________________
સૂયગડાંગસૂત્ર.
29
--- ^^^
^^
^^^^^^^^^^^^^^
^
* મન-
A
A
ષણ કરતું નથી. કારણ કે તેમાં જે પ્રત્ય રહ્યા છે, તે બધા પ્રથમ અક્ષરોમાં છે. વિગેરે સમસ્યાથી કામ થાય છે.
આ પ્રમાણે તે સ્ત્રીઓ માયાથી ભરેલી ઠગવાના ઉપાયે પણ જાણે છે. ઉત્પન્ન પ્રતિભા (હાજર જવાબ) વડે કપટ કરી ફસામાંથી છટવાને જુઠાની સાચી બનવાને પણ ઉપાય જાણે છે. બીજી પ્રતિમાં જ્ઞાતવત્ય શબ્દ છે, તેથી તેને પણ તેજ અર્થ છે, શિલષ્યતે–એટલે સ્ત્રીઓ એવા ઉપાય જાણે છે કે વિવેકી સાધુઓ પણ તેવા અશુભ કર્મના ઉદયથી તેમની સાથે સંગ કરે છે. જે ૨ |
હવે સ્ત્રીના સૂક્ષ્મ ઠગવાના ઉપાય બતાવે છે. पासे भिसं णिसीयंति, अभिक्खणं पोसवत्थं परिहिति ॥ कायं अहेविदं संति, बाहू उद्धटु कक्खमणुवजे ॥ सू. ३॥
પાસે બેસીને અતિશે સાથળે દાબે છે, અને અતિશે પ્રેમ બતાવતી સામેના પુરૂષને વિશ્વાસ પમાડવા જોડે બેસી જાય છે. તથા કામવિકાર પુરૂષને ઉત્પન્ન થાય તેવાં શેભાયમાન વસ્ત્રોને ગુપ્ત ભાગ તરફ દષ્ટિ ખેંચવા જાણે ઘણું કડક બંધાઈ ગયાં હોય તેમ ઢીલાં કરે છે. અર્થાત પિતાની દુષ્ટ ચેષ્ટા તે સાધુને જણાવવા અને તેને ફાંસીમાં નાંખવા પહેરવાના કપડાં ઢીલાં કરીને પાછાં બાંધે છે. તથા અધ:કાય તે સાથળ વિગેરે પુરૂષને કામ જગાડવા તેને દેખાડવા ખુલ્લી કરે છે. તથા બાહુ (કખ) ને દેખાવ સાધુના