________________
ર
સૂયગડાંગસૂત્ર.
એમ માને છે કે આ માંદાની સેવા કરવાથી મારૂં જીવન સફળ છે. ૫ ૨૧૫
વળી આ પ્રમાણે પ્રભુના ધમ પેાતાની નિર્મળ મુ દ્ધિથી કે અન્ય પાસે સાંભળી તેને મેક્ષ જવામાં અનુકૂળ માની શ્રતચારિત્રને આદરી દષ્ટિમાન્ તે સમ્યક્ દનવાળે તથા કષાયના ઉપશમથી ઠંડકવાળા બની અથવા પિરિનેવૃ ત કલ્પવાળા ( રાગ દ્વેષમાં સમભાવી) થઈને અનુકૂળ પ્રતિમૂળ ઉપસૌને સહીને મોક્ષમાં જતાં સુધી સયમ અનુષ્ઠાન વર્લ્ડ નિર્વાહ કરે. આ પ્રમાણે ઉપસર્ગે પરિજ્ઞાના ચોથા ઉદ્શા સમાપ્ત થયા. ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
સ્ત્રીપરિજ્ઞા નામનુ ચાથું અધ્યયન,
ત્રીજી‘ અધ્યયન કહીને ચાથ' કહે છે. તેના આ પ્રમાણે સંબંધ છે. પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો બતાવ્યા, અને તેમાં પ્રત્યે અનુકૂળ ઉપસર્ગો દુઃસહુ છે, તેમાં પણુ મુખ્ય સ્ત્રીઓના ઉપસર્ગે છે, તેને જીતવા માટે આ ધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર એ પ્રકારે છે. અધ્યયનના તથા ઉદ્દેશાને તેમાં અધ્યયનના પૂર્વે નિયુક્તિકારે કહેલ છે, કે શ્રીદ્વેષ વિવર્જના, આથી સ્વયં બતાવી દીધા, અને ઉદ્દેશાના અર્થાધિકાર