद्धं विनिहाय भुंजे, वियडेण साहद्दु य जे सिणाई | जे धोवतो लूसयतीव वत्थं, अहाहु से णागणियस्स दूरे ॥२१॥ હવે પાતાના (જૈન) સાધુએ કુશીલી જે ખાલે છે, તે કહે છે જે શીતવિહારી ( પડાઇ ) સ્વભાવિક ગોચરી ઉદ્દેશક કે વેચાતી લીધેલી વિગરે દે.પથી
સાધુએ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સૂયગડાંગસૂત્ર,
રહિત નિર્દોષ મળે, તે ધર્મલબ્ધ કહેવાય, તેવાને રાખી મુકીને ( જમણુ વિગેરેના લાડુ વગેરે પકવાન્તાના સંગ્રહ કરે) અને ખીજે વખતે ખાય, તથા પ્રાપુક અચિત્ત ) પાણીવર્ડ પણ અ‘ગો સંકેાચીને અચિત્ત જગ્યામાં પણ બેસીને થાડુ અથવા ઘણું સ્નાન કરે છે, તથા જે કઇ વસ્રોને ધ્રુવે છે. તથા શાભાને માટે લાંબું ફાડીને ટુંકું કરે, અથવા ટ્રુડું સાંધીને માટુ' કરે છે. તે સ્વાર્થ માટે કે પરને માટે કરે, તેવા સાધુ ‘ નિયÆ ' તેનિગ્રંથભાવના સંયમઅનુષ્ઠાનથી દૂર વત્ત છે, પણ તેને સંયમ નથી, એવુ તીર્થંકર ગણધરા વિગેરે કહે છે, ॥ ૨૧ ! આ પ્રમાણે કુશીલનું વર્ણન કર્યું, અને હવે તેનાથી પ્રતિપક્ષરૂપ સુશીલાનું વર્ણન કરે છે.
कम्मं परिन्नाय दसि धीरे, वियडेण जीविज्ज य आदिमोक्खं । से बीकंदाइ अभुंजमाणे, विरते सिणाणाइसु इत्थियामु || सु. २२ ||૬ ધીવર્ડ રાજે માટે ધીર બુદ્ધિમાન રાધુ હોય તે ઉદકના સમારભમાં કર્મબંધ ' ાય છે એવું સમજીને શું કરે? તે કહે છે. પ્રાસુક ઉદકવડે સાવીર વિગેરે અચિત્ત પાણીથી પ્રાણાને ધારે, તેમ ચ શબ્દથી જાણવું કે તે સાધુ અન્ય આહાર પણ પ્રાસુક લઇનેજ જીવન ગુજારે.
પ્ર—કયાંથી તે કયાં સુધી ?
—યારથી દીક્ષા લીધી, તે માઢિ સંસાર છે,
Page #266
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
ર૫૧
તેને મેક્ષ થાય ત્યાં સુધી, તે આદિમોક્ષ છે, અથવા ધર્મકારણેનું આદિ ભૂત શરીર છે, તેની વિમુક્તિ સુધી અર્થાત્ યાવજજીવતે જીદગી પહોંચે ત્યાં સુધી અચિત્ત આહારપાણે વાપરે. વળી તે સાધુ બીજ કંદ ન વાપરે, આદિ શબ્દથી જાણવું કે મૂળપત્ર ફલ પણ ત્યાગે, એ મૂળ કંદ વિગેરે અપરિણતને ત્યાગી વિરત થાય છે.
પ્ર–કેવી રીતે?
ઉ–તે કહે છે. નહાવું, ઉવટણ કરવું, વિગેરે કિયાથી તથા શરીરનું મમત્વ મુકી જે દવા વિગેરેની ક્રિયાઓ છે. તેનાથી પણ દૂર રહે. તથા સ્ત્રીઓથી વિરત છે, તે બ્રહ્મચર્ય પાળે, તે પ્રમાણે બીજા પણ આવે છે તે ત્યાગે. આ પ્રમાણે બધાં આશ્રવદ્વારથી વિરત થએલે પિતે કુશીલ દોષને ન સેવે, અને તે આશ્ર ત્યાગવાથી સંસારમાં ભમત નથી. તેથી મુગતિમાં દુઃખી થઈને રડવું પડતું નથી. તેમ જુદા જુદા ઉપાયો વડે નરકમાં પરમાધામીથી છેદાતો ભેદા નથી. ૨૨ છે
વળી ફરીથી કુશીલેને આશ્રયી કહે છે. जे मायरं च पियरं च हिचा, गारं तहा पुत्तपसुंधणंच ॥ कुलाई जे धावइ साउगाई, अहाहुसे सामणियस्स दूरे ।सू. २३॥
જેઓ કેટલાક ધમ પૂરેપૂરે પરિણત થયા વિના (વિના સમજે ) દેખાદેખી માતા પિતા ભાઈ દીકરીના દીકરા
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫ર
સૂયગડાંગસૂત્ર,
તથા ઘર અપત્ય હાથી ઘેડા રથ ગાય ભેંસ વિગેરે પશુઓ તથા ધન ત્યાગીને દિક્ષા લઈને પંચમહાવ્રતના ભારને ખાંધે ચડાવી (સાધુ બનીને) પાછા હીન સત્તપણે રસ સાતા વિગેરેના નૈરવથી પૃદ્ધ થએલે સ્વાદવાળા (મોટા) ઘરમાં સારાં ભેજન માટે દેડે છે, તે પણ સાધુપણથી દૂર છે, એવું તીર્થકર ગણધરે કહે છે. ૨૩ વળી તેજ વિશેષથી બતાવે છે. कुलाई जे धावइ साउगाई, आघाति धम्मं उदराणुगिद्धे । अहाहु से आयरियाण सयंसे, जे लावएजा असणस्सहेज। सू.२४
જે સ્વાદુ ભેજનવાળાં કુળે.માં જઈને ધર્મ કહે છે. અથવા ભિક્ષામાં ગયેલે જેવું જેને રૂચે તેવું કથાનક તેને
પ્ર–કે બનીને? ઉ–તે કહે છે,
ઉદર (પેટ) માં ગૃદ્ધ થએ તે પેટ ભરવામાં વ્યગ્ર થયેલે છે, તેને સાર એ છે કે જે ઉદર માટે ગૃદ્ધ બનીને આહારાદિન નિમિત્તે દાનની શ્રદ્ધાવાળાં કુળમાં જઈને કથાઓ કહી ગોચરી લે તે કુશીલ છે. આ સાધુ આચાર્યના ગુણોથી અથવા આર્યોના ગુણેથી સોમા ભાગે અને હજારમે ભાગે પણ નીચે વ છે. કારણ કે જે ભજનને માટે અથવા વસ્ત્રને માટે પોતાના ગુણે અપર (કથા) વડે પ્રકટ કરે, અથવા બીજા પાસે
Page #268
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસૂત્ર.
૨૫૩
dશું કહેતાની મેળે "ગુણોથી
પ્રશંસા કરે, તે તે પણ આર્ય (શ્રેષ્ઠ) પુરુષના ગુણોથી હજારમે ભાગે થઈ જાય છે, તે પોતાની મેળે જ પિતાના ગુણ ગાવા લાગે તેનું તે શું કહેવું? . ૨૪ णिक्खम्म दोणे परभोयर्णमि, मुहमंगलीए उदराणुगिद्धे । नीवारगिद्धेव महावराहे, अदूरए एहिइ घातमेव ॥ सू. २५ ॥
વળી જે પિતાનું ધન ધાન્ય હિરણ્ય ! વિગેરે છો દીક્ષા લઇને પરના આહારમાં દીનતા ધારણ કરે, એટલે જેમ ભાટ બીજાની પ્રશંસા કરે, તેમ પિતે જીભથી પરવશ બનીને દાન દેનારનાં ગમે તેવી રીતે પ્રશંસાનાં વાકયે દીનતા ધારણ કરીને બેલે, તે આ પ્રમાણે सोए सो जस्स गुणा वियरंत निवारिया दसदिसासु । इहरा कहासु सुच्चसि, पञ्चक्खं अन्ज दिट्ठोऽसि ॥१॥ " તે એ જ તમે છે, કે જેના ગુણે દશ દિશામાં કેઈથી રોકાયાવિના વિચરે છે; અને કથામાં બીજી રીતે તે ગુણે સંભળાય છે, તે આજ તમને પ્રત્યક્ષ જોઈએ છીએ ! આ પ્રમાણે ઉદરમાટે વૃદ્ધ થએલો છે, જેમ મોટે સુવર હોય તે નીવાર એટલે તેને પકડવા માટે ખાવાનું અન્ન કે ઘાસ રાખ્યું હોય, તે દેખીને ખુશ થઈ ખાવા દેડતાં આસક્ત મનવાળો બની પિતાના ટેળા સાથે મેટા સંકટમાં પડી સમીપજ ઘાતને પામશે, અર્થાત્ તેનું ચેકલ્સ ત્યાં મેત જ થશે, પણ તેની બીજી ગતિ નથી, તેમ આ ઉદરને વૃદ્ધ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સુયગડાંગસુત્ર
થએàા સાધુ પણ આહારમાત્રથી ગૃદ્ધ બનેલેા સસાર ઉદરમાં વારવાર મૃત્યુ પામશે, ॥ ૨૫ I
अन्नस्स पाणस्सिहलोइयस्स, अणुवियं भासति सेवमाणे । पासत्ययं चैव कुसोलयं च निस्सारए होइजहा पुलाए ।सु. २६॥
વળી તે કુશીલ અન્ન કે પાણીમાટે અથવા અન્યઈચ્છિત વસ્રાક્રિકમાટે જેવુ' જેને વ્હાલુ લાગે, તેવુ તેને કહે, પડઘા માફક અથવા સેવક માફક એટલે જેમ રાજા ખેલે, તેમ તેના ખુશામતીયા લેકે બાલે, તેમ સાધુ દાતારને સેવતા આહારમાં ગૃદ્ધ બનેલે અનુકુળજ ખુશામતનું ખલે, તે આ પ્રમાણે. સદાચારથી ભ્રષ્ટ થએલે પાસસ્થાના ભાવને તથા કુશીલતાને પામે છે. તથા તેનામાંથી ચારિત્રને સાર નીકળી જવાથી નિઃસાર છે, અથવા સાર રહિત તે નિ:સારવાળા પાતે છે, જેમ પુલાકમાં દાણા ન હાય, ફક્ત ફોતરાં હોય, તેમ આ કુશીલતા ધારણ કરીને સંયમ અનુષ્ઠાનને નિઃસાર અનાવે છે, અને ફક્ત લિગ સાધુનું રાખે છે, તેથી જૈનાના ઘણા સારા સાધુઓમાં પેાતાના દોષોથો તિરસ્કાર પામે છે, અને પરલેાકમાં નિકૃષ્ટ ( અત્યંત ) પીડા સ્થાના ( નરક વિગેરેનાં ) ભાગવે છે. ૫ ૨૬
આ પ્રમાણે કુશીલાનું સ્વરૂપ કહી તેના પ્રતિપક્ષરૂપ સુશીલાનું વર્ણન કરે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
સુયગડાંગસુત્ર.
૨૫૫
अण्णातपिडेणऽहियासएजा, णो पूयणं तवसा आवहेज।। सद्देहि रूवेहिं असज्जमाणं, सोहि कामेहि विणोय गेहि।।मु.२७॥
અજ્ઞાત તે ન જાણેલે પિંડ. અર્થાત્ અંતપ્રાંત આહાર, અથવા પહેલાં કે પછી પરિચય (ઓળખાણ) કાઢયા વિના આહાર લેવે તે અજ્ઞાતપિંડ છે. તેવા પિંડવડે સા. ધુએ પિતાનું જીવન ગુજારવું, તેને સાર આ છે કે અંત પ્રાંત આહાર મળે, ઓછું મળે ન મળે તે પણ દીનતા ન કરે, તેમ શ્રેષ્ઠ આહાર મળવાથી મદ ન કરે, તેમ તપ કરીને પૂજા સત્કારની વાંછા કરે. તેમ પૂજા સત્કારની ખાતર તપ ન કરે. અથવા પૂજા સત્કારના નિમિત્તથી તેવી કેઈપણ વાંછા કરીને કહ્યું પણ મોટા સાધુ મોક્ષને હેતુ જે તપ છે, તેને નિઃસાર ન કરે, તેજ કહ્યું છે. . परं लोकाधिकं धाम, तपः श्रुतमिति द्वयम् । ___ तदेवार्थित्वनिलुप्तसारं तृणलवायते ॥१॥
પરલેકમાં શ્રેષ્ઠસ્થાન અપાવનાર તપ અને શ્રત એ બે છે. તેનાથી બીજી સંસારી વાંછાએ કરવાથી તેમાંથી સાર નાશ પામવાથી તે તપ તથા કૃત ઘાસના તણખલા માફક થાય છે. જેમ જીભના રસમાં વૃદ્ધિ ન કરે, તેમ શબ્દ વિગેરેમાં પણ ન કરે, તે બતાવે છે. વેણુ વિણા વિગેરેના શબ્દ મધુર સાંભળીને પણ તેમાં આસક્તિ ન કરે, તેમ કર્કશ વચનમાં છેષ ન કરે, તેમ સુંદર કે વિરૂપ
Page #271
--------------------------------------------------------------------------
________________
સુયગડાંગસુત્ર.
+ /
/ \ /
/ \
\
, ,
,
,
, ,
,
,
,
,
રૂપમાં રાગ દ્વેષ ન કરે, એ પ્રમાણે સર્વ જાતના કામવિકારમાં વૃદ્ધતા છેડીને સંયમ પાળવેસર્વથા સુંદર ખરાબ વિષયમાં રાગદ્વેષ ન કરે. તેજ કહ્યું છે.
सद्देसु य भद्दयपावएस, सोयविसयमुवगएम। तुटेण व रुहेण व, समणेण, सया ण होयत्वं ॥१॥
શબ્દ સુંદર કે ખરાબ હેય, તે કાને સાંભળવામાં આવે તેમાં ખુશ કે નાખુશ સાધુએ કઈપણુ વખત ન થવું.
रूवेसु य भद्दरपावरसु, चक्खुविसयमुवगरम् । तुटेण व रुटे गव समणेण सया ण होयव्यं ॥२॥
રૂપસુંદર કે ખરાબ દષ્ટિ આગળ આવે, તે પણ સાધુએ કંઈપણ વખત ખુશ નાખુશ ન થવું. गंधेसु य भद्दय पावएसु घाण विस य मुवगएम् ॥
ગધ સારા કે ખરાબ નાક આગળ આવે તે પણ સાધુએ . " ખેદ - કર. भक्खेमु य भट्यपावएसु, रसणविसयमुवगएम् ॥
ભે જન સારૂં કે મા ડું મઢા આગળ ખાવા માટે મળ્યું હોય તે પણ ખાતાં રાગ દ્વેષ ન કરે.
फासेसु य भद्दयपावएसु, फासविसयमुवगएसु ॥
સ્પર્શે સારા માઠા શરીરને ફરશે તે પણ સાધુએ રાગદ્વેષ ન કરે (આ આચારાંગ સૂત્રના બીજા સ્કંધમાં બતાવેલ છે) ૨૭.
Page #272
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગસુત્ર.
૨૫૭ सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाई दुक्खाई तितिक्खमाणे। अखिले अगिद्धे अणिएयचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा
| | દૂ. ૨૮ જેવી રીતે ઇન્દ્રિયને નિરોધ કરે તેવી રીતે અપરસંગને પણ નિવેધ કરે, તે બતાવે છે. સર્વે સંબંધ તે અંદરના સ્નેહ સંબંધી છે, અને બાહ્ય તે દ્રવ્યપરિગ્રહ છેતે બંને પ્રકારના સંબંધને છેડીને ધીર (વિવેકી) સાધુ શરીર મનનાં દુઃખેને છેવને પરિસહ ઉપસર્ગથી આવેલાં દુઃખની પણ ઉપેક્ષા કરી સમ્યકપ્રકારે સહેતે જ્ઞાન દર્શન ચારિત્રવડે અખિલ (સંપૂર્ણ) બને છે, તથા કામ વાસનાઓમાં અમૃદ્ધ થતે અપ્રતિબદ્ધ વિહારી બને છે, તથા સર્વે ને અભય કરનારે ભિક્ષુ વિષયકક્ષાચોથી આકુળ ન બનતાં આત્મા સ્થિર રાખવાથી અનાવિલ આત્માવાળે બની સંયમને રેગ્યરીતે પાળે છે. કે ૨૮ છે भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज पावस्स विवेग भिक्ख ॥ दुक्खेण पुढे धुयमाइएजा, संगामसीसे व परं दमेजा ॥स. २९॥ अविहम्ममाणे फलगावतट्ठी, समागमं कंखति अंतकस्स । णिधूय कम्मं ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं त्ति बेमि॥मु.३०॥ इति कुसील परिभासियं सत्तममज्झयणं समत्तं गाथा ग्रं. ४०२
સંયમભાર યાત્રા તે પંચમહાવ્રતના ભારના નિર્વહને માટે કાળ ત્રણને જાણનારો મુનિ આહાર ગ્રહણ કરે. તથા પિતે પૂર્વે અશુભકૃ પાપ આચર્યો હોય તેને
Page #273
--------------------------------------------------------------------------
________________ 258 સૂયગડાંગસૂત્ર. વિવેક એટલે ત્યાગવા આકાંક્ષા કરે, વળી તે ભિક્ષુ પરિસહ ઉપસર્ગથી થએલ પીડાથી ફસાતાં છતાં પણ પ્રવસંયમ કે મેક્ષમાં ધ્યાન રાખે, જેમ કેઈ સુભટ યુદ્ધમાં મેખરે ઉભેલે શત્રુઓથી પીડાવા છતાં પણ પરના સુભટને દમે છે, એ પ્રમાણે આ મુનિ પણ પર તે કર્મશત્રુઓને પરિસહ ઉપસર્ગોથી પીડાવા છતાં પણ દમે, વળી પરિસિહ ઉપસર્ગોથી હણાવા છતાં પણ સમ્યક સહે છે. પ્ર–કેની માફક ? ઉ–પાટીયા માફક. જેમ સુતારે બંને બાજુએથી પાટીઉં છેલતાં પાતળું તથા સરખું બને છે, પણ તે રાગ દ્વેષ કરતું નથી, તે પ્રમાણે આ સાધુ પણ બાહ્ય અત્યંતર તપવડે દેહને ખુબ તપાવવાથી દુબળ શરીરવાળા થાય તે પણ રાગદ્વેષ ન કરે, અને અંતક (મૃત્યુ)ની પ્રાપ્તિ વાંછે છે, એટલે મૃત્યુ સુધી પણ રાગ દ્વેષ કર નથી; આ પ્રમાણે આઠે કર્મોને દૂર કરે છે, પણ જન્મ જરા મરણ રિગ શેક વિગેરે પ્રપંચે નટ માફક જેમાં ફેલાય તે સંસાર છે, તે સંસારને પિતે પામતે નથી. જેમ અક્ષ તે ધરી છે, તેને વિનાશ થતાં ગાડું વિગેરે સારા કે વિષય માર્ગ ધરીના આધારવિના આગળ ચાલી ન શકે, તેમ આ સાધુને પણ આઠ પ્રકારનાં કર્મો ક્ષય થવાથી સંસાર પ્રપંચ વધતું નથી, અનુગમ થયે. નયે પૂર્વમાફક છે. કશીલ પરિભાષા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું.