Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० १ आचार्योपाध्यायनमस्कारः ५३
अथवा-आचारेषु निपुणा इति आचार्याः, आचाराम् ज्ञानाचारादयः, तेषां स्वयमाचरणात्, अन्येभ्यः प्रभाषणात् प्रदर्शकत्वाच, तदुक्तम्___ "पंचविहं आयारं, आयरमाणा तहा प्रभासंता।
आयारं दंसंता, आयारिया तेण वुच्चंति ॥ १॥" छाया-"पश्चविधमाचारमाचरन्तस्तथा प्रभाषमाणाः।
आचारं दर्शयन्त आचार्यास्तेनोच्यन्ते ॥ १॥” इति । "सुत्तत्थविऊ लक्खण, जुत्तो गच्छस्स मेढिभूओ य । गणतत्तिविप्पमुक्को अत्थं, वाएइ आयरिओ" ॥१॥ जो सूत्रार्थके ज्ञाता हैं, आचार्ययोग्य लक्षणोंसे युक्त हैं, गच्छके नेता हैं, गणकी चिन्तासे रहित हैं, अर्थात् गणके भारसे थकनेवाले नहीं हैं। ऐसे आचार्य अर्थकी वाचना करते हैं । अथवा आचारों में जो निष्णात होते हैं वे आचार्य हैं। ज्ञानाचार आदि पांच प्रकारका आचार जो आगम शास्त्रोंमें वर्णित है उसे स्वयं पालते हैं तथा दूसरोंके लिये उसके पालनेका उपदेश करते हैं-एवं इसे जो दूसरोंके लिये दिखाते हैं वे आचार्य हैं ॥१॥ कहा भी है
"पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता ।
आयारं दंसंता, आयरिया तेण वुच्चंति ॥१॥" पांच प्रकारके आचारको जो स्वयं पालते हैं, दूसरोंको उसका उपदेश देते हैं, और जो उसे पालते हुए दिखाते हैं वे आचार्य हैं ॥१॥ ___“मुत्तत्थविऊ लक्खण,-जुत्तो गच्छस्स मेढिभूओ य ।
गणतत्तिविप्पमुको, अत्थं वाएइ आयरिओ ॥१॥" જેઓ સૂત્રાર્થના જ્ઞાતા છે, આચાર્યને યોગ્ય લક્ષણવાળા છે, ગ૭ના નેતા છે, ગણની ચિન્તાથી રહિત અર્થાત્ ગણના ભારથી નહીં થાકાર છે, એવા मायाय मथनी वायना ४२ छ (१)
અથવા–આચામાં જેઓ નિષ્ણાત હોય તેમને આચાર્ય કહે છે. જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના જે આચારે શાસ્ત્રોમાં વર્ણવ્યા છે તેનું તેઓ પિતે પાલન કરે છે તથા તેના પાલનને ઉપદેશ બીજાને આપે છે. અને બીજા લેકેને તે આચાર જે બતાવે છે, તેમને આચાર્ય કહે છે. કહ્યું પણ છે
“ पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता। __ आयारं दंसंता, आयरिया तेण वुच्चंति ॥ १॥"
જેઓ પાંચ પ્રકારના આચાર પતે પાળે છે, બીજાને તે આચાર પાળવાને ઉપદેશ દે છે અને જેમાં તેનું પાલન કરીને બતાવે છે તેમને આચાર્ય કહે છે. (૧)
શ્રી ભગવતી સૂત્ર : ૧