________________
૭૪
સૂયગડાંગસૂત્ર.
બેલાય તે અભિશાપ છે. એટલે સ્ત્રીલિંગ(નારીજાતિ) નાં નામો જેમકે શાળા માળા સિદ્ધિ છે.
ભાવસ્કી આગમથી આગમથી છે, તેમાં આગમથી શ્રી પદાર્થ જ્ઞ તથા તેમાં ઉપગ હોય, તે છે, કારણકે ઉપયોગ તેજ ભાવ છે. ને આગમથી ભાવ વિષયના નિક્ષેપમાં સ્ત્રીવેદરૂપ વસ્તુના ઉપગવાળી તેના ઉપયોગથી અનન્ય (એકમેક) પણે હેવાથી તેજ ભાવી છે. જેમકે અગ્નિના ઉપગવાળે માણવક પિતે અગ્નિ છે, તેમ અહીં પણ છે. અથવા સ્ત્રીવેદનાં નિર્વક ઉદયમાં આવેલાં કર્મોમાં ઉપગ રાખે. અર્થાત તેને અનુભવ કરે. તે સમયે તે ભાવ સ્ત્રી છે. આ પ્રમાણે સ્ત્રીને આટલે જ નિક્ષેપ છે.
પરિજ્ઞા શબ્દને નિક્ષેપ તે આચારાંગના પહેલા ભાગમાં શસ્ત્ર પરિજ્ઞામાં પૃષ્ટ માં બતાવ્યું છે, ત્યાંથી જાણી લે. હવે સ્ત્રીના વિપક્ષરૂપ પુરૂષના નિક્ષેપાના અર્થને બતાવે છે. णामं ठवणादविए खेत्ते काले य पज्जणणकंमे । भोगे गुणे य भावे दस एए पुरिसणिक्खेवा ॥ नि. ५७॥
નામ તે સંજ્ઞા, તે સંજ્ઞા માત્રથી પુરૂષ તે નરજાતિનાં બધાં નામે ઘડે તાંતણે વિગેરે છે. અથવા જેનું નામ પુરૂષ હેય. સ્થાપના પુરૂષ તે લાકડા વિગેરેની બનાવેલી જિનપ્રતિમા વિગેરે છે. દ્રવ્યપુરૂષમાં આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર અને બેથી વ્યતિરિક્ત છે, તે વ્યતિરિક્તમાં