Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
यानाजसो
संयमयात्रानिहाथ यः स उपाश्रया वसतिरूपस्तस्य परिज्ञा २। कपायपरिज्ञाकपाया:-मोहनीयकर्मपुद्गलोदयसम्पाद्यजीवपरिणामाः क्रोधमानमाया लोभाः,तेषां परिज्ञा३। योगपरिज्ञा-पोगा: मनोयोगादयः, तेषां परिज्ञा४। तथा-भक्तपानपरिज्ञाभक्तम् अशनमोदनादि पानं-पेयं प्रासुकजलादि, तयोः परिज्ञा ५। इति ॥सू०१०॥
परिज्ञा च व्यवहारवतां भवतीति व्यवहारं प्ररूपयति
मूलम्-पंचविहे यवहारे पण्णते, तं जहा--आगमे १ सुए २ आणा ३ धारणा ४ जोए ५। जहा से तत्थ आगमे सिया आगमेणं क्वहारं पट्टवेज्जा १, णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्टवेज्जा २, णो से तत्थ सुए सिया३, एवं जाव जहा से तत्थ जीए सिया४ जीएणं पांच प्रकारकी होती है, इनमें रजोहरण एवं मुखबस्त्रिका आदिकी जो परिज्ञा है वह उपधिपरिज्ञा है १। जो संयम यात्राके निर्वाहके लिये
आश्रित किया जाता है वह उपाश्रय है, इस उपाश्रयकी जो परिज्ञा है, वह उपाश्रयपरिज्ञा है २। मोहनीय कर्मके पुद्गलोंके उदयसे उत्पन्न हुए जो क्रोध मान माया और लोभ रूप जीवके परिणाम हैं, वे कषाय हैं. इन कषायोंकी जो परिज्ञा है, वह कषाय परिज्ञा है. मन वचन और कायरूप योगोंकी जो परिज्ञा है, वह योगपरिज्ञा है, तथा ओदनादिरूप अशनकी एवं प्रासुक जलादिरूप पेयकी जो परिज्ञा है, वह भक्तपान परिज्ञा है । सू० १०॥ પાંચ પ્રકારની હોય છે. તેમાં રજોહરણ, મુખત્રિકા આદિની જે પરિણા છે, તેને ઉપધિ પરિજ્ઞા કહે છે. સંયમ યાત્રાના નિર્વાહને માટે જે સ્થાનનો આશ્રય લેવામાં આવે છે તે સ્થાનનું નામ ઉપાશ્રય છે. તે ઉપાશ્રયની જે પરિજ્ઞા છે તેને ઉપાશ્રય પરિજ્ઞા કહે છે. મેહનીય કર્મનાં પુલના ઉદયને લીધે ઉત્પન્ન થયેલ કેધ, માન, માયા અને લેભરૂપ જીવનું જે પરિણામ છે તેને કષાય કહે છે. તે કષાયની જે પરિજ્ઞા છે તેને કષાય પરિણા કહે છે. મન, વચન અને કાયરૂપ મેંગેની જે પરિજ્ઞા છે તેને યોગ પરિણા કહે છે. તથા ભાત આદિ રૂપ અશનની અને પ્રાસુક જલાદિ રૂપ પાનની જે પરિજ્ઞા છે તેને ભક્તપાનપરિણા કહે છે. એ સૂ. ૧૦ |
श्री. स्थानांग सूत्र :०४