________________
૧૬૪
સૂયગડાંગસૂત્ર.
માં તથા મુર અગ્નિમાં ઘણી તપેલી રેતીમાં ચણા માફક સેકે છે, તથા બીજા નરકાવાસમાં રહેલા પેાતાનાં કર્મના ફ્રાંસામાં સેલા જીવાને સુઠક પરાવેલા માંસની પેશી માફક પકાવે છે. आसूरियं नाम महाभितावं, अर्धतमं दुप्पतरं मर्हतं ॥ उर्दू अहेअं तिरियं दिसासु, समाहिओ जत्थऽगणीझियाई ॥ सु. ११ જ્યાં સૂર્યના પ્રકાશ નથી, તેવા અસૂર્ય ઘણા અધકાર વાળી નરક ભિકાના આાકારે છે, અથવા બધાજ નરન કાવાસ અસૂર્ય નામે ઓળખાય છે. ત્યાં મહાતાપ છે, અધ તમસ છે, દુરૂત્તર છે, મહાંત છે, આવા નરકમાં મહાપાપના ઉદયથી ત્યાં જીવા જાય છે, તે નરકમાં ઉંચનીચે તીરહે બધી દિશામાં સ્થાપેલા અગ્નિ ખળે છે, અને તેજ કહે છે કે “સમૂત્તિઓ નસ્થળનીાિયાફ્” પાઠ છે તેને અથ આ છે કે જ્યાં નારકીમાં ખાખર ઉંચે રહેલા અગ્નિ ખળે છે, ત્યાં ઉષ્ણુ સ્પર્ધામાં નારકીના રાંકડા જીવે જાય છે. जंसी गुहार जलणेऽतिट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो ॥ सुया य कलणं पुणधम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ।। सू. १२
વળી જે નરકમાં નીચે ઉંટણીના આકારવાળી ગુફામાં ગર્ચલા નાકજીવ અગ્નિમાં અતિ વેદનાએ પીડાતા પેાતાનાં કુરેલાં ખાટાં કામેાને ન જાણવાથી લુપ્ત પ્રજ્ઞતે નષ્ટ થયે છે, અવધિજ્ઞાનને વિવેક જેના એવા મળી રહેલ છે, વળી