________________
૨૧૫
-~~~~
~
સૂયગડાંગસૂત્ર.
~~~~~~~~ ~~~~ કર્મોને ધુએ છે. (કર્મ શબ્દ અધ્યાહાર છે) તે પ્રમાણે ભગવાનને બાહ્ય અત્યંતર વૃદ્ધપણું ન હોવાથી વિગયગેહી (વિગતગૃદ્ધિ) છે, તેજ પ્રમાણે પાસે રાખવું તે સંનિધિ છે, તેમાં દ્રવ્યસંનિધિધન ધાન્ય હિરણ્ય બેપમાં ચેપગરૂપ પરિગ્રહ છે, અને ભાવસંનિધિ તે માયા અથવા કોઇ વિગેરે કષાય છે, તે બંનેને પણ પ્રભુએ સંનિધિ (સંગ્રહ) રાખ્યો નથી; તથા પ્રભુ હંમેશાં ઉપયોગ રાખતા હોવાથી આશુપ્રજ્ઞ છે, પણ છમસ્થ માફક વિચારીને બોલતા નથી, એવા ઉત્તમ પ્રભુ સમુદ્ર તરવા માફક અપાર ચાર ગતિ રૂપ મહાભવએઘ જે બહુ વ્યસનથી ભરેલ છે, તેને તરીને સર્વોત્તમ નિર્વાણને પામ્યા છે. ફરી વિશેષથી કહે છે, કે ભગવાન પિતે તથા બીજાને ઉપદેશ આપીને પ્રાણુઓની રક્ષારૂપ અભયદાન આપે તેથી અભયંકર છે. તથા આઠ પ્રકારના કર્મોને વિશેષથી પ્રેરે માટે વીર છે. તથા પદાર્થો અનંત હોવાથી તથા જ્ઞાન નિત્ય રહેવાથી અનંત છે, તેવું ચક્ષુ માફક કેવળજ્ઞાન ધરાવતા હોવાથી અનંત ચહ્યું છે. મેં ૨૫ कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा । एआणि वंता अरहा महेसी, ण कुबई पाव ण कारवेइ ॥२३॥
નિદાનના ઉચ્છેદથી નિદાનીના ઉચછેદ થાય છે, અન્યાયે સંસારસ્થિતિનું મૂળ કોધાદિ કષા છે. એથી અધ્યાત્મ ( અંદર રહેલા) ધાદિ ચારે કષાને સર્વથા છેવને