SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર संतच्छणं नाम महाहितावं, ते नारया जत्थ असाहुकम्मा ॥ इत्येहि पाएहि य बंधिऊणं, फलग व तच्छंति कुहाडहत्था॥सू.१४ વળી સાથેલગું છોલે, તે બધા જેને મહા દુઃખદાયી છે, (નામ શબ્દને અર્થ સંભવ છે) એ સંભવ છે, તે બતાવે છે, કે પરમાધામીએ નરકાવાસમાં નારકીના જીવેને દુઃખદેવ ભુવનપતિમાંથી આવીને કુરકર્મવાળા બનીને કહાડા વાંસલા હાથમાં લઈને તે રોકડા ને હાથે પગે બાંધીને લાકડાના ટુકડા માફક છેલીને પાતળા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नत्तमंगे वरिवत्तयंता॥ पयंति णं णेरइए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥१५॥ વળી તે પરમાધામીએ નારકીના જીને તેમના લેહીમાં તપેલી કવળી (ડાઇ કે પિણી) માં પકાવે છે, વળી વર્ચસથી પ્રધાન એવાં આંતરડાં કે ઉપસેલા અંગના ભાગે જેના છે તેવા નારકીજીના માથાને ચૂરીને પકાવે છે. પ્ર–કેવી રીતે? ઉ-ઉંચા મુખવાળા કે નીચા મુખવાળા કરીને આમ તેમ તરફડતા આત્માને જેમ જીવતા માછલાને પેણીમાં તળે, તેમ તેને તળે છે. ૧૫ नो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जती तिबभिवेयणाए ॥ तमाणुभाग अणुवेदयंता, दुक्खंति दुक्खी इहदुक्कडेणं ॥ १६ ॥
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy