Book Title: Sutrakritanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 271
________________ સુયગડાંગસુત્ર. + / / \ / / \ \ , , , , , , , , , , રૂપમાં રાગ દ્વેષ ન કરે, એ પ્રમાણે સર્વ જાતના કામવિકારમાં વૃદ્ધતા છેડીને સંયમ પાળવેસર્વથા સુંદર ખરાબ વિષયમાં રાગદ્વેષ ન કરે. તેજ કહ્યું છે. सद्देसु य भद्दयपावएस, सोयविसयमुवगएम। तुटेण व रुहेण व, समणेण, सया ण होयत्वं ॥१॥ શબ્દ સુંદર કે ખરાબ હેય, તે કાને સાંભળવામાં આવે તેમાં ખુશ કે નાખુશ સાધુએ કઈપણુ વખત ન થવું. रूवेसु य भद्दरपावरसु, चक्खुविसयमुवगरम् । तुटेण व रुटे गव समणेण सया ण होयव्यं ॥२॥ રૂપસુંદર કે ખરાબ દષ્ટિ આગળ આવે, તે પણ સાધુએ કંઈપણ વખત ખુશ નાખુશ ન થવું. गंधेसु य भद्दय पावएसु घाण विस य मुवगएम् ॥ ગધ સારા કે ખરાબ નાક આગળ આવે તે પણ સાધુએ . " ખેદ - કર. भक्खेमु य भट्यपावएसु, रसणविसयमुवगएम् ॥ ભે જન સારૂં કે મા ડું મઢા આગળ ખાવા માટે મળ્યું હોય તે પણ ખાતાં રાગ દ્વેષ ન કરે. फासेसु य भद्दयपावएसु, फासविसयमुवगएसु ॥ સ્પર્શે સારા માઠા શરીરને ફરશે તે પણ સાધુએ રાગદ્વેષ ન કરે (આ આચારાંગ સૂત્રના બીજા સ્કંધમાં બતાવેલ છે) ૨૭.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273