Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रश्नव्याकणसूत्रे
चारित्रगुणानां भञ्जना ३० । 'ति वि य' इत्यपि च = ' इति ' शब्दः समाप्तिसूचकः अपि चेति समुच्चयार्थः । 'तस्स' तस्य प्राणिवधस्य ' एवमाईणि ' एवमादीनि= उक्तरूपाणि 'ती' त्रिंशत् 'नामधेज्जाणि' नामधेयानि ' पाणवहस्स' प्राणवधस्य, 'कलुसस्स' कलुषस्य=पापरूपस्य 'कडुयफलदेसगाई' कटुकफलदेशका नि= अशोभनपरिणामबोधकानि 'हुति' भवन्ति । एतावता ' जं नामा' यन्नामेति, द्वितीयं प्राणवधनामद्वारमुक्तम् ||सू०५ ||
३०
गुणोंकी विराधना ३०, । ( एवमादीणि) इत्यादिक ये (तीस) तीस (नामधेज्जाई) नाम प्राणिहिंसा के (हुंति) हैं। यह प्राणिहिंसा ( कलुसस्स) पापरूप है। उसके ये तीस नाम (कड्डयफलदेसगाईं) अशुभ परिणाम के ही बोधक हैं। इस तरह यह 'जं नामा' इस नामका द्वितीय प्राणिहिंसा द्वार कहा है ।
भावार्थ - सूत्रकार ने इस सूत्रद्वारा प्राणिहिंसा के गुणानुसार कितने नाम हैं अथवा हो सकते हैं यह कहा है। इस प्राणिहिंसाका प्रथम नाम प्राणिहिंसा: है, प्राणिहिंसा का अर्थ पांच इन्द्रिय, तीनबल, आयु और श्वासोच्छवास इन संभावित दश प्राणों का वियोग करना। एकेन्द्रिय जीवके ४ चार प्राण, दो इन्द्रिय जीवके ६छ प्राण, तीन इन्द्रियवाले जीवके ७ सात प्राण, चौ इन्द्रिय जीवके८ आठ प्राण, असंज्ञीपंचेन्द्रिय जीवके९नव प्राण और संज्ञीपंचेन्द्रिय जीवके १० दस प्राण होते हैं । इस तरह भिन्न २ जीवों में संभावित इन प्राणोंका प्रमादके योगसे वियोग करना इसका नाम प्राणिहिंसा है, यह प्रथम भेद हुआ। प्राणिहिंसाका यह पर्यायवाची शब्द है । मने (30) “ गुणाणं विराहणा " गुणोनी विराधना, “ एवमादीणि " इत्याहि. "तीस" त्रीस "नामवेज्जाई" नाम प्रणुवधना " हुंति” छे. ते प्राशुवध सम्स" पापश्य छे. तेना या त्रीस नाम “कडुयफलदे सगाई” अशुल परिणामना मोघङ छे. या प्रारमा “ जंनामा ” से नामनुं द्वितीय प्रणुवध દ્વાર ભાંખેલ છે.
(6
कलु
ભાવાર્થ સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રાણવધના ગુણાનુસાર કેટલાં નામ છે અથવા હાઈ શકે છે તે ખતાવ્યું છે. તે પ્રાણવધનું પહેલું નામ પ્રાણવધ છે. પ્રાણવધના અર્થ આ પ્રમાણે છે—પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, આયુ અને શ્વાસેાચ્છ્વાસ એ સંભવિત દશ પ્રાણાના વિયાગ કરવા તેને પ્રાણવધ કહે છે. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ, દ્વિઇન્દ્રિય જીવને છ પ્રાણ, ત્રિઇન્દ્રિય જીવને સાત પ્રાણ, ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણ, અસ'જ્ઞી પચેન્દ્રિય જીવને નવ પ્રાણ અને સ'ની પચેન્દ્રિય જીવને દસ પ્રાણુ હાય છે. આ રીતે જુદા જુદા જીવામાં સભવિત એ પ્રાણાના પ્રમાદના યાગથી વિયાગ કરવા તેને પ્રાણવધ કહે છે, આ પહેલા ભેદ થયા. પ્રાણવધના તે પર્યાયવાચી શબ્દ છે. પ્રથમ પ્રાણવધ તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર