________________
સૂયગડાંગસૂત્ર.
णाह पियकंत सामिय दइय जियाओतुमं महपिओत्ति॥ जीए जीयामि अहं पहवसि तं मे सरीरस्स ॥१॥
હે નાથ! કાંત! પ્રિય સ્વામી દયિત! તું મારા કવિતથી પણ વધારે વહાલે છે. તમે જીવતાં હું જીવું છું, તું મારા શરીરને માલિક છે! આ પ્રમાણે અનેક પ્રપંચે વડે કરૂણાલાપક અને વિનયપૂર્વક સમીપ આવીને મનેહર વચને વિશ્વાસ પમાડવા અથવા કામવિકાર જગાડવા બેલે છે. તે જ કહ્યું છે.
मितमहूररिभियजपुल्लएहि ईसीकडक्खहसिएहि ॥ सविगारेहि वरागं हिययं पिहियं मयच्छोए ॥१॥
મિત મધુર રિભિત વચનેથી પીંગળાવી થડા કટાક્ષ વડે હસતી વિકારેવડે મૃગનેત્રા સ્ત્રીનું હદય ઢંકાયેલું છે. તથા ભિન્નકથા તે રહસ્યના આલાપવડે મૈથુનસંબંધી વચનેવડે સાધુનું ચિત્ત વશ કરીને તેને અકાર્ય કરવા તરફ પ્રવર્તાવે છે. અથવા પિતાના વશ થએલા જાણીને પિતાના મજુર માફક તેની પાસે કામ કરાવે છે.
सीह जहा व कुणिमेणं, निब्भयमेगचरंतिपासेणं ॥
एवित्थियाउ बंधति, संवुडं एगतियमणगारं ॥ सू. ८॥ - વળી સમજવા માટે દષ્ટાંત કહે છે. જેમ બંધન જાનાશ સિંહને માંસની પશી વિગેરેથી લોભાવી નિર્ભય બનેલાને એકલે વિચરતાં ગલાયંત્ર વિગેરેથી બાંધે છે. અને