________________
૧૬
શુદ્ધ ઉપયાગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ વધતા જાય છે અને જેમ જેમ શુભ અશુભ અને. અશુધ્ધ ઉપયાગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માના વિકાશ અટકે છે. અટકે છે એટલું જ નહિ પણ તેની ધાતિ પણ થાય છે. શુધ્ધ ઉપયેાગને લક્ષમાં રાખીને તેમાં સ્થિરતા કરી ન શકવાથી જીભ ઉપયેાગે. પરિણમવામાં આવે છે તેા શુદ્ધ ઉપયેાગમાં જવા માટે કેટલીક સરલતા થાય તેવાં સાધના જીવને મળી આવે છે એ અપેક્ષાએ :જીભ ઉપયોગ ઠીક છે. ખાકી શુધ્ધ લક્ષસિવાયને વિશ્વની માયાને ઉદ્દેશીને કરાતા જીભ ઉપયાગ એ ભાવી દુ:ખનું જ કારણ થાય છે. આત્મા કેવડા છે ?
આત્મા જ્ઞાન પ્રમાણે છે. જ્ઞાન એ જ્ઞેય પ્રમાણે છે. ોય એટલે જાણવા ચેાગ્ય કાઇપણ પદ્મા, જ્યાં જ્યાં જાણવા ચેાગ્ય પદાર્થ છે ત્યાં ત્યાં જ્ઞાન તેને જાણે છે. આગ્નેય લાક અને અલેાક રૂપ વિશ્વ છે. અર્થાત્ આખું વિશ્વ જાણવા ચેાગ્ય છે માટે જ્ઞેયની સાથે જ્ઞાન પણ સ`ત્ર છે. જેમાં આ જડ અને ચૈતન્ય રહેલાં છે તેને લેાક કહેવામાં આવે છે અને જ્યાં કેવળ આકાશ છે, ખીજા કાઇપણ પદાર્થો જ્યાં નથી તેને અલૈક કહેવામાં આવે છે. આ લેાકાલેાક
એ જ્ઞાનના વિષય છે. અર્થાત્ જ્ઞાન તેને જાણી શકે છે. માટે
.