Book Title: Yugpradhan Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Jain Derasar
Catalog link: https://jainqq.org/explore/022908/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
श्रीमन्मोहन यशः स्मारक ग्रंथमाला. ग्रंथांक ३०
યુગપ્રધાન શ્રીજિનચંદ્ર સૂરિ.
મૂળ હિંદી લેખક બીકાનેર (રાજસ્થાન ) નિવાસી શ્રીમાનું અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા
- ગુર્જરનુવાદક – મુનિવર શ્રોગુલાબમુનિજીની પ્રેરણાથી
દુર્લભકુમાર ગાંધી
સંપાદક વ સંશોધક સ્વ૦ અનુયોગાચાર્ય શ્રી કેશર મુનિજી ગણિવર વિનય.
બુલ્સિાગર ગણિ
વીર સં. ૨૪૮૭ પ્રતિ ૨૦૦૦
વિક્રમ સં. ૨૦૧૮
(ગુ. ૧૭)
મૂલ્ય ૨ ૩)
Page #2
--------------------------------------------------------------------------
________________
श्रीमन्मोहन यशः स्मारक ग्रंथमाला. ग्रंथांक ३०
યુગપ્રધાન શ્રીજિનચંદ્ર સૂરિ.
મૂળ હિંદી લેખક
ખીકાનેર (રાજસ્થાન ) નિવાસી શ્રીમાન્ અગરચંદજી તથા ભવરલાલજી નાહટા
— ગુર્જરાનુવાદક —
સુનિવર શ્રીગુલાષમુનિજીની પ્રેરણાથી દુર્લભકુમાર ગાંધી
સંપાદક વ સંશોધક
સ્વ॰ અનુયોગાચાર્ય શ્રીકેશરમુનિજી ગણિવર વિનય
બુદ્ધિસાગર ગણિ
વીર સં. ૨૪૮૭ પ્રતિ ૨૦૦૦ વિક્રમ સં. ૨૦૧૮ (ગુ. ૧૭)
મૂલ્ય રૂ. ૩જી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
શ્રીમાન્ ગુલામમુનિજી મ. ના સદુપદેશથી સહાયક નામાવલિ લિખિત સજ્જનોની
દ્રવ્ય સહાયથી મુંબઈ પાયધુની મહાવીરસ્વામિ જૈન દેરાસરના
-
મુખ્ય કાર્યવાહક
શાઃ ઝવેરભાઈ કેસરીભાઈ ઝવેરી પાયધુની, સુંમર્દ નં. ૩
મુદ્રક – પ્રથમના બે ફાર્મ જનતા પ્રિંટરી સુરત, ફારમ ૩ થી ૨૧ સુધી ગંગોત્રી શ્રિં. પ્રેસ, સુરત.
પાછળના ૪ ફારમ, તથા મુખપૃષ્ઠાદિ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ ૨
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
ગણિ. પં'. પદ–૧૯૬ ૬ લકર-ગેવાલિયર (મ. પ્રદશ)
સ્થળ વાસ-૧૯૮૩ મુબઈ.
ખરતરગચ્છ વિભૂષણ ક્રિોદ્ધારક શ્રીમમેહનલાલજી મ. ના પ્રશિષ્યરત્ન વાદી ગજકેસરી સ્વ. અનુગાચાર્ય
શ્રીકેશરમુનિજી ગણિવર
દીક્ષા–૧૯૫૩ વાંગરોદ (માલવા)
જન્મ–૧૯૭૨ ચુંડા (રાજસ્થાન )
Page #6
--------------------------------------------------------------------------
________________
*********
છે સમર્પણ
બજાજજ જજિજજ
જેમની અસાધારણ કૃપાથી આ ક્ષુદ્રાત્મા કંઈક મનુષ્યત્વ પ્રાપ્ત કરી શક્યો છે. જેમણે અથાગ પરિશ્રમ વેઠીને મારા જેવા જડબુદ્ધિના આત્માને પણ બે અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરાવી ચારિત્રધર્મમાં જોડ્યો છે તેમ વખતો વખત અનેક પ્રકારે સારણું વારણ આદિ શિક્ષાઓ દ્વારા સન્માર્ગમાં સ્થિર રાખ્યો છે. તે મહાનુભાવ પૂજ્ય ગુરૂદેવ વાદીગજકેસરી વિહિત સમસ્તાગમ યોગાનુષ્ઠાન અનુયોગાચાર્ય શ્રીમાન કેશર મુનિજી ગણિવરના રવર્ગત આત્માને સાદર સવિનય
સમર્પિત હો.
સંપાદક
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન આજે અત્યંત હર્ષનો વિષય છે કે એક મહાન પ્રભાવશાલી મહાપુરૂષનું ઐતિહાસિક જીવનચરિત્ર અને તેને લગતા બીજા અનેકો પ્રભાવક પુરૂષોના ચરિત્રો સહિત ગુર્જર ભાષાભાષી જનતાની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો છે.
એની અંદર સત્તરમી સદીના મહાન શાસનપ્રભાવક યવન સમ્રાટ અકબરશાહ પ્રદત્ત યુગપ્રધાન પદથી ભૂષિત આચાર્યપ્રવર ચોથા દાદા શ્રીમજિજન ચંદ્રસૂરિજી મહારાજનું સમગ્ર જીવન ચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ આલેખવામાં આવ્યું છે.
એનું આલેખન ઇતિહાસ પ્રેમી સાહિત્યરત્ન શ્રાદ્ધવર્ય શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલ નાહટાએ લખેલ “યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ' નામક હિંદી પુસ્તકના આધારે થયેલ છે. એટલેકે તે પુસ્તકનોજ અક્ષરશઃ અનુવાદ કરવામાં આવ્યું છે. કેવલ પરિશિષ્ટોમાં કવિવર વાચક શ્રીમાન સૂરચંદ્રજી રચિત દ્વિછંદોમય શાંત્યજિત જિન સ્તોત્ર એવું ચરિતનાયક રચિત કેટલી એક વિશિષ્ટ કૃતિઓ. જે અગરચંદ નાહટાએ મોકળી હતી. તે આ સંસ્કરણમાં ઉમેરી દીધેલ છે.
આથી પહેલા પ્રકાશિત થઈ ચૂકેલા ત્રણ દાદાસાહેબના ચરિત્રોની માફક આના પ્રકાશનનું શ્રેય પણ સુવિહિત ચક્રચૂડામણિ ખરતરગચ્છ મંડન વીસમી સદીના મહાન શાસન પ્રભાવક મુંબઈમાં સાધુવિહારના દ્વાર ઉઘાડનાર સ્વનામધન્ય ક્રિયોદ્ધારક શ્રીમમોહન લાલજી મહારાજના પટ્ટધર શિષ્ય. પ્રશાંતસ્વભાવી મહાન તપસ્વી ત્રેપન ઉપવાસ કરી પાવાપુરમાં
સ્વર્ગપ્રાપ્ત. ખતર ગચ્છની વર્તમાન સંવેગી શાખાના પ્રથમ આચાર્ય શ્રીમાન જિનયશઃ સૂરિજી મહારાજના શિષ્યપ્રવર. થાણાતીર્થોદ્ધારાઘનેકવિધ શાસન પ્રભાવક સ્વર્ગીય આચાર્ય શ્રીજિન ઋદ્ધિસૂરિજી મહારાજના શિષ્યરત્ન. પરમ વિનીત. વયોવૃદ્ધ. મુનિવર શ્રીગુલાબમુનિજી મહારાજના ફાળે જાય છે. કેમકે તેઓએજ પૂરેપૂરી ખંતથી “યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિ તેમજ મણિધારિ શ્રીજિનચંદ્રસૂરિ ની માફક આનું પણ હિંદી પરથી ગુજરાતી અનુવાદ શ્રીમાન દુર્લભકુમાર ગાંધી પાસે કરાવ્યો. એટલુંજ નહીં પણ જેમ એનાથી પૂર્વ અન્ય બે ચરિત્રો મુંબઈ-પાયધુની મહાવીર
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વામી જિનાલયસ્થ મંડોવર ખરતર ગચ્છ ઉપાશ્રયના ટ્રસ્ટીઓને ઉપદેશ દઇ ત્યાંના જ્ઞાનખાતાથી પ્રકાશિત કરાવ્યા તેમ આના પ્રકાશન માટે પણ વિભિન્ન ભાવુકોને. જેમની નામાવલી જુદા પેજમાં આપેલ છે. ઉપદેશીને ૪૭૪૧) ની રકમ મહાવીરસ્વામિના ટ્રસ્ટીઓને અપાવી. જેના શુભ પરિણામે ‘મણિધારી જિનચંદ્રસૂરિ'ના પ્રકાશન પછી આજે ૭ વર્ષે આ ગ્રંથ ગુરૂદેવના ભક્ત પાઠકોના કરકમલમાં આવી રહ્યો છે. આટલું વિલંબ થવાનું કારણ પ્રેસની અવ્યવસ્થિતતા તેમજ સંપાદકના શરીરની અસ્વસ્થતા છે.
આના પ્રશ્ન સંશોધનાદિમાં સાવધાની રાખવા છતાંએ છદ્મસ્થ સ્વભાવ સુલભ અનાભોગાદિકારણે તેમજ પ્રેસની ગફલતના અંગે જે કાંઇ પણ ભૂલ યા ત્રુટિ દૃષ્ટિગત થાય તો તે સુધારી વાંચવા સુજ્ઞ પાઠકોને નમ્રભાવે પ્રાર્થના છે. ઇતિ શમ્ ।
સં. ૨૦૧૮ (ગુ. ૧૭) આષાઢી પૂર્ણિમા કલ્યાણ ભુવન-ધર્મશાળા પાલીતાણા (સૈારાષ્ટ્ર)
લિઃ સ્વર્ગીય અનુયોગાચાર્ય શ્રીમકેશર મુનિજી ગણિવર વિનેય બુદ્ધિ સાગર ગણિ
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
શેઠ હરિચંદભાઈ માણેકચંદ્ર માટુંગાવાળા જેમણે પોતાના ગુરુવર્ય શ્રીમાન ગુલામમુનિજી મહારાજના ઉપદેશથી ૧૫૦૦) રૂા. ની ઉદાર મદદ આ પુસ્તક છપાવવામાં કરી છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સહાયકોની શુભ નામાવલી –
– રૂ. ૧૫૦૧) શેઠ શ્રીહરિચંદભાઈ માણેકચંદભાઈ વીરનગર (સૌરાષ્ટ્ર)
હાલ માટુંગા મુંબઈ. રૂ. ૭૦૦) શ્રી શાંતિ નાથજીના દેરાસરની પેઢી તરફથી રૂપ૦૧) શેઠ શ્રીધનરાજજી ઘેવરચંદજી બાફણા, દહાણું. રૂ. ૨૫૧) શેઠ શ્રીલખમીપતસિંહજી જગતપતસિંહજી કોઠારી. કલકત્તા. રૂ૨૫૧) શેઠ શ્રીમંગળદાસ લલ્લુભાઈ ટ્રસ્ટ ફંડ-હ. રસિકલાલભાઈ,
મહેસાણું રૂ. ૨૫૧) શેઠ શ્રીકાંતિલાલ નિહાલચંદ પાટણ (ઉ. ગુજરાત) રૂ૦ ૧૫૧) શેઠ શ્રીપૂનમચંદજી ગુલાબચંદજી ગુલછા, ફલોદી (રાજસ્થાન)
હાલ મુંબઈ. રૂ૦ પ૧) શેઠ શ્રી ડાહ્યાભાઈ છગનલાલ બાલચંદ, પાટણ (ઉ. ગુજરાત). રૂ૦ ૫૧) શેઠ શ્રીબાલુભાઈ ફકીરચંદ, સુરત (દ.ગુજરાત). રૂ. ૫૧) શેઠ શ્રી ખીમજીભાઈ પૂનસી. કચ્છકોડાય. હાલ થાણ. રૂ. ૫૧) શેઠ શ્રીમાણચંદજી ફૂલચંદજી સુખાની. કલકત્તા રૂ. ૩૧) શેઠ શ્રી શાંતિલાલ ભગવાનદાસ. પ્રેમજી. માંગરોળ.
Page #13
--------------------------------------------------------------------------
________________
સેવામૂર્તિ મુનિરત શ્રીગુલાબ મુનિજીની સંક્ષિપ્ત જીવનરેખા
નિરાધારનો આધાર
મારવાડની પ્રાચીન રાજધાની નાગોર પાસેના ગામ નોખામાં જાટ કુટુંબના ત્રણ બાળકો માતાપિતાના દેહાન્તથી નિરાધાર થઈ ગયા હતા. સગાં સંબંધી પણ કોઈ સંભાળ લે તેમ હતું નહિ. બાળકોના પિતા રાડ ગોત્રના ભેરાજી જાટ નોખા ગામમાં શિવજી રામજી, ખાલા રામજી તથા ઘેવરચંદજી ચોરડીયા નામે એક સ્થાનક વાસી જૈન કુટુંબમાં વર્ષોંથી કામકાજ કરતા હતા. ત્રણે ખળકો પણ ત્યાં વારંવાર જતા અને કામે લાગતા. ભેરાજીના મોટા પુત્રનું નામ વીરો મીજાનું નામ ગીગો અને નાનાનું નામ ગિરધારી હતું.
ગીગાનું તેજસ્વી કપાળ, કામ કરવાની લગની, શાંત સ્વભાવ અને સેવા ભાવથી બધાને તે પ્રિય થઈ પડતો. સ્થાનકવાસી સાધુ મહારાજો આ કુટુંબમાં વારંવાર ગોચરી પાણી માટે આવતા. બાળક ગીગાને કોઈ કોઈ વખત મહારાજશ્રીને ખીજે ગોચરી માટે લઇ જવા જવું પડતું. એક વખત નોખા ગામમાં શ્રીરૂપચંદજી સ્વામીનું આવવું થયું. ઘરના માણસો વ્યાખ્યાન સાંભળવા જતાં તેની સાથે ગીગો પણ જવા લાગ્યો. મહારાજશ્રી તરફ ગીગાને અનુરાગ જાગ્યો. તે વારંવાર ઉપાશ્રયે જવા લાગ્યો. ગીગાનો સેવા ભાવ અને નમ્રતા જોઈ. મહારાજશ્રીને પણ ગીગા તરફ મમતા જાગી. મહારાજશ્રીએ ગીગાને નમસ્કાર મહામંત્ર સીખવ્યો ને ગીગો તે મંત્રને કંઠે કરવા લાગ્યો. ધીમે ધીમે સૂત્રો સીખવાની લગની લાગી અને વિહારમાંએ ગીગો તેઓની સાથે ગયો અને મહારાજશ્રીની સેવા સુશ્રૂષામાં રંગાઇ ગયો.
ગીગાનો આત્મા ઉચો હતો. ભાવના જાગી હતી. મહારાજશ્રી પ્રત્યે ખૂબખૂબ અનુરાગ હતો તેથી તે મહારાજશ્રી પાસે રહેવા લાગ્યો અને ધીમે ધીમે જૈન ધર્મના આચારો તેમજ સૂત્રો ભણવા લાગ્યો.
જેમજેમ પરિચય વધવા લાગ્યો તેમતેમ દીક્ષાના ભાવ જાગ્યા અને ગીગાએ દીક્ષા માટે મહારાજશ્રી રૂપચંદજી સ્વામીને પ્રાર્થના કરી.
Page #14
--------------------------------------------------------------------------
________________
મુનિવર શ્રીગુલાબ મુનિજી મ. જેમના ઉપદેશથી આ ચરિત્ર
પ્રકાશિત થઈ રહ્યું છે.
થાણાતીર્થોદ્ધારાઘનેકવિધ શાસનપ્રભાવકાચાર્ય શ્રીજિનદ્ધિસૂરિજી મ.
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
૯
ગીગાની ગુરૂભક્તિ, વિનયભાવ, સેવા અને સહનશીલતા આદિ તેના ગુણો જોઈ ને મહારાજશ્રીએ સં. ૧૯૫૭ માં ગુલાબચંદજીના નામથી દીક્ષા આપી અને પોતાનો શિષ્ય બનાવ્યો.
ખીજા અન્ને ભાઇયો પણ સાથે આવી ગયા તેઓ પણ જૈન ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. થોડા સમય પછી મોટા ભાઇ વીરચંદે પણ સ્થાનકવાસી દીક્ષા લીધી અને કાલાંતરે નાના ગિરધારીએ પણ તેમની પાસે દીક્ષા લીધી. ત્રણે નિરાધાર બાળકોને ધર્મનો આધાર મળી ગયો. ગુરૂદેવનો સંદેશ
શ્રીરૂપચંદજી મહારાજ મૂળ પીપાડ સીટી પાસે રીયાં ગામના રહેવાસી મુણોત ગોત્રના ઓસવાળ હતાં. તેમણે સં. ૧૯૩૬ ના નાગોરમાં શ્રીસૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા હતા. સં. ૧૯૫૭ માં ગુલાબચંદજી દીક્ષા લઇને મહારાજશ્રીની સેવામાં રહ્યા અને સૂત્રાદિનો અભ્યાસ કરવા લાગ્યા. શ્રીરૂપચંદજી મહારાજની શ્રદ્ધા સિદ્ધાંતોની ટીકા વાંચતાં મૂર્તીપૂજા માનવાની થઈ અને તેમની શ્રદ્ધા સ્થાનકવાસી સંપ્રદાયથી ડગી ગઇ એટલે સિદ્ધાચળ તીર્થની યાત્રા કરવાની ભાવના જાગી, ત્યાર પછી પણ તેમણે ચાર વર્ષે મારવાડમાં ગાળ્યા
ગુલાબચંદજી દિન પ્રતિ દિન ગુરૂવર્યની સેવામાં રહેતા. સં. ૧૯૬૧ માં વિહાર કરતાં કરતાં તીર્થાધિરાજ શત્રુંજયમાં આવ્યા. ગિરિરાજની ઉલ્લાસથી પાંચ યાત્રા કરી. તીર્થપતિ આદીશ્વર દાદાની મનોરમ મૂર્તી–મંદિરોનું નગર, કલાત્મક મંદિરો અને મૂર્તીયો જોઇજોઇને આપણા કથાનાયક શ્રીગુલાબચંદજી મુનિને તો ભારે આનંદ થયો તેમને તો શત્રુંજય તીર્થધામ ખૂબખૂબ પ્યારૂં લાગ્યું અને વારંવાર તીર્થયાત્રા કરીને પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
ગુરૂવર્ય શ્રીરૂપચંદજી મહારાજ તથા મુનિ ગુલાબચંદજી તીર્થયાત્રા કરીને વિહાર કરતાં કરતાં બરવાળા આવ્યા. અહીં ખરતર ગચ્છ વિભૂષણ ક્રિચોદ્ધારક શ્રીમન મોહનલાલજી મહારાજના પ્રથમ શિષ્ય શ્રીઆનંદ મુનિજી પ્રસિદ્ધ નામ શ્રીઆલમચંદજીના શિષ્ય શ્રીપ્રસન્ન મુનિજીનો મિલાપ થયો તેમની સાથે વાર્તાલાપ કરી પોતાની શંકાઓનું સમાધાન કર્યું અને
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦
સં ૧૯૬૧ માં મોઢેથી મુહપત્તી ઉતારી દેરાવાસી સાધુનો વેષ ધારણ કર્યો અને પોતાનું નામ રૂપ મુનિ અને શિષ્યોનું નામ વીરમુનિ તથા ગુલાબ મુનિ રાખી વિચરવા લાગ્યા. ત્યાર પછી યોગ્ય ગુરૂની તપાસમાં વિહરતા રહ્યા. શ્રીગુલામ મુનિના નાના ભાઇ ગિરધારીની ભાવના પણ દીક્ષાની થવાથી સં. ૧૯૭૧ માં તેને દીક્ષા આપી અને ગુલાબ મુનિના શિષ્ય ગિરિવર મુનિના નામથી જાહેર કર્યાં.
પછી તો પાછા વિહાર કરતાં કરતાં મારવાડ આવ્યા અને ગુલાબમુનિજી મહારાજ તો ગુરૂદેવની સેવામાંજ પોતાનું કર્તવ્ય માનવા લાગ્યા. કાલક્રમે ગુરૂ રૂપચદજીને લકવો થયો. અને તેથી નાગોરમાં ચારે મુનિ સ્થિરવાસી રહ્યા. સં ૧૯૭૫ માં શ્રાવણ શુદ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટી શાંતિ ખોલતાં ખોલતાં નાગોર મારવાડમાં તેઓ સ્વર્ગવાસી થયા અને સંઘમાં શોકની છાયા છવાઇ ગઇ. શ્રીસંઘે ગુરૂદેવની પાલખીને સજાવી. સ્મશાન યાત્રા શહેરમાં ફરી વળી-હજારો લોકોએ અંતિમ દર્શન કર્યાં.
ગુલામમુનિજી તો ફરી નિરાધાર બની ગયા. તેમના શોકનો પાર ન હતો. રાત્રિનો સમય હતો. ગુરૂદેવના સ્વર્ગ ગમનથી ગુલાબમુનિજી શોકાતુર હતા–નિદ્રા વેરણ મની હતી. નમસ્કાર મહામંત્ર-ઉવસગ્ગહરં અને મોટી શાંતિનો જાપ કરતાં કરતાં આંખો મીંચાઈ ગઈ અને એક સુંદર સ્વગ્ન લાગ્યું. ગુરૂદેવે દર્શન દીધાં-ગુલામમુનિજી તો ગુરૂદેવના ચરણમાં પડી ગયા–આંસુઓથી ગુરૂદેવના પગ પખાળ્યા. ગુરૂદેવે ધીરજ આપી અને તીર્થાધિરાજ શત્રુંજય જવા પ્રેરણા કરી. આંખો ખોલી જુએ તો ગુરૂદેવ તો અદશ્ય થઇ ગયા. પણ ગુરૂદેવનો સંદેશ હૃદયમાં કોતરાઇ ગયો તીર્થાધિરાજ શત્રુંજયમાં ઉદ્ધાર થશે. એ પરમ પવિત્ર તીર્થધામ ચિરંતન શાંતિ આપશે એમ વિચારી ચોમાસા પછી પાલીતાણા તરફ વિહાર કર્યો ગામાનુંગામ વિહાર કરતાં કરતાં પાલીતાણા આવી પહોંચ્યા. તિર્થાધિપતિ શ્રીઆદીશ્વર દાદાના દર્શનથી હૃદયને શાંતિ મળી. મંદિરોના નગરમાં આત્મશાંતિ અને જીવનનું નવું દર્શન મળ્યું. યોગી રાજના ચરણમાં
પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ક્રિયાપાત્ર વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિ શ્રીમોહન લાલજી મહારાજ એક સુપ્રસિદ્ધ જશનામ કર્માં મુનિરત્ન થઇ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
ગયા. તેમના પ્રશિષ્યા રત્ન બાલ બ્રહ્મચારી દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ પન્યાસ શ્રીઋદ્ધિમુનિજી મહારાજ પાલીતાણા પઘાર્યાં હતા-આપણા ગુલામમુનિજી પણ ગુરૂદેવના આદેશથી પાલીતાણા આવ્યા હતા. પં. શ્રીઋદ્ધિ મુનિજીનાં દર્શનથી આપણા ગુલામમુનિને ખૂબ શાંતિ મળી. તેઓ શ્રીના પરિચયમાં આવ્યા અને શાંતમૂર્તિના ચરણમાં બેસીજવા નિર્ણય કર્યો. પં. શ્રીઋદ્ધિ સુનિજીને મળી પોતાની સંવેગી દીક્ષાની ભાવના દર્શાવી. પન્યાસજી તો ધીર-ગંભીર અને યોગનિષ્ઠ હતા. તેઓશ્રીએ મુનિજીને પોતાના શિષ્ય અનાવવા સંમતિ આપી એટલે આપણા ગુલામમુનિજી તો હર્ષથી નાચી ઉઠ્યા. તેમના આનંદનો પાર નહોતો. શુભ મુહૂર્તે સં. ૧૯૭૬ ના વૈશાખ શુદિ ૬ ના રોજ પંન્યાસ શ્રીએ દીક્ષા આપી અને ગુલાબમુનિ નામ કાયમ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. ગુલામ મુનિએ ગુરૂદેવના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરી કીધું. ગુરૂદેવ પણ એટલા બધા ઉદાર અને સૌમ્ય મૂ હતા કે તેમણે પ્રેમ પૂર્વક સ્વીકારી લીધા. આપણા ચરિત્ર નાયક શ્રીગુલામ મુનિતો ધન્ય બની ગયા. ગુરૂદેવની સેવામાં લીન થઇ ગયા. સિદ્ધાચલજીમાં પોતાને પુનર્જીવન મળ્યું તેમ માનવા લાગ્યા. તીર્થધામ પરમ પ્રિય બની ગયું. બે વરસ તો ગુરૂદેવની સેવામાં રહ્યા પણ ચંચળ મને ઉધાો કર્યો મારવાડ તરફ જવાની ભાવના જાગી ગુરૂદેવ તો ઉદાર ચરિત હતા. પણ તેમને તો ગુરૂસેવાની અણમોલ ઘડીની બાજીથી વંચિત રહેવું પડ્યું.
ગુરૂદેવથી જુદા પડી નાગોર આવ્યા. સં ૧૯૮૦ નું ચાતુર્માંસ નાગોરમાં કર્યું. અહીં પૂર્વના ગુરૂ શ્રીરૂપચંદજી મહારાજની સ્મૃતિમાં અઠ્ઠાઇ મહોત્સવ કરાવ્યો અને રૂા. બાવીસ હજારનું ફંડ કરાવી, ખાલકોને ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા સ્થાપિત કરાવી.
નાગોરથી વિહાર કરી ખજવાણા તથા સેવાડી ચાતુર્માસ કરી સં ૧૯૮૩ નું ચાતુર્માંસ સાંડેરાવમાં કર્યું.
સાંડેરાવમાં પોરવાળ શ્રીજેઠમલજીને ઉપદેશ કરી કન્યાશાળાની સ્થાપના કરાવી. અહીંથી વિહાર કરી ઊંઝા, જોટાણા ચાતુર્માસ કરી પાલીતાણા આવ્યા. અહીં રણશી દેવરાજની ધર્મશાળામાં ચાતુર્માંસ રહ્યા. ગિરિવર મુનિ પોતાના સંસારી ભાઇ તથા શિષ્યની તખીયત નરમ ગરમ રહેતી હતી. વ્યાધિ વધી ગયો અને ગિરિવર મુનિ સિદ્ધાચળજીમાં કાળધર્મ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૨
પામ્યા. તેમની વૈયાવચ્ચ ગુલામમુનિએ ખૂબ કરી હતી. ફરી પાંચ વર્ષે પછી ગુરૂદેવની સૌમ્ય મૂર્તિ યાદ આવી અને ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી પાંચ વર્ષના વિયોગપછી ગુરૂદેવના ચરણમાં પહોંચી ગયા-ગુરૂ દેવની તો એજ અમીભરી ષ્ટિ હતી. પછી તો જ્ઞાન-ભક્તિ અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણાની પેઠે વણાતા ગયા પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી સ્તોત્રો છંદો, તત્વજ્ઞાન વગેરે ખૂબ સીખવ્યું. અને આપણા ગુલામમુનિનો બેડો પાર થઇ ગયો.
પ્રથમના ગુરૂદેવ શ્રીરૂપચંદજી મહારાજ પણ મહા ઉપકારી હતા. તેમણે તો સ્વર્ગમાંથી યાદ કરી સિદ્ધાચળની ભૂમિમાં પુનર્જીવન માટે સ્વપ્નમાં પ્રેરણા કરી અને યોગનિષ્ઠ આચાર્ય શ્રીએ ગુલાબમુનિને પોતાનો પ્રાણ પ્રિય શિષ્ય અનાવ્યો. ગુલાબ મુનિની પહેલેથી એકવડી કાયા. નબળું શરીર હોવાના અંગે શરીર સંપત્તિ ઘણી નાજુક છતાં આત્મબળ જખરૂં. સેવા ભાવ ઉત્કટ અને સહન શીલતા ઘણી. ગુરૂદેવ પણ એવા દયાળુ કે તેઓ ગુલાબ મુનિની રક્ષા કરતા અને તેમની તબીયતની માટે ચિંતા સેવતા કોઇ કોઇ સમયે પોતાના ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરીને અજ્ઞાન પણે અસાતા ઉપજાવી. હશે પણ એ કૃપાદૃષ્ટિએ તો ગુલામ મુનિ તરફ અમી દૃષ્ટિજ વરસાવી હતી.
બન્ને ગુરૂ અને શિષ્યનો એવો ગાઢ સંબંધ બંધાઇ ગયો હતો કે ગુરૂદેવની ચરણ સેવામાં છેવટ સુધી ગુલાબમુનિ રહ્યા અને ગુરૂદેવના અંતિમ આશીર્વાદ પામ્યા.
ધર્મ ઉદ્યોત
આજીવન ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરિની સેવામાં ખાવીસ ચાતુર્માસ, અને ગુરૂ મહારાજની સાથેજ વિચર્યાં. પોતે જ્યાં જ્યાં ચાતુર્માંસ કર્યાં ત્યાં બધી જગ્યાએ દાદા સાહેબ શ્રીજિનદત્ત સૂરિની જયંતિ ખૂબ ઢાઠમાઠથી ઉજવી.
સં ૨૦૦૮ માં શાંતમૂર્તć દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ ગુરૂદેવ શ્રીમદ્ જિન ઋદ્ધિસૂરીશ્વરજી મુંબઈમાં સ્વર્ગવાસી થયા. જૈન સમાજ અને ખાસ કરીને ખરતર ગચ્છને એક મહાન તપસ્વી આચાયની ભારે ખોટ પડી ગઇ. આપણા શ્રીગુલામમુનિએ ગુરૂદેવની એવી તો સેવા-શુશ્રુષા કરી હતી કે
Page #20
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવે તેમને શાસનની સેવા કરવાનો મહામૂલો સંદેશ આપ્યો હતો અને મંગળ આશીર્વાદ આપ્યા હતા.
ગુરૂદેવના સ્વર્ગવાસ પછી ગુરૂદેવના આરંભેલા અનેક કાર્યો પૂર્ણ કરવા શ્રાવક સંઘના આગ્રહથી ૨૦૦૮ નું ચાતુર્માસ પાયધુની શ્રીમહાવીર સ્વામી દહેરાસરમાં કર્યું. અહીં ઘંટાકર્ણ મહાવીરના મનોરમ ગોખની બાજુમાં આરસ પાષાણને સુંદર ગોખ બનાવરાવી ગુરૂમહારાજ શ્રીજિન ઋદ્ધિ સૂરિજીની મનોરમ મૂર્ત સ્થાપિત કરાવી અને તે નિમિત્ત બે અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા એમાં લગભગ પંદર હજાર રૂપિયાનો ખર્ચ થયો.
ચાતુર્માસ પૂર્ણ થયે સિદ્ધાચળની યાત્રાની ભાવના થવાથી વિહાર કર્યો–બોરીવલી આવ્યા. અહીં શ્રીસંઘના આગેવાનોએ વિનંતી કરી કે આપશ્રીના ગુરૂદેવે આરંભેલ આ દહેરાસરજી તથા ઉપાશ્રયનું અધૂરું કામ આપ સિવાય બીજા કોઈથી પૂરું થઈ શકે તેમ નથી. માટે આપ કૃપા કરી અત્રે સ્થિરતા કરો અને અમારા શ્રીસંઘની ભાવના પૂર્ણ કરો. લાભનું કારણ જાણે શ્રીગુલાબ મુનિ બોરીવલી રોકાયા-સંઘમાં આનંદ આનંદ ફેલાવી ગયો. બોરીવલીના મંદિર અને ઉપાશ્રય નિમિત્તે ફંડ માટે પ્રેરણા કરી. પરાઓમાં પણ વિચારી રૂપીયા પચાસ હજારનું ફંડ કરાવી આપ્યું. ઉપરાંત શ્રી મહાવીર સ્વામીના દહેરાસરથી રૂ. તેર હજારની મદદ મંજુર કરાવી આપી. આથી બોરીવલીના દહેરાસર ઉપાશ્રય તથા દાદાસાહેબની દેરીનું કામ ત્રણ વર્ષે પૂર્ણ થયું. આ છેલ્લા ત્રણ ચોમાસાના શેષ કાલમાં પરાઓમાં વિચરી ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો કરાવ્યાં. તેમ ખરતર ગ૭ શ્રીસંઘની અત્યાગ્રહ ભરી વિનંતિથી ગુલાબ મુનિજીએ પાયધુનીના ઉપાશ્રયમાં સં ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૧ એમ ત્રણે ચાતુર્માસ આનંદ પૂર્વક કર્યા.
સં. ૨૦૧૨ ના જેઠ સુદ ૬ ના રોજ બોરીવલીના દહેરાસરની પ્રતિષ્ઠા શ્રીગુલાબમુનિજીના હાથે ધૂમ ધામપૂર્વક કરાવવામાં આવી. અને શ્રીસંભવનાથ પ્રભુ તથા દાદાજીની મૂર્તિ વગેરેને ગાદી નશીન કરવામાં આવ્યા. ચાતુર્માસ ગણિ શ્રીબુદ્ધિમુનિ મહારાજ સાથે પાયધુની શ્રીમહાવીર સ્વામીના ઉપાશ્રયે કર્યું.
કચ્છ માંડવીની દાદાવાડીના જીર્ણોદ્ધાર માટે ખરતરગચ્છ સંઘ તરફથી શાહ મોહનલાલ પોપટલાલ આવ્યા તેમની સાથે ફરીને ૭૮ હજાર લગભગનું
Page #21
--------------------------------------------------------------------------
________________
ફંડ કરાવ્યું તેમજ દાદા શ્રીજિન દત્તસૂરિ અષ્ટમ શતાબ્દિ મહોત્સવના ફંડ માટે અજમેરથી ડેપ્યુટેશન આવ્યું તેઓને પણ છ સાત હજારનું ફંડ કરાવી આપ્યું. ત્યાર પછી મુંબઈથી વિહાર કરી દહાણુ પરગણાના ગામેગામમાં વિચરી શ્રીજિનદત્તસૂરી બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા માટે હજારોનું ફંડ કરાવ્યું. અહીંથી વિહાર કરી ભરૂચ ખભાત આદિની યાત્રા કરી પાલીતાણા આવ્યા. સિદ્ધાચળમાં તીર્થયાત્રા કરી ગિરનારજીની યાત્રા કરીને શ્રીહરિચંદ માણેકચંદ શાહ માટુંગા નિવાસીના અત્યંત આગ્રહથી તેમની જન્મભૂમિ વીરનગરમાં ચાતુર્માસ રહ્યા. અહીં શ્રીહરિચંદભાઈના પિતા શ્રીમાણેકચંદ ભાઈ તથા વીરચંદભાઈ આદિને ઉપદેશ કરી કલ્પસૂત્ર ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશિત કરવા રૂપીયા ત્રણ હજાર અપાવ્યા.
વીરનગરમાં મુનિરાજોનું પ્રથમ ચાતુર્માસ હોઈ શ્રીવીરચંદભાઈ પાનાચંદના આખા કુટુંબે તથા બીજા ભાઈબહેનોએ ખૂબ લાભ લીધો. શ્રીમાણેકચંદ ભાઈએ ચાર માસ મુનિરાજોની ખૂબ શ્રદ્ધા પૂર્વક સેવા ભક્તિ કરી.
ચાતુર્માસ પૂર્ણ કરી ભદ્રેશ્વરની યાત્રા કરી કચ્છ માંડવી જઈ પૂ. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મ. ને વંદન કર્યું સં. ૨૦૧૪ નું ચાતુર્માસ તેઓશ્રીની છત્ર છાયામાં કચ્છ ભુજમાં કર્યું. ચોમાસા પછી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાથે માંડવી આવ્યા.
અહીં દાદા સાહેબની પ્રતિષ્ઠા ખુબ ધામધૂમથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીના વરદ હસ્તે થઈ ત્યારબાદ શ્રીગુલાબમુનિ અભડાસા પંચતીર્થની યાત્રાર્થે ગયા અને આનંદ પૂર્વક યાત્રા કરી પાછા ઉપાધ્યાયજી મહારાજની સેવામાં આવી પહોંચ્યા.
અહીંથી પૂનડીની પ્રતિષ્ઠા તથા કુંદ્રોડીમાં વરસી તપના પારણા પ્રસંગે તેમજ મુંદ્રા દાદાવાડીની પ્રતિષ્ઠા અને માંડવી જૈન આશ્રમના દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની સાથે રહ્યા.
કોડાય શ્રીસંઘ તરફથી અત્યંત આગ્રહ ભરી વિનંતિ થવાથી ૨૦૧૫ નું ચાતુર્માસ કોડાય કર્યું. આ ચાતુર્માસમાં ગુરૂદેવોની જયંતીઓ વગેરે ઉજવી ધર્મ પ્રભાવના સારી કરી.
ચાતુર્માસ પૂર્ણ કરી પાછા માંડવી જઇ પૂ. ઉપાધ્યાયજી મહારાજના ચરણે વંદન કર્યું. થોડા દિવસની સ્થિરતા કરી સિદ્ધાચળજી યાત્રાની ભાવના
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
થતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને મંગલ આશીર્વાદ મેળવી વિહાર કરીને. ભદ્રેસરની યાત્રા કરી અંજાર થઈ ગાંધીધામ આવ્યા.
મારવાડમાં એરણપુરા પાસે આવેલ વાંલી ગામના રહીશ પોરવાડ શ્રી બોરીદાસજી સંઘ લઈને ભદ્રેસર યાત્રાર્થે આવવાના હતા. તે સમયે સંઘપતિને માળા પહેરાવવા માટે માંડવી ઉપાધ્યાય શ્રીને વિનંતિ કરી પણ તેઓશ્રીની તબીયત બરાબર ન હોવાથી તેઓશ્રીએ શ્રીગુલાબ મુનિ ઉપર આજ્ઞાપત્ર લખી આપ્યું એટલે શ્રીબોરીદાસજીએ ગાંધીધામ જઈ શ્રીગુલાબમુનિને પૂ. ઉપાધ્યાયજી મહારાજને પત્ર આપી. ભદ્રેસર પધારવા નમ્ર ભાવે વિનંતિ કરી. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને સંઘવીની વિનંતિથી શ્રીગુલાબમુનિએ ગાંધીધામથી વિહાર કર્યો અંજાર થઈ ભદ્રેસર આવ્યા. સંઘવીએ સંઘના ભાઈ બહેનો તથા મુનિરાજની ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરીશ્રીગુલાબ મુનિજીએ સંઘવીને વિધિપૂર્વક માળા પહેરાવી. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. ભદ્રેસરથી પાછો પાલીતાણા તરફ વિહાર કર્યો. મોરબી-રાજકોટ થઈ પાલીતાણા આવી પહોંચ્યા અને કલ્યાણભુવન ધર્મશાળામાં સ્થિરતા કરી.
ચાતુર્માસ પૂર્ણ થયે કોટાવાળા શેઠ શ્રીસોભાગમલજી મહેતાના આગ્રહથી સંઘ સાથે શ્રીકદંબગિરિની યાત્રા કરી. પછી તો પાલીતાણામાં સ્થિરતા કરવા ભાવના હતી પણ કચ્છભુજ નિવાસી સંઘવી હેમચંદ ભાઈ હીરાચંદ ભાઈએ દાદાવાડીમાં બંધાવેલ દહેરાસરની પ્રતિષ્ઠા નિમિત્તે તેમના પુત્ર શ્રી પુનમચંદ ભાઈ આદિ કુટુંબની તથા ભુજના શ્રીસંઘની આગ્રહ ભરી વિનંતી તેમજ પૂજ્યપાદ શ્રીઉપાધ્યાયજી મહારાજની આજ્ઞાને માન આપી શરીર વિહાર યોગ્ય ન હોવા છતાં ડોળીની સહાયથી આપ કચ્છ ભુજ પધાર્યા. અહીં ખૂબ ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. તબીયત નરમ તો હતી જ તેમાં તાપ આવ્યો અને અશક્તિ બહુ આવી ગઈ દવા આદિના સેવનથી તબીયત કંઈક સારી થઈ એટલે પાલીતાણામાં ગિરિરાજ ઉપર મૂળ ટૂંકમાં દાદાસાહેબની દેરીઓનો જીર્ણોદ્ધાર ફલોધી નિવાસી શેઠ પુનમચંદજી ગુલાબચંદજી ગુલેચ્છાએ કરાવેલ, તેની પ્રતિષ્ઠા નિમિત્તે તેમનો તથા શ્રી સંઘને અતિ આગ્રહ હોવાથી વિહાર કરીને આપ પાલીતાણા પધાર્યા. કલ્યાણભુવનમાં સ્થિરતા કરી. પ્રતિષ્ઠા ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી આ પ્રસંગે શ્રીજિનદત્ત સૂરિ સેવા સંઘનું બીજું અધિવેશન પણ ખૂબ આનંદ પૂર્વક થયું તેમાં ઉલ્લાસ પૂર્વક ભાગ લીધો. અને
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦૧૭ નું ચાતુર્માસ પણ પાલીતાણામાં કર્યું. ૨૦૧૭ ના ચોમાસા પછી તેમની તબીયત વિશેષ નરમ થઈ. દવા વિગેરે લીધી, પણ કાંઈ ફાયદો ન થયો. ગણિ શ્રીબુદ્ધિ મુનિ મહારાજ આદિએ ખૂબ મમતા અને પ્રેમ પૂર્વક તેમની સેવા કરી. તબીયત વિશેષ લથડતી ચાલી. પણ તેઓશ્રીનું આત્મબળ ઘણું જબરું હતું. પોતાનું કામ પોતેજ કરતા અને કોઈને પણ તકલીફ આપતા નહિ-ક્રિયાકાંડમાં પણ જરાએ ખામી આવવા દેતા નહિ. અહીં પણ નાના મોટા ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો રસ પૂર્વક કર્યો.
વૈશાખ સુદ ત્રીજના વરસી તપના પારણા નિમિત્તે તેમના અનન્ય ભક્ત શ્રીહરિચંદભાઈ તથા તેમના પત્ની હેમકુંવર બહેન આદિ વંદનાર્થે આવેલ એ બધાને મંગલ આશીર્વાદ અને ધર્મલાભ આપ્યા ૪ દિવસ પહેલાથી પાણી સિવાયના આહારનો ત્યાગ પોતાની મેળે કરી લીધો અને સં. ૨૦૧૮(ગુ. ૧૭) ના વૈશાખ સુદ ૧૦ ના તબીયત વિશેષ ખરાબ થઈ તે રાત્રિના બે વાગે નવકાર મંત્રનો જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક આપ આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા.
શ્રીસંઘે ખૂબ ઠાઠથી તેમની સ્મશાન યાત્રા કાઢી અને તલેટી પાસે શ્રીઆગમ મંદિરની સામેના ખેતરમાં માત્ર ચંદનના કાષ્ઠથી આપની અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવી. આ સ્થાન પર મુંબઈ પાયધુની શ્રી મહાવીર સ્વામી મંદિરના ત્રણીઓએ સાધારણ ખાતામાંથી એક સુંદર ચોતરો બંધાવ્યો છે.
તેઓ જાટ કુટુંબમાં જન્મેલા નિરાધાર બાળક હોવા છતાં પારસ મણીના સ્પશેથી લોઢાની જેમ ગુલાબ બની ગયા જીવન ભર ગુરૂદેવની સેવા કરી. સંઘમાં ઘણાં ધર્મ ઉદ્યોતના કામો કર્યા. આત્મબળ બહુ જબરું જૂના જમાનાના હોવા છતાં નવા વિચારના હતા. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે પ્રેમ હતો. સાધુ સમાજનું સંગઠન, બાળકોને ધર્મ-વ્યવહાર શિક્ષણ, અહિંસાનો પ્રચારજૈન સાહિત્ય પ્રકાશન આદિ માટે અત્યંત પ્રેમ હતો ધન્ય સેવા ધન્ય ત્યાગ
આ પુસ્તિકા આપશ્રીની ઉત્તમ પ્રેરણાથી પ્રકાશિત થઈ રહી છે તેથી આપશ્રીની જીવન રેખા સંક્ષેપમાં અહીં આપવામાં આવી છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
.
વિષયાનુકમ વિષય નામ સમર્પણ પત્ર સંપાદકીય નિવેદન દ્રવ્યસહાયકોની શુભ નામાવલી મુનિવર શ્રીગુલાબમુનિજીની સંક્ષિપ્તજીવન રેખા વિષયાનુક્રમ અગ્રિમ વક્તવ્ય પ્રસ્તાવના સહાયક ગ્રંથસૂચિ પ્રકરણ ૧ લું–પરિસ્થિતિ
* ૨ જું-સૂરિપરંપરા » ૩ જું-સૂરિપરિચય
૪ થું-પાટણમાં ચર્ચાજય , ૫ મું-વિહાર અને ધર્મ પ્રભાવના
૬ ઠું-અકબરનું આમંત્રણ ૭ મું–અકબર પ્રતિબોધ ૮ મુ–યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૯ મું-સમ્રાટ પર પ્રભાવ ૧૦ મું-પંચનદી સાધના અને પ્રતિષ્ઠા ૧૧ મું-મહાન શાસન સેવા ૧૨ મું-સ્વર્ગ ગમન
૧૩ મુ–વિદ્વાન શિષ્ય સમુદાય - - ૧૪ મું-અજ્ઞાનુવર્તી સાધુ-સંઘ આ ૧૫ મુ-ભક્ત શ્રાવક ગણ + ૧૬ મું-ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ સ્તુત્યક (સવૈયા) સુગુરૂ મહિમા છંદ
૧૦૮
૧૨૧ ૧૩૭. ૧૪૮. ૧૫૬
૧૮૬
૨૧૨ २४६ ૨૫૫
૨૫૭
Page #25
--------------------------------------------------------------------------
________________
વિહાર પત્ર. નં. ૧ વિહાર પત્ર નં. ૨
૧૮
પરિશિષ્ટ (ક)
પરિશિષ્ટ (ખ)
ક્રિયા ઉદ્ધાર નિયમ પત્ર શ્રીજિન ચંદ્રસૂરિ કૃત સમાચારી
પરિશિષ્ટ (ગ)
શાહી ફરમાણ સૂબા મુળતાન
फरमान सूबा उडीसा
(१) उडीसा और उडीसाकी सब सरकारें शाही फरमान नं. २ ( शत्रुंजय बाबत )
अजित जिनस्तत्र शांति जिनस्तव
ખીજી નકલ
,,
""
જોધપુર નરેશ શ્રીસૂર્યસિંહજીએ આપેલ પરવાનો
પરિશિષ્ટ (ઘ)
सांवत्सरिक क्षमापना पत्र
આદેશ પત્ર शत्रुंजयस्थादिजिन बिंब प्रशस्तिः યોગશાસ્ત્ર વૃત્તિ પ્રશસ્તિઃ વિજ્ઞપ્તિ પત્ર
શિષ્ટ (૪)
પરિશિષ્ટ (ચ)
श्री आदिनाथ भगवाननी पलाठी उपरनो लेख મૂળનાયક શ્રીઆદિનાથ ભગવાન પંરિકર ઉપર પંચતી ભગવાન ઉપરનો લેખ શામળા પાર્શ્વનાથજીના દેરાસરનો લેખ ટેમલાની પોળની તક્તી પરનો લેખ
૨૫૮
૨૬૩
૨૬૭
૨૦૩
૨૦૫
२७७
૨૭૯
२८०
૨૮૩
૨૮૬
२८७
૨૯૨
૨૯૩
૨૯૪
૨૯૫
૨૯૬
૨૯૯
૩૦૦
૩૦૦
૩૦૧
૩૦૧
૩૦૨
Page #26
--------------------------------------------------------------------------
________________
303
१८ .
परिशिष्ट (७) અબુંદ ચૈત્યપરિપાટી સ્તવન पंचनदी साधन गीत યુ. પ્ર. જિનચંદ્રસૂરિ ગુરૂરાસ जिनचंद सूरिगीत यु. प्र. जिनचंद्र सूरिगीत (द्वितीय)
૩૦૫
३०८
૩૧૧ ૩૧૩
૩૧૫
૩૧૬
૩૧૭
૩૧૭
૩૧૮
૩૧૮
૩૧૯
३२०
स्तवनादि कृति समुच्चय १ श्रीशांतिनाथ हिंडोलणा गीत २ नेमिराजुल चउमासिया गीत .३ जैसलमेर मंडन वीरजिन गीत ४ गौतमस्वामी गीत
सुभाषित ५ श्रीसुरियाभ सुर नाटक विधि गीत ६ श्रीमहावीरजिन तपस्या दिनमान गीत ७ श्रीमहावीर देवानंदा गीत ८ शांति जिन स्तवन ९ पार्श्वजिन लघु स्तवन ३० शत्रुजयमंडन नाभेयजिन हिंडोलणा गीत ११ अष्टमदचौपइ १२ विक्रमपुरमंडन आदि जिन स्तवन १३ धात्वीय पंचतीर्थीगत पंचजिन स्तवन १४ पार्श्वनाथ स्तवनम् (संस्कृत) १५ जोगीवाणी
गुरुगुण गीत (महो० रत्ननिधानकृत)
उ२२
3२२
३२3
३२४
૩૨૫
३२६
३२७
३२७
Page #27
--------------------------------------------------------------------------
________________
ચિત્રસૂચિ૧ સ્વ અનુગાચાર્ય શ્રી કેશર મુનિજી ગણિવર ૨ શેઠ હરિચંદભાઈ માણેકચંદ (માટુંગા) ૩ સ્વ. મુનિ શ્રીગુલાબમુનિજી અને તેમના ગુરૂદેવ
આ. શ્રીજિનરિદ્ધિ સૂરિજી મ. ૪ ચરિત્ર નાયકની મૂર્તિ (બીકાનેર) ૫ આ જિનેશ્વર સૂરિ અને ચૈત્યવાસિઓનો શાસ્ત્રાર્થ. ૬ નવાંગ ટીકાકાર અભયદેવસૂરિ અને દ્રોણાચાર્ય ૭ ચરિત્ર નાયકના હસ્તાક્ષર (જોધપુર) ૮ વિહાર નકસો ૯ અકબર મિલન ૧૦ પંચનદી સાધના ૧૧ મંત્રીશ્વર કર્મચંદ્રજી ૧૨ વિહાર પત્ર ૧૩ શાહી ફરમાન (આષાઢીયાણાહિકામારિ)
૨૬૨
૨૭૫
Page #28
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
અગ્રિમ વક્તવ્ય
સત્તરમી સદી એટલે ભારત વર્ષને સુવર્ણયુગ. આ પહેલાંની કેટલીક સદીઓની તુલનાથી પ્રસ્તુત કાળ યુગાન્તર જે ફલિત થાય છે. આ એ સમય હતો જ્યારે જૈન ધર્મ ભારે ઉન્નત અવસ્થાને પામ્યા હતા. આચાર્યદેવની આજ્ઞાને પ્રભાવ કેઈ શાહી આજ્ઞાથીયે અધિકતર પ્રબળ લેખાતે, ને આજ કારણે પ્રત્યેક ગચ્છ કે સમુદાયનું સંગઠન એટલું સુદઢ હતું કે તેની સામે ભલભલી સત્તાઓ પણ ટક્કર ઝીલવાને અસમર્થ નીવડતી, ને શિર ઝુકાવતી. આ સમયે ભક્તિવાદનું સામ્રાજ્ય ખૂબજ પ્રબળતાથી પ્રવર્તતું હતું. કેવળ જૈન ધર્મમાં જ નહીં, બલકે અન્ય ધર્મોમાં પણ ભક્તિરસ પ્રાધાન્યપદ ભગવત હતે, અમે આપણું ચારિત્રનાયકના ગુણાનુવાદની તે કાળની લખેલી ૧૦૮ ગહૂલિઓ (ભક્તિ કાવ્ય)ને સંગ્રહ કરેલ છે, જેના અભ્યાસથી તે સમયના વિદ્વાનેને આચાર્ય દેવ પ્રત્યે કેટલે ઉડે ભક્તિભાવ હતું, તેને સારે પરિચય સંપ્રાપ્ત થાય છે.
હિન્દી ભાષાને અધિકાધિક પ્રચાર અને સુવ્યવસ્થિત અવગાહનને પ્રારંભ પણ આજ શતાબ્દીથી થયેલ છે. આ
Page #29
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ સદીમાં રચાએલ અને લખાએલ ગ્રન્થોની સંખ્યા બહુ મોટી છે. આમ સાહિત્યની દૃષ્ટિએ પણ આ યુગનું વિશેષ મહત્તવ છે.
સમ્રાટ અકબર આદિ તત્કાલીન રાજ્યશાસકે પોતે પણ વિદ્યાવિલાસી હતા, ને એથી પ્રત્યેક ધર્મપ્રચારક વિદ્વાનની કસટી એની વિદ્વત્તા અને એના આચરણથી થતી. આ કસોટી જૈન વિદ્વાનોએ એવી ઉત્તમ રીતે પાર કરેલ કે જેના અંગે રાજ્યશાસક તેમજ અન્ય વિદ્વાન પર એમણે પિતાને અસાધારણ પ્રભાવ જમાવી દીધું હતું. આના પરિણામરૂપે આ સમયમાં એવા કેટલાંયે કાર્યો થયાં જે ચિરસ્મરણીય રહેશે. સમ્રાટ અકબરના શાસન દરમ્યાન પ્રજાએ જે શાન્તિ અને સંતોષ અનુભવ્યાં છે, તેમાં જૈનાચાર્યો અને વિદ્વાનોને સતત ઉપદેશક મુખ્યત્વે કારણભૂત છે. . આ પહેલાં અને આ પછી પણ જૈનાચાર્યોએ સમય સમય પર રાજસભાઓમાં ખૂબ ખૂબ સન્માન પ્રાપ્ત કરેલ છે, જૈનધર્મની જમ્બર સેવા બજાવેલ છે, અને ધર્મને પ્રચાર કરી શાસનની પ્રબળ પ્રભાવના કરી છે. આર્યનૃપતિઓની તે વાતજ શું કરવી? પ્રત્યેક વિદ્યાવિલાસી રાજવીઓની રાજસભામાં એમની વિદ્વતપ્રિયતાના પ્રમાણે મૌજુદ છે. એમણે એમની પ્રખર મેઘા અને અસાધારણ પાંડિત્યથી અજૈન વિદ્વાને પર પિતાની વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ ચારિત્ર્યને ભારે પ્રભાવ પાડેલે છે. - રાજસભાઓમાં ખરતરગચ્છાચાર્યો
ખરતર ગચ્છીય વિદ્વાનેનું રાજસભાઓમાં અનુપમ માન હતું. “ખરતર” બિરુદ પ્રાપિતથી માંડીને જે જે આચાર્યોએ રાજસભાઓમાં પિતાને પ્રભાવ પાડી સન્માન
Page #30
--------------------------------------------------------------------------
________________
૩
અગ્રિમ વક્તવ્ય
સંપ્રાપ્ત કરેલ છે, તેમની માનનીય નામાવલિ કેટલીક આ પ્રમાણે છે. ગુજ રાધીશ દુર્લભરાજની સભામાં × શ્રીજિનેશ્વરસૂરજીએ; ધારાનરેશનરવની સભામાં શ્રીજિનવલ્લભસૂરિજીએ; અજમેરના ચૌહાણ નૃપતિ અણ્ણરાજ અને ત્રિભુવનગિરિના યદુવંશીય રાજા કુમારપાલને શ્રીજિનદત્ત સૂરિજીના પ્રતિબોધ મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિજીના દિલ્હીનરેશ મદનપાલ પર પ્રભાવ હૈં, અને શ્રી જિનપતિસૂરીજીએ અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સભામાં તેમજ રાજા જયસિંહ અને આશિકાનરેશ ભીમિસંહની સભામાં મ્હોટા મ્હોટા વાદિચેાને શાસ્ત્રામાં શિકસ્ત આપી બહુમાન પામ્યાની વાત ઇતિહાસ સિદ્ધ છે. x सढिअदुलहराए, सरसइअकावसेाहिए सुहए ।
मझे रायसहं, पविसिऊण लायागमाणुमयं ॥ ६६ ॥ (ગણધર સાર્ધ શતક) હું આ બધા વિષેની વધુ માહિતી માટે ગણુધસાર્ધ શતક બહુવ્રુત્તિ” જોવી જોઇએ.
66
આ સબધી હકીકત ૮૬ પાનાની પ્રાચીન ‘“ગુૉવલી’”માં છે. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ”ના પૃષ્ટ ૯ પર નીચે મુજબ પંકતિ છે
**
"पामीउ जेत्तु छत्तीस विवादही,
जयसिंह पुहविय परषदइ ए 1 बोहिय पुहवी पमुह नरिन्दह,
निसुणिय वयणि जिणधम्मु करइ ए ॥१६॥ આ શાસ્રર્થીના વિસ્તૃત તેમજ મનેરજક વણૅન પ્રાચીન ગુર્વાવલીમાં છે. જે શ્રીમાન જિનવિજયજીએ પત્ર ૮૬ વાલી ખરતર ગચ્છાલ કાર ‘યુગપ્રધાનાચાય ગુર્વાવલી' નામની સંપાદિત કરેલ છે.
ખરતગચ્છના ખીજા પણ કેટલાંય આચાર્યો છે, જેમણે રાજસભાઓમાં રાજવીઓદ્વારા ભારે બહુમાન પ્રાપ્ત કરેલ છે, તેમને। ઉલ્લેખ પણ પ્રાચીન ગુર્વાવલી આદિમાં મળે છે
Page #31
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ આર્યસંસ્કૃતિના વિનાશક મુસલમાન બાદશાહ પર એમને પ્રભાવ પણ ઉલ્લેખનીય છે, કેમકે ભિન્ન જાતિ, ભિન્ન પ્રકૃતિ અને ભિન્ન વિચારવાળા મુસલમાન બાદશાહ પર પ્રભાવ જમાવ એ દેશી નરેશ કરતાં અતિકઠણ કાર્ય હતું. એ લેકે જરા જરામાં ગમે તે પર ગુસ્સે થઈ જતા, અને ફાવે તેમ દંડી નાંખતા. આવા મુસલમાન સમ્રાટ પર સર્વપ્રથમ પ્રભાવ જમાવવાનું શ્રેય પણ ખરતરગચ્છના આચાર્યોને જ ફાળે જાય છે.
દાદાશ્રીજિનકુશળ સૂરિજી મહારાજના ગુરૂ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિ(સં. ૧૩૪–૭૬)એ પોતાની સર્વતોમુખી પ્રતિભા વડે તત્કાલીન યવન સમ્રાટ સુલતાન કુતુબુદ્દીનને ચમત્કૃત કરેલ છે, એ પછી આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ સં ૧૩૮૫ ના પિષ સુદિ ૨ (૮)ને શનિવારે સાયંકાળે મહમદ તુઘલખ બાદશાહની મુલાકાત દરમ્યાન તેના પર જબરદસ્ત પ્રભાવ પાડ કે જે સૂરિજીને પરમ ભક્ત બની ગયે, તે એટલે સુધી કે પ્રવાસ દરમ્યાન પણ એમને પિતાની સાથેજ રાખવામાં આવેલ (અને તપાગચ્છીય પંડિત મધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકાગ્રંથના કથનાનુસાર સૂરિજીના ઉપદેશથી આ સુલતાને સંઘ સાથે શ્રીસિદ્ધાચળજી અને ગિરનારજીની યાત્રાઓ કરી અને સંઘપતિના તમામ કાર્યો કર્યા હતાં. 1 कुतुबुदीन सुरताण राउ, रंळिउ स मणोहरू । जगि पयडउ जिणचंदसूरि, सूरिहि सिर सेहरू ।
(જિનકુશલસૂરિ રાસ, ઐ-જો-કા. સં. પૃ. ૧૬) सूरिणामुपदेशेन, सैन्यसंघसमन्वितः। ततो गतः सुरत्राणः, श्रीशत्रुजयपर्व ते ॥३८॥ तत्र संघपकृत्यानि, भूपाय कृतपूर्विणे । दुग्धेनावर्षयतमूरि-स्तरु राजादनीं तदा ।३९।।
Page #32
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વક્તવ્ય
પંદરમી શતાબ્દીમાં બેગડશાખાના પ્રથમ આચાર્ય શ્રીજિનેશ્વર સૂરિજીએ મહમ્મદ બેગડા પાસેથી ભારે સન્માન પ્રાપ્ત કરેલ यात्रां रैवतकेऽप्येव, विधाय गुरुभिस्तमम् । સવુત્સવૈ: સુત્રાળ:, પ્રાપ્તવાન યોનિનીપુરમ્ કિગા (ઉપદેશ સપ્તતિકા પત્ર ૫૮)
આ વિષે વધુ માહિતી વિવિધતી કલ્પ' કન્નાનય તી કલ્પદ્રય અને પ`. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીને જૈન” પત્રના રૌખમહાત્સવાંકમાંને લેખ તથા તેમને લખેલ ‘સુલતાન મહમ્મદ તુઘલખ અને જિનપ્રભસૂર ' નામના પુસ્તક જે ખચાય શ્રીજિન રિસાગરસૂરિ જૈન જ્ઞાનબ’ડાર લેાહાવટ (મારવાડ)થી પ્રગટ થયેલ છે, તે. તેમજ ગીતત્રય-એ-જે.કા-સ, પૃ. ૧૧ થી ૧૪માંથી પ્રાપ્ત થશે. પુરાતત્ત્વવિદ્ શ્રીજિનવિજ્યજી વિવિધતી કલ્પના પ્રાસ્તાવિક નિવેદનમાં જિનપ્રભસૂરિજીના વિષે લખે છે કે:
ગ્રંથકાર
66
તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જન આચાય હતા. જે રીતે વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મેગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં જૈન જગદ્ગુરૂ હીરવિજયસૂરિજીએ શાહી સન્માન સોંપ્રાપ્ત કરેલ, એજ રીતે જિનપ્રભસૂરિએ પણ ૧૪મી શતાબ્દીમાં તુઘલખ સુલતાન મહમ્મદશાહના દરબારમાં ભારે ગૌરવ પ્રાપ્ત કરેલ. ભારતના મુસલમાન બાદશાહેાના દરબારમાં જૈન ધર્મોનું મહત્વ દર્શાવનાર અને ગૌરવ વધારનાર કદાચ સૌથી પહેલા આજ આચાય થયા.
જુએ જિનેશ્વરસૂરિ ગીત ( અ જે. કા. સ. પૃ. ૩૧૪) પ(પો)ત?)પૂન પ્લાનનૌ, અળદિયા માંહિ તે महाजन बंद मुकावियो, मेल्यउ संघ पुच्छांहि हो. स०॥६॥ ‘રાજ્ઞનગર’ નફ પાંડુર્યા, પ્રતિકોષ્યો ‘મહમ્મ’હો पद ठवणो परगट कियों, दुख दे। हग गया रद हो, स० ॥ ७॥
Page #33
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સેાળમી શતાબ્દીના પૂર્વા માં ઉપાધ્યાય સિદ્ધાન્તરુચિ એ માંડવગઢમાં ગ્યાસુદ્દીનની સભામાં વિજય પ્રાપ્ત કર્યાં, અને ઉત્તરામાં શ્રીજિનહ સસૂરિજીએ સિકંદર લાદી બાદશાહના ચિત્તને ચમકૃત કરી ૫૦૦ જેટલાં કેદીઓને કારાગૃહમાંથી મુક્તિ અપાવી +
યુગપ્રધાન શ્રીચિન્દ્રસૂરિજી કે જે આપણા ચરિત્રનાયક છે, એમણે સમ્રાટ અકબર અને જહાંગીરને પ્રતિબાધ દઈ શાસનની ભારે ઉન્નતિ સાધી છે, આ ગ્રન્થમાં એ વિષેના હાબેહુબ ખ્યાલ મળી રહેશે. એમના પછી સમ્રાટ જહાંગીરે આ શ્રીજિનસિંહસૂરિજીને યુગપ્રધાન પદ્મ વડે * श्रीग्यासुद्दीनशाहे महासभालब्धवादिविजयानाम् । શ્રીત્તિદ્ધાન્તનમહો-પાયાનાં વિનેચેન રા
( स. १५१९ साधु कृतमहावीरचरित्रवृत्तिप्रशस्ति) + જૂએ-ઐતિહાસિક જૈનકાવ્ય સંગ્રહ પૃ. ૫૩ પર ભકતલાભાપ.ધ્યાયકૃત ‘ધાર્જિનઽસરિ ગુરૂગીતમ્' અને પટ્ટાલિયા. માસ ૧૬૭૫ ‘ખરતરવસડી'ના શાંતિપ્રાસાદ આદિના લેખામાં. "दिल्लीपतिपातश्याह- श्री जहांगीर प्रदत्तयुगप्रघानबिरुदधारक- श्री अकबर शाहिर जक- कठिन काश्मीरादिदेश विहारकारक- युगप्रधान श्रीजिनसिंहस्ररि" સ. ૧૬૭૯માં કવિવર સમયસુંદરજીની સ્વયં લિખિત ગુર્વાવલી પત્ર ૧માં, श्री दिल्लीपतिपातशाहिविभुना श्रीनूरदी साहिना, येभ्योऽदायि युगप्रधानपदवी पट्टानुपट्टक्रमात् । नृपीठातमचे पडाभिधकुल - प्रालेयरोचिः प्रभा, जीयासुर्जिन सिंहसूरिगुरवः प्रौढप्रतापादयाः ||९||
इति सं. १६७९ वर्षे भाद्रप (? व ) द ११ दिने श्रीप्रल्हाद - नपुरे श्रीसमय सुन्दरोपाध्यायैर्लि लेखि (?) पंडितसहजविमलमुनि पठनार्थम् । (અમારા સોંગ્રહમાં)
Page #34
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વકતવ્ય
७
વિભૂષિત કર્યાં, ને એમના પટ્ટધર શ્રી જિનરાજસૂરિજી તે પણ સ. ૧૯૮૬ના માશીષ વદ ૪ના રોજ આગરામાં સમ્રાટ શાહ જહાંનને મળેલ. શ્રીજિનરત્નસૂરિજી અને શ્રીનિરગ સૂરિજીના પણ શાહી દરબાર તેમજ નવાબે સાથેને ગાઢ સંબંધ રહ્યો હતા—જેના પૂરાવારૂપે કેટલાંક શાહી ફરમાને લખનૌના ખરતરગચ્છીય જ્ઞાન ભંડાર અને બિકાનેરના શ્રીપૂજ્ય શ્રીજિનચારિત્રસૂરિજી (સ’પ્રતિ શ્રીપુયજી શ્રીજિનવિજયેન્દ્રસૂરિજી) પાસે ઉપલબ્ધ છે.
બાદશાહ ઔર ગજેબ ભારે ક્રૂર, નીતિજ્ઞ અને કટ્ટર મુસલમાન હતા, એટલે ત્યારથીજ શાહી દરબાર સાથેના જૈનાચાર્યના સંબંધ મદ પડયા. અસ્તુ, કહેવાનુ તાત્પ એ કે ખરતરગચ્છાચાર્યોના પ્રભાવ માત્ર દેશીનરેશા સુધીનેજ મર્યાદિત નહોતા, પરન્તુ મુસલમાન બાદશાહે સુધી પણ એ પર્યાપ્ત હતા.
અમેએ ઉપર દર્શાવ્યું છે. તેમ ખરતરગચ્છાચાયોને પ્રભાવ આ નૃપ તએ પર એટલે જમ્મરન્નુસ્ત હતા કે તેઆ તેમને પેાતાના ધર્મગુરુ તરીકે લેખતા-બિકાનેર, જૈસલમેર. જોધપુર, જયપુર માદિ નરેશ સાથેના સંબંધ તેા (આજ સુધી) અવિચ્છિન્ન રહ્યો છે. જેના ફળ સ્વરૂપે આજે પણ તામ્રપત્ર, પટ્ટા, પરવાના, ખાસ ફ્કસ આદિ વિપુલ પરિમાણમાં ઉપલબ્ધ છે. ખસ, આ વાતેાનું વિવેચન અહીંજ સમાપ્ત કરી પ્રસ્તુત પુસ્તક લખવાનું કારણ દર્શાવીએ. અમારી સાહિત્ય પ્રગતિ
સ'. ૧૯૮૪ની વસંત પંચમીએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ, સકલાગમરહસ્યવેદી, પરમગીતા, વયે વૃધ્ધ શ્રી. જિનકૃપા ચન્દ્રસૂરિજી મહારાજ પોતાના વિદ્વાન શિષ્ય પ્રવક સુખસાગરજી આદિ મુનીમડળ સહિત બિકાનેર પધાર્યા.
॥ જુએ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ રૃ. ૧૭૪
Page #35
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
સૌભાગ્યવશ એમના ચાતુર્માસ પણ અમારા મકાનમાં થયે, ને એથી અમારા જીવન પર એક ઉંડી છાપ પડી. પ્રતિક્રમણ વ્યાખ્યાન–શ્રવણ, તેમજ સમયે સમયે પૂજ્ય આચાર્ય શ્રી અને પ્રવકજી આદિ સાથે સૈધ્ધાન્તિક વિષચેની પ્રશ્નોત્તરી કરતાં કરતાં ધાર્મિક તત્ત્વના, યત્કિંચિત્ એપ પણ થયા. જો કે પૂજ્યશ્રી બિકાનેરમાં લગભગ ત્રણ વર્ષ બિરાજ્યા, પરન્તુ અમને તે કેવળ દોઢ વર્ષજ એમના સત્તમાગમના સુયેાગ મળ્યા.
<
એક દિવસ પ્રવર્ત્તજી પાસેથી આનન્દ કાવ્ય મહેાધિ છમુ' મૌક્તિક' લાવી શ્રીયુત માહનલાલ દલીચંદ દેસાઇ, બી. એ. એલ. એલ. મી.ના ‘કવિવર સમયસુન્દર’ નામક નિબંધ વાંચ્ચે; ત્યારથી હૃદયમાં કવિવર પ્રત્યેની અગાધ ભકિત પ્રાદુભ`વી, ને એજ ઘડીથી એમની કૃતિએની શેાધ-ખોળ શરુ કીધી. શ્રી મહાવીર જૈન મ`ડળ'ના કેટલાંક હસ્ત લિખિત ગ્રન્થા મંગાવ્યાં. સદ્ભાગ્યે અમને એમાંથી એક એવા ગુટકા (પુસ્તકાકાર પ્રતિ)ની પ્રાપ્તિ થઈ કે જેણે અમારી મનેાભાવનાઓને અત્યધિક ઉત્તેજિત કરી; એનું કારણ એ કે--એ ટકામાં કવિવરની નાની નાની લગભગ અસે કૃતિએ મળી આવી; જેમાંની ઘણી તા દેસાઇ મહેાદયને પણ અનુપલબ્ધ હતી. બસ, ઉત્તરાત્તર શેાધ-ખાળની રુચ વધતી ગઇ; ને આથી એટલા અધિક પ્રમાણમાં કાર્ય કરવાને અવસર મળ્યો કે જે અમારે માટે ખરેખર કલ્પનાતીત કે અસંભવ સમા હતા.
આ ગ્રન્થની જન્મ કથા
સ', ૧૯૮૬માં યુ. પ્ર. શ્રીજિનચન્દ્રસૂરિને, સક્ષિપ્ત પરિચય પટ્ટાવલીના આધારે આલેખ્યા; જેના એક માત્ર ઉદ્દેશ એ હતો કે કવિવર સમયસુંદરજી એમના પ્રશિષ્ય
Page #36
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વકતવ્ય
હતા, ને આથી એમના ચરિત્ર સંપાદનમાં કામ લાગશે, કિન્તુ એ સમયે કલ્પના સુધ્ધાં ન આવી કે કવિવરનું જીવન ચરિત્ર લખાયા પહેલાંજ આ મહાપુરૂષનું જીવન આટલા વિસ્તારથી આલેખવાને સુયેાગ પ્રાપ્ત થશે. સં. ૧૯૮૭ના આશ્વિન કૃષ્ણા ખીજનારાજ આપણા ચરિત્રનાયકની જયન્તિ બિકાનેરમાં ઉજવાઈ, એ સમયે પણ એમના સંબંધી કેટલુંક લખાયુ. ત્યારબાદ ત્રીજીવાર જિનદત્તસૂરિ ચરિત્ર-ઉત્તરાધ, ગણધર સાર્ધશતક (ભાષાન્તર) આદિમાં વણુ વેલ ચમત્કારી વાતા (કે જે આ ગ્રન્થના ૧૬મા પ્રકરણમાં છે) સહિત ચરિત્ર લખાયું. તે પછી શેાધ-ખાળ કરતાં કરતાં નવી નવી સામગ્રી સંપ્રાપ્ત થતી ગઇ; એજ વર્ષામાં શ્રીપૂયજી મહારાજના સંગ્રહનું અવલેાકન કર્યું, ને ઉપા. શ્રીજયચ દ્રજી ગણના જ્ઞાનભંડારના પુસ્તકાની જ્ઞાતબ્ધ સૂચિ બનાવી. આ ભંડારામાંથી પણ અમને પ્રચુર સામગ્રી હસ્તગત થઇ, તે તે સધી સાહિત્ય, ગહુલિયે, પ્રશસ્તિયે। આદિની નકલે અનાવવામાં આવી. ભાગ્યવશાત્ ‘અકબર પ્રતિધ રાસ' પણુ ઉ. શ્રીજયચન્દ્રજીના ‘જ્ઞાનભંડાર'ની સૂચિ કરતા સમયે ઉપલબ્ધ થયા; ઉપરાંત અન્ય નાના મેટા જ્ઞાન ભંડારામાંથી શ્રેષ્ટ સામગ્રી મળી. આથી અમારા ઉત્સાહમાં અનેરી અભિવૃદ્ધિ ઉદ્ભવી. આખરે, સં. ૧૯૮૯માં સમસ્ત પ્રમાણેાને સાર ખેચી મુદ્રણાથે ચેાથી કાપી તૈયાર કરીને એમાં જે કાંઇ લખવાનુ ખાકી હતુ તે સ. ૧૯૯૦માં પૂર્ણ કર્યુ, તે ઇચ્છા થઈ કે આને શ્રી. દેસાઇ, શ્રીજિનવિજયજી, નાહરજી, જયસાગરસૂરિજી આદિ ઈતિહાસવેત્તાઓને બતાવી વિનાવિલ એ છપાવીએ, પરન્તુ કોઈ અજ્ઞાત શક્તિની પ્રેરણાથી
આ પ્રેસકે પી ન તા કયાંય મેાકલાઇ, કે ન તેા એના પ્રકાશન સબંધી કંઇ વ્યવસ્થા થઈ. ગયે વરસે ખિકાનેરના બૃહદ્
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસુરેિ
જ્ઞાનભંડારના હસ્તલિખિત ગ્રન્થાની સૂચિ - છ માસના અથાગ પરિશ્રમને અંતે તૈયાર કરતા સમયે પણ ઐતિહાસિક શેષ-ખાળ, અધ્યયન તેમજ સહાયભૂત થાય તેવા અન્યાન્ય ગ્રન્થે। જોવાનું ચાલુજ રાખ્યું. પરિણામે શુદ્ધિ તેમજ વૃદ્ધિઢારા પાંચ વર્ષોંની શેધખોળના ફળ સ્વરૂપે જિનચંદ્ર સૂરિજીરૂપી ચમાની ૧૬ કલાએના સૂચક એવા ૧૬ (મૂળ) ફરમાએ અને ૧૬ પ્રકરણેામાં વિસ્તૃત એવા આ મહાન ગ્રન્થ કે જે આટલે મોટા થવાની કાઇ સભાવનાજ નહેાતી— આજ અમે અમારા પરમસુહૃદ વાંયકૈા સમક્ષ પેશ કરતી વેળા પરમહષ અનુભવીએ છીએ.
પ્રયુક્ત સામગ્રીની પ્રામાણિકતા
સૂરિજીના જીવનની અધિકાંશ તમામ વાતા અમે એ તે કાળે લખાએલ વિશ્વસનીય પ્રમાણેાના આધારે આલેખેલ છે. વિદ્વારપત્ર, ગહુલિયા આદિ અધિકાંશ સામગ્રી અમારા સંગ્રહમાં મૌજુદ છે, પ્રથમ તા અમારા એવા વીચાર હતા કે આ ગ્રન્થની તમામ સાધન સામગ્રીને પરિશિષ્ટમાં પ્રક્રેટ કરવી, પરન્તુ એ વિચાર છેવટે માંડી વળાય. કેમકે એમ કરવા જતાં મૂળગ્રન્થથીએ પરિશિષ્ટ વધુ લખાઇ જાય-કે જે ગ્રન્થને માટે શેશભાસ્પદ ન ગણાય. એથી કરીને પ્રમાણ સાક્ષાત્કારના નિમિત્તે ફ્રુટનેટમાં અવતરણસહુ કેટલીક આવશ્યક સામગ્રી ‘પરિશિષ્ટ’માં આપી છે જ્યારે રાસ અને ઉપયેગી ગાઁ હુલિયેા ‘ઐતિહાસિક જૈન કાવ્ય સગ્રહ”માં પ્રકટ કરેલ છે. ઘટનાઓને ક્રમાનુસાર આલેખવામાં એ વિહાર પત્ર કે જે અમારા સંગ્રહમાં છે, તે ભારે સહાયક નીવડેલ છે; ને સત્ય જણાવીએ તા એના વિના સ’વત્સરાનુક્રમે જીવન આલેખવું સર્વથા અસંભવજ નીવડત. પ્રથમ વિહારપત્ર તેજ કાળનુ' લખાએલ છે; એ જર્જરિત, જીણુ આદર્શ નષ્ટ ન
Page #38
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વતવ્ય
૧૧
થઈ જાય એટલા ખાતર એનું ચિત્ર અમે પરિશિષ્ટમાં લગાવ્યુ છે. આથી વાચકને જીણુ પ્રથમાદનાં સાક્ષાત્કન થશે, અને સાથે સાથે અમેએ લખેલ વાર્તાની સત્યાર્થતા સમજવામાં સુગમતા સાંપડશે. આ વિહાર પત્ર એક ખાસ કારણને લઇ અત્યંત મહત્વપૂર્ણ છે, અને તે એ કે એમાં મત્રીશ્વર કમ ચન્દ્રજીને મૃત્યુ-સમય મૌજુદ છે, કે જે ઇતિહાસની સામાન્ય દુનિયાને ઉપલબ્ધ નથી. દ્વિતીય વિદ્વાર પુત્ર અમારા ખ્યાલાતાનુસાર કવિ રાજલાભ કે એમના શિષ્ય આલેખેલ છે, તેને લેખન સમય અઢારમી શતાબ્દીના પૂર્વાધ છે, આથી પ્રાચીનતાને હિસાબે આ પત્રથી પણ અધિક પ્રામાણિક હોવાથી પ્રથમ પત્રના અમે વિશેષ ઉપયાગ કર્યાં છે.
છઠ્ઠું પ્રકરણ ‘અકમર આમન્ત્રણ’ અધિકાંશે ‘અકખર પ્રતિબંધ રાસ'ના આધારેજ લખેલ છે, જેની મૂળ પ્રતિ, ર્તાની સ્વલિખિત ઉ. શ્રીજયચંદ્રજી ગણના ભંડાર (બિકાનેર)માં ચૌદ છે, અને અમેએ અને ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ'માં પ્રકાશિત કરેલ છે. ચન્દ્રવશ પ્રધવૃત્તિની × અમે પૂરેપૂરી સહાયતા લીધી છે, કેમકે એમાં બહુ વિશેષ સામગ્રી છે-એ સૌથી અધિક પ્રાચીન (રચના સંવત ૧૬૫૦-૫૫)અને વિશ્વસનીય છે; વળી સૂરિજીની
આ ગ્રન્થની હસ્તલિખિત પ્રત અમને જિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડાર–બિકાનેર માંથી પ્રાપ્ત થઇ હતી, પરન્તુ પ્રતિ અશુધ્ધ હાવાથી આ ગ્રન્થમાં એનાં જે અવતરણ (શ્લાક) આપનામાં આવ્યા છે. એમાંય અશુદ્ધિએ રહી જવા પામી છે. બીજી પણ દ્રષ્ટિ દેષ તેમજ મુદ્રણદોષની અશુદ્ધિઓના 'શાધન પુરતું શુદ્ધા-શુદ્ધિ પત્ર તૈયાર કરી આપવામાં આવેલ છે (જેથી હિંદી સંસ્કરણમાં રડેલ અશુદ્ધિઓનુ સંશાધન થાય. કિંતુ આ ગુજરાતી સંસ્કરણમાં બનતી કેાશિશે યથાશકય સાધન કરી લેવા ધ્યાન અપાયું છે.)
Page #39
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સાથે લાહેર જવાવાળા પરમગીતાર્થ વિદ્વાનની કૃતિ છેએટલે એમાં તે સંદેહને લવલેશ સ્થાન નથી. “અકબર પ્રતિબધ” અને “યુગપ્રધાન પદ પ્રાપ્તિ’ : આ ઉભય પ્રકરણ આ ગ્રન્થના આધારેજ મુખ્યત્વે લખાયાં છે, એ શિવાય અનેકાનેક શિલાલેખ, પ્રશસ્તિઓ, પ્રાચીન પટ્ટાવલીઓ, હસ્તલિખિત ગ્રન્થ આદિ પ્રાચીન તેમજ પ્રામાણિક સાધને દ્વારા આ ગ્રન્થનું સંકલન થયું છે. “સહાયક ગ્રન્થસૂચિમાં જે જે ગ્રન્થની સહાયતા લેવાઈ છે તેની નામાવલિ આપી છે, બાકીની નાનાવિધ કૃતિઓનાં નામ કુટનેટમાં આપ્યાં છે.
પ્રસ્તુત ગ્રન્થની ઉપયોગીતા સૂરિજી સાથે સંબંધ ધરાવતા લગભગ બધાંજ વિષયે પર પ્રકાશ પાડવાને યથાસાધ્ય પ્રયાસ કર્યો છે. દ્વિતીય પ્રકરણમાં સૂરિજીને પૂર્વવર્તી આચાર્યો, ૧૩મા પ્રકરણમાં શિષ્ય સમુદાય, અને ૧૪મા પ્રકરણમાં આજ્ઞાનુવતી સાધુસંધના પરીચયની સાથે સાથે એમણે રચેલ ગ્રન્થની વિસ્તૃત ધ પણ આપવામાં આવી છે, કે જેથી ખરતર ગચ્છના વિદ્વાનની ઉલ્લેખનીય સેવા યોગ્ય પરીચય પ્રાપ્ત થઈ રહેશે. એજ પ્રમાણે ૧૫ મા પ્રકરણમાં ભક્તશ્રાવકેની સ્તુત્ય શાસન સેવાઓ પ્રકાશિત કરવામાં આવેલ છે.
જે કે મત્રીશ્વર કર્મચન્દ્રજીની જીવનકથા કેટલાંક ગ્રન્થમાં પ્રકટ થઈ ચૂકેલ છે. પરંતુ શોધખેળ અને તત્સંબંધી સુયોગ્ય સામગ્રીના અભાવને કારણે ઇતિહાસ દુનિયામાં એમના અને એમના પુત્ર ભાગ્યચન્દ્ર લક્ષ્મીચંદ્ર વિષે અનેક ભ્રમણાઓ પ્રચલિત થઈ ચૂકી છે અમે એ આ બધાનું તત્કાલીન
બંડવા જૈન મિત્ર મંડળ-ભાવનગરથી પ્રકાશન પામેલ જૈન પેશ્યલ ટ્રેન સ્મરણાંકના પૃષ્ટ ૫૯ પર “કરમચંદ દીવાન દિલ્હીમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વવવ્ય
૧૩
વિશ્વસનીય પ્રમાણોને આધારે નિરાકરણ કરી આ ગ્રન્થમાં મન્ત્રીશ્વરની પ્રામાણિક જીવનકથા જનતા સમક્ષ પેશ કરવાના યથાશક્તિ પ્રયાસ કર્યા છે. આમ, આ પ્રત્યે સૂરિજીના જીવનની સાથોસાથ એ સમયના ખરતર ગચ્છીય વિદ્વાન, એમની કૃતિએ, ભક્તશ્રાવકા આદિ અનેક જ્ઞાતવ્ય હકીકતા જાણવામાં પરમ ઉપયેગી નીવડશે.
સ્પષ્ટી કરણ
,,
“ અકબર પ્રતિબેાધ રાસ અને કચન્દ્રે મંત્રિ-વશ પ્રબંધ”માં પરસ્પર સાધારણ એ વાતનુ વૈષમ્ય છે. ‘રાસ’માં અકબરે કર્મચન્દ્રને પૂછતાં એનુ સૂરિજીરાજનગરમાં અવસ્થિત હાવાનુ બતાવવું, અને ‘વશ-પ્રમધ' અનુસાર ખંભાતમાં હાવાનું, બીજું, ‘રાસ'માં સૂરિજીની લાહેરમાં પધરામણી બાદ અરોત્તરી-સ્નાત્ર મહૅત્સવ થા; ને ‘વ’શ-પ્રબન્ધ'માં પહેલાં થવા આ પાઠાંતરા પર વિચાર કરતાં જણાયું કે ‘વશ-પ્રમન્ધ’માં સૂરિજીની અગાઉ વાચક માનસિંહજી (જિનસિંહસૂરિ)ના લાહેર જવા વિષે સૂચન સરખુંય નથી, એટલે સભવ છે કે વાચકજીને લાહાર મેાકલતા સમયે સૂરિજી મહારાજ રાજનગરમાં હાય. હાં, સૂરિજીતે! ખંભાતથીજ લાહાર પધાર્યા હતા, એ વાત સમયસુંદરજીકૃત અષ્ટક આદિ તત્કાલીન પ્રમાણેાથી સિદ્ધ છે. અષ્ટાત્તરી સ્નાત્રસ ંબંધી ‘વશ-પ્રમન્ધ'નુ કથનજ વિશેષ ગ્રાહ્ય અને વિશ્વસનીય છે, કેમકે ‘જહાંગીરનામા’માં પણુ આવીને રહ્યા. ત્યાં તેમણે અકબર બાદશાહને સારા પ્રેમ ત્યા અને શ્વેતાંબર જૈન સંધના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીહીરવિજયસૂરિને સમ્રાટ અકબરના દરબારમાં મેાલાવવામાં કરમયદ દીવાનેજ આગળ પડતે ભાગ લીધા હતા” એમ લખ્યું છે; અને ભાગ્યચન્દ્ર લક્ષ્મીચન્દ્રને મૃત્યુ–સમય '. સ. ૧૬૧૩ લખેલ છે, જે સથા અસિદ્ધ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચરિ
સ. ૧૯૪૭માં જહાંગીરની પુત્રી-જન્મના ઉલ્લેખ છે, વળી અષ્ટેત્તરી સ્નાત્ર પણ એ પુત્રીના જન્મદાષની ઉપશાન્તિ નિમિત્તેજ ચેાજાએલ હતા. આથી અમે ‘રાસ અનુસાર સૂરિજી લાહોર પધાર્યા પછી, આવતી ચૈત્રિપૂર્ણિમાનું લખેલ છે, કિન્તુ વાસ્તવમાં સં. ૧૬૪૮ની ચૈત્રિપૂનેમ હાવી જોઇએ. પદ્મરમાં પ્રકરણમાં રાજપૂતાનાકે જૈનવીર'ના અનુસારે જયપુરના રાજા અભયસહુનો ઉલ્લેખ કરેલ છે, પરન્તુ એ સમયે જયપુરમાં અભયસિંહ નામને કોઈ રાજાજ નહોતા. ચિત્ર અને ફરમાન પત્ર
સૂરિજીનુ' અકબર સાથેના મેળાપનુ ચિત્ર આ પુસ્તકમાં આપવામાં આવ્યુ છે.+ આ ચિત્રને બ્લોક અનને શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર' ઇન્દોર તરફથી પ્રાપ્ત થએલ છે; જેને માટે અમે ઊકત જ્ઞાનભંડારના સંરક્ષક શેડ ચાંદમલજીને ધન્યવાદ આપીએ છીએ. આવા પ્રાચીન ચિત્રો અનેક સ્થળે જોવા મળે છે (આને માટે આઠમાં પ્રકરણના અંતે આપવામાં આવેલ કુટનેટ એ), અને દાદાજીના મર્દિની દિવાલા પર પણ ચિત્રેલ જોવા મળે છે. સૂરિજી ખેઠા હોય, અને એમની સમક્ષ સમ્રાટ અકબરાદિ હાથ જોડીને ઉભા હાયએવું ચિત્ર કલકત્તામાં સુપ્રસિધ્ધ રાય બદ્રીદાસ બહાદુરના મંદિરમાં લગાવેલુ છે. ચરિત્રનાયકની એક સ્વત ંત્ર છી સેદ્રુજીના મ ંદિર-બીકાનેરમાં પણ છે. પંચનદી
સાધવા
+ શ્રીમાન્ હીરવિજયસૂરિજીના પણ આવાજ ફોટા અનેક પ્રથામાં પ્રકાશિત થયેલ છે, પરંતુ એની પ્રાચીનતા અને પ્રામાણિકતાના વિષયમાં પુરાતત્ત્વવિદ્ શ્રીવિદ્યાવિજયજીને પૂછતાં, ફાગણ સુદિ ૧૦ (વી. સં. ર૪૬૧) પાટણથી મેાકલેલ કાર્ડમાં તેઓ આ પ્રકારે લખે છે: હીર વિ. સુ. અને અકબર મિલનનું ચિત્ર બનાવટી છે. મે લખનૌમાં બનાવરાવ્યું હતું,
Page #42
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
-
- -
-
-
-
-
--
-
અગ્રિમ વફતવ્ય સમયનું પણ એક ચિત્ર શ્રી પૂજ્યજી શ્રીજિનચારેત્રે સૂરિજી પાસે છે.
' સૂરિજીની મૂર્તિ કે જે (બિકાનેર-નાહાટાઓની ગવાડમાં) શ્રી ઋષભદેવજીના મંદિરમાં છે, અને લેખ બારમા પ્રકરણના અંતિમ ભાગમાં આપેલ છે, તેને સુંદર ફેટો આ પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ સ્થળની વિષમતાને કારણે ફેટામાં શિલાલેબની પ્રતિકૃતિ નથી આવી શકી.
અષાઢી અષ્ટન્ડિકાનું મૂળ ફરમાન કે જે અમને ૫. પ્ર. યતિવર્ય સૂર્યમલજીની કૃપાથી પ્રાપ્ત થએલ છે, તેને ફેટો પરિશિષ્ટમાં લગાવી દીધું છે. લખનૌ ભંડારમાંથી મેળવવા બદલ અમે યતિજીને આભાર માનીએ છીએ. બીજું, શત્રુંજયતીર્થ વિષયક ફરમાન (મૂળ) શોધખોળ કરવા છતાંય નથી મળી શક્યું. પણ એને અનુવાદ બિકાનેર જ્ઞાન ભંડારના પત્ર પરથી નકલ કરી પરિશિષ્ટમાં પ્રકટ કરેલ છે. સંભવ છે કે મૂળ ફરમાન મળે તે કંઈક સારે પ્રકાશ પડે. બીજા ફરમાને તપાસ કરવા છતાંય નથી મળી શકયાં. એના કારણેમાં એક કારણ એ પણ છે કે સૂરિજીના પછી ખરતરગચ્છમાં ત્રણ શાખા(ગચ્છ)ભેદ થઈ ગયાં-(૧) જિનસાગરસૂરિ, (૨) જિનરંગસૂરિ (૩) જિનમહેન્દ્રસૂરિ, આથી સામગ્રી અહીં તહીં વેર વિખેર થઈ ગઈ છે, એથી એને પત્તો લગાવવો મુશ્કેલ બની ગએલ છે. રાધનપુરથી શ્રીજિનચન્દ્રસૂરિજીએ (સં. ૧૮૩૪–૧૮૫૬)માં જેસલમેર ખાતે ઉ૦ ઉદયધર્મજીને મેકલેલ પત્ર પરથી માલુમ પડે છે કે એ સમય સુધી કેટલાંય ફરમાને મૌજુદ હતાં. એ પત્રને આવશ્યક ભાગ અત્રે ઉધૂત કરીએ. છીએ આ પત્ર અમારા સંગ્રહમાં છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પં. ક્ષમા કલ્યાણ ગણિ ચૌમાસ ઉતર્યો જેસલમેરથી વિહાર કરઐ સે તુમે જેસલમેર પૂઠિયાની સ્થિતિ મરજાદ સરબ સાચવજે. શ્રીસંઘનું પિણ લિખ ભેજસ, પં. ક્ષમાકલ્યાણ ગણિનું પિણ લિખી છે એ ચાલતા તુમનું સુપરત કરસ્ય. તમે તથા પ. ક્ષમા કલ્યાણ આપસમેં ઘણું સંપ રાખજય હેતમેં સરબ રૂડે છે. તથા ગાંઠડીની તુમે પાંચ પાંતી કરી હતી તે ગાંઠડીમેં જૂના પરવાના મુસલમાની અખરના હતા તે પરવાના ઠાવડા કરીને પાલી પહુંચતા કરે પાલીવાલાનું ઇતને લિખદે રાધનપુર ઠંવડા પંચાવેજો પાલીથી રાણપુર ઠાબા પહુંચર્યો વલતા પત્ર દે મિતી દ્વિતીય ભાદ્રવ વદિ ૧૪”
શત્રુંજય પર શિવામજીની ટૂંકમાં શ્રીજિનચન્દ્રસૂરિજી અને શ્રીજિનસિંહસૂરીજીની પાદુકાઓ શ્રીજિનરાજસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ છે, જેના લેખે કમશઃ આ પ્રમાણે છે___संवत् १६८१ . ......युगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वराणां पादके कारिते डोसीगोत्रीय सं० फ०...श्रीकमललाभोपाध्याय पं. लब्धिकीर्तिगणिः पं. राजहंसगणि पं. वा. मरुदेव विजयादि युतेन उ. (प?) देशेन तव श्रेयसे शुभं भवतु प्रतिष्ठित बृहत्खरतरगच्छाधिराजैः श्रीजिनराजमूरिभिः*
सं. १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे कानमाराघ(?) (काश्मीराद्य) नार्य देशबाध विहारादिप्रचार पथार(?)मारि प्रवर्तक सर्वविधाननर्तकीनतक जहांगीरनूरद्दीन पातिसाहि प्रदत्तयुगप्रधानपद श्रीजिनसिंहसरीणां पादुके प्रतिष्ठिते श्रीजिनराजसूरिभिः सकलसुरिराजाधिराजः ।।
તદુપરાંત તત્કાલીન અનેક વિદ્વાનોની ચરણ પાદુકાઓ ત્યાં પ્રતિષ્ઠિત છે, જે જાહેર થયે ઘણે ઈતિહાસ પ્રકાશમાં આવી શકે તેમ છે.
૨૮ સં ૧૬૭૪માં સૂરિજીની ચરણપાદુકાઓ જેસલમેરમાં પ્રતિષ્ઠિત થયેલા છે. જુઓ જેસલમેર લેખ સંગ્રહ-લેખાંક ૨૫૦૦
Page #44
--------------------------------------------------------------------------
________________
આયમ વકતવ્ય
१७
ઉપસંહાર–
સમ્રાટ અકબરના દરબારમાં શ્રીમાન હીરવિજયસૂરિજી તેમજ શ્રીજિનચન્દ્રસૂરિજીનો સારો એવો પ્રભાવ રહ્યો છે, જેમાં હિરવિજયસૂરિજીની જીવનકથા તો વર્ષો પૂર્વે શોધખોળ દ્વારા પ્રકટ થઈ ચૂકી હતી, કિન્તુ ઐતિહાસિક સામગ્રી વિપુલ પ્રમાણમાં ન મળવાને કારણે શ્રાજિનચન્દ્રસૂરિજીનું જીવન અત્યાર લગી પ્રકાશમાં નહોતું આવ્યું. શ્રીહીરવિજયસૂરિજીની માફક એમની ચરિત્ર-સામગ્રી કેઈમેટા ગ્રન્થાકારમાં પ્રાપ્ય નહોતી, પરન્તુ “કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ” અને રાસદ્ધય તેમજ અન્ય સર્વ અંગે અહીં તહીં વેરવિખેર સ્થિતિમાં હતાં. એ બધાં સાધનોને એકત્ર કરી સંપાદન કરવાનું કાર્ય કેટલું કઠણ અને શ્રમસાધ્ય છે, એ તો સાહિત્ય-પ્રેમી વિદ્વાનો જ સમજી શકે. કહ્યું છે કે
વિજ્ઞાનેર વિનાનાતિ, વિજ્ઞાનપરિઝ नहि वन्ध्या विजानाति, गुर्वीप्रसववेदनाम् ॥१॥" (અર્થાત વિધાનના કાર્યની કઠિનતા વિદ્વાન જ સમજી શકે; જેમકે પ્રસૂતિની વેદનાને વંધ્યા ન જ જાણી શકે )
પાંચ વર્ષના અનુશીલન અને પરિશ્રમે આ ગ્રન્થ લખાયે છે, અને એને સર્વાંગસુંદર બનાવવાનો પૂર્ણ પ્રયાસ થયે છે. એ કાર્યમાં અમે કેટલે અંશે સફળ થયા છીએ એનો નિર્ણય કરવાનું કામ તે સુજ્ઞ વાચક પર જ છોડીએ છીએ. જો કે બેપરવાઈ અને પ્રમાદથી બચી રહેવાની અમે ખાસ કાળજી રાખી છે, છતાં ય આ અમારો પ્રથમ પ્રયાસ હોવાથી અનેક ત્રુટિઓ રહી જવા સંભવ છે. વિદ્વજને એનું સંશોધન કરી
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અમને સૂચન કરશે તેા દ્વિતીય આવૃત્તિમાં એ ત્રુટિને દૂર કરવાના યથાસાધ્ય પ્રયાસ અવશ્ય થશે.
આભાર પ્રદર્શન—
આ ગ્રન્થના નિર્માણ અંગે અમને અનેક ઈષ્ટમિત્રા તરફથી વિવિધ પ્રકારની સહાયતા મળી છે, આથી અમે અમારા તમામ સહાયકા પ્રતિ ધન્યવાદપૂર્વક હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. જૈન સાહિત્યના રધર લેખક શ્રીયુત્ મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ., એલ.એલ. બી. (વકીલ, હાઇકોર્ટ, મુંબઇ)ને અમે હાર્દિક આભાર માનીએ છીએ, એમણે અમારા આગ્રહને વશ થઈ અનેક કાર્યોંમાં રચ્યાપચ્યા હોવા છતાં અમને વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના લખી મોકલી. રાજપૂત ઇતિહાસના અમર લેખક વિશ્વવિદ્યુત પરમ શ્રદ્ધેય મહામાહાપાધ્યાય રાયબહાદુર પડિત ગૌરીશ’કરજી હીરાચન્દ્રજી આઝા મહાદચે વૃદ્ધાવસ્થામાં, શારીરિક અસ્વસ્થતા હૈાવા છતાં પણ પોતાની અમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી અમને અનુગ્રહીત કરેલ છે. અમને નથી સમજાતું કે આ બન્ને વિદ્વાનોના ક્યા
શબ્દોમાં આભાર માની શકાય !
અમને કહેતાં અવર્ણનીય હર્ષ થાય છે કે વિદ્મદ્ર (સંપ્રતિ ઉપાધ્યાય) શ્રીલબ્ધિમુનિજી મહારાજે આ ગ્રન્થના આધારે સૂરિજીના ચરિત્રની સંસ્કૃત કાવ્યરચના કરી દીધી છે, જે માટે તે પણ ધન્યવાદને પાત્ર છે.
ગાધીશ શ્રીહરિસાગરજી, તથા પ્રવક મુનિ શ્રીસુખસાગરજી, વિદ્વદ્મ શ્રીશ્વિમુનિજી, બાઝૂ પૂરચન્દ્રજી
Page #46
--------------------------------------------------------------------------
________________
અગ્રિમ વકતવ્ય
૧૯
નાહર એમ. એ., બી. એલ., એમ. આર. એ. એસ., બાબૂ શિખરચન્દ્રજી કાચર. પ. બલદેવપ્રસાદજી શાસ્રી આદિ સ સહાયકોના અમે હાર્દિક આભાર માનીએ છીએ કે જેમણે અમને ચેાગ્ય સૂચનાઓ આપી એક નહીં પણ અનેક રીતે સહાયતા આપેલ છે.
વિહાર માનું ચિત્ર અમને શ્રીસુંદરલાલજી કોચરે કરી આપેલ છે, જે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રીપૂજ્યજી શ્રીજિનચારિત્રસૂરિજી, ઉ. શ્રીજયચદ્રજી, ચતિવ તિલાકમુનિજી આદિ ભિન્ન ભિન્ન જ્ઞાન-ભડાના સ'ચાલકે તથા સહૃદય મહાનુભાવાને પણ અમે દિલથી ધન્યવાદ આપીએ છીએ કે જેમણે અમને પોતાના સંગ્રહના અમૂલ્ય શ્ર થે ખતાન્યા તેમજ સહાનુભૂતિ પ્રક્ટ કરવાની કૃપા કરી. નિવેદક :
અગરચન્દ નાહટા.
ભવરલાલ નાહટા.
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
એ વાત ખાસ વિચારવા ગ્ય અને લક્ષમાં રાખવા. ગ્ય છે કે “ભારત વર્ષ” એટલે હજારો વર્ષોના ઇતિહાસનું એક ભવ્ય ખંડેર! એ ખંડેરને ખોદાણ કામને અંત નથી, એમાંથી હાથ લાગતી સામગ્રીઓ અપાર છે! આર્યાવર્તન પ્રજાજીવન પર ઈતિહાસે ઉપરાઉપરી એટલા તો થર ખડકેલા છે, કે એ થરો ઉખેડનારાઓની સંખ્યા મુકાબલે અલ્પમાત્ર લેખાય. પરદેશીઓના કંઈ કંઈ તને અદ્દભુત વણાટ આપણા પ્રજાજીવનમાં થઈ ગયો છે, અને એને સંશોધને દાપણા હાથમાં આપણું હાસ્ય–આંસુઓની કંઈ કંઈ કથાએ મૂકી છે. એ થરમાંથી દાતું એક એક હાનું ચેસલું પણ આખી ઐતિહાસિક ઈમારતના ઘાટ તેમજ નકશી વિષેની નિત્ય નવી સમશ્યાઓથી આપણને ચક્તિ કરે છે.
સિયાન પ્રસિદ્ધ લેખક કિસમગકી વિયેટ લેખક સમુદાય સન્મુખના ભાષામાં કહે છે કે – “લેખકને હું કહું છું કે રિસાની જૂની તવારીખમાંથી યુગેયુગના
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨
પિપડા ઉખેડા-ઉકેલ, અને હું ખાત્રી આપું છું કે, એમાંથી તમને રસ ભરપૂર લેખન સામગ્રી જડી (મળ) રહેશે. તેજ પ્રમાણે જૈન તવારીખમાંથી આ દેશના યુગેયુગમાં કામ આવે તેવી લેખન સામગ્રી લેખકોને મળી રહે તેમ છે.
જૈનોએ દેશનો ઇતિહાસભંડાર અને સાહિત્યનિધિ સાચવી રાખે છે, તેમાં ઘણાએ અપ્રગટ પડે છે, જૈનની ખુદની તવારીખ, તેના મહાન શ્રાવકેની, પ્રતિભાશાળી આચાર્યોની–સાધુઓની, પવિત્ર તીર્થોની, કલામય મંદિરોની, ગચ્છની–સંપ્રદાયની તવારીખ અણઉકેલી, સિલસિલાબંધ અણલખેલી, છિન્નભિન્ન દશામાં, પણ છૂટક છૂટક પ્રચુર માહિતી આપનારી ઘણી સામગ્રીવાળી સ્થિતિમાં પડી છે, તેમાંથી દેશના પ્રજાજીવનને લગતી રસભરી હકીક્ત પણ ખૂબ મળી આવે તેમ છે.
એ સૌભાગ્યનો વિષય છે કે વર્તમાન યુગમાં અનેક બળ પિકીનું એક બળ તે આપણે દેશના પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિના પ્રમાણિક અભ્યાસમાં ઊંડા ઉતરવાની સત્યશોધક વૃત્તિ જન્મી ચૂકી છે. કેવળ કપોલકલ્પિત દંત કથાઓને ભરોસે રહી આપણા ભૂતકાળને મજજવલ માન્યા કરવાની અથવા તો વિદેશી યા અન્ય ઇતિહાસકારોએ કરેલ કેવળ ઉપરછળા સંશોધન પર અવલંબીને આપણા અતીતની હીણી ગણના કરવાની–એ બને આદતો વચ્ચે આ તુલનાત્મક સંશાધન દષ્ટિ ઈષ્ટ કાર્ય સાધનારી છે.
આવી વૃત્તિએ કેવળ દેશ અને પ્રાંતની જ નહીં, પણ એકેક પ્રાચીન નગરની પ્રાચીનતા તપાસવાનું શરુ થયું છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અને તે ઉપરાંત દેશવીરો ધર્મવીરના જીવન ચરિત્રે પણ લખાવા માંડ્યા છે, એ આ જમાનાનું શુભ ચિહ્ન છે. આ પુસ્તક એ એક પ્રયત્ન છે.
જૈન તવારીખમાં પુષ્કળ લેખન સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ તેમાં જૈનેતર લેખકોએ ચંચપ્રવેશ નથી કર્યો. તે પ્રત્યે પ્રયત્ન કરવાને કેઈએ સંકલ્પ કર્યો હોય તે તે સફળ થયો નથી. આથી તે કાર્ય જૈન લેખકે, અધિકારીઓ, શિક્ષકે ગ્રેજ્યુએટ અને સાધુઓ પર આવે છે, કારણ કે તેમને જૈનગ્રંથો અને સામગ્રીને વિશેષ પરિચય કરવાની અનુકૂળતા અને જોગવાઈ મળી શકે છે.
એક વિદ્વાન લખે છે કે – “ઈતિહાસને સર્જનારા તો ગયા, પણ એ સજાએલા ઇતિહાસને એકઠો કરનારા નથી જાગતા. આપણે જ માટીમાં આપણું રત્નો દટાયાં. આપણા પગ નીચે ચગદાયાં. એને વીણવા માટે દરિયાપારથી ટૉડ આવ્યા, ફાર્બસ અને વોટ્સન આવ્યા; તેઓ કંઈ ખાસ ઇતિહાસ સંશોધનને માટે નહાતા નીમાયા. હાથમાં પાએલા પ્રાંતની હાકેમી કરતાં જ તેઓને આપણી પ્રેમકથાઓને અને શૌર્યવર્તાઓનો નાદ લાગ્યો હતો. આપણા ખંડેરોમાં દટાએલ ભૂતકાળનો પિકાર એને કાને પડે હતો. ઘેડે ચડી ચડીને એ ઈતિહાસના આશક પહાડોની શિખરમાળામાં ભટક્યા. અખંડ અને રોમાંચક ઇતિહાસ આપીને આજ એ ઇતિહાસના આશકે કબરમાં સૂતા છે અને એના લખ્યા ભાખ્યાંના આજ આપણે ભાંગ્યા તૂટયા તરજૂમા કરીએ છીએ. આપણને–હિંદ માતાની તવારીખના મિથ્યાભિમાની વારસદારને
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૩
આપણામાંથી જ કેમ કોઈ ટોડ કે ફાસ ન સાંપડયા ? શૌય તા પરવાર્યાં. પણ શૌ`ના પૂજન, અરે સ્મરણ પણ વિસાર્યાં?
આજ પણ ગેારા અમલદારા નિર્જન, વિકટ, રાગ ભર્યાં પ્રદેશેામાં ઉલટભેર રહે છે. નંદનવન સર્જે છે, અને કલમ તથા કેમેરા લઈ ને પેાતાને વિંટળાએલી નાનકડી દુનિયાનેા ગાઢતમ પરિચય કરી લ્યે છે. કહેા કે પી જાય છે. હિંદના કે હિંદના કોઈપણ ભાગના સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના દેશી અધિકારી મધુને આવી તાલાવેલી કયારે લાગશે ? સૌરાષ્ટ્ર, મેવાડની ભૂમિને તેા પાપડે ઊપડે ઇતિહાસ માઝયા હેાવાની આપણને જાણ છે, ગામે ગામના ઇતિહાસ આજ અધિકારી ભાઈ આને ઠેબે [ ખભે ] આવે છે. નવાયુગનું શિક્ષણ પામેલા નવયુવકેા હાકેમી ભાગવી રહ્યા છે. કોઈ પુસ્તક યા માસિક વાટે મળી આવતી અસલી શૌય ઘટનાઓને પણ તેએ અત્યન્ત જિજ્ઞાસા સાથે વાંચે છે. તેઓને જૂની તવારીખ કહેનાર મનુષ્યાને સામગ્રીઓ પણ હાથ જોડી હાજર છે. માત્ર તેએને તે કલમ લઈ ને તે બધુ' ટાંચણ કરવાની વૃત્તિ થવાની જ રહે છે. અધિકારીએ એ કન્ય ઉપાડી લ્યે તે એમની પાતાની જીંદગીમાં જ નવું દીવેલ રેડાય, પેાતાના પગ તળે નિત્ય ચગદાતી ધરતીની મહત્તાના દર્શન થતાં એ પેાતે જ માનવતાનાં રોમાંચ અભવી હે. દેશના ઇતિહાસ ભૂગેાળ પર આવા અજવાળાં પાથ-વા હાય તો આ ઇતિહાસવિમુખ અને અકિચન ભૂમિના દેશ અધિકારી એની સહાય બહુ અગત્યની છે.
આ દિશામાં સાચી સુગમતા ને હાય તા તે પ્રત્યેક
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ
રાજ્યાના કેળવણી ખાતાને તેમાં સે'કડે પેાણાસા ટકા શિક્ષકા તેા ખચીત આ વસ્તુમાં રસ લેનારા રહ્યા. એને ફુરસદ ઘણી તેથી ગામના વૃદ્ધો, પ્રમાદીઓના ગપેાડીઓનેા ડાયરા એની એસરીમાં મળે. એમાંથી કેટલું ઇતિહાસ-દ્રવ્ય મળે ?
આપણા યુનીવર્સીટીની પરીક્ષામાં પસાર થઈ બહાર નીકળેલા ગ્રેજ્યુએટા પ્રમાદ છોડી પેાતાના જે કાળ ફુરસદ તરીકે ઓળખાય છે તેનેા સદુપયોગ પોતાની ભૂમિની માટીમાં ઇટાએલાં એમૂલ જવાહીરાને શેાધી કાઢવામાં, જે કોઈ વીરધર્મીની ભાળ લાગે તેની કથા નોંધી લેવામાં ગાળશે, તે નૂતનભૂમિ જન્મશે ને તેના યશેાભાગી પોતે થશે.
આપણા મુનિએ તે દિવસના ચાવીસે કલાક સેવાનું વ્રત લઈ ગામડે ગામડે, શહેરે શહેર, પ્રાંતેપ્રાંત વિહરનારા છે; એ અપ્રતિષ્ઠદ્ધ વિહારી પ્રવાસીએ પેાતાના ચાતુર્માસ સમયમાં એક સ્થળે સ્થિરવાસમાં અને તે સિવાયના આઠ માસમાં અત્ર તત્ર થોડા નિવાસમાં તે તે ક્ષેત્રનાં માનવસમાજની, પ્રકૃતિ સૌંદર્ય ની, ધર્મ જીવનની, વગેરે સર્વ દેશીય માહિતી ઉપરાંત તેના ઇતિહાસ, કથાઓ, પુરાતન અવશેષો વગેરેની નોંધા સબળ છતાં સમતાલ, અને લાગણીમય છતાં વિચારોત્પાદક તેમજ આલ્હાદક શૈલિમાં પૂરી પાડી શકે તેમ છે. તેમાં પ્રમાદ કે પરપ્રત્યયનેય બુદ્ધિ હાવાં જ ન ઘટે, એવા તેમના શિષ્ટ આચાર છે, તેઓ તરફથી આપણા ઘણા મનેરથા સફળ થવાની આશા છે. તેઓ ધારે તે જૈન સાહિત્યમાં પૂર્વાચાર્યાંના લખેલા ઐતિહાસિક પુસ્તકો, પ્રબંધા, ચિત્રા બહાર પાડી શકે એટલુ જ નહીં પણ દરેક ગામના જિન
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૫
મંદિર, પ્રતિમાઓ વગેરેના ઉત્કીર્ણ લેખે એકત્રિત કરી સમગ્ર ભારતમાંના પૂર્વજોનાં ગૌરવ બતાવી શકે.
જેવી રીતે દેશભક્તિ પદા કરવા માટે દેશનો પ્રાચીન ઇતિહાસ શેાધા જોઈએ, તેવી જ રીતે ધર્મપ્રેમ તથા ધર્મગૌરવ તે તે ધર્મના મૂલ પુરુષના ભવ્ય જીવનચરિત્રે, એતિહાસિક પ્રમાણવાળાં બહાર પાડવાથી જ જામે. એમાં ધાર્મિક દ્રષ્ટિ સાથે ઐતિહાસિક દષ્ટિ સંકળાએલી રહેવી જોઈએ. આવા પ્રકારનો પ્રયાસ આ જીવનચરિત્રમાં થએલે છે.
ધાર્મિક પુરુષના જીવનચરિત્રે એ પણ એક પ્રકારનું લેકે પગી સાહિત્ય છે. “સાહિત્યમાં કોમી તડા પડે એ વધુમાં વધુ અનિષ્ટની વાત છે એ કથનમાં રહેલું સત્ય સ્વીકાર્ય છે; અને એ લક્ષમાં રાખી જૈન કે જૈનેતર-કેઈપણ ઐતિહાસિક સાહિત્યમાંથી જૈન કે જૈનેતર લેખકે તેજ સાહિત્યને વળગી રહીને અન્ય સાહિત્યની ઉપેક્ષા કરવાની નથી, પણ બને સાહિત્યમાંથી મળતી હકીક્ત મેળવી બન્નેને સત્ય આકારમાં તટસ્થતાથી અને વ્યાપક દૃષ્ટિથી રજુ કરવાની છે. જો કે એમ કરવામાં બધા લેખક શક્તિમાન હોતા નથી, ત્યા સફળ થતા નથી, છતાં જે લેખક તરફથી તત્કાલીન સાહિત્ય પર નિષ્પક્ષપાત દષ્ટિ રાખી તેમાંથી પિતાના વિષય પૂરતી સામગ્રી મેળવી તે કાળની બિનાઓને કેવળ એક શુભ અખંડ અમિશ્રિત નિર્દેશ થાય, તે લેખકને તેટલે અંશે અભિનંદન આપવું
ગ્ય છે. આમાં ખાસ પળે પળે સ્મરણમાં રાખવું આવશ્યક છે કે સાંપ્રદાયિક મેહ કે કોમી દૃષ્ટિને ઇતિહાસની ચાળણીમાં ચાળી નાખવાં જોઈએ. ભટ્ટીમાં ગાળી ભસ્મ કરવા જોઈએ. તેમ થાય તો જ સત્યદેવનું આરાધન થઈ શકશે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિક્રમની પ’દરમી સદી વીતી ગઈ અને સાળમીને પ્રારભ થતાં હિંદુનાં પાટનગર દિલ્હીનાં સિંહાસને સમ્રાટ અકબર બિરાજ્યા અને તેના સમયમાં મેગલ સત્તાના સૂ પૂર્ણ તેજથી પ્રકાશ્યા. તે સમ્રાટ અકબરને બધા ધર્માંની માહિતી મેળવી તે સÖમાંથી ઉપયુક્ત વસ્તુઓનું એકીકરણ કરી એક સમાન્ય ધર્મ કાઢવાની ઉત્કંઠા થઈ, તે ઉત્કંઠા તૃપ્ત કરવા માટે સર્વ પૈકી એક એવા જૈન ધર્મના તે વખતે વિદ્યમાન આચાર્ય શ્રીહીરવિજયસૂરિને પોતાની પાસે બેલાવી તેમની સાથે મ`ત્રણા કરી. શ્રીહીરવિજયસૂરિજી એ શ્વેતાંબર જૈનના તપાગચ્છના આચાર્ય હતા, અને તેમણે જૈનધર્મના મહાત્મ્યની પ્રથમ ઝાંખી સમ્રાટ અકખરને કરાવી, આ આચાર્યનું જીવન ગુજરાતીમાં આલેખવાનેા સખળ અને સફળ પ્રયત્ન મુનિ શ્રીવિદ્યાવિજયજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ' એ નામના પુસ્તક રૂપે કરેલા તે સ. ૧૯૭૬ માં પ્રકટ થયા, (કે જેને હિંદી અનુવાદ પણ ત્યાર પછી તેમડ઼ે બહાર પાડયા) જ્યારે પંદર વર્ષ સ. ૧૯૯૧ માં તે જ સમ્રાટ અકબરને થએલા પરિચયની યાત જાળવી રાખવામાં સહાયક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિનુ જીવન હિંદી ભાષામાં લખી પ્રકટ કરવાને સફળ પ્રયાસ બિકાનેરના પ્રસિદ્ધ નાહટા કુટુમ્બના વંશો શ્રીયુત અગરચન્હ અને ભવરલાલ નાહટા તરફથી થયા છે તે જોઈ ખરેખર આનંદ થાય તેમ છે. શ્રીહીરવિજયસૂરિની પ્રતિષ્ઠા અને ગૌરવ જેટલાં તપાગચ્છમાં છે તેટલાં પ્રતિષ્ઠા અને ગૌરવ સૂરિનાં ખરતરગચ્છમાં ાય તે સ્વાભાવિક છે. ખરતરગચ્છ એ તપાગચ્છથી પ્રાચીન છે.
શ્રીજિનચન્દ્ર
તપાચ્છની
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ર૭
ઉત્પત્તિ જગચન્દ્રસૂરિએ બહુ તપ કર્યો તેથી તેમને “તપ” (એટલે તપસ્વી) એ બિરુદ (પ્રાપ્ત થયું ), કહેવાય છે કે, મેવાડના તે વખતના પાટનગર આઘાટ નગરના રાજાએ સં. ૧૨૮૫ માં આપ્યું, તે પરથી તે સૂરિની શિષ્ય પરંપરાનો ગ૭ “તપ” નામથી પ્રસિદ્ધ થયે; જ્યારે ખરતરગચ્છની ઉત્પત્તિ ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં દુર્લભ(રાજ)સેન રાજાની (રાજ)સભામાં શ્રીજિનેશ્વરસૂરિયે ચિત્યવાસી જૈન સાધુઓનો આચાર શાસ્ત્રસંમત નથી એમ બતાવી આપી “ખરતર” (વિશેષ પ્રખર ઉગ્ર (સત્ય) આચારવાળા) બિરુદ પ્રાપ્ત કર્યું. એ પરથી તે સૂરિની શિષ્ય પરંપરા ખરતરગચ્છના નામે ઓળખાવા લાગી, એમ જણાવવામાં આવે છે.
પાટણની ગાદી પર ગુર્જરરાજ દુર્લભરાજે સં. ૧૦૬૬ થી ૧૦૭૮. એમ બાર વર્ષ રાજ્ય કર્યું, એમ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી–સ્થવિરાવલીમાં, તેમજ રાજાવલીકેષ્ટકમાં જણાવ્યું છે અને તે શ્રીમાન ઓઝાજીએ અને અન્ય ઈતિહાસકારોએ સ્વીકારેલ છે. જ્યારે ખરતરગચ્છના કેટલાક, ઉપર્યુક્ત બનાવે બન્યાનો સંવત્ ૧૦૮૦, તો કઈક ૧૦૨૪ આપે છે એમ ખરતરગચ્છ પટ્ટાવલ સંગ્રહ (સંગ્રાહક શ્રીજિનવિજ્યજી, પ્રકાશક બાબૂ પૂરણચન્દ્ર નાહર) પરથી અને અન્ય પટ્ટાવલી પરથી જણાય છે.
(૧) સં. ૧૫૮૨માં થએલી ખરતરગચ્છ-સૂરિપરંપરા પ્રશસ્તિમાં જણાવ્યું છે કે – तत्पट्टपंकेरुहराजहंसा, जैनेश्वराः सूरिशिरोऽवतंसाः जयन्तु ते ये जिनशैवशासन-श्रुतप्रवीणा भववासमक्षिपन् ॥३७।
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રક્ષેરિ श्रीपत्तने दुर्लभराजराज्ये, विजित्य वादे मठवासिसूरीन् । વધિપક્ષાત્રરાશિમાળ, મેદ વાતો વિફર [પ્રવાસ]
- રૂઢા ગુમ અથ–તે (વર્ધમાનસૂરિ)ના પટ્ટકમલ પર રાજહંસ રૂપ જિનેશ્વરસૂરિ મસ્તકના આભૂષણ થયા કે જેમણે જૈન શિવ શાસનના શાસ્ત્રોમાં પ્રવીણ હાઈ ભગવાસને ફેંકી દીધો તેઓ જય પામે. શ્રીપત્તનમાં દુર્લભરાજના રાજ્યમાં મકવાસી આચાર્યોને વાદમાં જીતી જેમણે સં. ૧૦૨૪ના વર્ષમાં “ખરતર” નામનું પ્રશંસનીય બિરુદ પણ મેળવ્યું.
આ પ્રશસ્તિમાં જણાવેલી સં. ૧૦૨૪ની સાલને એક સંવત્ ૧૬૭૫ આસપાસની ખરતરપટ્ટાવલી ૨ તથા વિદ્ થી ” એટલે સંવત્ ૧૦૨૪માં. સુવિદિત છ વરતા बिरुद, दुर्लभ नरवई तिहां दियउ। श्रीवर्धमान पट्टइ तिल उ, मूरि जिणंसर गहगह्यउ॥
એમ કહી ટેકો આપે છે. પણ આ પુસ્તકના લેખક નાહટાજી “ ના વિડું વીસે’ એનો અર્થ દસ અને ચાર વીસ એટલે એંશી એ કરે છે, તે ખરેખર હશિયારી બતાવનારો (ingenious) છે.
રાહુશિયારી બતાવનારે નહિં, પણ વસ્તુતઃ એજ અર્થ વાસ્તવિક છે. કારણ કે ૧૦૨૪નો અર્થ લેવામાં “દસસય’ શબ્દના પછી સીધી રીતે “વીસ” શબદ લઈને “ચિહું શબ્દ રખાય તોજ ૧૦૨૪નો અર્થ બરાબર થઈ શકે. પરંતુ કવિએ “ચિહું શબ્દને વચમાં લઈને અંતે “વીસ” શબ્દ મૂકી છે એથી “ચિહું વીસેહિ અર્થ “ચાર વીસ એટલે એંસી એજ બરાબર છે. (ગુ. સં. સંપાદક)
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૯
(ર) ખરતર ગચ્છીય મુનિ ક્ષમાકલ્યાણની સ. ૧૮૩૦ની ખરતર ગચ્છની પટ્ટાવલીમાં એવું કથેલું છે :——
પ્રસ્તાવના
xx एवं सुविहितपक्षधारकाः जिनेश्वरसूरयो विक्रमतः १०८० वर्षे खरतर बिरुदधारका जाताः ।
અને તે સમયમાં લખાયેલી બીજી પટ્ટાવલીમાં પણ તે સૂરિ માટે એમ જણાવેલું છે કે સંવત્ ૧૦૮૦ દુર્જ઼માનसभायां ८४ मठपतीन् जित्वा प्राप्तखरतर विरुदः ।
આમાં ત્રણ હકીકત આવે છેઃ-(૧) પાટણમાં જિનેશ્વસૂરિએ દુર્લભરાજના રાજ્યમાં તેની રાજ્યસભામાં મઠવાસીને હરાવ્યા. (૨) તે જયથી ‘ખરતર’ બિરૂદ તેમણે મેળવ્યું. (૩) તે ઘટના સ’. ૧૦૨૪માં કે સ. ૧૦૮૦ માં બની. આ ત્રણેના સબંધમાં વિશેષ પ્રાચીન પ્રમાણેા કેવા પ્રકારના મળે છે તે જોઈ અ.
દેશમાં
ઉક્ત જિનેશ્વરસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય સુમતિ વાચકના શિષ્ય મુનિ ગુણચન્દ્રે મહાવીરચરિય પ્રાકૃત ભાષામાં સ. ૧૧૩૯ માં ( શ્રીહેમચન્દ્રસૂરિના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પ માં આવેલ સંસ્કૃતમાં મહાવીરચરિત્ર રચાયું તે પહેલાં) રચી પૂર્ણ કર્યું તેમાં છેલ્લી પ્રશસ્તિમાં ક્યુ છે કે :-વ માન સૂરિને એ શિષ્ય હતા. પ્રથમ જિનેશ્વરસૂરિ અને બા બુદ્ધિસાગરસૂરિ, અને
वोहित्थोव्व समत्था, सिरिरिजिणेसरो पढमो । गुरुसारा धवलाओ, खरय ( रा ) साहुसंतई जाया ॥
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ [ પાઠાંતર) ગુસ્સાને ધવા, નિમર્ઝા] સાદુરંત નાયા !
हिमवंताओ गंगुब्व, निग्गया सयलजणपुजा। अण्णो य पुण्णिमाचंद सुंदरो-बुद्धिसागरो सूरी ।।
[પીટર્સને રિપોર્ટ, ૩; ૩૦૬ પી. ૫, ૩૭] અથ–પ્રથમ શિષ્ય જિનેશ્વરસૂરિ બુદ્ધિમાન સમર્થ હતા, તે ધવલગુરુને સારમાંથી ખરતર (પાઠાંતર-નિર્મલ) સાધુ સન્તતિ થઈ. જેમ હિમવન્તમાંથી સકલ જનને પૂજ્ય એવી ગંગા નીકળી તેમ; બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચન્દ્ર જેવા સુંદર બુદ્ધિસાગર સૂરિ થયા +
[આ ગ્રન્થ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકદ્ધાર-કુંડના ઝળ્યાંક ૫ તરીકે પ્રકટ થઈ ગયો છે તેમાં ઉપરની ગાથામાં વાવાને બદલે સુવિદિવા નિયમg.] એમ છાપેલું છે.]
ઉક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના (પ્ર)શિષ્ય દેવભદ્રસૂરિએ.
આ ગાથાયુગલને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે, પ્રથમ શિષ્ય શ્રીજનેશ્વરસૂરિ થયા કે જેઓ ભવ્ય જીવોને સંસારસમુદ્રથી તારવાને વાહણના સમાન હતા, પૈયોંદાય આદિ અનેક ગુણોથી અત્યંત સારતા (પ્રધાનતા) વાળા અને ધવલ (ઉજ્જવળ) આચારવાળા એવા તે આચાર્ય બીથી, જેમ હિમવાન પર્વતમાંથી સકલજનને પૂજ્ય એવી ગંગા નદી નકલી છે. તેમ ખરતર (અત્યંત કઠોર) યા નિમલ આચારવાળા સાધુઓની સંતતિ (પરંપરા) થઈ, અને બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચંદ્ર સમાને સુંદર એવા બુદ્ધિસાગરસૂરિ થયા. (ગુ. સં. સં.)
: પાર્શ્વનાથ ચરિત્રકાર આચાર્ય દેવેન્દ્ર અને મહાવીર ચરિત્રકાર મુનિ ગુણચંદ્ર એ વિભિન્ન વ્યક્તિઓ નથી; પરંતુ દીક્ષાનું નામ એમનું ગુણચંદ્ર હતું, અને આચાર્ય થયા પછી એમનું જ નામ દેવભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થએલ છે; એમ બે નામ હેવા છતાં વસ્તુઃ વ્યક્તિ એકજ છે. (ગુ. સં.)
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૧
પ્રાકૃતમાં પાર્શ્વનાથ ચરિય સં. ૧૧૬૮ [ વહુ રસ દ્ર] ના વર્ષમાં રચ્યું, તેમાં પ્રશસ્તિમાં એટલું જણાવ્યું છે કેतस्सासि दोन्नि सीसा, ज(ग) याविक्खाया दिवायरससिव्व। આયરિમાર-કુરિવાજારિયનામા II (પી. ૩,૬૪)
અથ–તે (વર્ધમાનસૂરિ)ના જયથી (જગમાં) વિખ્યાત થએલા સૂર્ય અને ચંદ્રમાની જેવા (અનુકમે) બે શિષ્ય–આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગર આચાર્ય એ નામના થયા.
આ ગ્રન્થને જેસલમેર જૈન ભાંડાગારીયગ્રન્થાનાં સૂચિપત્રમ'માં ગ્રથાંક ૨૯૬ તરીકે માત્ર નામ આપી ૨૨૯ પત્ર જણાવી તાડપત્રીય પ્રત તરીકે નોંધેલ છે. તેમાં ઉપલી ગાથાની બીજી પંક્તિ નીચે પ્રમાણે છે એમ શ્રીયુત નાહટાજીનું કહેવું છે – ___ आयरियजिणेसर-बुद्धिसागर[7] खरयरा पाया।
એટલે ખરતર બિરૂદથી જ્ઞાત થએલા આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગર–એમ તેમાં “ખરતર શબ્દ મૂકેલો છે.
સં. ૧૧૭૦માં લિખિત-કવિ પાહે અપભ્રંશ ભાષા માં કરેલી ખરતર પટ્ટાવલી = કે જે “અપભ્રંશકાવ્યત્રયીના પરિશિષ્ટમાં પૃ. ૧૧૦થી ૧૧રમાં આપી છે તેમાં કહેલ છે કે – देवसूरि पहु नेमिचंदु बहुगुणिहिं पसिद्धउ । उजोयणु तह वद्धमाणु खरतर वर लद्धउ ॥ सुगुरु जिणेसरसूरि नियमि जिणचंदु सुसंजमि । अभयदेव सव्वंगु नाणि जिणवल्लह आगमि ।। जिगदत्त नूरि ठिउ पट्टि तहि जिण उज्णोइउ जिणवयणु ॥ सावइहिं परिक् खिवि परिवरिउ मुल्लि महग्घउ जि(मण रयणू॥
૪ઉક્ત પઢાવલી અમારા “ઐતિહાસિક જૈને કાવ્ય સંગ્રહ (પૃ. ૩૬૫ થી ૩૬૮)માં છપાએલ છે. (અહિં “અમારા એ-શબ્દથી સર્વત્ર હિંદી સંસ્કરણના લેખક સમજવા.)
पसिद्धउ
भय जिणेसरसरिमाण खरतर
Page #59
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આમાં ખરતરને વર જેણે લબ્ધ કર્યો છે તે વિશેષણ સામાન્ય રીતે ઉદ્યોતન પછી થએલ વર્ધમાનને લાગુ પડે, પણ તે સુગુરૂ જિનેશ્વરસૂરિને લગાડવાનું છે. આ ઉપર્યુક્ત જિનેશ્વરસૂરિના જિનચન્દ્રસૂરિ અને અભયદેવસૂરિ તેમના જિનવલ્લભસૂરિ અને તેમના પટ્ટધર જિનદત્તસૂરિ [આચાર્ય પદ સં. ૧૧૬૯ સ્વ. ૧૨૧૧] કૃત “સુગુરુ પરતંત્ર્યમમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી એવું દર્શાવ્યું છે કેपुरओ दुल्लह महिवल्ल-हस्स अणहिल्लवाडए पयर्ड । मुक्का वियारिऊणं, सीहेण व दवलिंगीगया ॥१०॥ दसमच्छेरयनिसि-विष्फुरंत सच्छंदमूरिमयतिमिरं । सूरेण व सूरिजिणे-सरेण हयमहियदोसेण ॥११॥
અર્થ—અણહિલ્લવાડામાં દુર્લભ નૃપતિ પાસે “વ્ય લિંગરૂપી ગજેને સિંહની પેઠે વિદારી નાંખ્યા અને દશમા અચ્છેરા (આશ્ચર્યરૂપી રાત્રિમાં ફેલાએલ સ્વદરૂપી સૂરિના મતરૂપી અંધારું જેણે સૂર્યની પેઠે ટાળી નાંખ્યું એવા નિર્દોષ જિનેશ્વરસૂરિ.
તેજ જિનદત્તસૂરિ વળી પિતાના ગણધરસધ્ધશતકમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી વિશેષ જણાવે છે કે - तेसि पयपउमसेवा-रसियो भमरुव्व सव्वभमहिओ। ससमय-परसमयसत्थ-पयाथवित्थारणसमत्थो ॥६४॥ अगहिल्लवाडए नाडइव्व, दंसियसुपत्तसंदोहे। पउरपए बहुक विदूसगे य सन्नायगाणुगए ॥६५॥ सढियदुल्लहराए, सरसइअंकोचसोहिए सुहए। मज्झे रायसहं पवि-सिऊण लोयागमाणुमयं ॥६६।। नामायरिएहिं समं, करिय नियारं वियाररहिएहि।
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
वसईहिं निवासो साहूग ठविओ ठाविओ अप्पा ॥६७॥ परिहरिय गुरुकमागय-वरवत्ताए वि गुजरत्ताए । बसद्दिनिवासो जेहिं, फुडीकओ गुजरत्ताए ||६८||
તેમના વ માનસૂરિના પકમલની સેવામાં રસિક એવા ભ્રમરની પેઠે સર્વ ભ્રમથી રહિત, સ્વસમય અને પરસમય (શાસ્ત્ર)ના પદાર્થ જેણે અર્થ સહિત વિસ્તારેલા એવા સમથ (જિનેશ્વરસૂરિએ) અહિલ્લવાડામાં નાટકમાં જેમ છે તેમ સુપાત્રના દોડુ જેણે દેખાડયા છે એવા, પ્રચુર ( પદ ) પ્રજ (?), બહુવિષક, સન્નાયકને અનુગત એવા મિાન્ રાજા દુલČભરાજ સરસ્વતી અંકથી ઉપÀભિત, સુખદ અને સુભગ રાજ્ય કરતા સતા તેની લાકાગમને અનુમત એવી રાજ્યસભામાં પ્રવેશ કરીને વિચારહીન એવા નામના આચાર્યાં સાથે વિચારવિવાદ કરીને ‘સાધુઓને નિવાસ વસતિમાં હાવા જોઇએ' એ સ્થાપિત કર્યુ અને ગુરૂક્રમથી ચાલી આવેલી (ઉત્તમ ધર્મની) વાત (પણ) જેણે તજી દીધી હતી એવી ગુર્જરત્રા (ગુજરાત)માં પણ જેમણે વસિષે નિવારા સ્ક્રુટ કર્યાં.
(ગુજરાત એ શબ્દ, જે ‘ગુર્જરત્રા' શબ્દમાંથી કુલિત થયું મનાય છે તે ‘ગુર્જરત્રા’ ખારમી સદી જેટલે! તે જૂને છેજ એ આ અવતરણ પરથી સિદ્ધ થાય છે. )
ઉકત જિનેશ્વરસૂરિએ રચેલા પ'ચલિંગી પ્રકરણ પર ઉક્ત નિવ્રુત્તસૂરિના પટ્ટધર (મણિધારી) જિનચંદ્રસૂરિ (તેમ)ના પટ્ટધર જિનપતિસૂરિએ (સૂરિપદ સં. ૧૨૨૩, ને સ્વ. સં. ૧૨૭૭ વચ્ચે ) વૃત્તિ રચતાં તેની આદિમાંજ કહેલ છે કે
इह गुर्जरवसुधाधिपश्री दुर्लभराजसभासभ्य समाज
33
૩
Page #61
--------------------------------------------------------------------------
________________
महावानित्यवाभिकल्पितजिननबननाला निरास समासादितવિરૂશ્વરાધૂપૂજામસુરામનામોનિશ્વર - मरिविरचितपंचलिंग्याख्यप्रकरणस्य ! ... .५८
–આ શુ રામના રોજ શ્રી દુર્લભજી સભાના સલ્યસમાજ મહાવાદી ચૈત્યવકીના કપિત જિનમંદિરમાં વાસને નિલ કરીને તેની ની કપૂથી સુગંધિત થયેલ નિજીવનરૂપી લાવન છે એવા નિધરિના રોલ પંચલિંગી નામના પ્રકરણની .
તે જ જાવાનું ઉકત જિનપતિસૂરિએ સંઘપટ્ટકની વિવૃતિના પ્રારંભમાં જિનેશ્વરસૂરિએ કહ્યું છે. જૂઓ અપભ્રંશ કાવ્યત્રીની પંડિત શીલાલચંદજાજિપ્રસ્તાવના / ૧૦.
પૂર્ણભદ્ર સં. ૧૨૮પ કે તે વખતની નાપાસ તપાગચ્છના સ્થાપક જગદ્રસુરિ તપ વડે તપાનામનું બિર પ્રાપ્ત કર્યું) માં જ્ઞાાલિન ચરિત્ર ર છે તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે :
श्रीमद्गुर्जरभूमिभूपणमणी श्रीपत्नने पतने, श्रीमदुर्लभराजराजपुरतो यश्चैत्यवासिद्विपात् । निर्लोट्यागमहेतुयुक्तिनखरैवासं गृहाथालये. સાધૂનાં વમતિપન્ મુનિમૃગરાડજgr: !! !! सूरिः स चान्द्रकुलमानमराजहंसः. શ્રીમાનેશ્વર કૃતિ ધન વૃથિયાં !
શ્રી (થી) ભરેલી ગુર્જરભૂમિના આભૂષણ મણિ રૂપ શ્રીપત્તન નામના શહેરમાં શ્રીમદ્દ દુર્લભરાજ રાજાની આગળ જેણે (જિનચૈત્યમાં વસનારા) ચૈત્યવાણી રૂપી ડાથી)ને આગમહેતુ યુકિતરૂપી નખથી પરાજિત કરીને અન્યથી
Page #62
--------------------------------------------------------------------------
________________
Fi[ !
(પારલ) ખાધા ને ય દેશ જે સુનેિપી સિંહે ગૃહસ્થની માલકીની જગ્યાએ સાધુઓએ વધ કરવા ઇઅ ન સ્થાપિત કર્યું... એવા ચલ રૂપ માનસરોવરના રાજસી સૂરિ શ્રીમદ્ જિનેશ્વરસૂરિ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા
ર્
સ, ૧૨૯૫ માં ઉક્ત જિનપતિસૂરિ શિષ્ય સુમતિ િ ઉપર્યુંક્ત ગણધરસા શતક પર હવૃત્તિ રચી છે તેમાંથી
નેશ્વરસૂરિનું વિશેષ ચિત્ર મળી આવશે, તે આખી વૃત્તિ ઐતિહાસિક વિગતોના ભડાર છે છતાં તે પ્રગટ થઈ નહી+ એ દુર્ભાગ્યના વિષય છે. ઉક્ત જિનેશ્વરસૂરિના લીલાનની (કથા) તથા (?) કાવ્યના ઉદ્ધાર થતાં છેવટે લખેલ છે કે :
..
" इति श्रीमानपरिशिष्यावतंस - वसतिमार्गप्रकाशकप्रभुश्रीजिनेश्वरसूरिविरचित - प्राकृतश्री निर्वाणलीलावतीकथेतिवृत्तोજ્યારે ભીજાવતીસારે નિના” (ગેસન્ટ. ત્રીપદ્મ કર કષ્ટ )
× આ વૃત્તિનું જ અંતર્ગત પ્રકરણ ( વર્તમાનઊઁથી બન દોર સુધીના ઐતિહાસિક ચરિત્રાવાળુ રિસિહ ગણ્ કૃત મ અની લઘુત્તિ પામિંદર ગર્ગાણુ કૃત જિન પૂરું પુસ્તકાદાર કડી ત તરા પ્રકટ થઈ ચૂકેલ છે, અને એનું ભારત પણ સાજિનાર્ચેન્દોહર જ્ઞાન-ભડાર ઇન્દોરથી પ્રકાશિત થયેલ છે. આ વૃત્તિમાં ખરતર દિ પ્રાપ્તિ વિાયક ઉલ્લેખ આ પ્રકારે છે :~
" किं बहनेत्थं वादं कृत्वा विपक्षानिर्जित्य राजामात्यश्रेष्ठिसाथवाप्रभृतिपुर प्रधानपुरुषः सह भट्टचट्टेषु वसतिम प्रकाशन यशःपता कायमान काव्यबच्चा र दुर्जजनकर्णशूलान् सोपं पठत्सु सत्सु प्रविष्टा वसती प्राप्तखरतर बिरुदा भगवन्तः श्रीजिनेश्वरसूरयः एवं गुर्जरवादेगे श्रीजिनेश्वर मृणा [વિકૃિતસાવિદ્યાર] પ્રથયાŻ= (?)
23
Page #63
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ઉપરના પ્રમાણે જિનેશ્વરસૂરિન શિષ્ય પરંપરામાં જયા, હવે આપણે તેથી ભિન્ન પરંપરામાંનું એક સ્વતંત્ર પ્રમાણ લઈએ, તે ચન્દ્રગચ્છમાંથી પછીથી થએલ રાજગચ્છના ધનેશ્વરસૂરિ, અજિતસિંહ, શાલિભદ્ર, શ્રીચન્દ્ર જિનેશ્વરાદિ, પૂર્ણભદ્ર, ચન્દ્રપ્રભસૂરિ શિધ્ય પ્રભાનંદસૂરિએ પ્રભાવક ચરિત્ર સંસ્કૃત કાવ્યમાં સંવત્ ૧૩૩૪માં રચ્યું છે તેમાં આપેલા જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિ કે જેમણે નવ અંગેપર સંસ્કૃત વૃત્તિઓ રચી છે તેના ચરિત્રમાંથી નીચેની હકીકત મળી આવે છે :
“ભેજના રાજત્વકાળમાં ધારાનગરીમાં વસતા લક્ષ્મીપતિ નામે શ્રીમન્તને ત્યાં રહેલા મધ્ય દેશના બે વિદ્વાન યુવાન વ બ્રાહ્મણપુત્ર શ્રીધર અને શ્રીપતિએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા.”
આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સમ્મતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પિતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર અને નિવાસ ચાલુ કરાવવાને વિચાર કર્યો. અને પિતાના ઉક્ત બને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યું. તે બન્ને પાટણમાં ગયા પણ ત્યાં તેમને
સં. ૧૨૯૫ માં રચાએલ ગણધરસાર્ધશતક બૃહત્તિમાં વર્ધમાનસુરિજી પણ પાટણ સાથેજ પધાયા હતા, અને રાજસભામાં પણ સાથે હતા, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.
–લેખક.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૭
ઉતરવા માટે ઉપાશ્રય મળ્યા નહિ; અન્ધે કરીને તેઓ ત્યાંના રામેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાને પરિચય આપી તેના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસીઓને એ સમાચાર મળ્યા તા પાતાના નિયુક્ત પુરુષેા દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ હિતે કહ્યુ કે આ બાબતના ન્યાય રાજસભામાં થશે. આથી ચૈત્યવાસીઓએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાએલ ચૈત્યવાસીએની સા ભૌમ સત્તાનો ઈતિહાસ સમજાવ્યો, જે પરથી પાટણના નૃપતિ દુલ ભરાજ પણ લાચાર થયા અને પોતાના ઉપરાધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો કે જે વાત ચૈત્યવાસીઓએ માન્ય કરી.’
એ પછી પુરેહિતે સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાના કરી. રાજાએ એ કામની ભલામણ પેાતાના ગુરૂ શૈવાચા જ્ઞાનદેવને કરી, જે ઉપરથી ભાત બજારમાં ચાષ્ય જમીન પ્રાપ્ત કરીને પુર્તિ ત્યાં ઉપાશ્રય કરાવ્યેા ત્યાર પછી વિહિત સાધુઓને માટે વસતિ થવા માંડી.’
‘ જિનેશ્વરસૂરિ જ્યારે પહેલીવાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હોવાનુ આ પ્રશ્નધકાર લખે છે. જ્યારે ઉપર બતાવ્યા પ્રમાણે) જિનદત્તસૂરિ આદિ ખરતર ગચ્છીય આચાર્યા પણ ગણધરસાદ્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે, પશુ ખરતરગચ્છવાળાઆ એ પ્રસગ (સ. ૧૦૨૪ કે સં. ૧૦૮૦ કાઇ ) ૧૦૮૪માં બન્યાનું લખે છે તે ખરાખર લખાતુ નથી, કારણુ
* સ. ૧૦૮૯નું પ્રમાણ એ આયુ હોય એથી અમે અજ્ઞાત છીએ, છતાં મુનિ શ્રીકલ્યાણવિજયજી જેવા ઇતિહાસન તે આપે છે તે તેનું પ્રમાણ તે જણાવશે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૮
યુગપ્રધાન શ્રીજનચંદ્રસૂરિ
કે (૧૯૨૪માં મૂળરાજનું રાજ્ય હતું, અને સં. ૧૦૮૦માં કે) સં. ૧૦૮૪માં પાટણમાં દુલભરાજનું રાજ્ય નહીં પણ ભીમદેવનું રાજ્ય હતું.”
–ઈતિહાસમાધિ સાકાર મુનિ શ્રી કલ્યાણવિજ્યજીની પ્રભાવક ચરિતના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના.
તત્કાલીન પ્રાચીન પ્રમાણથી જિનેશ્વરરારિને “ખતર” એ બિરુદ મળ્યું અને તે મળ્યું તો અમુક વર્ષમાં મળ્યું એ શોધી કાઢી બતાવવામાં એતિહાસિક સંશોધકે પ્રયાસ સેવવા યોગ્ય છે. આ વિષય પર લેખક મહાને સં. ૧૧૭૦ ની લખેલી પટ્ટાવલીઝ જોવા મળી છે. તેમાં જિનેશ્વરસૂરિને ખતર” બિરુદ મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે વિષય પર વિશેષ વિશાર લેખક મહાશય એક સ્વતંત્ર નિબંધ રૂપે પ્રગટ કરશે એમ . ૧૧ની ટિપણમાં પોતે જણાવે છે. તો નિબંધ પ્રગટ એ વિશેષ પ્રકાશ પડવાની આશા છે.
બ્રહખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીમાન પ્ર૧ મહાવીરથી ઉકત જિનેશ્વરસૂરિનું સ્થાન ૪૦ છે. ત્યાર પછી તની પરંપરામાં પ્રસ્તુત પુસ્તકના નાયક છે! જિનાનું સૂચિનું સ્થાન ૬૧ નું છે.
નાયકના અસ્તિમાં બીકાનેરના મંત્રી કીચન્દ્ર અને ભાગ ભજવે છે. તેમના દ્વારા જાટ અકબર સાથે મેળાપપરિચય, જીવવત્યાગ–અમારિનાં ફરમાન, શાહજાદા સલીમ તથા અમીર ઉમરાવો સાથે પિછાન, સલીમ બાદશાહ -
* Mા પડાવી છે, ર સા રહેતો અમારી નીચર મા , રા છે.બી પ્રસ્તાવના છે. ૩ ને એલ .
ચ
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રસ્તાવન
તેણે સાધુએ પ્રત્યે તિરસ્કારથી–કાઢેલ હુકમનુ રદ કરાવવું વગેરે અનેક બિનાએથી નાયકનું ચરિત્ર રસભર્યું અને માહિતીવાળુ છે. તેને ચેાગ્ય ન્યાય આપવા માટે લેખક મહાશયે ઘણી મહેનત લઈ તત્કાટ્વીન સાહિત્યમાંથી ઘણી વિગતે એકઠી કરી તેને અનુક્રમમાં સરલ અને રુચિકર ભાષામાં પ્રયાજી એક સત્ય જીવનચરિત આલેખી પ્રકટ કર્યું છે, તે માટે લેખક મહાશયને અભિનદન ઘટે છે
ચન્દ્ર. મન્ત્રી સંબંધી, ગુણવિનય ઉપાધ્યાય કૃત ધર્મચન્દ્ર સન્ની પ્રમન્ત્ર' ગુજરાતી પદ્યમાં સ. ૧૯૫૫ માં રચેલા મહાર પડ્યા તે પરથી આપણૅ જણતા થયા હતા અને સુનિ શ્રીવિદ્યાવિત્ર્યજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ'માં પૃ. ૧૫૩-૫૪ ૨ ટૂંકમાં કીકત જણાવી છે પણ તે ગુજરાતી પ્રબંધ વે અનાજ ગુરુ જયરામ ઉપાધ્યાયે સંસ્કૃતમાં સં. ૧૯૫૦ માં કરના સદનથી ૩૮ મા વર્ષે લાહેરમાં પ્રાધ હતા, તેના પરથી ગુણવિનશૈ કર્યાં હતા, અને તે સત્કૃત પ્રમપર તેજ જીવન સંસ્કૃતમાં ખ્યા . ૧૯૫૬ માં શ્રીતાસામપુરે કર્મચન્દ્ર મન્ત્રીના થી થી પરી કરી હતી, તે પ્રસિદ્ધ ઇતિહાસ સિક શ્રીમાન પૂરાદજી નાહર એમ. એ, ડી. એલ પાસેથી અને ગાન થઈ હતી અને તે પ્રથી તેમજ શ્રીયુત ઉમાજિકના જ ચરિતમાંથી હકીકત લઇને અનુક્રમે માગ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” નામના પુસ્તકમાં પારા૮૩ થી ૮૮૪ માં તેમજ પુનિ શ્રીજિનવિષજ સહિત જૈન ઐતિહાસિક કાવ્ય સત્યની પ્રસ્તાવનામાં મે વિદેહ કત આપી હતી. તે કૃત
Page #67
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
મૂળ પ્રબંધ ‘ કર્મ ચંદ્રવંશેાકીન્તનક કાવ્યમ્ ' એ નામે રાયબહાદુર ગૌરીશ'કર એઝાજીએ 'પાદિત કરી હિંદી અનુવાદ સહિત સન્ ૧૯૨૮ માં છપાવ્યા છે, પણ હજુ સુધી જનતા સમક્ષ પ્રકટ થયા નથી, વળી ખરી ઉપયાગી તેના ઉપરની ગુણવનયકૃત સ`સ્કૃત ટીકા હજી સુધી છપાઈ નથી, એ દુર્ભાગ્યના વિષય છે. [ જૂએ જૈન યુગ પુસ્તક ૫, પૃ. ૪૯૦ થી ૪૪ ]
૪૦
લેખક મહાશયેાએ વિશેષ શેાધખેાળ કરી ઉકત કચન્દ્રે મન્ત્રીના જીવન અને વંશજનું વિશ્વસનીય ચિત્ર રજૂ કર્યું' છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
સમ્રાટ અકબરને જૈનસાધુએથી આ આઠેા પરિચય સ. ૧૬૩૯ પહેલાં થયા હતા, પણ તેના પર પ્રખલ અવિચલ અને વ્યાપક અસર કરનાર જૈન તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ હતા એ નિર્વિવાદ છે; અને પછી તે અસર કાયમ રાખનાર તેમનું શિષ્યમ'ડળ વિજયસેનસૂરિ, ભાનુચદ્ર આદિનું હતું. તેનું એકજ દૃષ્ટાન્ત ખસ થશે કે અકબરના મિત્ર અને મંત્રી જેવા વિદ્વાન અબુલફજલે ઉર્દુ ભાષામાં લખેલા · આઈન-ઇ-અકબરી' નામના પ્રસિદ્ધ પુસ્તક પરથી જણાય છે કે, અકબરે પોતાની ધર્મસભાના સભ્યાને પાંચ વિભાગમાં વિભક્ત કર્યાં હતા, તે બધામાં મળીને ફૂલ ૧૪૦ સભ્યો હતા. પહેલા વના ૨૧ સભ્યેા છે, તેમાં પ્રથમનાં ખાર નામે મુસલમાનેાનાં છે, અને સેાળખું નામ હીરજીસૂર (હીરવિજયસૂરિ )નું છે; ને પાંચમા વર્ગમાં વિજયસેન અને ભાનુચંદ્રને મૂકેલા છે.
આ રીતે જૈનેમાંથી ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિએ બધી તપા
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૧
પ્રસ્તાવના
ગચ્છના સાધુઓ અકબરની ધર્મ સભાના સભ્યો તરીકે મૂકાએલા છે, પરન્તુ ખરતગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ કે અન્ય પ્રસિદ્ધ વ્યકિત તેમાં દાખલ કરેલ નથી. અબુલક્જલનું ખૂન સલીમે ( જહાંગીરે ) સન ૧૬૦૨ની ૧૨મી ઓગસ્ટે ( સ', ૧૬૫૯માં) કરાવ્યું, જ્યારે તેના મરણ પહેલાં દશ વર્ષે જિનચન્દ્રસૂરિને સં. ૧૯૪૯માં લાહારમાં યુગપ્રધાનપદ મળ્યું અને અકબર બાદશાહની સાથે તેમના અને તેમના શિષ્ય જિનસિંહસૂરિના વિશેષ પરિચય થયા, છતાં તે બન્નેમાંથી એક્કેના તેમજ સમયસુંદર આદિ-વિદ્વાન વ્યક્તિનો પણ સમાવેશ આઈન – ઈ – અકબરીમાં કરવામાં આવ્યેા જણાતા નથી.
આઈન-દ-અકબરીમાં ભલે ઉલ્લેખ ન મળે, પર ંતુ એથીયે અધિક મહત્ત્વના ઉલ્લેખ અાન્તિકા ફરમાન પત્રમાં છે. સમ્રાટ અકબર સ્વયં જિનચાર્જ પ્રભાવ આ પ્રમાણે વ્યક્ત કરે છેઃ—
""
' इससे पहले शुभ चिन्तक तपस्वी जिनचन्दसूरि खरतर हमारी सेवामें रहता था. जब उसकी भगवद्भक्ति प्रकट हुई तब हमने उसको अपनी बडी बादशाहीकी महरबानियों में મિના હિયા.”
( આ ગ્રંથના પરિશિષ્ટ ‘ગ'માં જા ) શ્રીજિનસ હરિય ઉલ્લેખ સમ્રાટ અકબર અને જહાંગીર બન્ને આ પ્રકારે કરે છે :
इन दिनों आचार्य जिनसिंहसूर उर्फ मानसिंहने अर्ज कराई कि पहले जो ऊपर लिखे अनुसार हुकम हुआथा वह खो गया है इस लिये हमने उस फरमान के अनुसार नया માન નાયત યિા હૈં। ” ( ઉક્ત ફરમાન પર (ગ).
ત
(1
इन सेवडोंके दो पंथ हैं, एक तपा दूसरा करतल ( વતર ). માનસિă (જ્ઞિનસિંદસૂરિ) તનોં (વાતì)
Page #69
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રી જનચંદ્રસાર શ્રીમાન જિનવિજ્યજી પ્રાચીન શિલાલેખ સંગ્રેડના બીજા ભાગમાં પિતાના અવલેન પૃ. ૩માં કર્થ છે કે –
સં. ૧૯૩૯થી ૧૯૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહ્યા, તેમાં પ્રથમના દશ વર્ષોમાં તપાગતું અને પછીના દશ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કાંઈ હરક્ત નથી, પરંતુ સાથે એટલું તે અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાળને વિશેષ માન માર્યું હતું. અને બાદશાહ પાસેથી એક પણ એ ગવાળાઓએ અધિક કરાવ્યાં હતાં.'
લેખકે હીરવિજયસૂરિ સંબંધી ટૂંક ઉલ્લેખ છઠ્ઠા પ્રકરણમાં કરી તેમનું સવિશેષ ચરિત જેવા વાચકને સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકને હવાલે આપી દીધો છે.
તપાગચ્છાચાર્ય હીરવિજયસૂરિ ર. ૧ ૬૩૯ થી ૧ર એમ ત્રણ વર્ષ અકબર બાદશાહુ પર પ્રભાવ પાડી ગુજરાત પ્રત્યે વિહાર કરી ગયા ને પોતાના કેટલાક શિને વખતો વખત તેના પરિચયમાં આવ્યે જાય તે માટે રાખતા ગયા, ત્યાર પછી ખરતરગચ્છાચાર્ય જિનચન્દ્રસૂરિએ સસટનું કર્મચન્દ્ર મંત્રી દ્વારા આમંત્રણ થતાં લહાર જઈ અકબર બાદશાહને મળી પોતાનો અને પિતાના ધર્મ પરાય કરાવ્ય (લાહામાં પ્રવેશ સં. ૧૬૪૮ ફા.સુ. ૧૨ ) ત્યાર પછી તેમણે તથા તેમના શિષ્યમંડળે-જિનસિચ્યું. આદિએ તે અકબર બાદશાહ પર પોતાની અસર ચાલુ રાખી–એ સર્વ का सरदार था और बाल (? आनु)चंद्र तपोंका. दानों सदा વાત મન ( ર) તેરા ર છે !
( જામ : લે !
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવને; વૃત્તાંતનું વર્ણન આ તકમાં મનહર રીતે કરવામાં આવ્યું
છે. અને સાથે સાથે એ પણ જોવાનું છે કે તપાગચ્છના વિન રિને આમંત્રણ મળતાં તેઓ પણ લાહોર જઈ
અકબર બાદશાહને મળ્યા. તેમને લાહોરમાં પ્રવેશ સં. ૧૯૪૯ જયેક દિ ૧૨) આવી રીતે તપાગચ્છના હીરવિજયસૂરિએ પિતે તેમજ પોતાના શિષ્ય પ્રશિએ તેમજ ખરતરગચ્છના જિનચરિ અને તેમના શિષ્યાદિએ સમ્રાટ અકબર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળો કર્યો હતો, એમાં કિંચિત્માત્ર શક નથી. એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલા ફરમાનો (કે જે પિકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે ) પરથી, તેમજ અબુલફજલની આઈને અકબરી, દાઉતા આવબદાઉ, અકબરનામા વગેરે સ્કીમ લેબ એ નથી પરથી પ :પષ્ટ જણાય છે. (જૂઓ મારો ‘જૈન રાડિન
કિરન તિહાસ પર ૮૦) આ પ્રભાવ જે તેના જ ગણાય. તેનાથી જૈન ધર્મની મહત્તા ના હિતમાં વિસ્તૃત થડ અને બાદશાહને પણ તે ધર્મના અનુરાગી કરે એવા સમય મહાપે છે. એમાં પણ પડયા છે. એ સિદ્ધ થયું.
તથી અકબર બાદશા જૈનધર્મી થશે, એમ માનવામાં નથી. તે અને કાંતિકારી ફેરફારો કર્યા હતા. તે પછી પાના વર્ષથી એક રાવત ના “ નું કારણ કે ચલાવવાનું, ને એક સામાન્ય ધર્મ નામે ‘નોન-ઈ-કલાપી પ્રવર્તાવવાનું તેને પોતાના મનમાં કુટ ' ; અને તેમાં તે કેટલેક અંશે પોતાના રાજા વક ફલિત થયા, પણ માતાના મરણ પછી તે બ. વિકતા છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
પોતે કાઢવા ધારેલા સામાન્ય ધર્મની સામગ્રી મેળવવા જૂદા જૂદા ધર્મના વડાઓને બેલાવી તે તે ધર્મના મુખ્ય સિદ્ધાંતા, આચાર, વિધિ વિધાના જાણવા પુષ્કળ પ્રયાસ કર્યાં. એ રીતે હિંદુ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરેના ધાર્મિક સિદ્ધાંત જાણવા તે તે ધર્માંના, અગ્રણી વિદ્યાના આચાર્યને બેલાવી તેમની સાથે પોતે કલાકોના કલાકો ગાળતા. જૈન ધર્મના વડા તે વખતે તપાગચ્છમાં હીરવિજયસૂરિ અને બરતરગચ્છમાં જિનચંદ્રસૂરિ હતા. પહેલાં હીરવિજયસૂરિને આગરા પાસે ફતેપુર (સીકરી) એલાવી સંવત ૧૬૩૯ થી ૧૯૪૨ સુધીમાં તેમને પરિચય સેવ્યો; ને તે સૂરિએ પછી પેાતાના શિષ્યેા શાંતિચંદ્ર, ભાનુચંદ્ર આદિને બાદશાહના નિકટ સમાગમમાં વખતો વખત આવે તેમ રાખ્યા. પછી જિનચંદ્રસૂરિને લાહેાર બેલાવી સ. ૧૬૪૮ ને ત્યાર પછીના વર્ષમાં તેમના સમાગમ સેવ્યે તે સૂરિએ પણ પોતાના પધર શિષ્ય જિનસિંહસૂરિને તેના સમાગભમાં આવે તે માટે રાખ્યા હતા. સ. ૧૯૪૯ માં હીરવિજયસૂરિના પટ્ટધર શિષ્ય વિજયસેનસૂરિને લાહેારમાં બેાલાવ્યા હતા. આ રીતે તપાગચ્છ અને ખતરગચ્છ એમ બન્નેના અગ્રણી વિદ્રાન પાસેથી જૈનધર્મના સિદ્ધાંતે આદિ ક્ષણી અકબર બાદશાહે જીવદયા, જીવવધત્યાગ, અમુક દિવાએ આખા દેશમાં પળાવા જોઈએ એ બાબતનાં, તેમના નીર્ઘાની રક્ષાનાં, તેઓને કોઈ અડચણ ન કરે એ આામતનાં, જિજિયાવે। બધ કરવાનાં વગેરે અનેક ફરમાને કાઢી આપ્યાં, તે પરથી તે ધર્મ ગુરુઓના પ્રભાવ કેટલા બધા અકબર બાદશાડ પર પડયા હતા તેને સારા ખ્યાલ આવી શકે તેમ છે, આ માટે તે બન્ને આચાર્યાં હીરવિજયસૂરિ અને જિનચન્દ્રસૂરિનાં વિસ્તૃત જીવનચિત્રા વાંચવા જેઇએ.
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
હવ તે બન્ને આચાર્યાં અને તેમના પટ્ટધાની કાલક્રમ આદિની કંઈક ટુંક માહિતી સરખામણી અર્થે નીચેનાં કાષ્ટક રૂપે જોઈ એ
૧ જન્મ સંવત્ ૧૫૮૩ ૨. જન્મ સ્થળ : પાલણપુર
હીરવિજયસૂરિ | જિનચંન્દ્રસૂરિ | વિજયસેનસૂરિ | જિનિસાર
૧૫૮૫
૧૬૦૪
૧૯૧૫
તિમરી
તાસ
વડલી
૩ જન્મ નામ હીઃ
૪ જ્ઞાતિ વીસા ઓસવાલ
૫ પિતા કુરા (કુવo)
માતા
નાથી
૭ દીક્ષા સંવત્ ૧૫૯૬
૮ દીક્ષા નામ હીરહ ૯ દીક્ષાગુરુ વિજયદાનર
તપા
૧૦ ગચ્છનામ ૧૧ મૂરિપદ સ. ૧૬૧૦ ૧૨ પરિચિત નૃપ અકબર
૧૬ મુખ્ય
નાડુલાઇ
(મારવાડ)
જયસિંહ (જેસંગ)
માનસિ
સલતાણ વીસ. એસવાલ વીસા ઓસવાલ વીસા ઓસવાલ
શ્રીવ તશા
ચાંપાળા
સિરિય દે
અશ્નર અને
જહાંગીર
૧૬૭૦
બિલાડા
કલાશા
કાડાંદે
૧૬૧૩
જયવિમલ
તપા
૧૬૨૮
કમર
૪૫
૧૬૦૪
મહેમરાજ
સુતિધીર જિનર્માણકયસૂરિ વિજયદાસૂર જિનચન્દ્રસૂર
ખતર
ખતર
૧૬૧૨
૧૬૭૨
ખંભાત
ચાંપલદે
જ બુદ્રીપ કૃમિ પ્રતિ ટીકા
હેનાત નહીં કિંતુ ‘મેદિનીતટ-મેડતા' હૈ!વું જોઇએ.
૧૬૭૪
૧૩ સગાં સવંત ૧૬પર ૧૮ રાગ ગમન ઉના
બિલાડાઃ—
સ્થળ
(કાયિાવાડ
મેનાતટ અકબરપુરા
અનાન
૧૫ પટ્ટધર વિજયસેન જિનસિંહસૂરિ વિજયદેવસૂરિ 1 જિનરાજસુર
નોંધ કાચ ટીકાકાર)
પૌષવિવિધ મૂકતાવલી ૨ જિનસાગરસૂરિ પ્રકરણ વૃત્તિ
૧૬૨૩
૧૬૪૯
અકબર અને
જહાંગીર
।
Page #73
--------------------------------------------------------------------------
________________
રવિજયસૂરિના અંતમાં કોઈ ખાસ માન સરકાર જણાતા નથી, જ્યારે જિનચસૂરિના રાતિનાં નદી સાધનાનો ચમત્કાર (પ્રકરણ ૧૦નું) આપવામાં આવેલ છે. તેમજ બીજા મિત્કાર ૧૯મા પ્રકરણમાં જણાવ્યા છે. જેનું આયુષ્ય લગભગ સરખું ૬૯ અને ૭૫ વર્ષ : - બીજથી વયમાં (છી હીરવિજયસૂરિ ચરિત્રનાયકી કાર વ અગાઉ જલા. ૧૨ વર્ષ મોટા હતા. અને આ કબર બાદશાડ પર પ્રભાવ પાડી ‘અમારી'નાં ફરમાન અનુક્રમે મેળવ્યાં હતાં. અને જિનચન્દ્રસૂરિને આપેલ તે પ્રકારના ફરમાનમાં હરવિજયસૂરિને અગાઉ અપાએલ ફરમાનનો ઉલ્લેખ છે બનને વાટ અકબરે “જગદ્ગુર” અને પ્રધાન” એ મને એક પદ-બિરુદ આપ્યા હતા. અને વિરા - વાર બહાળે હતા. બનેના શિણા પ્રશએ : કોડ સંસ્કૃત પ્રાત અને દેશી ભાષામાં રચેલા સાંપડે છે. તે શાસન પ્રભાવક પુરુષ હતા. અને પોતપોતાના જ માં પ્રભાવશાળી અગ્રણી નાયક હતા.
અકબર બાદશાહે ખુદ શ્રીજિનચન્દ્રસૂરને નાના” પદવી આપી હતી તેથી આ ગ્રંથનું નામ ' યુગમાં ન કરી જિનચન્દ્રસૂરિ' અન્વર્થક છે. તેમાં જુદા જુદા પ્રકાર કરી વિકએને કાલાનુક્રમે લેખકે વિશેષ વિકસિત અને રાત બનાવ્યા છે, તે પ્રકરણના નામે આ પ્રમાણે છે : -
1. પરિસ્થિતિ. ૨. સૂરિપરંપરા. ૩. વિ. જ. પાટણમાં ચર્ચાય. પ. વિડાર અને ધર્મ ના ના ૬. અકબર આમંત્રણ છે. અકબર પ્રતિબોધ. ૮. ધાને ‘પદપ્રાપ્તિ ૯. સમ્રાટ પર પ્રભાવે. ૧૦. પંચનદ સાત
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આહા!. ૧૧, મહાન શાસનસેવા. ૧૨. નિર્વાણ, ૧૩, વિદ્વાન રાખ શુદાય. ૪. જ્ઞાનુંત્તિ સાધુસંઘ. ૧પ. ભકત શ્રાવક ગણુ, ૧૬. ચમત્કારિક જીવન અને અવશેષ ઘટનાઓ.
તદુપરાંત પિરિષ્ટમાં એ વિહાર–પા, ક્રિયાઉદ્ધાર હિમપત્ર, ભાલારી પત્ર, એ શાહી ફરમાને, એક પરવાને, માંવત્સરિકપત્ર, આદેશપત્ર, પ્રશસ્તિપત્ર, વિજ્ઞપ્તિપત્ર, કૃત છંમદ ચૌપાઈ, સસ્કૃતમાં પગતીથી સ્તવન, પાનનાથ સ્તવન એ ઉપયોગી સાતત્ય હકીકતા રજૂ કરી છે. તેથી ચરિત્રનાયક સ’બંધીની તાત્કાલિક લગભગ ઘણીખરી બિના, તે વખતનું વાતાવરણ, ખરતરગચ્છ અને તે ગચ્છના સુનિ શ્રાવકા આદિનાં વૃત્તાંત આપશુને પ્રાપ્ત થાય છે.
૪૭
લોક મહાશયની લેખન પ્રવૃત્તિ પરથી કહેવુંજ પડશે કે તેમણે પાતે પુરાતત્ત્વરસિક હાવાથી તેમજ ખરતરગચ્છના અનુયાયી હાઈ ને પાતાના બીકાનેરમાં રહેલા પુસ્તકભડારા તપાસવાની સગવડ સુભાગ્યે મળવાથી તેમાંથી શેાધ કરી એતાસક સામગ્રી એકત્રિત કરી તેને વ્યવસ્થિત ગે।ડવવામાં અને તેના જીભ તથા યથાસ્થિત ઉપયોગ કરવામાં કોઈ જાતની કર રાખી નથી એ સમગ્ર પુસ્તકના પૃષ્ટ પૃષ્ટ દૃષ્ટિગોચર થાય છે. પાતે રહ્યા શ્રીમન્ત વ્યાપારી, બીકાનેર, કલકત્તા, સિલ્ક, બાલપુર, ચાપડ, બાબુરહાટ વગેરે સ્થળાએ પાતાની ધંધાની પેઢીઓ અને તેને લગતા વ્યવસાયેા પોતાને સભાવાના રહ્યા, છતાં તે સને વહીવટ કરવાની સાથે આ જાત સાહિત્ય કાર્ય અખંડ ચાલુ રાખે એ, ખરેખર તેમનાં ધર્મોનાંગ અને તદર્થે પ્રીતિશ્રમને ( bir of love ) ભા.
Page #75
--------------------------------------------------------------------------
________________
४८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ એ પણ નોંધવા જેવું છે કે બીકાનેરના ઘણા વખતથી બંધ રહેલા પુસ્તક ભંડારો જેવા તપાસવાની મહામહેનતે પ્રાપ્ત થએલી તક લેખકને ન મળી હતી, તો આ ગ્રન્થની અનેક હકીકતો પ્રકાશમાં આવી શકી ન હત. જૈન પુસ્તક ભંડારે સ્થળે સ્થળે વિદ્યમાન છે, પણ તે એવી સ્થિતિમાં છે કે તેનો લાભ વિદ્વાને પુરાતત્વના શોધકોને પણ મળી શકતા નથી એ અતિશેકનો-દુર્ભાગ્યને વિષય છે. આ વખતે અમદાવાદમાં એક પુસ્તકાલયનો પાયો નાંખતાં પુસ્તકાલયનાં મકાન, વ્યવસ્થા અને જૈનસ ઘના ગ્રંથ ભંડારની દશા સંબંધી મહાત્માજીએ કેટલીક ઘણું મહત્વની સૂચનાઓ કરી છે. છેલ્લે છેલ્લે છેડે દર્દભર્યો વિનદ પણ કર્યો છે. તે અહીં અવતારવાનું રોકી શકાતું નથી. તેઓ કહે છે “ગુજરાતમાં જૈન ધર્મના પુસ્તકોના ઘણા ભંડાર છે પણ તે વાણીઆને ઘેર છે. તેઓ એ પુસ્તકોને સુંદર રેશમી વસ્ત્રોમાં વીંટાળીને રાખે છે. પુસ્તકની એ દશા જોઈ મારું હૃદય રડે છે, પણ જે રડવા બેસું તે હું ૬૩ વર્ષ જીવું પણ શી રીતે? પણ મને તો એમ થાય છે કે જે ચારીને ગુન્હો ન ગણાતું હોય તો એ પુસ્તકે હું ચોરી લઉં અને પછી એમને કહ્યું કે તમારે માટે એ લાયક નહતા માટે મેં ચોરી લીધાં. વણિકે એ ગ્રંથને નહીં ભાવે, વણિકે તે પૈસા ભેગા કરી જાણે અને તેથી જ આજે જૈનધર્મ જૈનસાહિત્ય જીવવા છતાં સુકાઈ ગયાં છે. ધર્મ પસાના ઢાલામાં કેમ પડે? પૈસે ધર્મના ઢાલામાં પડે જોઈએ!
આ પરથી શ્રીયુત “સુશીલ” નામના સુપ્રસિદધ પત્રકાર જણાવે છે કે "મહાત્મા ગાંધીજી જેવા સાત્વિક વૃત્તિવાળા
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૯
પુરૂષને જૈન ગ્રન્થાલનાં રેશમી વસ્ત્રોથી વીંટળાએલા, ગર્ભ શ્રીમાના લાડકવાયા પુત્રની જેમ પંપાળાતા ગ્રન્થ ચારવાનું મન થાય એ આપણે સારૂ એક સરસ પ્રમાણપત્રજ ગણાય. આપણે એની જેવી જોઈએ તેવી વ્યવસ્થા કરી શક્યા નથી, એનાથી જગતને અને આપણને પિતાને જે લાભ મળે જોઈએ તેનાથી આપણે વંચિત જ રહ્યા છીએ. અને એનું કારણ આપણે વિદ્યા, સાહિત્ય, જ્ઞાન કરતાં પણ ધનવૈભવને વિશેષ અગત્યનું આસન આપ્યું છે એજ છે એમ તેમના કહેવાનો મુખ્ય આશય છે. જુદાં જુદાં સ્થાનેએ, જુદી જુદી માલિકીના અનેક ગ્રંથભંડારો હોય તેનાં કરતાં સાર્વજનિક અને મુખ્ય સ્થળે ગ્રન્થસમૃદ્ધ પુસ્તકાલય હોય એ વધુ ઈચ્છવા ચગ્ય છે. મર્યાદિત દ્રવ્ય અને શક્તિથી એનું સુગપણે સંરક્ષણ અને પ્રચાર પણ થઈ શકે. આવી સીધી સાદી વાત પણ આપણા વ્યવહારદક્ષ આગેવાનને ગલે હજી ઉતરતી નથી.”
લેખક મહાનુભાવોએ અન્ય માલેકીના પુસ્તક ભંડારેને તપાસવા જેટલી સગવડ મેળવી તેનો બને તેટલે ઉપગ કરવાને ઉદ્યમ કર્યો, એટલું જ નહીં પરંતુ પોતે પણ પિતાના માટે અનેક ગ્રંને જબરો સંગ્રહ દ્રવ્ય ખરચી બીકાનેરમાં કર્યો છે કે જે જોવા આવવાનું આમંત્રણ મને કરતાજ આવ્યા છે. એ સંગ્રહનો એક સાર્વજનિક સંગ્રહસ્થાન તરીકે જનતાને લાભ મળે એવો પ્રબંધ કરવાની તેમની અભિલાષા છે તે સત્વર પાર પડે !
“સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકમાં અકબર બાદશાડ, તેની સાથે સંબંધ ધરાવતી અન્ય વ્યક્તિઓ, રાજવહીવટ વગેરે સંબંધી જૈનેતર સાધન દ્વારા એકત્રિત કરેલી હકીકત
Page #77
--------------------------------------------------------------------------
________________
૫ ૦
યુગપ્રધાન કીજિનચંદ્રસૂરિ
મૂકવામાં આવી છે. તેથી આ પુસ્તકમાં તે સુશ્રી નિર્દોષ કરવાથી લેખક મુક્ત રહ્યા છે તે સુરિત છે.
જીવન ચરિત્રના પુસ્તકમાં ઉપદેશાત્મક વિવેચના વધુ પાનાં શકે તે તે અંદરના ઇતિહાસને લગભગ દાટી દઈને વાંચકને મુદ્દાની વાતથી જ વિમુખ બનાવી ૐ તેવી ધાસ્તી છે. પુસ્તકને હેતુ કદાચ જૈન ધર્મના યજ્ઞ પ્રદ્યોત બતાવવાને હાય, તેની ફિકર નથી, પરન્તુ ધર્મનાં ઉપરછલાં વિવેચનાને લીધે પુસ્તકની ઐતિહાસિક મહત્તા જામી પડે છે એ ધ્યાન બહાર રહેવું ન જોઈ એ.
આ પુસ્તકના લેખક તથા ‘સૂરીશ્વર અને સમ્રાટ’ના લેખક મુનેિ પોતાના ઐતિહાસિક શેખને હરદમ સિંચન કર્યા કરે અને ભવિષ્યમાં વિશેષ અંધકાર ભેદીને એવીજ સાચી ધાતુ કશા મિશ્રણ વિના આપણી સમક્ષ મૂક્યાં કરે, એમ ઈચ્છીશું,
જૈન સંઘ એ એક વિરાટ વટ વૃદ્ઘ છે. તેના થડમાંથી ફુટેલી શ્વેતામ્બર અને દિગમ્બર નામની એ મહતી શાખાએ છે, અને એ શાખાઓમાંથી ગા, સ'પ્રદાય, જ્ઞાતિ, પેટાજ્ઞાતિઓની કાઈ અજબ રીતે પાંગરેલી ડાળીએ છે, કે જેથી અધી દીશાએ ભરાઈ ગઈ હોય તેવું કલ્પનામાં આવે છે, તે વિરાટ વૃક્ષનાં મૂળ જેટલા ઉંડા છે તેટલી જ તેની શાખાએ હરીભરી છે, ડાળીએ ડાળીએ પુષ્પાની અને ફળાની બહાર જામી પડી છે, તે વૃક્ષની શાખાએ શાખાએ ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળી પુરુષાની કીર્તિ સુવાસ હેકી રહી છે, શાખાઓ ડાળીઓ જાણે કે પરસ્પર સાત્વિક સ્પર્ધા કરતી હોય એમ લાગશે.
સુધ તા અવિભક્ત રહેવા જોઇએ, સિદ્ધાંત ઘણા
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
+ :
સુંદર અને આદરણીય છે, પણ પ્રકૃતિ પાસે એના વિરા કરે છે, વૃક્ષનું થડ ભલે એક અને અખંડ હોય પણ એટલ માંજ એનું સામર્થ્ય સમાઈ જતું નથી, શાખાના વિસ્તારમાં જ અનાં બળ અને રસની સાચી સાક્તા છે, ખજૂરી અને નાળિયેરીનાં ઝાડ સીધાં વચ્ચે ાય છે, પણ એની ઉપમા આય. સંસ્કૃતિના પ્રતિનિધિને આપી શકાતી નથી, વડ તે હિંદુસ્થાનની ભૂમિમાં જ ફાલે કુલે છે; અને આર્ય સંસ્કૃતિની વિરાટતા તથા ભવ્યતા પણ એ વટવ્રુક્ષ દાખવે છે એનું બીજ સૂમ છે, પણ કાળની સામે ઝૂઝવાની એનામાં તાકાત છે, એને વિસ્તાર પણ એટલા અસાધારણ હેાય છે, એની એકેએક શાખા એક વૃક્ષના વિસ્તારની હરીફાઈ કરે છે. જૈનસંઘ ! રીતે જૂદા જૂદા ગચ્છા, સપ્રદાયામાં વિસ્તાર પામ્યા છે. અને એ બધામાં જે એકજ પ્રકારના રસ વડી રહ્યો છે તે જોતાં જૈનસઘ તત્વતઃ એક વિરાટ વટ વૃક્ષ નહીં તા બીજી શું છે ?
એ વટ વૃક્ષની વેતામ્બર શાખાની ત્રણ મુખ્ય ડાળીઓ હાલ વિદ્યમાન છે. ૧ ખરતર, ૨ તા, ૩ અંચલ, એ નામના ત્રણ ગો. આ ત્રણે ગચ્છના આચાર્યની પરંપરંપરા પર દૃષ્ટિપાત કરીશું તે તેનામાં જૈનશાસનના પ્રભાવ પ્રકાર કરવાની પ્રબળ અને એકધારી ભાવના જાગ્રત હતી એસ જણાશે, હુન્નુ તેમના સળંગ, સવિસ્તર, અને શોધખોળથી મેળવેલી સામગ્રીવાળા ઇતિહાસ લખાયા નથી એ શેકની વાત છે, પણ જ્યારે તેવા લખાઈ બહાર પડશે ત્યારે જણાશે કે તે એક કીર્તિવ'ત ઇતિહાસ છે, આ શાખાએ, ડાળીએ ભિન્નભિન્ન હાવા છતાં તે સર્વને મૂળ અને ઘરની સાથે ઘનિષ્ટ સબંધ છે; છતાં બીજી પ્રિએ એઇશું તો પ્રકૃતિના
Page #79
--------------------------------------------------------------------------
________________
પૂર
યુગમધાન એન્જિનચરિ
નિયમ પ્રમાણે ત્રિકાસ અને વિસ્તાર એ જેટલા સ્વાભાવિક દે તેટલાજ વિરાધ અને વૈષમ્ય પ્રત્યેક શાખાને માટે ભયકર તેમજ પ્રાણ હાનિકર છે. આપણા ગાના ઇતિહાસમાં અં અન્ને વસ્તુઓ મળી આવે છે, આર'ભના ઇતિહાસ શૌર્ય અને ઔદાયથી અંકિત હાય છે, પણ એ પછી જેમજેમ વર્તમાનકાળન નજીક આવીએ છીએ તેમતેમ વિરાધ અને ભેદ ભયંકર રૂપ ધરતા જણાય છે. મનુષ્ય સ્વભાવ જાણે યુધ્ધશીલ હાય નિહ. તેમ નાની નિર્જીવ વાતા પર ઝઘડા થયાં કર્યાં છે, પુરાતન વીર પુરૂષોનાં કથાનક સાંભળી તથા સંસ્મરી આપણું આલ્હાદ અનુભવીએ છીએ પણ વર્તમાન સ્થિતિના સામને કરવાને અવસર આવે છે ત્યારે તા ઉછાળા મારતું ગરમ લેહી પણ જાણે કે થીજી જતું હાય એમ લાગે છે, આપણી સધ સંસ્થાનું મળ છિન્નભિન્ન થયુ' છે અને અન્ય સામાન્ય વિરેશ્રીના હાથ મજમૃત ખન્યા છે, હજી પણ સમાજ ચેતશે? અને આપસ આપસના કલેશથી તદન મુકત રહેવાનું મન વચન, કાયાએ પાળી શ્રીવીતરાગ પ્રભુના પોતે સાચા અનુયાય છે એ સ્વતઃ સિદ્ધ કરશે ? સૌ પોતપોતાના સગઠન ચેાજે. કુપ્રથાએ!ના દાસત્વને દૂર કરે અને જ્ઞાનના વિસ્તાર અર્થે કંઈક પણ સંગીન કામ કરી બતાવે તા સમુચ્ચયે સમગ્ર જૈનસઘ સંગઠિત અને બળવાન બન્યા વિના ન રહે, એ નિર્વિવાદ છે.
ભૂતકાળની ભવ્યતાનું સ’ગીત દૂર દૂરથી આવતા સ’ગીતની પંડે મને!રમ અને પર્ણપ્રિય લાગે છે અને માણસને મુગ્ધ નાવે છે, તેમાંથી ઘણીખરી વિષમતા, કંડારતા ઉડી જાય છે, દૂરથી વહી આવતા ઝરણનું પાણી જેમ નિર્મલતા પામે તેમ ભુતકાળના સૂર પણ અધિક નેમલ બને છે, ક્ષેત્ર અને
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૩
કાળના અન્તરમાં વસ્તુને વિશુધ્ધ બનાવવાનું સ્વાભાવિક સામછે. ઇતિહાસમાં ભભકભરી વિગતા માટે ભાગે ભરી હોય છે એ દેખાય છે, પ્રાચીન વધુ ભવ્ય લાગે છે ને ભૂતકાળનું ઘેન ચડે છે, આ વસ્તુ સ્થિતિથી ચેતવાનું છે.
વળી ભૂતકાળ વર્તમાનની સાથે સકળાએલા રહે છે, અને સાવ ભૂ'સી નાંખવાના પ્રયત્ન કરનાર ગમે તેવી મહાન વ્યકિ། કે પ્રશ્ન હાય તાયે તે નિષ્ફળ નીવડવાની કેટલાકની ફરિયાદ છે કે ભૂતકાળની અતિશયોક્તથી અને ભૂતકાળને જે ભત્વ આર્ષ ણીય ર’ગોથી ર'ગવામાં આવે છે, તેથી ઘણા વહેંમે, પાખંડ, અનાચારો અને ભા નભી રહ્યા છે, અને ભૂતકાળની ભવ્યતા ઘણીવાર માણસને આંજી નાંખે છે, અને યથાર્થ વસ્તુસ્થિતિ સમજવામાં અંતરાય રૂપ અને છે, રાજાઆ અને મોટા શ્રીમંતાની ખુશામત કરવામાં ઘણા સારા પતેિ, વિએ અને તપસ્વીઓએ પણ પુરાતન સમયમાં મોટે ભાગ ભજગ્યેા છે, અને એને લીધેજ ભૂતકાળ આટલા આકર્ષક અન્યા છે. ભૂતકાળના એ એશ્વર્ય શાળી રાજાએ અને નેકાની નખાઈ નહાતી એમ અનેજ નહીં, તેમણે ગરીને ચૂસવામાં, નબળાને જીતવામાં, સામા થનાર પર જૂલ્મ કરવામાં પ્રજાને પીડવામાં જે કઈ કર્યુ હોય તેનેા કઈ પણ ઈસારે સરખા કરવામાં આવતા નથી, સમાજમાં રહેલા અનાચાર અત્યાચાર પણ લોકાચારને નામે ઓળખાતા હતા, અને જેમને એ જમાનાના એક મહાપુરૂષ ગણી શકાય તેમણે પણ એ અત્યોચાર સામે ઉંચી આંગળી કરવાની હિમ્મત નથી જણાવી, એટલે કે જુનું એટલું બધું સારૂં' એમ ગણવું કે માનવુ' એ સત્યને કોડ છે, જે લેાકાચાર કે તેિનીતિ ઉપર ‘પ્રાચીનતા’ની છાપ
Page #81
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર પડી હાય તે પ્રત્યેક યુગમાં પવિત્ર અને ઉપકારકજ હૈય એ ભ્રમણા છે.
એક વિદ્વાનન! શબ્દેોમાં ઇતિહાસ એટલે અવનવી પ્રેરણાને પ્રેરક, પ્રજાઓના આત્મદર્શક, પરમ વિશુદ્ધિકારક અનેક મંથનો જગાવનાર મહાપ્રાણ: એ મહાપ્રાણનું હાર્દ લેખકની લેખનીએના સ્પર્શથી ઉઘડે છે, અનેક કલમે એ મહાકાલના મનોમ ંદિરમાં પ્રવેશવા ચાલી છે, અને બંધ બારણાની ચીરાડા જોઈ પાછી વળી છે, ગર્ભદ્વારમાં દાખલ થનારી તો વિરલ છે. ઇતિહાસ એટલે તું તેવુ આલેખવું, પણ ખરેખર કેવુ હતું એ કહેવું શક્ય નથી બન્યું. છતાં ઇતિહાસના કાલબલે પોતપોતાના યુગ-સંસ્કારના પડદા ઉપર ઝીલવા એ જ ઇતિહાસ લેખક કરી શકે તેમ છે. ઇતિહાસના અનાવામાં ઉંડે ઉતરી અમૃતના અક્ષરે પાડવા એટલું તેની પાસેથી ઇચ્છીએ
જીવનચરિત્ર એ પણ્ તિહાસનું એક અંગ છે, મહાન પુરુષોના જીવન યુગને ઘડે છે, તે યુગસર્જક છે, અને યુગને જોઈતા મહાપુરુષા મળી રહે છે, તેમનાં જીવનમાંથી તેમનાં યુગનાં તિહાસ સાંપડે છે. વળી મહાપુરુષોના જીવન પ્રસગે પ્રકાશ પાથરતી દીવાદાંડી છે. તેના અર્થ એ છે કે પુરુષ ચાલ્યા જાય છે, પણ એમનાં પુનીત સંસ્મરણે રહી જાય છે. અને એ સંસ્મરણો પ્રકાશની ગરજ સારે છે. સેકડા ઉપદેશે કરતાં આવા જીવનપ્રસગે શ્રોતાએ અને વાચકેના દિલ ઉપર સ્થાયી અસર કરે છે, વળી એ પણ વિચારવાનું છે કે ધર્મ ના મુખ્ય પ્રચારકો, પ્રવત કા અથવા પુનરુધ્ધારકા ધર્મની પ્રાણશકિતના મૂળ ઝરણુ છે. જે ધર્માંપ્રવાહને જરૂરને પ્રસંગે સંગઠન કે પુનઃવિધાનનાં પાણી નથી મળતા તે અહુ લાંબા કાળ સુધી ટકી શકતા નથી. જેમ મોટા રણમાં નાની નદીઓનાં જાય તેમ તે ધ પ્રાણ કાળે કરીને ક્ષીણ અને છે.
i
જલશેષ ક તેથી જરૂર
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫૫.
પડેયે પ્રભાવ, પ્રચારક યુગપ્રધાન અને ધર્મધુરંધરે એ વહેતા પ્રવાહને વિષે દેશ કાલને અનુસરી પુનર્ઘટનાને નવા સંસ્કારના પ્રાણ પૂરે છે, એ રીતે ધર્મ સંપ્રદાયે પિતાના અનુયાયીઓ અને અનુરાગીઓને આલેક તેમજ પરલોકના કલ્યાણમાં સાધનરૂપ બને છે.
ખરતર ગચ્છના એક મહાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિનું જીવનવૃત્તાન્ત બહાર પાડી લેખક નહટાજીએ એક સારી ઈતિહાસ સેવા કરી છે. ખરતરગચ્છીય સાધુઓએ જૈન શાસન અને સાહિત્યની ઘણું સેવા બજાવી છે. અને હજુ સુધી કાળના પ્રવાહમાં સદેદિત રહી તે ગરછ વિદ્યમાન છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રાયઃ ગુજરાતમાં, પશ્ચિમ હિંદમાં તપાગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ જામી રહ્યો ત્યારે પ્રાયઃ મેવાડ, મારવાડ આદિ રાજપૂતાનામાં અને ઉત્તર હિંદમાં ખરતરગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ થતો રહ્યો. તપાગચ્છ વાળાનું સાહિત્ય ગુજરાતમાં તપાગચ્છીય શ્રાવકે અને સંસ્થાએ એ પ્રકટ કરવાનું સતત જારી રાખ્યું, જ્યારે દુર્ભાગ્યે ખરતરગચ્છીય સાહિત્યને વિશેષ પ્રમાણમાં સતત બહાર પાડવા અર્થે કઈ જબરી સંસ્થા કે શ્રીમંત હજુ સુધી મળી શકેલ નથી. તેથી તેમનું સાહિત્ય બહુ અ૫ પ્રકટ થયું છે. અને તે ગચ્છની શાસન સેવા પ્રકાશમાં પૂરી રીતે આવી નથી
લેખક શ્રી નાહટાજી ખરતરગચ્છ પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ તે છિની શાસન સેવા અને સાહિત્ય સંપત્તિ જનતા સમક્ષ મૂકવાના દઢ અભિલાષ સેવી રહ્યા છે. અને તેના પ્રથમ પ્રયાસરૂપે બે ત્રણ ગ્રન્થ બહાર પાડી આ જીવનચરિત્ર અને પ્રમાણે સહિત પરીશ્રમપૂર્વક લખી પ્રકટ કરે છે અને “ઐતિહાસિક જેન કાવ્ય સંગ્ર” નામનો સંગ્રહ પિતાની માહિતી ભરપૂર પ્રસ્તાવના સહિત ડા સમય પછી પ્રકાશિત કરશે (કરી ચૂકયા છે, તે સ્તુત્ય છે. તેમની શુભેચ્છા પાર પડે એ સી કઈ ઈચ્છશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
પ
યુગપ્રધાન શ્રજિનચંદ્રસુરિ મને આ પ્રસ્તાવના લખવા માટે ઉદ્યત કરી જે તક આપી છે તે માટે શ્રીયુત નાહટાને હૃદયપૂર્વક આભાર માનું છું.' ૨૨-૪-૩૫ ને દિને ટૂંકી પ્રસ્તાવના લખી મેકલ્યા પછી તેને જરા વિસ્તૃત કરવાની સૂચના થતાં તેમ મેં કરેલ છે. છતાં ય હું પૂરતે ન્યાય આપી ન શક્ય હેઉ તે તે ક્ષેતવ્ય ગણી લેવાશે એટલી ખાત્રીભરી આશા સેવું છું.
સપુરા ચરણેચ્છ, વાવાલા બિલ્ડીંગ , મેહનલાલ દલીરાંદ દેસાઈ - ત્રીજે માળે, લહાર ચાલ, મુંબઈ
બી. એ. એલએલ.બી; એડકેટ તા. ૨૪-૯-૩૫ J
B. A. LL. B. Advocate
Page #84
--------------------------------------------------------------------------
________________
સહાયક ગ્રન્થ સૂચી
ગ્રંથ નામ લેખક, સપાદક અથવા પ્રકાશક સંસ્કૃત-ગ્રંથ
૨ કર્મચદ્રમ'ત્રિય શપ્રશ્ન'ધવૃત્તિ
×1 કર્મચદ્રન ત્રિય શપ્રેમ ધ ઉ. જયસામણિ ( સ. ૧૬૫૦ ) ઉ. ગુણવિનય ( સ. ૧૯૫૬ ) ૭. સમયસુન્દર (સં. ૧૬૪૯) પ્રકાશિત)
ઉ. સમયસુન્દર ( સ. ૧૬૭૨ ) ઉ. સમયસુન્દર ( સ. ૧૬૮૫) વાદી હુ નન્દન (સ’. ૧૯૭૩) ખાષ્ટ્રપૂરણચન્દ્રજી નાહાર એમ. એ: ખી. એલ.
૪૯ અષ્ટલક્ષી ( પ્રશસ્તિ ) ( અનેકાર્થ રત્નમ શૂષામાં
-૪ સામાચારી શતક ×૫ કલ્પલતા ( પ્રશસ્તિ ) ૬ મધ્યાહ્ન વ્યાખ્યાનપદ્ધતિ . જૈન લેખ સંગ્રડ ભાગ-૧-લે
ભાગ-૨-જો
X
ભાગ ૩-જો
..
..
×૧૦ બરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ સં. શ્રીજિનવિજયજી ×૧૧ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ દ્વિતિય સ. શ્રીજિનવિજયજી ×૧૨ જેન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ-૧ સસ્તું શ્રીબુદ્ધિસાગર સૂરિજી ×૧૩ જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ-ર સ. શ્રીબુદ્ધિસાગર સૂરિજી
""
,,
રચનાકાળ
,,
× આ નિશાણ મુદ્રણદ્વારા પ્રકાશિત પ્રથાનું છે, એ સિવાયના ગ્રંથો અપ્રકાશિત સમજવા,
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૮
૧૪ બીકાનેર જૈન લેખ સંગ્રહ ×૧૫ અપભ્રંશ કાવ્યત્રચી ×૧૬ ભાનુચન્દ્રચરિત્ર ×૧૭ વિજય પ્રશસ્તિ કાવ્ય. મૂ. ૧૮૯ પ્રશસ્તિ સંગ્રહ હ્રય ૧૯ આચાર દિનકર પ્રશસ્તિ ×૨૦ ષસ્થાન પ્રકરણ પ્રસ્તાવના ૨૧ પંચનદી સાધનિવિધ
યુગપ્રધાન શ્રાજિનચંદ્રસૂરિ
સંગ્રાહક-અગરચન્દ્ર, ભંવરલાલ સ. પંડિત લાલચન્દ્ર ભ॰ ગાંધી સિદ્ધિચન્દ્રજી હેમવિજય ટી. ગુણવિજય (સ.૧૯૮૮) !'. C. હિરસાગરજી વાદી હર્ષનદન (૧૯૬૯) ખર. વિદ્વનિ મગલસાગરજી (અમારા સંગ્રહમાં
પ્રાકૃત-પ્રથ—
રર પાર્શ્વનાથ ચરિત્ર (પ્રશસ્તિ)
હિન્દી-ગ્રંથ-
× એસવાલ જાતિકા ઈતિહાસ
1
×ર૪ રાજપુતાનેકે જૈન વીર ૪૨૫ સુરીશ્વર ઔર સમ્રાટ
(મૂળ ગુજરાતી, અનુવાદ હિન્દી ) ×રદ્ર વિજય પ્રશસ્તિ સાર ૪૭ કૃપારસ કાષ
×૨૮ ગણધર સાદ્ધશતક (ભાષાંતર) ×૨૯ શ્રીજિનદત્તસૂરિ ચરિત્ર ભાગઢિ॰ ×૩૦ મહાજનવશ મુકતાવલી ૪૩૧ ઐતિહાસિક જૈનકાવ્ય સંગ્રહ, સં૦ ×૩૨ યતીન્દ્ર વિહાર દિગ્દર્શન ×૩૩ વિજ્ઞપ્તિ ત્રિવેણી ૪૩૪ અકબરી દાર પ્ર. નાગરી પ્રચારિણી સભા. કાશી
×૩૫ જહાંગીરનામા ૪૩ ખાનખાનાનામાં
મુન્ગી દેવીપ્રસાદજી જોધપુર મુન્શી દેવીપ્રસાદજી
દેવભદ્રાચાર્ય (સ ૧૧૬૮)
લે
પ્ર. એસવાલ હિઁસ્ટ્રી પબ્લીશિંગ હાઉસ અયે ધ્યાપ્રસાદ ગોયલીય લે॰ મુનિ વિદ્યાવિજય
સ॰ મુનિ વિદ્યાર્ડિયજયજ સ॰ શ્રીજિનવિજયજ સ॰ શ્રીજયસાગરસૂરિજી સં॰ શ્રીજયસાગરસૂરિજી લે॰ મહા॰ રામલાલજી અગરચંદે ભવરલાલ નાડુટા યતીન્દ્ર વિજયજી સ૦ જિનવિજ્રયજી
;;
Page #86
--------------------------------------------------------------------------
________________
પ૯
સહાયક સંગ ૪૩૭ બીકાનેર રાજ્યક ઇતિહાસ પ્ર. વેંકટેશ્વર પ્રેસ, લે. કન્ડેયાલાલ ૪૩૮ ભારત પ્રાચીન રાજવંશ સં. વિશ્વરપ્રસાદ ઉ. ૪૩૯ સરસ્વતી (માસિક)
સન ૧૯૧૨ ૪૦ નાગરી પ્રચારિણી પત્રિકા
સં. ૧૯૮૧ | ગુજરાતી-ગ્રંથ– ૪૪૧ જેનસડત્યને સંક્ષિપ્ત ઈતિહાસ લેમોહનલાલ દ. દેસાઈ
બી. એએલ એલ બી, ૪૪ર જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧લે ,, ૪૪૩ જૈન ગુર્જર કવિઓ, ભાગ ૪૪૪ જૈન એતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય સં. શ્રીજિનવિજ્યજી ૪૪૫ એતિહાસિક (જૈન) રાસ સંગ્રહ ભા. ૩
- સં. શ્રીવિજ્યધર્મસૂરિજી ૪ એતિહાસિક (જૈન) રાસ સંગ્રહ ભા. ૪
સંશ્રીવિદ્યાવિજયજી ૪૪૭ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ સં. શ્રીવિજયધર્મસુરિજી ૪૪૮ શ્રીજિન જૂરિજી સંક્ષિપ્ત જીવન ચરિત્ર
પ્ર. શ્રીજિનદત્તરિણાનભાંડાર, મુંબઈ ૪૪૯ સવા-સમા લેટ ગોકુલદાસ દ્વાચ્છાદાસ રાયચુરા ૪૫૦ આનંદકા મહેધિ મો. ૭ પ્ર. દેવચંદલાલ છે. કંડ. સુરત. ૪૫૧ ધર્મદેશના
વિધર્મસુરિજી *પર સંમેતશિખર પેશ્યલ ટેન કમરણાંક પ્ર. વડવા જેનમિત્રમંડળ પ૩ જેનયુગ ૪પ એ-માનંદ પ્રકાશ, (માસિક) ૫૫ જેન” (સાપ્તાહિક પત્ર) રીય મહાવ એક પદ કેન્સર હેન્ડ (ઇતિહાસ-સાહિત્ય અંક | ૪૫૭ જેન સાહિત્ય સંશોધક (માસિક
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રાચીન ભાષા-ગ્રંશ—
૪૫૮ શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિય રાસ, લબ્ધિ કલ્લોલ પ્રએ જે. કા. સ.
સ. ૧૬૫૮
સમય પ્રમાદ
કુશલલાભ
}
O
×૫૯ યુગપ્રધાન નિવાર્ણ રાસ ×ૐ શ્રીપૂછ્યું વાદ્ગુણ ગીત ૬૧ શ્રીજિનચન્દ્રસૂરિ ગીત ન. ૧૦૮ દર શ્રીજિનસિંહરિ ગીત ન. ૩૧
૪૬૩ શ્રીજિનરાજરિ રાસ ૪૬૪ શ્રીજિનસાગરસૂરિ રાસ ×૬૫ શ્રીનિર્વાણુ રાસ ×૬: શ્રીહ્રીવિજયમરિ રાસ
""
અનેકો સુવિ અમારા સગ્રહુમાં ) શ્રીસાર સ. ૧૯૮૧) હકીકત સ. ૧૯૮૧) સુમતિ વલ્લભ (સ. ૧૭૨૦) કવિ ઋષભદાસ (સ. ૧૯૮૫) પ્ર. આ. કા. સહે, મો.૫ મે
હૃ૭ પ્રનેત્તર ગ્રન્થ વિચારરન સ`ગ્રડુ ઉ, જયસામજી
૬૮ બેગડ (ખરતર) શાખા પટ્ટાવલી ૬૯ ખરતરગચ્છ પટ્ટાવલી ૭૦ ખરતરગચ્છ પટ્ટાલિયે ૭૧ જતિ પવેલિ
૭ર શત્રુજય યાત્રા પરિપાટી સ્તવન ૭૩ શત્રુજય યાત્રા પિરપાટી સ્તવન ૭૪ શત્રુંજય યાત્રા પરિપાટી સ્તવન
ઉપ
""
',
૭૬ વચ્છાવત (પ) વંશાવલી
૭૭ વચ્છાવત (ગદ્ય) વંશાવલી
७८
'2
૭૯ વાસુપૂજ્ય સ્તવન
07
""
""
૬૧ પ્રશસ્તિ સંગ્રડ
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
*
અમારાં સંગ્રહુમાં શ્રીજિનકૃપાચદ્રસૂરિ જ્ઞાનભંડાર મેટો ઉપાસરા, બૃહત્ જ્ઞાનભંડાર કનકસેામ (સ. ૧૬૨૫ ગુણુરગ સ. ૧૯૧૬)
શુવિનય સં. ૧૬૪૪) ડ નંદન સ. ૧૬૭૪)
'
અમારા સગ્રેડમાં
વંશખ્યાત શ્રીજિનકૃપાચદ્રસૂરિ જ્ઞાનભ ડાર
સમયરાજ
અપૂર્ણ સંગ્રાહક-અગરચંદ, ભવરલાલ નાડુટા
Page #88
--------------------------------------------------------------------------
________________
:
૧
સહાયક ગ્રંથસૂરિ
English XCP Ain-i-Akabari, Trans. by H. Blochmann x<3 Akabar Nama XC8 Akabar, the Great Moghul by Vincent A. Smith x64 A short history of Muslim Rule in India x Al-Badaoni xc9 The Jain teachers of Akabar by Vincent A. Smith
(commemoration Vollum બંગલા (બંગાળી ભાષા) ૪૮૮ જહાંગીર આત્મજીવની
કુમુદિની મિત્ર હસ્તલિખિત જૈન ગ્રંથની સૂચિઓ ૪૮૯ જૈસલમેર ભાંડાગારીય ગ્રન્થાનાં સૂચિ. સં. લાલચંદ્ર ભ. ગાંધી ૯૦ લીંબડી ભંડાર સુચિ.
પ્ર. આગમેદય સમિતિ ૪૯૧ જૈન ગ્રન્થાવલી
પ્ર. જૈન વેતાંબર કોન્ફરન્સ ૪૨ જૈન ગ્રન્થાનાં સૂચિ.
કલકત્તા સંસ્કૃત કેલેજ ૯૩ બીકાનેર બૃહત્ જ્ઞાનભંડાર સુચિ અષ્ટકમ સૂ. અગરચન્દ્ર નાહટા
(1) જિન હર્ષસરિ (૨) મહિમા ભક્તિ (૩) દાન સાગર (૪) અભયસિંહ (૫ અબીરચંદજી (૬) મહુરચંદજી
(૭) પનાલાલજી (૮) ભુવનભક્તિ. ૯૪ પૂજ્ય જિનચારિત્રસૂરિ સંગ્રહ સૂ. અગરચન્દ નાડા લ્પ ઉપાધ્યાય ક્ષમાકલ્યાણજી ભંડાર સુ. શ્રીગણાધીશ
હરિસાગરજી, સંશે. અગરચંદ નાહટ ૯૬ શ્રીજિનકૃપચન્દ્રસૂરિજી જ્ઞાન ભંડાર સૂ. અગરચન્દ્ર નાહટ
© ઉપા. જયચન્દ્રજી ભંડાર (લક્ષ્મી મેહન શાળા બીકાનેર ૪૯૮ બીકાનેર સ્ટેટ લાયબ્રેરી ૯૯ સેમિયા લાયબ્રેરી
અગરચન્દ ભરૂદન) ૧૦૦ બેરાસેરી ખરતરગચ્છ ભંડાર મૃ. ભંવરલાલ નાડા ૧૦૧ અભયન સ્તકાલય સુ. અગરચંદ્ર, ભંવરલાલ
Page #89
--------------------------------------------------------------------------
________________
કાશી
યુગપ્રધાન છે, નરિ ૧૦૨ કુશલચંદ્ર સૂર પુસ્તકાલય ૧૦૩ હેમચન્દ્રચુરિ પુસ્તકાલય પાટણ ગુજરાત) ૧૦ ચુન્નીલાલજી યુતિ સંગ્રહ અવલોકન નાટન ૧૫ પુનમચંદ્રજી યતિ સંગ્રહ સ. અગરચન્દ્રજી નાહટ ૧૬ જયપુર પંચાયતી ભંડાર (ખરતર) . ગણાધીશ હરિસા ગરજી ૧૦હરિઆરજી પુસ્તકાલય, લહાવટ ૧૦૮ કેટા અતર પંચાયતી ભંડાર સૂ. વીર પુત્ર આનંદ સાગરજી ૧૦૯ વીરપુત્ર આનંદ સાગરજી પુસ્તકાલય કટા ૧૧૦ અબાલા ભંડારચિ મૃ. છે. બનારસીદાસજ ને એ ૧૧૧ ગુલાબ કુમારી લાયબ્રેરી (P. C) સુચિ કલકત્ત. ૧૧૨ નિત્યમણિ વિનય જૈન લાયબ્રેરી સૂચિ કલકત્તા ૧૧૩ રાવબદ્રિદાસજી મ્યુઝીયમ, અવલોકન નેટ ૧૧૪ . પ્ર. સૂર્યમલજી થતિ સંગ્રહ, કલકત્તા ૧૧૫ રાયલ એશિયાટીક સેસાયટી (જેન ગ્રંથ સૂચિ કલકત્તા ૧૧ નેમિચંદ્રાચાર્ય ભંડાર મુચિ, કાશી ૧૧૭ નેમિનાથજી ભંડાર સુચિ, અજીમગજ ૧૧૮ જ્ઞાનચંદજી યુતિ સંગ્રહ (અજીમગંજ) અવલોકન ન.ટસ ૧૧૯ ફતેહસિંહજી કોઠારી સંગ્રહ (અજીમગંજ) અવલોકન નેટસ ૧૨૦ જિનદત્ત સૂરિ જ્ઞાન ભંડાર સૂચિ-સુરત ૧ર૧ ભકિત વિજયજી ભંડાર-ભાવનગર (આનંદ :જ. ૧૨૨ જેનધમ પ્રસારક સભા પુસ્તકાલય ભાવનગર ૧૨૩ આણંદજી કલ્યાણજી ભંડાર, પાલીતાણા ૧૨૪ હેમચંદ્રગર પાઠશાળા પુસ્તકાલય, પાલીતાણ. ૧રપ નરોત્તમદાસજી એમ એ સંગ્રડ અવલે નામ
ઉપરાંત અનેક હસ્તલિખિત પ્રત્યે, એની પ્રશસ્તિઓ, પટ્ટાવલિ, વિકીપર ડે. ભંડારકર, પીટર્સન, બુર આદિ કૃત રિપાટે આદિ પ્રકાશિત, અપ્રકાશિત સેંકડો નાં આવકન, અધ્યયન અને વાવથી આ પ્રન્થનું સંકલન થયું છે.
Page #90
--------------------------------------------------------------------------
Page #91
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક યુગપ્રધાનાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજની મૂર્તિ (બીકાનેર નાહટાનીગવાડ ૬ મજિનાલયમાં ) શ્રીમાન અગરચંદ નાહટાના સૌજન્યથી.
Page #92
--------------------------------------------------------------------------
________________
ॐ
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસુરિ
પ્રથમ પ્રકરણ
પરિસ્થિતિ—
Hig
ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ અતિશય ઉજ્જવલ !!{{{{|! ૐ અને ગૌરવપૂર્ણ છે. ધાર્મિક શું કે સામાજિક શું, કે રાજનૈતિક શું તમામ ક્ષેત્રોમાં આ દેશનુ ગૌરવ ખરેખર સર્વોપરિ છે. ભગવાન મહાવીર અને યુધ્ધ જેવા પ્રાતઃસ્મરણીય પરમ તત્ત્વવેત્તા મહાપુરૂષા આ રત્નગર્ભા ભારત વસુંધરામાંજ પેદા થયા છે, કે જેમના ગહુન તત્ત્વજ્ઞાનના અધ્યયન વડે વિજ્ઞાન તેમજ શિક્ષણમાં સર્વાપિર ર ધર પાશ્ચાત્ય વિદ્વાનો પણ ચિકત અને મુગ્ધ બની ગયા છે. પાશ્ચાત્ય વિદ્વાનાએ ગહન તત્ત્વચિંતન અને નિરતર પશ્રિમદ્રારા જે આધુનિક આવિષ્કારોથી સમસ્ત સ ંસારને ચમકૃત કરેલ છે, એ બધાનું અરિતત્વ ભારતના પ્રાચીન સાહિત્યમાં હુન્નરે વ પહેલાંથી હતુ એવા પ્રમાણે ઉપલબ્ધ છે. અધ્યાત્મતત્ત્વની ખાજ પાછળ આ દેશે જે ચિંતન અને પુરૂષાર્થ કર્યાં છે, તેની તુર્કીના
Page #93
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસર કરવાનું સૌભાગ્ય પણ અન્ય કોઇ દેશને આજ સુધી પ્રાપ્ત થયું નથી. આજેય આ વિષયને લગતું ભારતીય સાહિત્ય એટલું વિપુલ અને ગહન છે કે એને પૂર્ણ પણે સમજવાને માટે તે પશ્ચિમના રધર વિદ્વાનો પણ અસમર્થ જેવા ભાસે છે.
આધ્યાત્મિક અને ધાર્મિક તત્ત્વના ચિંતનની આટલી સમુન્ન તિની સાથેાસાથ અહીંનું સામાજિક જીવન પણ કાંઈ આઠું ઉત્કર્ષ મય નહાતુ, બલ્કે સામાજિક ઉત્કર્ષ પણ એટલાજ નોંધપાત્ર હતા. શિશુપાલન, શિક્ષણ, ગૃહસ્ત્રજીવન, કૌટુમ્બિક સબંધ, પારસ્પરિક વ્યવહાર અને સામાજિક સંગઠન ખૂબ ખૂબ સુવ્યવસ્થિત હતાં. માનવ જીવનના સાલ્યને આવશ્યક એવા તમામ અ ંગોનું સૌન્દ પુર્ણ વિકાસને પામેલું હતું. આચાર-વિચારનું પાવિત્ર્ય આદિ ભારતની સામાજિક ઉન્નતિનું અતીવ ઉજ્જવલ ગૌરવ ઇતિહાસને પાને સુવર્ણાક્ષરે આલેખાએલ છે.
રાજનૈતિક ક્ષેત્રે ભારતભૂમિના ચમકતા સીતારા સમા સમ્રાટ ચન્દ્રગુપ્ત, અશોક, સંપ્રતિ, વિક્રમાદિત્ય, ભાજ, કુમારપાળ, આદિ પ્રજાવત્સલ નૃપતિઓનું સ્થાન ઘણું ઊંચું છે. કૌટિલીય અ શાસ્ત્ર આદિ ભારતના પ્રાચીન રાજનૈતિક ગ્રન્થામાં રાજમર્યાદા, રાજનીતિ, રાજ્યવ્યવસ્થા, યુદ્ધનીતિ, અધિકારીઓનાં કવ્ય, જનસમુદાયનાં સુખ પ્રતિ લક્ષ્ય આદિ રાજકીય તમામ અંગો સુવ્યવસ્થિત હાવાનાં ઉલ્લેખા મળી આવે છે.
પરંતુ “ કોઇના બધાંજ દિવસે સરખાં નથી હાતાં” એ ઉકત ભારત વને પણ ખરાખર લાગુ પડી. કાળચક્રના પ્રબળ પ્રવાહેામાં, પારસ્પરિક ફાટફૂટ આદિ દુર્ગુણાએ આ દેશની ઉન્નતિને દિવસે દિવસે ઉચ્છેદવાના પ્રારંભ કરી દીધા અને ક્રમશઃ દેશની શિંકત એટલી તે ક્ષીણ બની ચૂકી કે એના પર ધીમે ધીમે વિદે શીએએ આક્રમણ કરી પેાતાનું અધિપત્ય જમાવી દીધું.
જયારથી રત્નગર્ભા ભારત-વસુંધરાની રાજ્યસત્તા આંય શાસકે
Page #94
--------------------------------------------------------------------------
________________
પરિસ્થિતિ
પાસેશ્રી યવનોને હરતક ચાલી ગઈ ત્યારથી ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વિકૃતિસૂચક ઊંડું પરિવર્તન થવા લાગ્યું. મુસલમાન બાદશાહોએ પિતાની કઠેર રાજનીતિ અને અસડિયુ વૃત્તિ વડે ભારતની અનુપમ સ્થાપત્યકલા તેમજ વિશિષ્ટ વિપુલ સાહિત્યપર કલ્પનાતીત વાઘાત કર્યો, ને સાથે સાથે ભારતવાસીઓ પર અસહ્ય યાતનાઓ નાંખવા માંડી.
કેવળ ઈસ્લામ ધર્મની વૃદ્ધિના જ એકમાત્ર અભિલાષી અત્યાચારી àોએ પિતાની અન્યાયી પ્રવૃત્તિઓને સર્વોપરિ સીમા સુધી પહોંચાડી દીધી હતી. ઈસ્લામ ધર્મને અસ્વીકાર કરનાર આપર નાના પ્રકારના કર લાદવામાં આવ્યા હતા, જેમાં “જજિયા” નામનો કર તો ભારે ભયાનક તેમજ અત્યંત અન્યાયપૂર્ણ હતો. આ કર ન ભરનાર આર્યના પ્રાણ સુદ્ધાં લેવામાં આવતાં. અનેક સ્થળોએ મુસલમાનેએ આર્યોનાં મન્દિર તોડી પાડી એ જગાએ x મજીદે સ્થાપી આર્ય પ્રજાના દિલમાં માર્મિક વેદના પેદા કરી દીધી હતી.
જે સાહિત્ય સમાજની પ્રાણ સમું હતું એવા તે સેંકડો વર્ષોથી સંચિત કરેલ પ્રાચીન સાહિત્ય અને ધર્મ–ચંને એટલી મોટી સંખ્યામાં કે જેની સીમા નડિ, સળગાવી, કે કુવામાં ફેંકી નષ્ટ કરી દેવામાં આવ્યા કે જેથી એનું નામ નિશાન પણ ન રહ્યું. સાહિત્ય પ્રેમીઓ સારી રીતે જાણે છે કે એવા સેંકડો ગ્રંશેના અસ્તિત્વના પ્રમાણે મળતા હોવા ઇતા, એ ગ્રન્થ આજે અપ્રાપ્ય છે.
આદર્શ અને ઉન્નત શિલ્પકલાના નમુના રૂપ એવા હજારે દેવમન્દિરને તોડી ફેડી છિન્નભિન્ન કરી નાંખ્યાં જેનો
* જેના પ્રમાણ રૂપે આજે પણ કેટલીએ મજીદોમાં ખંડિત થાંભલાઓ અને ધ્વસ્ત શિલાલેખો ભીતોમાં લાગેલ જોવાય છે. .
Page #95
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસારિ એકાદ વસાવશેષ પણ આજે કઈ કઈ વાર આપણી પ્રાચીન ગૌરવગાથાનો અને પરિચય આપી રહ્યા છે. આ બધાંના ધરાશાયી થવામાં કેવળ મુસલમાન અધિકારીઓજ કારણભૂત હતાં. આ અન્યાય પ્રવૃત્તિ પડાણશાસકોના સમયમાં તો વળી ખૂબજ ઉગ્ર બની, જેનું વર્ણન શ્રીયુત બંકીમચન્દ્ર લાહિડી પિતાને “સમ્રાટ અકબર' નામક પુસ્તકમાં આ પ્રમાણે કરે છે. "पाठानदिगेर अत्याचारे भारत स्मशान अवस्थाय प्राप्त होइल, जे साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर ओ सुगन्ध आमोदित थाकित ताहा ओ विशुपा होइल । स्वदेशहितपिता, निःस्वार्थपरता, ज्ञान ओ धर्म सकलेई हईते अन्तहित होईल, समग्र देश विषाद ओ अनुत्साहेर कृ.पण छायाय आवृत होईल।"
અર્થાત–“પઠાણોના અત્યાચારોથી ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું. જે સાહિત્યકારિક રોજેરોજ નવાં નવાં પુપિનાં સૌન્દર્ય અને સુવાસથી પ્રકુલિત રહેતી હતી તે સુકાઈ ગઈ. રાષ્ટ્રપ્રેમ દેશદાઝ, નિઃસ્વાર્થ પરાયણતા, જ્ઞાન તેમજ ધર્મ આ બધું જાણે કે ભારતવર્ષથી વિમુખ બની રહ્યું. સારો દેશ વિષાદ અને અંધકારની, નિરૂત્સાહની કાળી ઘટાઓથી છવાઈ ગયે”
આમ, એક તો પઠાણોના ત્રાસથી આલાકે “વાહિમામ પુકારી રહ્યા હતા, તો બીજી તરફથી તૈમુરલંગના ભયંકર આક્રમણથી તે ભારતવર્ષને એવી ક્ષતિ પહોંચી કે જેનું વર્ણન કરવામાં આવે તો એને જ એક મહાગ્રંથ રચાઈ જાય.
ટૂંકમાં એટલું જ કહેવું બસ થઈ પડશે કે આ લોકોએ પિતાની લેભ અને કામની પાશવી વૃત્તિઓને પરિતૃપ્ત કરવા જનહત્યા, લૂંટફાટ અને સ્ત્રીઓનાં સતીત્વને ભંગ આદિ અમાનુષી છિદ્રારા ભારતીય અને અત્યંત કચ્છ
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્થતિ પહોંચાડવામાં કશીજ કમીના ન રાખી. તમુરના આ ઉપદ્રવથી પઠાણોની રાજ્ય સત્તાને ધક્કો અવશ્ય લાગ્યું, પરંતુ તેમ છતાંયે એમણે એનો જાતિસ્વભાવ તે નજ છો.
સિકંદર લોદી આદિ બાદશાહોએ મંદિરો તોડવાનું કામ ચાલુજ રાખ્યું. કવિવર લાવણ્યસમયે માર્મિક શબ્દમાં કહ્યું છે– "जिहां जिहां जाणइ हिन्दू नाम, तिहां तिहां देश उजाडइ गाम । हिन्दूनो अवतरियउ काल, जू चालि तू करि संभाल ।।
(સં. ૧૫૬૯ માં રચેલ “વિમલ પ્રબંધ”) એ પછી મોગલ બાદશાહના સમયમાં પણ આ અત્યાચાર જે ને તેજ ચાલુ રહ્યો. સન ૧૫૩૦ ઈ. માં બાબરને દેહાંત થતાં એને પુત્ર હુમાયૂ ૨૨ વર્ષની ઉમ્મરે દિલ્હીની રાજગાદી પર બેઠે કિન્તુ દુર્ભાગી ભારતમાં તે અશાંતિજ રહી. બીજું તો ઠીક પણ સ્વયં હુમાયુ પણ કેટલાંક વર્ષો સુધી પદષ્ણુત અવસ્થામાં દેશદેશમાં ભટકતો ફર્યો. એના આ પ્રવાસ દરમ્યાન એને ત્યાં એક તેજી પુત્ર ઉત્પન્ન થયા, જેનું નામ એણે “જલાલુદ્દીન અકબર” રાખ્યું. કેટલાક સમય પછી હુમાયુએ યુદ્ધ કરી દિલ્હીનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એનાં મૃત્યુ પછી રાજગાદી પર અકબર આવ્યો, પરંતુ એની બાલ્યાવસ્થાને કારણે થોડાં વર્ષો સુધી તે રાજ્યમાં અશાંતિજ રહી; કેમકે સમસ્ત રાજ્યની વ્યવસ્થાનાં સૂત્રો એના વિશ્વાસુ પુરુષ બિરામખાંના હાથમાં હતાં. એ ભારે કૂર અને અન્યાયી હતો. એનાથી પ્રજાને સુખ મળવાનું તે દૂર રહ્યું, પણ એણે તો ખુદ અકબર સામે પણ પયંત્ર રચ્યું. પરંતુ અકબરને આ વાતની જાણ થઈ ગઈ, ને એણે પિતાના સેનાપતિ સુનીમખને યુદ્ધ કરવા પંજા માં મોકલ્યો ને સન વિ૫૬૦ ઈ. માં બૈરામખાને કેદ કરા .
Page #97
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસ
હવે દિલ્હીનું નિષ્કંટક રાજ્ય અકબરને હસ્તક આવ્યું. અને તે ખાર વધેર્યાં સુધી યુદ્ધો કરી ભારતના મોટા ભાગના સ્વામી બની સુખપૂર્ણાંક રાજ્ય કરવા લાગ્યા. શતાબ્દીએથી અસહ્ય કષ્ટ વેઢતી ભારતની જનતાને આ સમયે કાંઇક શાંતિ સાંપડી.
ભારતની મધ્યકાલીન રાજનૈતિક પરિસ્થિતિ પર સ`ક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યા છે. રાજનૈતિક અને સામાજિક વિષયને પરસ્પર ગાઢ સબંધ હાવાને કારણે એ સમયની સામાજિક પરિસ્થિતિ પણ ભારે વિકટ બની ગઇ હતી. પેાતાના પૂર્વજોના ગૌરવની રક્ષા કરવાનું તેા એક બાજુ રહ્યું. પર`તુ પોતાના જીવન-નિર્વાહ કરવાનું પણ આાને માટે કપરૂ' થઈ પડ્યું, સાહિત્ય રચનાનુ` કા` તેા મંદ ગતિએ ચાલુંજ રહ્યુ', પરન્તુ આચાર-વિચારની એ પ્રાચીન પવિત્રતા તેા ન રહી શકી. જ્યાં પાતપેાતાના ધન, કુટુમ્બ કે ધર્મની રક્ષા કરવામાંય જે સમર્થ ન રહ્યા, ત્યાં પારસ્પરિક પ્રેમ, સંગઠન, શિક્ષણાિ આવસ્યકીય વસ્તુઓના ડાસ થાય, એ સહજ છે. બાળવિવાહ, પાઁ (ઘટ) આદિ કેટલીક ઘાતક કુરીતિ પણ આ સમયમાંજ પ્રચલિત થઈ, કે જેના પ્રવાહ હજુય અપ્રતિહત ગતિએ ચાલુજ રહ્યો છે !
આ કપરા કાળમાં વાસ્તવિક ધાર્મિકતાના લાપ થઈ ગયા હતા. કષ્ટાની ચાલુ પરપરામાં અધ્યાત્મ-તત્ત્વ-ચિંતન માટે તે અવકાશજ કયાં હતા ? ધર્મની ક્રિકામ ધીઓએ
..
* શ્રીયુત્ મેહનલાલજી દેસાઇ ખી, એ; એલ. એલ. બી; તેમના “ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં આ પ્રકારે લખે છે. એકંદરે દરેક દર્શનમાં–સંપ્રદાયમાં ભાંગતોડ ભિન્નતા–વિચ્છિન્નતા થએલ છે. મુસલમાની કાળ હતા, લાકમાં અનેક જાતના ખળભળાટ` વધુ વધુ થયા કરતા, રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકહેણી વિગેરે બદલાયાં !”
Page #98
--------------------------------------------------------------------------
________________
પરિસ્થિતિ સારી એવી સત્તા જમાવી દીધી હતી. શુષ્ક ક્રિયાકાંડ અને અને ઉપલકીઆ આડંબરમાં સાચી ધાર્મિકતા લેખવામાં આવતી. ખુદ સાધુઓને કઠણ આચાર-વિચારોમાં પણ ક્રમશઃ શિથિલતાએ પ્રવેશ કરી પિતાને અડ્ડો જમાવી દીધો હતો. ન પડતી પછી ચડતી થાય, એ એક સામાન્ય નિયમ છે; આ અટલ નિયમાનુસાર પ્રત્યેક કપરા કાળે વિકૃત પરિસ્થિતિને સુધારવા માટે અને ધર્મરક્ષાથે મહાપુરૂનાં જન્મ થયા કરે . આવશ્યક્તા પ્રમાણે આ સમયે પણ અમુક મહાપુરુષે પ્રકટ થયા, જેમાં પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ, મહોપકારી અસાધારણ પ્રતિભાસંપન્ન આપણું ચરિત્રનાયક સ્વનામધન્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજનું સ્થાન આગળ પડતું અને ખાસ ઉલ્લેખનીય છે. - આર્ય પ્રજાના સુખ ખાતરજ એમને મંગલમય જન્મ થયો હતો. એમણે કેવળ નવ વર્ષની ઉમ્મરે વૈરાગ્ય ઉત્પન્ન થતાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, સત્તરમે વર્ષે ગચ્છનાયક આચાર્યપદ પ્રાપ્ત કર્યું, ને એકદમ કિદ્ધાર કરી કઠેર ચારિત્ર પાળનારાઓમાં આગેવાન ગણાવા લાગ્યા. સૂરીશ્વરે પિતાના અસીમ પ્રભાવ વડે ખરતર ગચ્છના સાધુઓની શિથિલતા દૂર કરી, અન્યને માટે એક આદર્શપથ રજૂ કર્યો.
જૈનશાસનની પ્રભાવનાના હેતુથી સમ્રાટ અકબરના વિનીત-આમંત્રણને સ્વીકારી સૂરિમહારાજ ખંભાતથી લાહેર પધાર્યા. ત્યાં પિતાના સદુપદેશના સામર્થ્ય વડે તેમણે સમ્રાટ પર અલૌકિક પ્રભાવ પાડે, અને આમ, સીધી તેમજ આડકતરી રીતે ભારતીય પ્રજાને સુખી બનાવી સમ્રાટ પાસે અમારિ ફરમાન કઢાવી હિંસાપ્રધાન યવન રાજ્યમાં પણ અહિંસાધર્મને
Page #99
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ અવર્ણનીય પ્રચાર સાધી મૂકપ્રાણીઓનું હિત સાધન કર્યું. બિચારા જળચર તેમજ સ્થળચર પશુ પ્રાણીઓ પણ નિર્ભય બની રહ્યા, અને અંતરંગ ભાવોથી સૂરિમહારાજના યશગાન કરવા લાગ્યા.
આવા વિણસેલા સમયમાં પણ પિતાના લેકોત્તર પ્રભાવથી સૂરિજીએ યુગપલટો આપે. આથી જ એમના સગુણે પર મુગ્ધ બની સમ્રાટ અકબરે એમને “યુગ–પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા. આચાર્ય જૈનતીર્થોની રક્ષાર્થે સમ્રાટ પાસે ફરમાન પ્રકટાવી જૈનશાસનની અનુપમ સેવા બજાવી. એમના જીવનની ઉલ્લેખનીય ઘટના એક એ પણ છે કે સં. ૧૬૬માં સમ્રાટ જહાંગીરે જ્યારે સાધુવિહાર પ્રતિબંધક એક ફરમાન જારી કર્યું, ત્યારે તેમણેજ પાટણથી આગરા જઈ આ ઘાતક ફરમાનને રદ કરાવી જૈનશાસનની અભૂતપૂર્વ પ્રભાવના કરી હતી. વાચકોને આ સઘળી વાતને પરિચય એમની આ જીવનગાથામાં સારી રીતે મળી રહેશે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ નું
Illlllllll
* સૂરિ – પરંપરા –
Onli>
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પોતાની સાન્નિધ્યમાં રહેતા ચાર્યાશી (૮૪) શિષ્યાને એકી સાથે આચાર્યપદ અપ્યું. આ ચોર્યાશી આચાર્યાંથી ચાર્યાશી ગોની સ્થાપના થઈ. ઉદ્યોતન સૂરિજીના શ્રીવદ્ધમાનસૂરિજી નામે વિનયી શિષ્ય હતા. એમણે ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય §, વીરપારણુસ્ત”, ઉપદેશમાળા અવૃત્તિ તથા સ'. ૧૦૫૫ માં ઉપદેશપŁ ટીકા બનાવી છે. અને ગિરિરાજ આબુ પર મત્રીશ્વર વિમલશાહે કરાવેલ ભવ્ય મદિરાની સ', ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી. એમને જિનેશ્વરસૂરિજી અને મનનીય છે. ભાષાગ્રંથેામાં શ્રીજિનદત્તસૂરિજી જીવનચિરત્રના બે ભાગે તેમ ગણધરસા શતક ભાષાંતર ' રત્નસાગર ભાગ બીજો, જૈન-ગૂર કવિ ' ભાગ બીજો આદિ ગ્રન્થા પણ ખરતગચ્છના અ:ચાર્યાંના જીવત જાણવામાં સહાયક છે.
6
આ પ્રકરણમાં આચાર્યોના પદસ્થાપના તેમજ સ્વર્ગવાસ સવત્ આદિ કેટલીક બાબતોમાં પાડાન્સર પ્રાપ્ત થાય છે પરન્તુ અમેએ તે ઐતિહાસિક દષ્ટિએ જે હકીકત સત્ય લાગેલ છે, એજ લખેલ છે. એ આખતમાં વધુ વિચાર વિનિમય અને ઊંચત સરસાધન-અવગાહન ભવિષ્યમાં ખરતગચ્છના વિશાળ ઇતિહાસ સપાદનની વેળાએ કરવાની શુભાકાંક્ષા સેવિએ છીએ.
<
'
ભગવાન સહાવીથી શ્રીઉદ્યોતનરજી સુધીના આચાર્યાંના વિષયમાં ગણધર સાદું શતક બૃહદ્ઘત્તિ તેમજ પટ્ટાલિયા જોવી જોઈ એ, આ પર ંપરાના આચાર્યાંના નામ, ક્રમ, તેમજ સખ્યામાં મતભેદ હાવાના કારણે અમેએ લખેલ નથી. વિદ્વાન લે! આ બાબતમાં વિશેષ શોધખેળ કરી ઉદ્યોતનસૂરિજી સુધીતી પરંપરામાં ઉચિત સ ંશેોધન કરે !
Şપ્રકાશિત * ઉપાધ્યાયજી વિનયસાગરજીના સંગ્રહમાં છે.
+ આથી પહેલાં સંવત્ ૧૦૪૫ માં સૂરિજીના હાથે પ્રતિ ધાતુપ્રતિમા ગુજરાતના કડી ગામમાં છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુર્જરાધિપતિ મહારાજા દુર્લભરાજ તથા ભીમદેવની રાજસભામાં ચૈત્યવાસીઓ સાથે શ્રાજિનેશ્વરસૂરિજી મ૦ નો શાસ્ત્રાર્થ. વિ. સંવત ૧૦૮૦
આ
Page #103
--------------------------------------------------------------------------
Page #104
--------------------------------------------------------------------------
________________
મૂરિ–પરંપરા
૧૧ બુદ્ધિસાગર સૂરિજી નામના બે વિદ્વાન શિષ્યો હતા, એક સમયે તેઓ પોતાના શિષ્યમંડળ સહિત અણહિલ પાટણ પધાર્યા. ત્ય ચિન્ગવાસીઓનું પ્રાબલ્ય વધારે હતું; સુવિહિત સાધુઓને તો ઉતરવાનું સ્થાન સુધ્ધાં નહોતું મળતું. સૂરિજી સમુદાય સહિત રાજપુરોહિતને ત્યાં ઉતર્યા, કિન્તુ ત્યાં પણ ન રહેવા દેવા માટેની રાજ-આજ્ઞા ચૈત્યવાસીઓએ મેળવી. પરન્તુ સૂરિજીનાં પાંડિત્ય તેમજ નિસ્પૃહતાદિ સદ્ગુણોથી પુરોહિત મુગ્ધ બની ગયા હતા. આથી એમણે દુર્લભરાજને સૂરિજીના કઠેર સાધ્વાચારનું વર્ણન કરી એમનાં ગુણોને પરિચય આ નૃપતિએ વાસ્તવિક સાધુતાને નિર્ણય કરવા ચિત્યવાસીઓ સાથે સૂરિજી મહારાજનો શાસ્ત્રાર્થ કરાવવાનો નિશ્ચય કર્યો.
સં. ૧૦૮૦માં રાજસભામાં જિનેશ્વરસૂરિજીનો ચિત્યવાસીઓ સાથે શાસ્ત્રાર્થ થશે, પરિણામે ચિત્યવાસીઓને પરાભવ થયે, કેમ કે શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરવામાં તેઓ અસમર્થ હતા, એમનું ચરિત્ર જિનાગથી વિરુદ્ધ અને દૂષિત હતું, બાકી તો સત્યને વિજય સર્વકાળમાં સુનિશ્ચિત છે. આથી મહારાજ દુર્લભે “શ્રીજિનેશ્વરસૂરિજીને પક્ષ ખરતર” અર્થાત્ અત્યંત સત્ય હોવાનું જાહેર કર્યું ત્યારથી એમને પક્ષ-સુદાય “ખરતરમ્ ગચ્છના નામથી પ્રસિદ્ધ થયે*
જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજી કઠોર ચારિત્ર
જિનમંદિરમાંજ રહેવાવાળા, દેવવ્યના ઉપભોગી, પાન ખાવાં આદિ સાધવાચારથી વિપરીત આચરણવાળાં આ ચિત્યવાસીઓ હતાં. એમના વિશેષ પરિચય માટે જૂઓ સંઘપટ્ટક વૃત્તિ અને “સંબધ પ્રકરણ”
* ખરતરગચ્છની ઉત્પત્તિનો સમય કેટલાંક સં. ૧૨૦૪ લખે છે, પરંતુ સં. ૧૧૬૮માં રચાએલ પાર્શ્વનાથ ચરિત્ર (દેવભદ્ર સૂરિકૃત) ની પ્રશસ્તિ
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ. પાળવાવાળા હતા એટલું જ નહીં પરંતુ સાથે સાથે પ્રકાંડ વિદ્વાન પણ હતા. શ્રીજિનેશ્વરસૂરિજીએ હરિભદ્રસૂરિકૃત અષ્ટકની વૃત્તિ (રચના સં. ૧૦૮૦ જાલેર), અને પ્રમાલક્ષ્મ સવૃત્તિક, કથાકોપ, લીલાવતીકથા, પંચલિંગી પ્રકરણ, ષ સ્થાન પ્રકરણ, ચૈત્યવંદનક, વીરચરિત્ર, સર્વતીર્થમહર્ષિકુલક આદિ ગ્રો રચ્યા, અને બુદ્ધિસાગરસૂરિજીએ સં.૧૦૮૦માં પંચગ્રન્થી નામક વ્યાકરણ અને છંદશાસ+ નામક ઇન્દને ગ્રંથ આદિ ગ્રંથ બનાવ્યા. જિનેશ્વરસૂરિજીને પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિજી થયા, જેમણે “સંગ રંગશાળા” “શ્રાવક-વિધિ” પંચ પરમેષ્ટિ નમસ્કારફળકુલક* ક્ષેપકશિક્ષા પ્રકરણ 5 ધર્મોપદેશ કાવ્ય, જીવવિભક્તિ, ત્રાષિમંડળસ્તવ આદિ ગ્રન્થ બનાવ્યા. તેમના સ્વર્ગવાસ બાદ બીજા પટ્ટધર તેમના કનિષ્ઠ ગુરુભ્રાતા શ્રીઅભયદેવસૂરિજી થયા, જેમણે નવઅંગેની વૃત્તિ (રચના સમય ૧૧૨૦–૨૮), ૧૦ પંચાશક વૃત્તિ, ૧૧ ઉવવાઈ (સૂત્ર) વૃત્તિ, ૧૨ પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી, ૧૩ પંચનિર્ચ થી પ્રકરણ, (જેસલમેર ભંડારમાં તાડપત્રીય ગ્રંથાંક ૨૯૬ ) અને સં. 11૭૦માં લખાએલ પટ્ટાવલીમાં જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિષય પર વિશેષ વિચાર અમે એક સ્વતંત્ર નિબંધના રૂપમાં પ્રકટ કરીશું.
+ જુઓ ગુણચન્દ્ર ગણિ રચિત મહાવીર ચરિયની પ્રશસ્તિ.
- આ લિક બિકાનેરના યતિવર્ય ઉપાધ્યાય જ્યચન્દ્રજીના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે.
હઆ પ્રકરણ હિંદી અનુવાદ સહિત પૂજ્ય આચાર્ય શ્રીનિરત્નસૂરિજી મહારાજના ઉપદેશથી જયપુરના સંઘ દ્વારા પ્રકાશિત “આરાધના સૂત્ર સ ગ્રહ'માં છપાએલ છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
નવાંગ વૃતિકાર આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિજી અને
તે વૃત્તિઓના સ શેધક શ્રી દ્રોણાચાર્યજી મહારાજ
Page #107
--------------------------------------------------------------------------
Page #108
--------------------------------------------------------------------------
________________
સરિ-પરંપરા
૧૩
૧૪ જસ્થાન ભાષ્ય, ૧૫ નવતર પ્રકરણ ભાષ્ય, ૧૬ વન્દનક ભાષ્ય, ૧૭ સત્તરીભાષ્ય, (ગા. ૧૯૨), ૧૮ નિદષત્રિશિકા, ૧૯ પુદ્ગળષત્રિશિકા, ૨૦ આરાધના પ્રકરણ, ૨૧ આલેયણા વિધિ પ્રકરણ, રર આલેયણા વ(૫)યાણ ૪ ૨૩ સ્વધર્મિ વાત્સલ્ય કુલક (ગા. ૨૯) ૨૪ આગમ અષ્ટોત્તરી ૨૫ વિજ્ઞપ્તિકા, ૨૬ જ્ય તિહુઅણ સ્તવ, ૨૭ વસ્તુપાસ્તવ ૨૮ સ્તષ્ણન પાર્શ્વ સ્તોત્ર, ૨૯ પાર્થવિજ્ઞપ્તિ, ૩૦ વીર સ્તોત્ર, ૩૧ નેમિનાથ સ્તવ, ૩ર ત્રાષભ સ્તોત્ર આદિ અનેક એન્થની રચના કરી, તેમજ શ્રીસ્તંભન, પાર્શ્વનાથ પ્રભુની સાતિશય પ્રતિમા પ્રકટ કરી; એમના પટ્ટધર વિદ્વાન શિરોમણિ શ્રજિનવલ્લભસૂરિજી થયા, જેઓને શ્રીઅભયદેવસૂરિજીની આજ્ઞાથી દેવભદ્રસૂરિજીએ સં. ૧૧૬૭ આષાઢ સુદિ ૬ના રોજ ચિતોડમાં આચાર્ય પદ આપ્યું. વાગડ દેશમાં વિહાર કરી તેમણે દર હજાર જેનોને ઉપદેશ આપી જૈનધર્મના ઉપાસક બનાવ્યા એમણે પોતાના તેજોમય ચારિત્રબળથી ચિતોડમાં ચામુંડા દેવીને પ્રતિબંધ કર્યો. તેમજ પિંડવિશુદ્ધિ પ્રકરણ+, લડશીતિ કર્મગ્રન્થ+, સંધપટ્ટમ, સુમાર્થવિચારસારે દ્વાર+, પૌષધવિધિ પ્રકરણ ૪, ધર્મશિક્ષા, દ્વાદશ કુલક, પ્રશ્નોત્તરેકષષ્ટિશતકન, પ્રતિક્રમણ સામાચારી, અષ્ટસપતતિકા (ચિત્રકૂટ મહાવીર જિનાલય પ્રશસ્તિ ) ગારશતક અને રવનાષ્ટકવિચાર આદિ * ઉ૮ વિસાગરજીના સંગ્રહમાં .
એપીના બનાવેલા નિમાંકિત ગ્રન્થ ઉપલબ્ધ છે – ૧ મહાવીર ચરિયું (પ્ર.), ૨ કતારયણુ કોસ (પ્ર.), ૩ પાસનાહ. ચરિય(પ્ર.), ૪ આરાધના શાસ્ત્ર, ૫ પ્રમાણુ પ્રકાશ, પ્ર. ૬ અનંતનાથ સ્તોત્ર, ૭ પાર્શ્વનાથ દશભ ગર્ભિત સ્તવ; એમણેજ આચાર્ય જિનચંદ્રસૂરિએ રચેલ સંગ રંગશાલા” નામક ગ્રન્થનો સંસ્કાર પણ કર્યો હતો. (ગુ. સં.)
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ
અનેક ગ્રંથો અને તેત્રની રચના કરીને પેાતાની પ્રખર વિદ્વત્તાને સારા એવા પરિચય આપ્યા. ધારા નગરીના રાજા નવને પેાતાની લેાકેાત્તર પ્રતિભાથી એમણેજ 'જિત કરેલા. સં. ૧૧૬૭ ના કાર્તિક વદી ૧૨ ની રાત્રિના ચતુર્થ રે ગેમના દેહવિલય થ્યા.
એમના પટ્ટધર પ્રકટપ્રભાવી જ. યુ. પ્ર. દાઢા શ્રીજિનદત્તસૂરિજી થયા, જેમણે અનેક એજૈનોને જૈન બનાવી જૈન શાસનની મહાન પ્રભાવના કરી. એમનું જીવન તેા સુપ્રસિદ્ધજ છે, એથી એ વિષે અત્રે વધુ એટલા માટે નથી લખતા કે એમનુ સ્વતંત્ર જીવનચરિત્ર આલેખવામાં આવશે. ↑ એમણે ૧ સંદેહદાલાવલી, ૨ ગણધર સાર્ધશતક, ૩ ગણધર સપ્તતિકા, ૪ કાત્ર સ્વરૂ૫કુલક, ૫ ચૈત્યવજૈન કુલક ૬ અત્ર)વસ્થા દુક, છ ઉપદેશ રસાયન કુલ, ૮ વિંશિકા અને ચચરી આદિ અનેક ગ્રન્થોની તેમ ૧ સુપરતત્ર્ય સ્તોત્ર, ૨ વિનયનોથી ાત્ર, ૩ સર્વાધિùાતુ રહેતંત્ર, ૪ શ્રુતસ્તવ, પ આધ્યાત્મ ગીત, કે મંત્ર
વલ્લભ
હું એમના બનાવેલા નાના મેટા ૪૩ અર્થે છે. તે પૈકી ગમ સાહાર, ધ્યા.તિક, સ્વપ્નાષ્ટક વિચાર અને સુપ્રાિ, ચારે ગ્રન્થા અનુપલબ્ધ છે, ને બાકીના ૩૯ ગ્રન્થોનું સંપાદન ભારતી ’તે નામે ઉપાધ્યાય વિનયસાગછ કરી રહ્યા છે, જે ટૂંક સમયમાંજ પ્રકાશિત થશે તેમ + આ નિશાનીવાળા ગ્રન્થા ભિન્ન ભિન્ન સંસ્થાએ તરફથી પ્રગટ થઈ ચૂકયા છે. ( ૩ સં. )
↑ જણાવતા આનંદ થાય છે કે નાહટા એકૃત શ્રીજિનદત્ત સૂરિજી’તું જીવનચરિત્ર સ્વતંત્રરૂપે પ્રકટ થઈ ચૂકેલ છે. ( ચુ. સ. )
:
§ સ ંભવત : આ વ્યવસ્થાકુલકજ હશે, કે જે શ્રીજિનચન્દ્રસૂરિજી રચિત છે, ને જેસલમેર તેમજ બિકાનેરના જ્ઞાનભંડારમાં ઉપલેબ્ધ છે.
C
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂરિપરંપરા
૧૫ ગર્ભિત સ્તોત્ર આદિ અનેક સ્તોત્ર આદિની રચના કરી છે. એમનો સ્વર્ગવાસ સં. ૧૨૧૧ અષાઢ સુદ ૧૧ના રોજ અજમેર ખાતે થયે. એમના પટ્ટ પર નરમણિમંડિતભાવસ્થલ આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને એમણે સ્વહરતે સ્થાપિત કર્યા. તેઓ “મણિધારીજી' નામથી પ્રસિદ્ધ થયા. નાની વયમાં જ તેઓ ભારે પ્રતિભાસંપન્ન આચાર્ય થયા. એમને સ્વર્ગવાસ દિલ્હીમાં સં. ૧રર૩ના ભાદ્રપદ (ગુ.શા.) વદી ૧૪ના રોજ થયે. + શ્રીતીર્થ પાવાપુરીજીના શિલાલેખ અને કેટલીક પટ્ટાવલીઓથી પ્રતીત થાય છે કે એમણે જ મહતિયાણ જાતિની સ્થાપના કરી હતી. આ જાતિની બહુ ઉન્નતિ થઈપૂર્વદેશીય પાવાપુરીજી, ૨ાજગૃહ આદિ તીર્થોના મંદિરે આ ભાગ્યશાળી મતિયાણ સંધદ્વારા બન્યા તેમજ જીર્ણોદ્ધાર કરાવાયા છે. વ્યવસ્થાકુલક (ચતુર્વિધ સંઘશિક્ષા ગાથા ૬૯) નામક ગ્રન્થની અને પાર્શ્વ સ્તોત્રની રચના પણ એમણે કરી છે.
એમનું પ્રભાવશાળી શુભ નામ ખરતરગચ્છમાં સદા અમર રાખવા માટે ચતુર્થ પાટ પર એજ નામ (આચાર્યોનું) રાખવાની પ્રથા પ્રચલિત કરવામાં આવી. એમના સ્વર્ગવાસ પછી શ્રીજયદેવાચાર્ય શ્રી જિનપતિસૂરિજીને પટ્ટધર આચાર્ય બનાવ્યા. વિદ્વત્તામાં એમની પ્રતિભા ખૂબ ખૂબ વૃદ્ધિ પામી હતી. છત્રીસ શાસ્ત્રાર્થોમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. વાદીઓને યુકિત તેમજ પ્રમાણે દ્વારા નિરુત્તર કરી દેવામાં તેઓ સાક્ષાત “સરસ્વતી પુત્ર”જ હતા. એમનું જીવનચરિત્ર વિસ્તાર પૂર્વક
+ એમનું વિસ્તૃત જીવન ચરિત્ર “મણિધારી જિન ચંદ્રસૂરિ'ના નામે - હિંદીમાં નાહટા બંધુઓ તરફથી અને એને જ ગુજરાતી અનુવાદ મુંબઈ પાયધુની મહાવીર સ્વામીના દેરાસર તરફથી પ્રકાશિત થઈ ચૂકેલ છે
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
એમના શિષ્ય વિદ્ઘદૂત્ન શ્રીજિનપાલાપાધ્યાયે+ સ્વરચિત ગુર્વાવલોમાં આપેલ છે. આ પુસ્તકને વાંચતા એમની અપૂર્વ મેધા અને પાંડિત્યના સારા પરિચય મળે છે. સ`ઘપટ્ટકવૃત્તિ, વાઃસ્થલ, સમાચારી, પ’ચિલગીટીકા, તીમાલા, ચતુ‘િશતિજિનસ્તવ, વિધાલાર ઋષભસ્તુતિ, અજિત શાંતિસ્તાત્ર ઇલ્લાલાનિવ), સ્તંભતીર્થી જિજિનસ્તવ (વિશ્વસમવેદ), નૈમિસ્તોત્ર (નૈર્સિ સમાહિતધિયા ), ચિન્તામણિ પાર્શ્વ સ્તાત્ર (જગદ્ગુરુ જગદ્વેવ), ચિંતામણિ પાર્શ્વસ્તત્ર બીજું (ક્રિ કપૂરમય), પાસ્તવ (અગ્ની સ્વ.) મહાવીર દેવસ્તુતિ (સુડેમાડંબરપંચાણુ), મહાવીર સ્તુતિ (પ્રણતસુરનિકાય.) આઢિન્થા એમણેજ રચેલા છે.
સંવત્ ૧૨૭૭ અષાઢ સુદિ ૧૦ ના પાલણપુરમાં તેમને સ્વર્ગવાસ થયા પછી મરેંગેટ (મારવાડ) વાસ્તવ્ય ર્મિષ્ઠ ભાંડાગારિક (ભડારી ગાત્રના) નેમિચન્દ્ર (પષ્ટિતક અને જિનવલ્લભ ગીતના કર્તા) ના પુત્ર શ્રીજિનેશ્વરસૂરિજી પટ્ટાધિકારી થયા, એમણે અનેક શિષ્યાને દીક્ષા દીધી, અને જિનાલયેામાં જિનબિંબેની પ્રતિષ્ઠાએ કરી. એમણે સં. ૧૩૧૩માં પાલણપુરમાં
+ એમણે રચેલ ખીન્ન ાિંતિ ષથે આજે પણ ઉપલબ્ધ થાય છે, સનકુમારચિત્ર મહાકાવ્ય,* પત્થન પ્રકરણ વૃત્તિ× (સ. ૧૨૬૨) ઉપદેશ રસાયન વૃત્તિ× (અ. ૧૨૯૨), દા.શકુલકત્તિ× (સ. ૧૨૯૭), ધર્મશિક્ષા પ્રકરણ વૃત્તિ (સ. ૧૨૯૩, ૫૨ાંગી દિક્ષણ×, ચરી ટિપ્પણ×, 'નવિચારભાર હત્તિ, સાપ્ત ફલ રિવ્યુ, સપ્ત વધ વિધિ, જિનાસિરૂપ ચાસા, એમાંયી × હીરાનીવા ! ગ્રંથ મુદત થઈ ગએલા છે. અને * ! મે ગ્રન્થેનું સંપાદન ૯૫ ધ્યેય વાયસાગરજી કરી : દ્ય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૭
સુરિ–પરંપરા -
શ્રાવક ધર્મવિધિ” નામક ગ્રંથ બનાવ્યું. તેમજ બીજાં સ્તોત્રોની રચના પણ સારી સંખ્યામાં કરી હતી. સં. ૧૩૩૧ આશ્વિન વદી ને રોજે જાલોરમાં એમનો સ્વર્ગવાસ થયો.
એમની પાટે જિનપ્રધસૂરિજી આવ્યા એમણે સં. ૧૩૨૮નાં ‘કાતંત્ર વ્યાકરણ પર “દુર્ગ પદપ્રબોધ” નામક વૃત્તિ રચી. અને ‘મહોપાધ્યાય વિવેકસમુદ્ર કૃત “પુણ્યસાર કથાનો સંશોધન કર્યો હતો, એમના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિ થયા જેમણે કેટલાયે રાજાઓને પ્રતિબંધ કરવા સાથે “કલિકાલ કેવલી” બિરુદ પ્રાપ્ત કર્યું; અને યવન સમ્રાટ “કુતુબુદ્દીનને પિતાના અપ્રતિમ ગુણો વડે રંજિત કર્યો. સં. ૧૩૭૬ અષાઢ શુકલ ૯ ને રોજે કસાણા ગામમાં એમને સ્વર્ગવાસ થયો, ત્યાર પછી સં. ૧૩૭માં જેઠ વદી ૧૧ ના રોજ શ્રી રાજેન્દ્રાચાર્યજીએ જિનશુકલસૂરિજીને એમના પટ્ટધર બનાવ્યા. એમણે પણ સિંધ તેમજ મારવાડ આદિ દેશમાં વિહાર કરી જેન ધર્મની ભારે પ્રભાવના કરી. સં. ૧૩૮૯ના ફાગણ વદી અમાસનાઝ રોજે દેરઉરમાં એમનો સ્વર્ગવાસ થયે. તેઓ દાદાજીના
+ સં. ૧૯૨૪માં એમના હાથથી પ્રતિતિ ગૌતમસ્વામીની મૂર્તિ ભીલડીયાજી તીર્થના ભયમાં મૂળનાયકની સામે અને ઘદરાની પાસે ઉતરતાં જમણી બાજુના ગોખલામાં બિરાજમાન છે. જેનો લેખ આ પ્રમાણે છે.
"संवत् १३२४ बैशाखवदि ५ बुधे श्रीगौतमस्वाभिमूर्तिः श्रीजिनेश्वरलूरिशिष्यश्रो जिनप्रबोधसूरिमिः प्रतिष्ठिता कारिता च सा दोबोहित्थपु(त्र)सा० वइजलेन मूलदेवादि भ्रासह त स्वश्रेयोऽर्थ कुटुम्बश्रेयोऽर्थ च"
> .જાંપા પાધ્યાયે રચેલ ગુર્નાવલીના આધારે સ્વર્ગવાસનો સમય ફાગણ વદ પાંચમનો છે. છતાં આજે લાંબા ટાઇમથી સર્વત્ર પાંચમ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૮
યુગપ્રધાન જિનચકી દ્રિપુ નામથી સવત્ર સુપ્રસિધ્ધ છે. સ. ૧૭૮૩માં એમણે ચૈત્યવદન કુલકવૃત્તિ પણ રચી અને કેટલાક સ્તુતિ-સ્તાની પણ રચના કરી હતી, એમની ચરણપાદુકાઓ હારા ળાએ ભારે ભક્તિભાવપૂર્વક આજે પણ પૂજાય છે. તે ભા ચમત્કારી હાવાના અંગે. આ કલિકાળમાં ભક્તોની મનોવાંછા પૂરવા માટે સુરતરુ સમાન છે. એમના સમયે ખરતરગચ્છમાં ૭૦૦ સાધુએ તેમજ ૨૪૦૦ સાધ્વીઓ એમના આજ્ઞાનુવતી હતા. એવા ઉલ્લેખ ધર્મ કલશ કૃત “શ્રીજિનકુશલરાસ” માં મળે છે. એમના પટ્ટપર ષડાવશ્યક બાલાવબેધ તેમજ અનેક સ્તોત્રાના શ્રીતરુણપ્રભસૂરિએ લઘુવયસ્ક શ્રીજિતપદ્મસુરિજીને રાં ૧૩૯૦ ન્યૂડ સુ ૬ના રોજ સ્થાપિત
માલ્યાવસ્થામાંજ એમના પુણ્ય પ્રભાવથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ, જેથી તેઓ “માલ-ધવલ કુચલ સરસ્વતી” ખિરુદથી પ્રસિદ્ધિને પામ્યા. એમના સ્વર્ગવાસ સ ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના રેાજ પાટણમાં યે. એમની કૃતિઓમાં સ્થૂલિભદ્ર ફાગ ” ઉપલબ્ધ છે.
લુપ્ત થને અમાસ કેમ પ્રવૃત્તિમાં આવી ગઈ ? એની સય ોધ તિહાસ વેત્તાઓએ કરવી જરૂરની છે. અમારા ખ્યાલ મુજબ તે પંચદશ્યાં ’ને · પંચસ્યાં' લખાઇ ગયું હોય અને તે વાંચનારાના મેટે ‘પંચમ્યાં’ સહેજે વંચાઈ જવું અસંભવ નથી. એથી ગુર્વાવલીમાં લખનારની એ ભૂલ થઈ હોય એમ વિશેષ સભવ લાગે છે. વસ્તુત: સ્વગતિથિ ફાગણની અમાસજ ઠીક લાગે છે. એમનું પણ વિસ્તૃત જીવન ચરિત્ર હિંદીમાં નાહટાએ અને તેને ગુજરાતી અનુવાદ મુંબઈ મહાવીર સ્વામી દેરાસરના ટ્રસ્ટીએએ બહાર પાડેલ છે. (ગુ. સ. )
કાંઇ
×આ બિસ્તના ઉલ્લેખ ઉ॰ જિનપાલની ગુર્વાવલીમાં નથી મલતા (f)
6
Page #114
--------------------------------------------------------------------------
________________
સૂરિ—પર પરા
૧૯
એમના પટે આચાર્ય જિનલબ્ધિ સુરિજી થયા, એમને પણ સૂરિપદાર્પણ ઉપરોક્ત તરુણપ્રભાચાર્યજીએજ સ. ૧૪૦૦ આષાડ શુઇ ૧ને રાજ કર્યું અને સ. ૧૪૦૬માં એમના સ્વર્ગ વાસ થયે..
એમના પછી ગચ્છનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી થયા સ. ૧૪૧૫ માં સ્તંભનક (ખંભાત) તીર્થોમાં એમના સ્વર્ગવાસ થયા. એમની પાટ પર શ્રીતરુણપ્રભાચાર્યે જિનયરિજીને સ્થાપિત કર્યાં. એમણે અનેક જિનાલયામાં જિનબિમ્બેની પ્રતિષ્ટા કરી, અને કેટલાંયે સ્થળોએ અરિ ઉદ્ઘોષણા કરાવીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી.
એમની પાટ પર શ્રીજિનરાજસૂરિજી × થયા, જે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. શ્રીસ્વર્ણ પ્રભાચાય, ભુવનરત્નાગ્રા, અને સાગરચન્દ્રાચાય ને એમણેજ આચાર્ય પદ પ્રદાન કરેલ. સ ૧૪૬૧ માં દેવલવાડામાં + એમને સ્વર્ગવાસ થયા. એમના પટ્ટ પર નારચન્દ્ર ટિપ્પનના કર્તા સાગરચન્દ્રાચાર્યજીએ શ્રીજિનવન સરિજીને સ્થાપન કર્યાં. જેના પર દૈવી પ્રકાપ થઈજવાને કારણે સંઘઆજ્ઞાથી ગસ્થિતિ રક્ષણાર્થે સ. ૧૪૭૫ માં શ્રીજિન ભદ્રસૂરિજીને ગચ્છનાયક બનાવ્યા.
શ્રીજિનભદ્રસૂરિજી એક પ્રતિભાશાળી વિદ્વાન અને જૈન સાહિત્યની રક્ષા તેમજ અભિવૃદ્ધિ કરનાર અગ્રગણ્ય આચા થયા
*એમની રચેલ શાન્તિ સ્તવ અને શત્રુ ંજય વિજ્ઞપ્તિ એ એ કૃતિઓ પ્રાપ્ત થાય છે. ( સં.)
× એમની પરંપરામાં હજીસુધી યુતિવર્ષ સુમેરમલ” અને સધ્ધિકરણજીના શિષ્યો છે.
+ જે મેવાડમાં આવેલ જૈનેતર તીથ · એલિ’ગજી ' ની પાસે છે. Şખરતગચ્છની પિપલક શાખાના સ્થાપક તેજ છે. એમની સ. ૧૪૭૪ માં રચેલ સપ્તપદા વૃત્તિ અને બીજો ગ્રન્થ વાગ્ભટાલ વૃત્તિ અને પૂર્વ દેશચૈત્યપરિપાટી પણ મળે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુર છે. એવે છે જેરાલમેર, જાલેર, દેવગિરિ, નાગર, પાટણ, માંડવગઢ, આશાપલી, કર્ણાવતી, ખંભાત આદિ અનેક સ્થાને પરહજારે પ્રાચીન ગ્રન્થનો સંગ્રહ કરવા સાથે હજારે નવીન ગ્રન્થ લખાવી કરીને ભંડારેમાં સુરક્ષિત કર્યા કે જેને માટે કેવળ જૈન સમાજજ નહીં, કિન્તુ રામ સાહિત્યસંસાર એમના પ્રતિ ચિર કૃતજ્ઞ રહેશે. જિનબિઓની પ્રતિષ્ઠા પણ એમણે વિપુલ પ્રમાણમાં કરી હતી, જેમાંની સેંકડે તે આજેય વિદ્યમાન છે.
એમણે બનાવેલ “જિન સત્તરી પ્રકરણ” (ગા-૨૨૦) પ્રાકૃત ભાવામાં ઉપલબ્ધ છે. એમની હસ્તલિખિત “ગ-વિધિ” ની સુંદર પ્રતિ શ્રીપૂજ્યજી (બિકાનેર) ના સંગ્રહમાં છે. સં. ૧૪૫માં ઉપાધ્યાય જયસાગર પ્રણત સંદેહદોલાવલી ટીકાનું અને સં. ૧૫૦૧ માં તપિગુણ)રત્નકૃત ષષ્ટિશતક વૃત્તિ”નું સંશોધન એમોજ કરેલ.+
શ્રીભાવપ્રભાચાર્ય અને કીતિરત્નાચાર્યન એમણેજ આચાર્યપદથી વિભૂષિત કરેલ. સ. ૧પ૧૪ના માગસર વદી ૭ ના રોજ કુંભલમેર મેવાડ)માં એમને સ્વર્ગવાસ થયો. - એમના પટ્ટ પર શ્રીકી તિરત્નાચાર્યે શ્રજિનચન્દ્રસૂરિજીને
સ્થાપિત કર્યા. શ્રીધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ આદિને એમણેજ આચાર્ય પદ આપ્યાં. સં. ૧૫૩૦મ જેસલમેર ખાતે એમને
એમની બનાવેલ નિમાંકિત ટકર તિઓ પણ ઉપલબ્ધ છે:દ્વાદશાંગી પ્રમાણ કુલક (ગા. ર૧), શ, જય લઘુ મહામ (ગા. ૧૩૫), સુરિમંત્રકલ્પ કીપૂજ્ય જિનધરણેન્દ્રસૂરિના સંગ્રહમાં, છપાઈ પણ ગયેલ છે), સાચોર મહાવીરસ્તવ, સદભેદ જિનસ્તવ, અને કુમારસંભવન. (સં.)
આચાર્ય પદ પ્રાપ્તિપૂર્વે એમનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય હતું. સં. ૧૪૯૫ (૨)માં એમણે નેમિનાથ મહાકાવ્ય બનાવ્યું. એમ જીવનચરિત્ર બાબતમાં અમારા તરફથી પ્રગટ થએલ “એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ જૂએ. એમની પરંપરામાં પર સંગીતાર્થ વધુ આચાર્ય જિનપાચન્દ્રસૂરિજી આદિ થયા.
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૧
-
- -
-
- -
-
- -
-
-
- - - -
-
સુરિ-પરંપરાસ્વર્ગવાસ થયે. એમણે પિતાના પટ્ટ પર વિહરતેજ શ્રીજિનસમુદ્રસૂરિજીને સ્થાપિત કર્યા. એમણે પંચનદી સાધન આદિ કરી ખરતરગચ્છની ખૂબ ઉન્નતિ કરી. સં. ૧પ૩૬ માં જેસલમેરના શ્રીઅષ્ટાપદપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૫૫ માં અમદાવાદ મુકામે એમને સ્વર્ગવાસ થયા. એમના પછી ગચ્છનાયક શ્રીજિનહંસસૂરિજી થયા, જેમણે ૧૫૭૩ માં બિકાનેરમાં “આચારાંગ દીપિકા” બનાવી ? બાદશાહ સિકંદર લોદીને પિતાની અપ્રતિમ પ્રતિભાદિ અસાધારણ ગુણો વડે ચમત્કૃત કરી પાંચસે (૫૦૦) બંદીવાનો(કેદી)ને કારાવાસ(જેલ)માંથી મુક્તિ અપાવી. એમનો સ્વર્ગવાસ સં. ૧૫૮૨માં પાટણમાં થયો પોતાના પટ્ટ પર એમણે શ્રીજિનમાણિકયસૂરિજીને સ્થાપિત કર્યા જેમનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે :
એમનો જન્મ સં. ૧૫૪૯ માં કૂકડોપડા ગોત્રીય સંઘપતિ રાઉલદેવની ધર્મપત્નિ રયણદેવીની કૂખે થયે. સ. ૧૫૪૦ માં દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રાભ્યાસ કર્યો. એમની વિદ્વત્તા અને મેગ્યતા જોઈને ગચ્છનાયક શ્રીજિનહંસસૂરિજીએ સં. ૧૫૮ર ના માડ શુદી ૫ના રેજ બાલાહિક ગેત્રીય શાહ દેવરાજકૃત નન્દી મહત્સવપૂર્વક આચાર્યપદ અપીપિતાની પાટ પર સ્થાપિત કર્યા. એમણે ગુજરાત, પૂર્વ, સિંધ દેશ તેમજ મારવાડમાં વિહાર કર્યો. સં. ૧૫૯૩ ને માહ શુદિ ૧ ગુરુવારે બિકાનેરના મંત્રીશ્વર કર્મસિંહે બનાવરાવેલ શ્રીનેમિનાથ સ્વામીના મંદીરની પ્રતિષ્ઠા કરી. સિંધુદેશમાં શાહ ધનપતિકૃત મહેસવથી પંચનદીના પાંચ પીરે આ દિને સાધ્યા,
એમના સમયે ગચ્છના સાધુઓમાં શિથિલાચાર વધી ને હવે એમને આ અસહ્ય લાગ્યું. એટલે પગ્રિડમાત્રને ત્યાગ કરી &િદ્વાર કરવાની તીવ્ર ઉત્કંઠા એમને હૃદયમાં જાગી. બિકાનેરના મન્દીવર
fએમને રચેલ કુપાત્તવો પણ પ્રાપ્ત છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
કરી
-
-
૨૨
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ સંગ્રામસિંહ વછાવતને પણ ગરછની આ પરિસ્થિતિથી ભારે, અસંતોષ હતો; આથી એમણે પણ સૂરિ મહારાજને બિકાનેર પધારી ગચ્છની વ્યવસ્થા કરવા વિનંતી પત્ર પાઠવ્યું. મન્દીવરની આ. નમ્ર પ્રેરણાએ સુવર્ણમાં સુગંધના જેવું કામ કર્યું, શ્રીજિનમાણિકયરિજીએ ભાવથી ઉદ્ધાર કરી એમ વિચાર્યું કે પહેલાં દેરારિ જઈ દાદા શ્રીજનકુશલરિજીની યાત્રા કર્યા પછી સમસ્ત પરિગ્રહ ત્યાગ કરીશ અને મારા આજ્ઞાનુયાયી સાધુવગને પણ શુદ્ધ. સાધ્વાચાર પાલન કરાવીશ. પ્રગટ-પ્રભાવી દાદા કુશલરિજી મને આ કાર્યમાં સફળતા આપે આ હેતુથી દેરાઉર પધાર્યા.
ત્યાં ગુરુદેવનાં દર્શન કરી જેસલમેર તરફે પાછા ફરતાં માર્ગમાં
જો કે એમને આજ્ઞાનુવંત ઉપાધ્યાય કનકતિલકજી આદિએ સં. ૧૬ ૮ ૬માં દિયાઉદ્ધાર કર્યો હતો, પણ એથી ગચ્છના અન્ય સાધુઓ પર પ્રભાવ ન પડે. આથી સંગ્રામસિંહ મંત્રીએ સમગ્ર ગની સ્થિતિ સુધારવા માટેજ સુરિજીને વિનંતીપત્ર પાઠવ્યા હતા.
શ્રી કનકતિલકોપાધ્યાયજી ોિદા-નિયમ–પત્ર અમને મળેલ છે. એમાંને આવશ્યક ભાગ આ પ્રમાણે છે.
'संवत् १६०६ वर्षे दिवालीदिने श्रीविक्रमनगरे ए सुविहितगच्छ साधुमार्गनी स्थिति सूत्र उपरि किधी. ते समस्त ऋषीश्वरे प्रमाण करवी ॥' .
'उपा० कनकतिलक, वा० भावहर्ष गणि, वा० श्रीशुभ बर्द्धन गणि० बइसी साध्याचार कीधो छ ।'
એ પછી બાવન બાલેનું વર્ણન છે, જેમાં સાધ્વાચારની કઠણું વ્યવસા લખી છે. આ બોલોને “અમાન્ય” ગણે, તેને પાસસ્થા” નામથી સંબોધેલ છે. આ પત્ર જર્જરિત તેમજ કેટલાયે સ્થળે ફાટી તૂટી ગએલ છે, એથી એની સંપૂર્ણ નકલ નથી દઈ શકાઈ. આ જીણું પત્ર માલ સાખના શાહ ગોપા પરમ સુબાવકના પઠન અર્થે લખાએલ હતા, અને અમારા સંગ્રહમાં છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
સિર-પર પરા
૨૩
પિપાસા પરિસહના અતિશયપણે ઉદય થયા. એટલે અત્યંત તીવ્ર તૃષા લાગી. આ દિવસે એમને પંચમીના ઉપવાસ હતા, પરન્તુ આ પ્રાંતમાં પાણીની અતિશય તગી હાવાને કારણે કયાંય પણ પાણી ન મળી શકયું. સધ્યા સમય થઇ ગયા, ત્યારબાદ ડુંક પાણી મળ્યું. લાકાએ કહ્યુ, મહારાજ! આ પાણી ગ્રહણ કરી આપની પિપાસા છિપાવા પરન્તુ દૃઢતાપૂર્વકના ઉત્તર મળ્યો કે વર્ષાં સુધી ચવિહાર વ્રત કર્યું છે, તે શું એક દિવસ માટે ભગ કરૂ? એ તા કાપિ નજ ખની શકે. આયુષ્ય વધારવા ઘટાડવાની શક્તિ તે કાઇમાં છેજ નહિ. જે ભાવિ સજ્ઞ પ્રભુએ પેખ્યુ છે, એજ પ્રમાણે મનશે.
આમ શુભ અધ્યવસાયની ધારામાં આરૂઢ થઇ ને કોઇ પ્રકારે વ્રત ભુંગ ન કરતાં, સ્વયં અનશન સ્વીકારી લીધું. સં. ૧૬૧૨ મિતી આષાઢ શુદિપ ના રાજ ગુરુ મહારાજ સ્વર્ગે પધાર્યાં. જે સ્થળે એમના અગ્નિ સંસ્કાર થયા, ત્યાં જૈન સંઘે એક સુંદર તૃપત્ર બનાવરાવ્યા હતા, જેના આજે કાંઇજ પત્તો નથી લાગતા.
આપણા ચરિત્રનાયક શ્રીજિનચંન્દ્રસૂરિજી એમનાજ શિષ્યરત્ન હતા; જેમનું યથાજ્ઞાત જીવન ચરિત્ર હવે પછીના પ્રકરણામાં આલેખવામાં આવશે.
× રૂપનો ઉલ્લેખ પરાજકૃત પંચનદી સાધન જિનચાર ગીત ' માં છે. જે આગળના પ્રકરણમાં આવશે. એક પટ્ટાવલીમાં એમને સ્વર્ગવાસ દેરાઉથી ૨૫ કેશ લખેલ છે. આથી આ સ્થળની શોધખેાળ કરવી આવશ્યક છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું
અરિ પરિરાય –
૬ મા Ëરવાડ પ્રાંતના જોધપુર રાજ્યમાં ખેતસર* નામે એક
uિmä રમણીય ગામ છે. ત્યાં એસવાલ જાતીય રીહડ ગેવવાળા કીવંતશાહ નામના શ્રેષ્ઠ રહેતા હતા. એમની સુશીલા
*:ગરની ઘણી ખરી પટ્ટાવલીઓમાં શ્રીવંતશાહનું નિવાસસ્થાન તિમરી ! પાસે વડલી ગામ લખેલ છે, પરંતુ એથીયે અધિક પ્રાચીન, કવિ કામિત “શ્રીજિનચંદ્રસૂરિ ગીત, કે જે સં. ૧૯૨૮માં કવિએ (સ્વહસ્તે) લખેલ ઉપલબ્ધ છે; એમાં આ પ્રકારે લખેલું છે – मारवाडि देश उदार, जिहां धरमको विस्तार,
તિહાં રહેતા મંડ્યારિ ! ओशवशकउ सिणगार, सिरिवंतशाह उदार,
तसु सिरियदेवी नार ॥२॥ सुख विल लता दिनदिन्न, पुण्यवंत गरभ उतपन्न,
नकमास जिहां परिपुन्न; जनमियां पुत्ररतन्न, तिहां खरचिया बहु धन्न,
|
સર્વ શ રૂ ધનધન ! એમાં ખેતસરનું નામ છે. લ છે. કાચીન હોવાથી અમોએ પણ ખેતસરનું જ નામ આલેખેલ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
રિ પરિચય
૨૫
ધર્મ પત્નીનું નામ સિરિયાદેવી હતું. આન ંદપૂર્વક શ્રાવકધમ પાળતાં આ સિરિયાદેવીની રત્નગર્ભા કુક્ષિમાં એક પુણ્યવાન જીવે ઉત્તમ ગતિથી ચ્યવીને અવતાર ધારણ કર્યાં. ગર્ભીકાળ વ્યતીત થતાં સ. ૧૫૯૫ ના ચૈત્ર વદિ ૧૨ ના શુભ દિવસે કામદેવ સમા રૂપલાવણ્યવાળા, સૂર્ય સમાન તેજરવી, શુભ લક્ષણયુકત એક પુત્રરત્નને જન્મ થયે. આ શુભ અવસર નિમિત્તે શ્રષ્ટિએ પુષ્કળ દ્રવ્ય વ્યય કરી ખૂખ આનંદ્ર ઉત્સવ મનાવ્યે. દસમે દિવસે આ બાળકનું નામ “સુલતાન કુમાર” હું રાખવામાં આવ્યું. આ “સુલતાન કુમાર” સુદ પક્ષના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાએ એને ખાલ્યકાળમાંજ સઘળી કળાઓને અભ્યાસ કરાવી નિપુણ બતાવ્યા.
વિ. સં. ૧૬૦૪ || માં ખરતરગચ્છનાયક શ્રીજિનમાણિકયસૂરિજી મહારાજ પોતાના શિષ્યસમુદાય સહિત અત્રે પધાર્યા. એમની પધરાવાણીથી ખેતસરમાં સારી રીતે ધર્મભાવના જાગૃત થઈ. ત્યાંના શ્રાવકે ચિત્ત લગાવીને ધમ કાર્યમાં પ્રવૃત્ત થયા. એમના ઉપદેશ-વચનામૃત સાંભળી ‘સુલતાન કુમાર’ના નિર્મૂળ ચિત્તમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ. તેમ સાંસારિક સુખાની અસારતા. એમને સમજાવા લાગી, અને સાચું સુખ દેવાવાળા ચરિત્રધર્મનું
વિહારપત્ર નં. ૨માં મિતિ વૈશાખ વિદે ૧૨ લખેલ છે. એ ગુજરાત આદિમાં પ્રચલિત અમાસીયા મહિનાના હિસાબે યા અન્ય ગમે તે કારણે થયું હેય અથવા તો લખનારની ભૂલ હોય તાયે અસભવ ન કહેવાય. नामथापना सुलतान, नित नेत चढतइवान, जगमें अमली मान । (સ. ૧૬૨૮ લિ. કનકસોમકૃત જિનચંન્દ્રસૂરિ ગીત.)
|| વિહાર—પત્ર નં ૨માં સ. ૧૬૦૨ લખેલ છે, ક્રિન્તુ ઉ॰ રનિધાનકૃત ગીત, યુગપ્રધાન નિર્વાહાસ આદિમાં સત્ર સં. ૧૬૪જ લખેલ છે, આથી એ જ ફ્રીક છે. સ. ૧૬૦૨ લેખકની ભૂથીજ લખાયેલ હાય એમ લાગે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૨૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુર્સિ પાલન કરવા દીક્ષા અંગીકાર કરવાનો દઢ નિશ્ચય કરી લીધો - હવે સુલતાનકુમાર પિતાના માતાજી પાસે આવી દીક્ષા લેવા માટેની આજ્ઞા માંગવા લાગ્યા. એમણે કહ્યું, “માતાજી! આ સંસાર અસર છે. પુદ્ગલ માત્રનું સુખ ક્ષણભંગુર છે, એટલે આત્માના સાચા સુખની પ્રાપ્તિ માટે હું શ્રીજિનમાણિકય સૂરિજી મહારાજ પાસે દીક્ષા લઈ સાધુ બનીશ. એટલે આપ કૃપા કરીને મને રજા આપો.” માતાએ કહ્યું, “બેગ! તું તે હજુ બાળક છે, હજુ તે યૌવનાવસ્થામાં પ્રવેશ કરવાનું બાકી છે, ચારિત્રનું પાલન કરવુ અત્યંત કઠિન છે, માટે થા, પછી ચારિત્ર લેજે,” વગેરે વાતે દ્વારા સાધુમાર્ગની મુશ્કેલીઓ બતાવી અને દીક્ષા લેવાની ના પાડી; પરંતુ જેના હૃદયમાં સાચા વૈરાગ્યે વસવાટ કર્યો છે એવા સુલતાનકુમાર ક્યાં માનવાના હતા? એમણે યુકિતપૂર્વક માતાજીના કથનનો ઉત્તર દઈ, છેવટે અનુમતિ મેળવી લીધી.
સુલતાનકુમારે સં. ૧૬૦૪ માં શ્રીજિનમણિકયરિજી પાસે દીક્ષા લીધી; એમનું દીક્ષા–નામ ગુરુમહારાજે સુમતિધીર રાખ્યું. આ સમયે એમનું વય કેવળ ૯ વર્ષનું જ હતું, પરંતુ વિલક્ષણ બુદ્ધિ અને ગુરુભકિતના પ્રભાવે અ૯૫ કાળમાંજ ૧૧ અંગાદિને અભ્યાસ કરી સકલ શાસ્રોમાં પારંગત થયા. શાસ્ત્રવાદ, વ્યાખ્યાન કલાદિમાં નિપુણ બની ગુરુમહારાજ શ્રીજિનમાણિકયરિજી સાથે દેશ વિદેશમાં વિચારવા લાગ્યા.
દેરાઉથી જેસલમેર આવતાં સં. ૧૬૧૨ ના અષાઢ શુદિ પંચમીના રોજ શ્રીજિનમાણિજ્યસૂરિજીને દેહાન્ત થતાં, અન્ય સાધુઓની સાથે વિહાર કરીને શ્રીસુમતિધીરજી જેસલમેર પધાર્યા. અંત સમયે શ્રીજિનમાણિજ્યસૂરિજી સાથે ૨૪ શિષ્ય હતા, પરંતુ સંગવશ તેઓ કેઈને પોતાની પટ્ટ પર સ્થાપિત ન કરી શક્યા. જેસલમેર આવ્યા પછી આ બાબતમાં પરસ્પર મતભેદ પડે. અંતે સમસ્ત સંઘ અને ત્યાંના નરેશ રાઉલ શ્રીમાલદેવજી (રાજકાળ
Page #122
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
छासीणारादिनस्यमरखरयामिमी)सारक मार सिविधवाव्हााकीद विदददि त्यसतरज्ञादिक सुजसपामसतेश्दलोयादिवविविधश्सीलनिकाधादिवश्तेसमउनिलुनमादिनहाकार पक्षणसी०मिरिजपामवंदतममुपसाझासीसरी जिजनिरमलसाशिनयनाशारशनागतवान। मिननितबकरकरजाझिावीनतीएकजरिवामी कतिणिन्दमरिधीमाबाडिासीलसंब सख्यानडाविश्वनराध्ययानबाबीसमेव जाशवलियनलरावधासीगाएअरपत्र लाविताजकन्हानाहाशविफलज्जाज्या-680 मुझयातकासाजनजिनामावोवादी वाम रितनश्कष्टसविशिवगिमानारायसादरशशिणसंसंयमाणित्या दिववी वश्यमश्रीविजयादवसूशिधासीलेघ॥ इतिश्राबशइतकराधरणश्रीनिमिनोधजितकराए तराससदमासण्यापटिशामसुदिशवामाराधीरवरतलगरणशटणाश्राजिन्नमाणक्य सूरीशाानाविीनयिराज्यविण्सुमतिधार निरलिखताश्राधिकाचगाप्रसाविकाकवावावताओं रखापायाशक्याता गलकनाचकान्याबाताउवाल्याणाश्रीणावामप्रसादाता श्रीगो
ચરિત્રનાયકના હસ્તાક્ષર વિજયદેવસૂરિરચિત નેમિનાથ રાસનું અંતિમ પત્ર, જે સૂરિપદથી ૧ વર્ષ પહેલાં ૧૭ વર્ષની વયે સુમતિધીર ગણિ અવસ્થામાં ચરિત્રનાયકે સં. ૧૬૧૧ પિષ સુઢ બીજે લખેલ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
देवाय दिला मकरु जिम रायाला गुंजी गोवा मग घर पाव्या सुगुरुवाणीवली मंडल उजा अक्षर आणिजेचा झरासल गुरु लियाम पुंजे सुखी सील ही यश घिरघाकू/कोइल जिम्क लिर विक २३ मा सक्से जिम अब साइकि।।१सील अमित से विजेोधर्मा ई जि अनेकप्रकाशसी दश लसमा डरे को नदी / मूरा कराए विचारासीसद को सील स्फम किज्योति पाशय र मणी जशाली गिल अमीनीम शतक व रे अधारा कालिद परलव खुद चिवन। इखदे स्पइ तिव्हा काम विवरात्रा किदे बनला गिस्य शन म्हसंतलि ज्यासि सारासीलस घातीजन मिलद्वारतनजमि तजाणे सोवन व्दारा तनु सिणगारसदा वासीलसम उनको इ आधार कि॥ रसीया झाकणी। सलिना गुए किन्दा २मुकनाया। सर सलिलाश्नही केल ननवाए। जब बुधि को तरइ जेन लिमुकाबला दिलाया। शिसा लवषाणिस्काहा सकरन मत कोइ मुजाए। बालक बादय्सारिन स्फेन कहकहवसाय रमान कियाग्रासील पंजे हव्वचेचल केजरकाना व गिपडइंजि मया का नाजेदवीलवा
ચરિત્રનાયકના હસ્તાક્ષર
વિજયદેવસૂરિરચિત નેમિનાથરાસનું પહેલું પાનુ જોધપુર (રાજસ્થાન) કેસરીયાનાથજીના ભંડારની પ્રતિ,
Page #124
--------------------------------------------------------------------------
________________
२७
સુરિ પરિચય સં. ૧૬૦૭ થી ૧૬૧૮ સુધી) એ બેગડ ગ૭ના શ્રીપૂજ્ય શ્રી ગુણપ્રભસૂરિજીની સમ્મતિથી શ્રીસુમતિધીરજ આચાર્યપદ માટે સર્વથા ગ્ય લેખી એમને આચાર્ય પદ પર સ્થાપિત કરવાનો નિશ્ચય કર્યો, રાઉલ શ્રીમાલદેવજી ખતર ગચ્છના અનન્ય ભકત હતા, એથી એમણે પોતેજ મેટા સમારોહ સહિત નંદી મહત્સવ -
૪પીગુણકભનાંરે ખતર ગચ્છીય બેગડ શાખાના શ્રીજિનમેરુસુરિના રિખ્ય હતા એમના વિષયમાં ઉક્ત શાખાની પટ્ટાવલીમાં નીચે મુજબ વર્ણન આલેખેલ છે :
तपट्टे ६१मा श्रीगुणप्रभसूरि, ते पिण महागीतारथ थया, सवा करोड रुपिया खरची गांगा गुणदत्त राजसीई पदठवणो कियो, याचकांने चूडा ने चूनडी पहिराया, पांच सोनेरी पुस्तक, पांच रुपेरी पुस्तक लिखावी गुरोंने विहराव्या, एकदा जेसलमेररा राउल हरराजकी राणी हरषमदे, तेहनई पुन कोई नहीं, तिवारे गुरां आर्गे आवी, दिन ३ हठ झाली बैठी, तिवारै तीजे दिन गुरे ओघानी दसी (फली) दीधी, कह्यो, जा पुत्र थास्यै ! पिण नाम "भीम" दीजै, तिवारें राणीई ऊठतां लोभवशे बीजी फली तोडी लीधी, तीवारइ गुरे कह्यो, मांगी लेत तो रूडी, पण अम्हारी दसी खाली नहीं जायई, पुत्र थास्यै, नाम अर्जुन दीजई, आठ वष जीवस्यई। हिवई भीम पहिलो जायो, एकदा परणवा गयौ, तिवारई परणी पातिस्याह पासई आव्यो, पातस्या कह्यौ राणी नवरोजे मेल्ही । तिवारई भीमे न मोकली, यतः
__“ भीम न मूकी भाटिई, नवरोजें नारी।
बीजा ठाकुर बापडा, कर मूके दारी ॥” एहवो भीम अवतारीक थयौ, ए प्रथमज अवदात। हिवई एकदा श्रीजिनमाणिक्यसूरि देराउरनी यात्राइ गया, वाटई कालप्रापति थया, चेला साथइ चउवीस हुता, पण पाट थापी सकया नहीं, तिवारई चेला पाछा आव्या, वाद करवा लागा, तिवारई संघ मिली गुणप्रभसूर पासे आव्यो, कह्यौ जेहनइ तुम्हें पाट थापस्यौ ते प्रमाण । तिवारई गुरे लहुडौ चेलो सुलतान नामि जाति रीहड, तेहनइ थाप्यउ, नाम जिनचं दसूरि दीधउ ।
Page #125
--------------------------------------------------------------------------
________________
२८
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ
કરાવી* શ્રીસુમતિધીરજીને સ. ૧૬૧૨ ના ભાદરવા શુદ્ધિ ૯ ગુરુવારે આચાર્ય પદ અપાવ્યું. બેગડગચ્છના આચાર્ય શ્રીગુણપ્રભસૂરિજીએ એમને સરિમંત્ર આપ્યા. શ્રીજિનહુ સસરિજીના વિદ્વાન શિષ્ય મહે।પાધ્યાય શ્રીપુણ્યસાગરજીએ સુરિપદના ચેગ, તપ આદિ तिवारइ बडौ चेलौ धन्नर नीसर्यो, जाइ पातिस्याहनई मिली जेसलमेर ओळखी देखाडी, तदा जेसलमेर कागल आयौ तिवारई रावल संघ सर्व आवी गुरोंनई कह्यौ । गुरों कह्यौ, आंबिल तप घरघरि करउ अनइ ए जाप जपउ "आंबिल अमृतवाणी, धन्नो हुओ घूलधाणी" ते तिमज धूलवाणी हुओ, ए बीजो अवदात । हिवे एकदा श्रीजेसल मे (ई तीन वरसी दुकाल पडयौ, तिवारै राउल भीमई गुरु वीनव्या, तिवारई गुरे तीन उपवास करी वाम पादांगुष्ट धारइ करी कायोत्सर्ग करी २२०० ) रुपइयारो दीपधूप होम जाग करायौ, तीज दिन धरणेन्द्र प्रत्यक्ष थयौ, वर मांगी ! कह्यौ मेह कीजइ, तिवारइ धरणेन्द्र कहै - सवा पहर दिन चढते मेह आविस्यई कांई निचौ राखिजो पारणौ करीजौ, गुरु कह्यौ 'काछली भरिये गढिसर भरिये ए संकेत है, इम कही देवता विसरज्यौ, हिवइ प्रभाते पारणौ कीधौ, सवा पुहर दिन चढते बादला उपडया, गाज वीज घटा करि मूसलधार वरसवा लागौ, गुरे चेलो अने श्रावक हाथे काछली देई बैसाडया, इम आधी काछली थई, काछली नांखी पाछा उतर्या हैबति खमी न सकेँ, 'गडिसर' दौढ वरसरौ पाणी आयौ, तिवारई रावल भीम गुरोंनै तेडी पटोली पंच शब्दौ पचोल दीधी कह्यो जे बेगडां विना पटोली करणी बीजो कोई करण न पावै पंच शब्दौ बजावण न पावई, ईम मान महत्व दीघउ एहवा प्रभाविक से १५८५ (में) पाठपति थया सं. १६५५ स्वर्ग हूयां ।”
* स. १६२८ लिखित "सोम" । गीतमां व छे :
सोलहसई संवत बार, जिनमाणिक्य सूरि पदधार, सूरिमन्त्र उच्चार | હીકલશ કૃત ગલીમાં પણ———
<<
भादवा सुदि नवमी दिनई, जेसलमेर मझारु हे । संघ सयल गुरु आईसई, थापई नाम अपार हे ||
""
66
३ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
સૂરિ પરિચય
૨૯
કરાવ્યાં, એને ઉલ્લેખ એક પ્રાચીન પત્રમાં આ પ્રમાણે છે :~
स्वस्ति श्री : || श्री पूज्यजीनउ कागल हिवणांइज आव्यउ, कागल श्रीसंघ भणी आव्यउ । वाच्यां समाचार जाण्या । तत्र लिख्या जे पदस्थापना विधि लिखी मूकीज्यो । तप विगरि ॥ श्रीपूज्य श्रीजिनचन्द्रसूरि भणी भाद्रवामाहे जेसलमेरुरई घणी सूरिमंत्र दिवराव्यउ । पछइ तप उपाध्याय श्रीपुण्यसागरजी पासे वह्या, ए वात वडां पासे सांभळी छइ । परं हिवणां तत्र देशमiहे रहतां भला नही छइ । हिवणांईज राजनगरथी राजा पास ब्राह्मण १ सांवलदासरउ मूकिउ लहणा लेवा भणी आयो छइ, तियई कहिउ - 'सालदासई अहम्मदावादरा भट्टारिकिया श्रावक तेडिनई कौ- गच्छ भेलो करउ' सु गच्छ भेलउ करिस्य । आ बात थे पण सांभलि हुस्यई, अत्र लिखी नहीं सु कम ? ईस्या बातां भल्यां नहीं तुरत विनति करिस्यई । चउभास उतरी पछई जोरावरी करी तुहांनई राख्या तर कुण आडौ आवस्यई ? | ते भइया पिण तत्र आवी विरूप कीधउ तर किम थास्यई । विचार पहिलउ कीजइ तउ भला छई । मारवाडी मांहें कोई एक श्रावक पदठवणा कराविवावालउ मिलाईज करिस्वई । चउमासमाहे नही बोलई । चडमास उत्तरी तुरत विरूप करिस्यई । थारा भाग्य छई भला थास्यई, पर अम्हानई घणा मामला पडया छई । म्हे वहां छां । तथा सूरिमंत्र कियइ पालि तत्र लेस्या ? अस्वकीय भट्टारक आचार्य, इ पालइ आपांनइ लेतां भलउ नहीं, बीजउ कुण देस्यइ ? ते पण समाचार देज्यो । विधि लिखतां वेला कांइ नहीं लागती ।
विधिप्रपामहे विधि वातरूप लिखी छर, डौढ पत्र छइ, पं. हर्षसाम योग्यम् । पण्डित होज्यो । जब जोरावरि मांडर त ठाणा २२ श्री पूज्यां भणो चलाइ देख्यो । पछइ थे चालिज्यो । रखे ढीला थाउं । इतरा सीम आवज्यो । तथा थे
Page #127
--------------------------------------------------------------------------
________________
૩૦
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ लिख्या जे फागुण चौमासा पछी आदेश देस्यां । तत्रार्थ अत्र आयां पछी जाग्याजोग्य विचारी आदेशरी वात करज्यो। पं. भावप्रमोद भणी तेडाविज्यो। ते सर्व रूडीपरइ जाणिइ छइ। मइ पिण कागळ दीधउ छइ । जाणां छां पारणइ तुहां पासि आवस्यइ। सदा वंदना जाणिज्यो ॥ सावचेत रहिज्यो॥ तथा तुहांनई गच्छमाहे जियई यतिरउ कागल नथी आव्यउ, जियइ संघरउ पिण नहीं आयो। ते लिखिज्यो। मारवाडि वेगा पधारिज्यो । कागलरा समाचार उत्तर सह लिखिज्यो। सर्वोऽपि साधुवाँऽनुम्य:॥ गुजरातरा जती गुजरातमांहिज राखिज्यो। साथि मत आणउ ॥ संघाडा ७ छ ।।
આચાર્ય પદ પ્રાપ્તિ પછી આપણું ચરિત્રનાયક સુમતિધીરજી શ્રીજિનચન્દ્રસુરિજી નામથી પ્રસિદ્ધ થયા. જે દિવસે એમ આચાર્ય પદ પ્રદાન થયું એ શત્રિએ એમના ગુરુ શ્રીજિનમણુકવસૂરિજીએ સ્વપ્નમાં પ્રત્યક્ષ દર્શન દીધાં, ને સમવસરણ પ્રકરણના પુસ્તકમાં ૪ રહેલ સનાયરિમંત્ર પત્ર તરફ સંકેત કરી અદશ્ય થઈ ગયા. સં. ૧૬૧ર નો ચાતુર્માસ જેસલમેર થયે. બિકાનેરના મંત્રી શ્રીસંગ્રામસિંહ વછાવતે અરિજીને બિકાનેર પધારવા વિનંતી પાઠવી.
ચાતુર્માસ પૂરો થતાં સરિ - જેસલમેરથી વિહાર કરી બિકાનેર પધાર્યા. સં. ૧૯૧૩ નો ચાતુર્માસ ત્યાંજ કર્યો. બિકાનેરને પ્રાચીન ઉપાશ્રય + શિથિલાચારી તિઓએ રેકેલ દેખી મંત્રીશ્વરે પિતાની અવશાળામાં સૂરિજીનો ચાતુર્માસ કરાવ્યું. તે સ્થળ આજે ઘડી ચોકમાં મેટા ઉપાશ્રયના નામથી પ્રસિદ્ધ છે.
xજુઓ તમાકલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલ આર.
+ આ ઉપાશ્રય, બજારમાં શ્રીચિન્તામણિજીના મંદિરની બાજુમાં હતો, જ્યાં આજકાલ મણ લોકે નિવાસ કરે છે. કહેવાય છે કે (1) ચિંતામણિજીનું મંદિર (૨) આ ઉપાય અને (૩) બિકાનેરના કાચીને કિલ્લાની નીવ એકી સાથે નાંખવામાં આવી હતી.
Page #128
--------------------------------------------------------------------------
________________
સૂરિ પરિચય
૩૧.
નથી.
શુદ્ધ ચારિત્ર પરિગ્રહધારી
થાય છે.
સૂરિજી ગછમાં ફેલાયેલા શિથિલાચારને જોઈ ભારે ઉદ્વેગ પામ્યા, જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર ધર્મોના વેષ ધાર્યું એ આદર્શોને ન પાળવા એ લેાક-વચાની સાથેાસાથ આત્મ-વચના પણ છે. ગચ્છની સુધારણાર્થ ગચ્છનાયક માટે ક્રિયાઉદ્ધાર કરવા અનિવાર્ય છે, ઇત્યાદિ વિચાર કરતાં એમનામાં આત્મમળ તેમજ ચારિત્રની અમેઘ શક્તિના ઉલ્લાસ થવા લાગ્યા, અને અંતે એમના હૃદયમાં ક્રિયાહાર કરવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. એમને લાગ્યું કે ત્યાગ વિના સફળતા પાળવાથીજ ધ્યેયની સિદ્ધિ વ્યકિત સ્વતંત્ર સત્ય ઉપદેશ કદી આપી શકતા નથી. તેમ જનતા પર પ્રભાવ પણ નથી પાડી શકતા, ને તે સ્વા નિમિત્ત હુ ંમેશાં દખાએલાજ રહે છે. આથી મારે સમસ્ત પ્રકારના સુખ અને કલ્યાણને દેનાર ક્રિયેાધ્ધાર કરવે એજ પરમ શ્રેય છે. આમ વિચારી સ. ૧૬૧૪ × ચૈત્ર વદી ૭ ના રોજ ક્રિયાધ્વાર કર્યાં. આ શુભ અવસર પર મંત્રીશ્વર શ્રીસ'ગ્રામસિંહ વચ્છાવતે પુષ્કળ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યાં. એ સમયે બિકાનેરમાં ૩૦૦ ગૃહી કૃતિએ+ હતા, જેમાંથી ૧૬ શિષ્યોએ પરિગ્રહના સથા ત્યાગ કરી સૂરિજી પાસે પાંચ મહાવ્રત ધારણ કર્યાં, બાકી બધાં મથુરણુ મથે ( એટલે મસ્તક પર ), અને રણુ—ઋણુ (એટલે કરજાની માફક બેઝારૂપ પાઘડી ધારણ કરી ) અર્થાત્ ચારિત્ર પાળવામાં અસમર્થ નીવડયા.એ લેકે આજ
× ખરતગચ્છ પટ્ટાવલી નં. ૧માં ક્રિયાધારના સ. ૧૬૧૩ લખેલ. છે. સંભવ છે કે કર્તાએ ગુજરાતી પધ્ધતિનું અનુસરણ કર્યુ હોય, વિહાર પત્રમાં તે બન્નેમાં સ. ૧૬૧૪ જ લખેલ છે.
..
+ આવું કથન સ્વ. આચાર્ય શ્રીબિન પાચન્દ્રસુરિજી મહારાજનું છે, * આ લેાકા પોતાને મથેન અથના મહાત્મા લખે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૩ર
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ
સુધી લેખક અને ચિત્રકારનું કામ કરે છે, પરન્તુ ખેદ તા એ છે કે એમાંના કેટલાંક તો જૈનધમ છેડી (વધમી પણ બની ગયા છે. સ. ૧૬૧૪ને પશુ ચતુર્માસ સૂરિજીએ બિકાનેરમાંજ કર્યા; આ સમયે ગચ્છની સુવ્યવસ્થા અને સાધુઓના ઉત્તમ ચારિત્રપાલન અર્થે કેટલાંય કઠેર નિયમે ઘડયા જેના અભ્યાસ કરવાથી તે કાળના સાધુઓનાં ચરિત્ર કેવાં ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, એ સ્પષ્ટ સમજાય છે.x
""
ચતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિદ્વાર કરી સૂરિજી મહેવા ખાતે પધાર્યાં. સ. ૧૬૧૫ ના ચતુર્માસ ત્યાં કર્યાં. વિદ્વાર પત્ર નં ૨ માં તિહાં ઇમ્માસી તપ” લખેલ છે. સભવ છે કે સિર મહારાજે કે અન્ય કેઇએ છમાસી તપ કયુ` હાય. સ. ૧૬૧૬ ના ચાતુર્માસ જેસલમેરમાં થયેા. વિદ્વાર પત્ર નં. ૨ માં “વીદા” લખેલ છે, એને આશય અમારી સમજમાં નથી આવતા. ચતુર્માસ પૂરા થતાં ત્યાંથી વિહાર કરી સૂરિજી ગુજરાત દેશમાં પધાર્યા.
સ. ૧૬૧૬ માં મહા શુદિ ૧૧ ના ખિકાનેરથી નીકળેલ યાત્રી સંઘે મહાતીર્થં શ્રીશત્રુંજયની યાત્રા કરી પાછા વળતાં પાટણમાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજના પુનીત દશ ન કર્યાં હતાં. જેને ઉલ્લેખ કવિ ગુણરંગ કૃત ‘ચૈત્ય-પરિપાટી સ્તવન ” માં આ પ્રમાણે છેઃ—
"वडली नयर मझार, दुई बेई नम्या पेख्यउ पाटण सिर तिलउ ए ॥ २३ ॥ तिहि जिगिवरना वृन्द, देहरासर पुनि, चरच्या चित्त चोखई करी ए । तिहां श्रीजिनचन्द्रसूरि, विहरन्ता गुरु वंद्या मनह उच्छव धरी ए ॥
સ. ૧૬૧૭ ના ચાતુમાસ રિ-મહારાજે પાટણમાં કર્યાં. આ વાતુ માસ દરમ્યાન એક મહત્ત્વની ઘટના બની, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આવશે
× જૂઓ, વ્યવસ્થા પુત્ર માટે શિશ્ન ( ખક
((
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ યું
પાટણમાં ચર્ચાજય :-~~
t in fig
11111
''
પાટનગર ગુજરાતપ્રાંતની પ્રાચીન રાજધાની છે. આ નગર વનરાજ ચાવડાએ વસાવેલ. ગુજરાતના ઇતહાસમાં આ શહેરનું સ્થાન ઘણું ઉંચું છે. ધર્મિષ્ઠ મહારાજા દુલ ભરાજની સમક્ષ આચાય શ્રીજિનેશ્વરસૂરિજીએ ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી ખરતર” બિરુદ્ઘ આજ નગરમાં પ્રાપ્ત કરેલ, જેનુ વર્ણન ખીજા પ્રકરણમાં આવી ગયુ છે. સવત્ ૧૬૧૭ માં આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પાટણમાં ચામાસું કર્યું. એ સમયે તપગચ્છીય કદાગ્રહી-શિરામણ તેમજ ઉગ્રસ્વભાવી ઉ. ધર્મસાગરજીએ × લેાકેાની સમક્ષ કહ્યું કે નવાંગી વૃત્તિના કર્તા શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા, આ
<<
t
× શ્રીમેહનલાલ ૬. દેસાઈ બી. એ, એક્ એલ ખી, પોતાના પુસ્તક જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ '' ના પ્રુ. ૫૬૨ માં આ પ્રમાણે લખ છે. તે ઘણા વિદ્રાન પણ અતિ સ્વભાવી અને દૃઢ આગ્રહી ( પ્રખર સ્વસ ંપ્રદાયી ) હતા. ધસાગરે તપગચ્છ સાચા ને બીજા ગો ખાટા જણાવી તેમના પર ઘણા પ્રહારા ઉગ્ર ભાષામાં ગ્રંથા નમે તત્ત્વતર’ગિણી, પ્રવચન પરીક્ષા કુમતિ-મતકુદ્દાલ (આદિ) રચી કર્યો. ખરતરા
Page #131
--------------------------------------------------------------------------
________________
૩૪
યુગપ્રધાન શ્રી છનચંદ્રસૂરિ ગચ્છની તે ઉત્પત્તિ સં. ૧૯૦૪માં થઈ છે. એમણે આમ ક એટલું જ નહીં, પરંતુ ખરતરગચ્છવાળાઓને ઉસૂત્રભાષી સાબિત કરવા “ઔષ્ટ્રિક-મસૂત્ર દીપિકા” અને “તત્ત્વ-તરંગિણી વૃત્તિ (કુમત-કંદ-મુદાલ) અદિ ખંડનામત્ય વિષય સાહિત્ય રચી કે ન શાસનમાં કલહનાં વિષબીજ વાવ્યા.
આ અગાઉ કેઈએ એવી વાત નહોતી સાંભળી કે માદેવસૂરિ ખરતરગચ્છમાં નથી થયા. ધર્મસાગરજીના આ કુચેષ્ઠાપૂર્ણ એવા અભૂતપૂર્વ (નિવ) પ્રતિપાદનથી સમગ્ર જૈનશાસનમાં બાળભળાટ મચી ગયે. ચારે તરફથી આનો વિરોધ થવા લાગે, સૌના હૃદયમાં આ વિષવૃક્ષને વિછેદ કરી નાંખવાની તમન્ના જાગી કે જેથી ભવિષ્યમાં ભગવાન વીરના સંતાનોમાં પરસ્પર દ્વેષ, કલહ કે અસંતોષ ન ફેલાય. સાથે પાટણમાં સં. ૧૬ ૧૭ માં “અલ્યદેવસૂરિ ખરતરગચ્છના ન હતા. એ વા પ્રબળ વાદ કર્યો, તે વર્ષે તેમને કહેતાંબર સંપ્રદાયના જૂદા જૂદા ગના આચાર્યોએ ઉત્સુત્ર પ્રરૂપણના કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા તપાગચ્છના નાયક વિજ્યાનસૂરિએ “કુમતિ-મત-કુલ”ને જળશરણે કરાવ્યો અને જાહેરનામુ કાઢી સાત બેલની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા ધર્મસાગર સુરિશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડે આપો, તેમની માફી માંગી”
* તે સમય સુધી શ્રી અભયદેવસૂરિજીને સૌ કોઈ “ખરતરગચ્છીય જ માનતા હતા. બીજાની તો વાતજ કયાં કરવી, જ્યાં ખુદ તપાગચ્છીય આચાર્યોએ પિતાના ગ્રન્થમાં શ્રી અભયદેવસૂરિજીને સ્પષ્ય ખરતરગચ્છીય સંબોધિત કરી ગુણવર્ણન કરેલ છે જેમકે :
સંવત ૧૫૦૩ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદર સૂર શિષ્ય. પંડિત સોમધર્મ ગણિ વિરચિત ઉપદેસ સત્તરીમાં–
पुरा श्रीपत्तने राज्य, कुर्वाणे भीमभूपतौ । અમૂવર મૂકે તાર, શ્રી નેશ્વરસૂરયા ૫ ૨ .
Page #132
--------------------------------------------------------------------------
________________
માણમાં ચર્ચાય
- આપણા રિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી ખરતરગચ્છની જવાબદાર વ્યક્તિ હતા, એટલે ખરતરગચ્છ સામે ધર્મસાગરે કરેલ અનુચિત આક્ષેપોનું નિરાકરણ કર્યું એમને પરમ
- સૂરચોમવારથાસ્તેષાં વદ્ હિરારિ !
અન્ય પ્રતિષ્ઠામાજો, ન: સત્તરામ રૂા તપાછીય ઉપાધ્યાય શ્રી હેમહંસગણિ કૃત કલ્પાન્તરવામાં –
"नवांगी वृत्तिकारक श्रीअभयदेवसूरिजीये स्थम्भणई सेढी नदीनई उपकण्ठि श्रीपार्श्वनाथ तणी स्तुति करी धरणेन्द्र प्रत्यक्ष कीघउ । शरीर तणउ उत्कृष्टउ रोग उपशमाव्यउ । तत्शिष्य श्रींजिनवल्लभसूरि हुवा । चारित्र निर्मत ओम प्रा तणउ निर्माण कीधउ । ईणि अनुक्रमि खरतर पक्षई सारेवर अनेक हूया सातिशय ।"
તપછીય આચાર્યા શ્રી વિજયદાનસુરિજી અને શ્રીહીરવિજ્ય સૂરિજી પણ શ્રી અભદેવસૂરિજીને ખરતરગચ્છની માનતા હતા, અને એ બાબતમાં લિખિત સમિતિ દેન પણ તૈયાર થયા, પરંતુ પાછળથી ધર્મસાગરના કપટ પ્રપંચમાં આવી જવાથી એમણે ખરતરગચછવાળાઓને લિખિત સંમતિ આપવાનું નકાર્યું. આ આશયને ધર્મસાગરના કેઈ શિષ્ય આ પ્રમાણે વ્યકત કર્યું છે -
, “હે પૂજ્ય! શ્રીઅભયદેવસૂર કુણ ગચ્છ મધ્યે હુઆ ? તિવારઈ શ્રીપૂજયજી એમ કીધું જે પ્રષઈ તો ખરતર કહેવરાવા છે, તે સાંભળી ખરતર બોલે જે પૂજ્ય! એટલું લિખિ આપ! જેમ દંદ નાસઈ ઈમ કડી કાગલ આયઉ તિવારી આચાર્ય શ્રી હીરવિજયસૂરિ નઈ કીપૂજ્યજઈ આજ્ઞા દીધી જે લિખિ આપ, તિવાર શ્રીઆચાર્યજીએ કહ્યું જે હિવણ તઉ બાન બાહું છું મળ્યા પછી લિખિ આપશું ઈમ કહી પાડ્યા વાલ્યા, પછઈ મધ્યાહ્ન પછી વલિ સર્વ ખરતર મિલિ આવ્યા શ્રી પૂજ્ય શ્રીઆચાર્યજી પાસે જે અમ્યનઈ લિખિ આપઉ, એહવઈ સમઈ સં. ઉદયકરણ વિ. પાસદત પ્રમુખ શ્રાવક પૂછવા લાગ્યા
Page #133
--------------------------------------------------------------------------
________________
૩૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ
આવશ્યક લાગ્યુ. કેમ કે આવા પ્રસંગે મૌન રહેવુ' ભવિષ્યમાં વધુ અહિતકર નીવડે એ સુનિશ્ચિત છે. આથી, કાર્તિક સુદ્ધિ ૪ના રાજ એમણે પાટણ ખાતેના તમામ ગચ્છના આચાર્ય
ભગવત્ છ ! સ્યું લિખિ આપેા છે ? તિવારઈ શ્રીપૂજ્યજી કહિવા લાગ્યા જે પાટણમાંહિ ખરતર અનઈં શ્રીઉપાધ્યાય ધમ સાગર ગણ નઈ માંહેામાંહે ચર્ચા અભયદેવ સર સંબધી થાઈ છષ્ટ અનઈ પહાંનાં ખરતર લિખ્યું માંગઈ છઈ અનઈ પ્રદ્યેાષઈ શ્રીઅભયદેવ સૂરિ ખરતર કહેવરાવ છે. તે લિખ્યું માંગઇ છઈ ! '
×
*
X શ્રીઉપાધ્યાયજી
( ધમ સાગર ) નૌકર લેખ આપ્યા . ( તે લેખ મધ્યે પૂર્વાચાયના ગ્રંથના ૨૧ નામ પૂર્વક લિખ્યાં હતાં જે એતલાં ગ્રંથની મેલઈ ) શ્રીઅભયદેવસૂરિ ખરતર નથી “કહા × × તે થી પૃજ્ય શ્રીવિજયદાનમૂરિ આચાય શ્રીહીરવિજયસૂરિષ્ઠ વાંચ્યા પÛ વિચાર કીધા જે ×× ××ખતરનŪ લિખિ ન આપવું ×
X
[આત્માનંદ પ્રકાશ વર્ષ ૧૫ અંક ૩, ૪, પૃ. ૮૭–૮૮]
ધર્મ સાગરની નવીન પ્રરૂપણાને કારણે હજીય કેટલાએક લે શ્રીઅભયદેવસૂરિજી ખરતગચ્છમાં નથી થયા એમ માને છે, તેની નિસ્સાર ફ્લીલ એ છે કે શ્રીઅભયદેવસૂરિજીએ પેાતાના ગ્રંથેામાં પેાતાના ગચ્છ ખતર છે એમ લખ્યું નથી, ” પર ંતુ આ યુક્તિથી તેઓ ખતરગચ્છમાં નથી થયા એમ સાબીત થઇ શકતું નથી; કેમકે તપાગચ્છના દેવેન્દ્રસૂરિજી આદિએ પણ પોતાના ગ્રંથામાં પોતાના ગચ્છનું નામ તપુચ્છ ન લખતાં ચિત્રવાલ-ગુચ્છ લખ્યુ છે. એથી શું તપાગચ્છજ્વાળા એમને તપાગચ્છીય નથી માનતા? સ. ૧૧૬૮ માં અભયદેવસૂરિજીના પ્રશિષ્ય દેવભદ્રસૂરિજીએ જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાનું લખેલ છે. આમ અનેક પ્રમાણેાથી શ્રી.જનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રીઅભયદેવસૂરિજી ખરતગચ્છમાં થયાનુ સ્વયમેવ સિડુ બને છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય
९७
અને સાધુઓને એકત્ર કર્યાં, ને શાસ્રા × માટે ત્યાં ધર્માંસાગરજીને ખેલાવવામાં આવ્યા. પરન્તુ તે આવ્યાજ નહિ, ઉપાશ્રયના દરવાજા બંધ + કરીને છૂપાઈ રહ્યા.
કાર્તિક શુદ્ધિ ૭ શુક્રવારે ફરીથી સભા એકઠી થઈ, ધર્મ સાગરજીને ખેલાવવામાં આવ્યા, પરન્તુ ચારના પગ
(
x संवत सोल सतो ( सतरो ) तरई, पाटण नगर मझार ।
श्री गुरु पहुंता विहरता, सहु भवियण मन हर्ष अपार ॥ ७ ॥ केई कुमति कलंकिया, बोलई सूत्र अरथ विपरीत । निज गुरु भाषित ओलवई, तिहां कणि श्री गुरु पाम्यो जीत ॥ ८ ॥ कंकाली मही मूलगो, पण्डित तणो वहै अभिमाण । सागर छीलर सम थयो, जिहि उदयो खरतर गुरु भाण ॥ ९ ॥ [ विधि स्थान भौपाई ] संवत सोल सतो (सतरो ) तरई, पाटण नगर मझार ( रे ) । मेलि दरशन सहु सम्वत, ग्रन्थनी साखि साधार (रे) ॥ ५ ॥ पूरव बिरुद उजवालियउ, साखि दाखई सहु लोकरे ।
तेज खरतर सहगुरु तगड, ऋषिमति ते थयउ फोकरे ॥ ६ ॥ ऋषिमति जे हुँतो कंकाली, बोलतउ आल पंपालरे । खष्ट कीधर खरतर गुरे, जाणई बाल गोपाल रे ॥ ७ ॥ ( निनयन्द्रसूरि गीत गा० ८ भांथी ) पाटण सोल सतरोतरई, च्यार असी गच्छ साखिरे । खरतर बिरुद दीपावियउ, आगम अक्षर दाखिरे ॥ ७ ॥ + पाटणमांहि पंचासरउ, पाडा पाखलि जे पोसाल । पौल देइ पैसी रहाउ, जे मुखि लावत आल पंपाल ॥ १०१ गच्छ चौरासी मेलवी, पंचशास्त्रनी साख उदार । जीत्यउ खरतर राजिवउ, ए सहु को जाणइ संसार ॥ ११३ ( विधिस्थान योपाई ग. १७ )
Page #135
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન અજીનચંદ્રસુરિ ચા એ કથનાનુસાર એ આવવાનાજ કર્યાં હતા આખરે એકત્ર થએલ મહાનુભાવેમિ શ્રીજિનચન્દ્રસૂરિજીએ સવાલ કર્યો : “ શ્રીઅભયદેવસૂરિજી મા ગચ્છમાં થયા ? આપ લેાકા એ વાતના નિર્ણય ક્રરા. ઉપસ્થિત વિદ્ધાએ ૪૧ પ્રાચીન ગ્રંથાના પ્રમાણથી એ નિશ્ચય કર્યાં કે જે મહાપ્રભાવક આચાર્યને ચાર્ચીસી ગચ્છવાળાઓ પૂજ્યભાવથી જુએ છે તે નવાંગીવૃત્તિના કર્યાં અને સ્તંભનક પાર્શ્વનાથપ્રતિમા પ્રકટ કરનાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે.
આ નિર્ણયના એક મતપત્ર લખાયા, જેમાં તમામ આચાર્યાં અને મુનિઓના હસ્તાક્ષરા લેવાયા. કાર્તિક શુદ્ધિ ૧૩ ના રાજ તમામ ગચ્છવાળાએએ મળીને ધર્મસાગરજીને જૂઠ તેમજ શાસ્ત્રવિરુદ્ધ વાત કરનાર તરીકે અને શાસ્ત્રાકત સત્યને છૂપાવનાર ગણી એમને જૈન સંધમાંથી ખહિષ્કૃત કર્યાં.
ઉપરાત આશયના મતપત્રની નકલ અહીં આપવામાં આવે છે, જેથી આ વાત વિષેની પૂરી જાણ થશે. મત-પત્રમિદમ્ ×
સ્વસ્તિ શ્રી સંવત ૧૬૧૭ વર્ષે કાર્તિક સુદી ૭ સપ્તમી દિને શુક્રવારે શ્રીપાટણુ મહાનગરે શ્રીખરતરગચ્છનાયક વાદિ–કદ કુદૃાલ ભટ્ટારક શ્રીજિનચન્દ્રસૂરિજી ચઉમાસી (રહ્યા હંતા ) કીધી. તિવારઈ ઋષિમતિ ધર્મ સાગરે કડી ચરચા ×એજ પ્રમાણે ખંભાતમાં પણ આજ આશયનું એક મપત્ર લખાયુ હતુ. જેની નકલ આ પ્રમાણે છે.
સ્વસ્તિ સ્થિમ્મનાધીશ ના નિભતી
દર્શન લિખિત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારક
પાત્ર પ્રગટકારક ખરતરગચ્છ હવા કેઈએક એમ નથી
મધ્યે સમસ્ત
શ્રીસ્થ ભણ
સડતા, રાગ
こ
Page #136
--------------------------------------------------------------------------
________________
પાટમાં ચર્ચાય
માંડી જઉ શ્રીઅભયદેવસૂરિ નવાંગીન્રુત્તિકારક શ્રીસ્થંભના પાર્શ્વનાથ પ્રકટકર્તા, તે અરત-ચ્છિ ન ુવા। એડવી વાત સાંભલી, તિવારઈ ખરતર શ્રીજિનચન્દ્રસૂરિ, (એ વાત વિચારી) સમસ્ત દન એકઠા કીધા, પછી સમસ્ત દનનઈ પૂછ જે શ્રીઅભયદેવસૂરિ, નવાંગી–વૃત્તિ કર્તા સ્વમ્ભણુઈ પાર્શ્વનાથ પ્રકટ તાકિયઈ ( સિઈ) ગચ્છ હુવા ? તિવારઈ સમસ્ત
દૂધના વાદ્યા કુબુદ્ધિ લાગા ( વાલા ) તે બાપડા ગઢા દુખિયા ચાસૈ ( હુસૈ) સહી સહી ૧૦૮ સિદ્ધાંતનઈ મેલિ નવાંગી વૃત્તિષ્ઠ મેલિ વૃદ્ધ સંપ્રદાય (નષ્ઠ મેલિ) અનુસાર છે. જેહ ન માનઈ તે ધણા કુંડા પડઈ આઈ
સમસ્ત દન ( જૈન ) બઈસી નવાંગી વૃત્તિ પ્રશસ્તિ બેષ્ઠ વૃધ્ધ સંપ્રદાય જોનઇ બીજા પણિ વિચારકર સહી કીધી. જે શ્રીઅભયદેવ સૂરિ ખરતર ગચ્છિ હવા સહી સહી ।
અત્ર સાખ–એસવાલગચ્છે ૫. સીંહા મતમ્ ૧
અચલગચ્છે ૫. લક્ષ્મીનિધાન મતમ્ ૨
વૃધ્ધશાલીય તપાગચ્છનાયક શ્રીસૌભાગ્ય રત્નસૂરિ મતમ્ ૩
,,
""
,,
,,
""
""
""
59
""
29
,,
""
""
,,
"2
,,
,,
,,
:)
""
""
,,
વડાગચ્છે . વિનયકુશલ મતમ્ ૪
કારટવાલગચ્છે . પ. પદ્મશેખર મતમ્ ૫
પૃષ્ણિ માગચ્છે પ. રત્નધીર મતમ્ ૬
ભરૂઅચ્છા ( તપાગચ્છે) ૫. રત્નસાગર મતમ્ છ
મલધાગચ્છે ક્ષમાસુન્દર મતમ્ ૮
અલિયા પૂર્ણ ચન્દ્ર મતમ્ ૯
સંડેરા સમયરત્ન મતમ્ ૧૦
આગમિયા ગચ્છે ઋષિ રામા મતમ્ ૧૧
સુધમ ધોષ ગચ્છે. ઋષિ રત્નસાગર મતમ્ ૧૨
કઠુઆમતી પામસી મતમ્ ૧૩
Page #137
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ દૃન મિલી અનંઈ ઘણા ગ્રન્થ જોઈ પઈ ( એ વાત વિચારી નઈ) ઇમ કહ્યા જે શ્રીઅભયદેવસૂરિ ( નવાંગી–વૃત્તિકારક, સ્થમ્ભણુઈ પાર્શ્વનાથ પ્રકટ-કારક) ખરતરગચ્છે હુવા। સહી । સત્ય, સમસ્ત દન ઘણા ગ્રન્થ જોઈ નંઈ સહી કીધી। સહી
૨ વાર ૧૦૮
અત્ર સાખિ-ભટ્ટારક કમ્મ સુન્દરસૂરિ મત` ૧
,,
""
""
99
,,
''
સિદ્ધાન્તિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ મત' ર જાવડિયા ગચ્છે શ્રી વિનય મત' ૩
નિગમીયા તપાગચ્છે શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મત ૪
શ્રી ખરતરગચ્છ અભયદેવસૂરિ સ. ૧૯૧૧ શ્રીસ્થ ભણુ પાનાથ પ્રગટ ધ । સ. ૧૧૨૦ વર્ષે નવાંગીત્તિ કીધી સ, ૧૨૦૪ "રૂદ્રપક્ષીય અભયદેવસૂરીજી બીજા હુવા । ન માન તે અભાગીયા ( ઉત્સુત્ર –ભાષી ફૂડા થકા ધનિગમી સ ંસાર મધ્યે રુલસ્ત્ય સડી સડી) ખાટું ખેાલીનઈ ચારિત્ર ગમાડય છઈ। તથા કે! કદાગ્રહી ઇમ કહે જે શ્રીઅભયદેવસૂરિનવાંગ વૃત્તિ કર્તા શ્રીસ્થ ભણુ પાર્શ્વ પ્રકટકારક ખરર્ કે ન હુવા તે મહા સૂત્રવાદી જાણિવા । જિણે કારણે તપાગચ્છનાયક શ્રીસોમસુંદરસૂરિ ( શિષ્ય ૫ સેમધમ` ણ )ની કીધી ઉપદેશ સત્તરી તે માંહે ખારમ ઉપદેશ, તે કાલના ગીતા સ ંવેગી હુવા તિણુઇ ખરતર ગચ્છી કહ્યું! છઈ તે હુંડી લખીજઈ ક (ત્યારબાદ અહી ઉપરોકત ગ્રંથમાંથી સ ંસ્કૃતનાં ૨૧ બ્લેાક મૂકયાં છે, જે અના૫ક લાગવાથી અમે અહી નથી લખ્યા )
ત્યાદિ વૃત્તાન્ત જાણી કરી જે સ ંવેગી ગીતા છઈ તે સમસ્ત સુધા કહિયઈ, ઉત્સત્રયી બીહતા થકા ખીજાઇ પૂર્વાચાર્ય અનેરઈ ગચ્છે હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી.ભષદેવ સૂરિનવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણુ બત્તીસી કાર્ક શ્રીખરતરચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં u
tr
Page #138
--------------------------------------------------------------------------
________________
3
પાટણમાં ચર્ચાજ્ય , , હત્ તપાગચ્છ શ્રીસિદ્ધિસૂરિ માં પ ,, બિવંદણીક બારેજિયા ખડખડતા તપાગચ્છે
શ્રીપરમાણંદસૂરિ મત ૬ , (સિદ્ધાતિયા) વડગચ્છા શ્રીમહીસાગરસૂરિ મત ૭
, કાછેલા પુનમિયા ગ શ્રીઉદયરત્નસૂરિ મત ૮ , ,, પીપલિયા છે વિમલચન્દ્રસૂરિ મત ૯
, ત્રાંગડિયા પુનમિયાગ શ્રીવિદ્યાપ્રભસૂરિ માં ૧૦ , ઢઢેરિયા પુનમિયા ગણે શ્રીસંયમ સાગરસૂરિમાં ૧૧ , કુતબપુરા તપાગ છે શ્રીવિનય તિલકસૂરિ મતં ૧૨ , બેકડિયા ગણે શ્રીદેવાનન્દસૂરિ મત ૧૩ , સિદ્ધાન્તિયા ગચ્છ પંન્યાસ પ્રમેહંસ માં ૧૪ , પાડુણપુરા ગ૭ વા. વિનયકીર્તિ માં ૧૫ , પાલ્ડણપુરી શાખા તપાગચ્છ વા. રંગનિધાન મત ૧૬ , અંચલગ છે પંડિત ભાવરત્ન મત ૧૭ , પરિયા પુનમિયા ગ પંડિત ઉદયરાજ મત ૧૮
, સાધુપુનમિયા ગ વા. નગા મત ૧૯ I , મલધારા પંડિત ગુણતિલક મત ૨૦ ,
, ઓસવાલ ગ. પંડિત રત્નહર્ષ મત ૨૧ . , ધવલ પવયા આંચલિયા (આગમિયા)
- પડિત રંગ મત ૨૨ ચિત્રવાલ ગ૭ વા. ક્ષેમા માં ર૩ ,, ચિંતામણિયા પાડા વા. ગુણમાણિક્ય મત ૨૪ , આગમિયા ઉ. સુમતિશેખર માં ૨૫ , બેગડા ખરતર પંડિત પદ્મમાણિજ્ય મત
(ઉ. ધર્મમેરુ મત) ૨૬
Page #139
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ » બૃહખરતર વા. મુનિરત્ન મત ૨૭ , ચિત્રવાલ જોગીવાડઈ પં. રાજા મત
(મુનિ જ્યરાજ મત) ૨૮ કેરેટવાલ ગચ્છ ચેલા હાંસા મત ૨૯ ,, બિવંદણક ખિરાલુઆ (ચેલા મોકલ) માં ૩૦ , , આગમિયા મોકલ માં ૩૧ , , ખરતર ઉપાધ્યાય જયલાભ મત ૩૨
એવ કાતી સુદિ ૪ દિને (કાતી સુદિ ૭ શુકવારે) સર્વદર્શન મિલિ (સર્વ સંઘ સમુદાયે) મજલસ કીધી ધર્મ સાગર ઋષિમતી તેડાવ્યઉ પુણિ ધર્મસાગર દર્શન સહિ ન આવ્યઉં, વાર તીન મજલસ કરી તેડાવ્યઉં, પછઈ (તે શ્યામ સુખ કરિનઈ) છિપિ રહ્ય, પણ નાવઈ, તિવારઈ કાતી સુદિ ૧૩ ને દિને સર્વ-દશન મિલિનઈ ચર્ચાયઈ બેટ (ફૂડઉ, ગુંઠ8) જાણીનઈ (સર્વથા) નિન્દવ થાપ્ય૩. જિન દશનિ બાહિર કીધઉ સહી સહી ૧૦૮ સર્વ દર્શન સંમત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિ કર્તા સ્થંભણુ પાર્શ્વ પ્રકટ કર્તા તે ખરતર ગઈ હવા પત્તનીય સમસ્ત દર્શન વિચારી મતં લિખતે |
અથ ગ્રન્થ + સાક્ષિ લિખ્યતે– ૧ શ્રીતપાગચ્છીય શ્રી હેમહંસસૂરિ કૃત કલ્પાન્તરવાએ
મહોપાધ્યાય શ્રી જયસોમજી કૃત “પ્રશ્નોત્તર વિચાર સાર” તથા મહેપાધ્યાય શ્રીસમયસરજી કૃત “સમાચાર શતક”માંથી અત્રે આ મતપત્ર પ્રકાશિત કરેલ છે. આ મતપત્રથી એ સમય છે ગ૭ અને આચાર્યોના વિષયમાં ઠીક ઠીક જાણવાનું મળે છે.
આમાંના કેટલાંક ગ્રન્થ આજે મળતાં નથી. એની શોધખોળ જરૂરી છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ૨ ભાવડર કૃત ગુરુપર્વ પ્રભાવક ગ્રન્થ ૩ તપાગચ્છીય (રત્નશેખરસુંરિ) કૃત આચાર પ્રદીપે. ૪ તપાગચ્છીયકૃત લધુશાલીય પટ્ટાવલ્યામ ! ૫ સંદેહ દોલાવલી ખરતર ગ્રંથ પ્રામાણ્ય સાધકન ! ૬ કુમારગિરિ સ્થિત તપા સામગ્રી સાધુ પટ્ટાવલ્યામ ! ૭ શ્રીજિનવલ્લભ સૂરિકૃત (સૂમાર્થવિચાર) સાદ્ધશતક
(ડૌઢસયા) કર્મગ્રન્થ મધ્યે ૮ ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિકૃતાવૃત્તિ પરંપરા સાધકન ૯ તપા કલ્યાણરત્નસૂરિ કૃત ચરિત્ર ટિપ્પનક 1
(કલ્યાણરત્નસૂરિ પ્રબંધ ગ્રંથ) ૧૦ છાપરિયા પુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૧ સાધુપુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૨ ગુરુપર્યાવલી ગ્રન્થ એ ૧૩ પ્રભાવક ચરિત્ર ૧૫ (૧૩) સગે શ્લોક ૫૫ થી ૫
પર્યત શ્રીઅભયદેવસૂરિ ચરિત્રે ૧૪ પલ્લીવાલ ગચ્છીય ભ૦ આમદેવસૂરિકૃત પ્રભાવક ચરિત્રે
(ગદ્યમયે) ૧૫ પીપલિયા ઉદયરત્નસૂરિ પ્રારંભેણ જવાનુશાસન વૃત્તિ ૧૬ તથા શ્રીસેમસુન્દરસૂરિ રાજયે કૃતપદેશ–સત્તરી ગ્રન્થા
કિમ્બહુના ૪૧ ગ્રન્થ મધ્યે હુંડી, ખરતરગચ્છીય શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિકારક સ્થંભના પાર્શ્વનાથ પ્રકર્તા થયા (બભૂવ) મૂલગા (લિ)ખત સર્વ દર્શનિ (જૈન)રા મતા પાટણા ભંડાર માંહિ મૂકયા છઈ તે ઉ૫રિ એ પરત લિખિ છઈ, જે ન માનઈ તે નિન્હવ જાણવા.
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રીજીનચંદ્રરિયુગપ્રધાન એ સમયના તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીએ પણ પરસ્પર ગોમાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે, અને ઉસૂત્ર પ્રરુપણની વૃદ્ધિ ન થાય એટલા માટે ધર્મસાગરજીએ બનાવેલ ઉસૂત્ર-કંદ-કુદાલ તેમજ તત્વતરંગિણી આદિ ગ્રન્થને જલશરણ કરાવ્યા, અને ધર્મસાગરજીને પિતાના
છથી બહિષ્કૃત કર્યા. અને તે ગ્રન્થને અસ્વીકાર્ય–અમાન્ય ઠરાવા માટે સાત બોલ સર્વત્ર પ્રસિદ્ધ કરી દીધા, કે જેથી ભવિષ્યમાંય કેઈ પણ એ ગ્રંથને પ્રમાણિક ન માને.
(ધર્મસાગરના) ગ્રંથને જલશરણ કરવાનાં ઉલ્લેખ તપગચ્છના પુસ્તકમાં પણ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે.
“સંવત સેલ સત (સતર) તરઈનિસુણી અવદાત રે”
ધર્મ સાગર તે પંડિત લગઈ કર્યો નવો એક ગ્રન્થ રે નામથી કુમતિ મુદ્દાલ, માંડી અભિનવ પન્થ રે ૧૫ પા આપ વખાણ કરઈ ઘણે, નિન્દઈ પર તણઉ ધર્મ રે, એમ અનેક વિપરીત પણું, ગ્રન્થ માંહિ ઘણું મમ રે ૧પદ માંડી તેણઈ તેહ પરૂપણ, સુણી ગ૭પતિરાય રે ! બીસલ નયરિ વિજયદાનસૂરિ, આવી કરઈ ઉપાય રે ૧૫ પાણી આણિ કહઈ શ્રી ગુરુ, ગ્રન્થ બેળાવઉ (ડુબાએ) એહરા નયર બહુ સંઘની સાખિસું, ગ્રંથ બેળિયઉ તેહ રે ૧૫૮ શ્રી ગુરૂ આણ લહી સહી, સૂરચન્દ્ર પંન્યાસરે ! હાથિમ્યું ગ્રન્થ જલિ બળીયઉં, રાખિ પરંપરા અંશ રે ૧૫ ગ્રન્થ બળિ સાગર કહનઈ (કન્ડઈ?) લીધું લિખિત દસ એકરે 1 નવિ એહ ગ્રંથ પ્રરૂપણ, નવિ ધરવી ધરિ ટેક રે ૧૬ના
. (દર્શનવિજ્ય કૃત વિજ્ય તિલકસૂરિ રાસ)
Page #142
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય છે સુ સરઈ ન પિતઈ સાગર, કતણ પરિ રેલ્યા ! મતિ-મુદ્દાલ નઈ તત્વતરગિણી, સંધી પણ માંહે બેન્યા રજા
(સિંહવિજ્ય કૃત સાગર-બાવની સં. ૧૯૪૪) ઉપાધ્યાય ધર્મસાગરે પિતે પણ આ સાત બેલનો સ્વીકાર કરી પોતાની કરેલી ઉસૂત્ર પ્રરૂપણાના “મિચ્છામિ દુક્કડમ” દઈ પિતાના ગ્રંથ કુમતિ(ઉત્સવ) કંદ કુદ્દાલને અશ્રદ્ધેય, અમાન્ય, અપ્રમાણિક સ્વરૂપની પ્રસિદ્ધિ કરી હતી. માસિક “જનયુગ” વર્ષ, પ, પૃ. ૪૮૩ પરથી એ પત્રની નકલને ઉતારે અત્રે રજૂ કરીએ છીએ. - “સ્વસ્તિ શ્રીશાતિજિન પ્રણમ્ય / તિરવાડા નગરતઃ પરમગુરુ શ્રી વિજયદાનસૂરિ સેવી ઉ શ્રીધર્મસાગર ગણિ લિપતિ સમસ્ત નગર સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્યમ્ | આજ પછી અમે પાંચ જ નિન્ટવ નકઉં, પાંચ નિન્હવ કહ્યા હુઈ તે “મિચ્છામિ દુક્કડમ ' ના ઉસૂત્ર-કંદ-મુદ્દાલ ગ્રન્થ ન સદ્દઉં', પૂર્વ સદ્દાઉ હુઈ તે “મિચ્છામિ દુક્કડમ”રા ષટ-પવી ચતુઃપવી આશ્રી જિમ શ્રીપૂજ્ય આસિ (આદેશ) ઘઈ ઇઈ તે પ્રમાણ છે. ૩ | સાત બેલ જિમ ભગવન આસિ ઘઈ છઈ તે પ્રમાણ / ચતુર્વિધ સંઘની આસાતના કીધી હુઈ તે “મિચ્છામિ-દુકકડમ” જા આજ પછી પાંચના ચૈત્ય વાંદવા પી તિરાડા માંહિ શ્રીપૂજ્ય પરમ ગુરુ શ્રીવિજયદાનસૂરિ નઈ “મિચ્છામિ દુક્કડમ” દીધઉ છઈ સંઘ સમક્ષ એ બોલ આશ્રી જિઈ બેટ
પુનમિયા, ખાતર, આંચલિયા, સાઢપુનમિયા, અને આગમિયા એ પાંચ (જુઓ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૪ પૃ. ૭.)
Page #143
--------------------------------------------------------------------------
________________
૪
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ
27
સદાઉ હુવઇ તે “ મિચ્છામિ દુકકમ્ ” દે। । છ : ।। ” × વિજ્યજ્ઞાનસૂરિજીના પટ્ટધર શ્રીહીરવિજયસૂરિજીએ પણ ધર્મસાગરના ઉત્સૂત્રને નિરાકરણ કરવા માટે ૧૨ ખેલ કાઢયા હતા, જેમાંના દસમા ખેલ આ પ્રમાણે છેઃ—
“ તથા શ્રીવિજયદાનસૂરિ બહુજન સમક્ષ જલશરણુ જે કીધું ઉત્સૂત્ર-ક’દ–કુદ્દાલ ગ્રંથ તેહ માંહિલું જે અસ'મત અ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યક હુઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવ ।”
અને શ્રીવિજયસેનસૂરિએ પણ ૧૦ ખેલ પ્રકટ કર્યાં હતા, જે “જૈન યુગ”માં છપાઈ ગયા છે.
આમ પાટણમાં ધર્મ સાગરને પરાસ્ત કરી શ્રી જિનચન્દ્રસૂરિજીએ ખરતરગચ્છની મહાન સેવા કરી. આજ ચાતુર્માસમાં એમણે “પૌષધ-વિધિ પ્રકરણ” પર એક વિશિષ્ટવૃત્તિ રચી, જે વડે એમની પ્રકાંડ-વિદ્વત્તાના ઠીક ઠીક પરિચય મળી રહે છે ઉકત ગ્રંથને આદિ મોંગલ પદ્ય અને પ્રશસ્તિના આવશ્યક અંશ આ પ્રમાણે છે :~~
1
આદિ :--રોમક્ષ્યમુક્ષિતમાવક્ષ,
जाग्रत् प्रभावविदितं कनकावदातम् ।
× ધર્મ સાગરના અપ્રમાણિક ગ્રંથોના આશ્રય લઇ આજે પણ કેટલાક કદાગ્રહીઓ ગોમાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યાં છે, એ એક ભારે દુ:ખની વાત છે. એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાય શ્રીવિજયદાનસુરિ, શ્રીહીરવિજયસૂરિ અને શ્રીવિજયસેનસુરિ આદિએ જે ગ્રથાને સર્વથા અસહૃહનીય, અમાન્ય, અપ્રમાણિક સાબિત કર્યા હતા, અને જેને સ્વયં ધર્મ સાગરે સ્વીકૃત કરી મિચ્છામિ દુક્કડમ્’' દીધેલ, આજે એમનીજ પર ંપરા વાલા એ ગ્રન્થાને ઉપાદેય સમજી પ્રકટ કરી ફ્લેશ ફેલાવવાનું કલંક કેમ વહેારતા હશે!!!
66
Page #144
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય
दान्तेन्द्रियद्विरदवृन्दममन्दवाचं,
वाचंयमेनमनिशं स्मरतादिदेवम् ॥१॥ सत्य प्रशस्ति:
तेषां गुरूणां शिष्येण, श्रीजिनचन्द्रसूरिणा। श्रीपौषधविधेर्वृत्ति-श्चके स्वेष्टप्रसादतः ॥ २४॥ संयोज्य वृत्तिचूर्णी, समाचारी विलोक्य सद्दष्टया पुनरपि तच्छास्त्रभाव, मत्वा सत्सम्प्रदायमपि ॥ २५ ॥ श्रीपुण्यसागरमहोपा-ध्यायैः पाठकोद्धधनराजैः । अपि साधुकीर्तिगणिना, सुशोधिता दीर्घदष्टयेयम् ॥२६॥ मुनिशशिविद्यादेवी(१६१७)-प्रमिते वर्षे ऽणहिल्लपुरनगरे आश्विनविजयदशम्यां, सुमुहूर्त्त पुण्यसयोगेन (?) ॥ २७ ॥ प्रत्यक्षरगणनेन, त्रिसहस्री पंचशतकसंयुक्ता । चतुरधिकैः पंचाशत्-श्लोकैरस्याः प्रमाणमिदम् ॥ २८ ॥
इति पौषधविधिप्रकरणवृत्तिः समाप्ता । . ३५५४ पत्र ६७ [ કાલીન પ્રતિ, બીકાનેર બૃહજ્ઞાનભંડારાન્તર્ગત શ્રીજિનસૂરિ ભંડારે ]
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મુ
વિહાર અને ધર્મ પ્રભાવના
{}}}
મ
ભાતસઘના અગ્રગણ્ય શ્રાવક વચ્છરાજના
પુત્ર કમ્માશાહ આદિ સૂરિજીને ખ'ભાતમાં મ્યામાસું કરવાનુ... આમંત્રણ કરવા આવ્યા, એમના વિશેષ આગ્રહથી સૂરિજી મહરાજ ખંભાત પધાર્યાં, સ્તંભતીર્થની યાત્રા કરી, અને સંઘના આગ્રહથી સ’.. ૧૬૧૮ નું ચામાસું ખંભાત ખાતે કર્યું ત્યાંની ધર્મપ્રભાવનાનુ વર્ણન કવિ “ કુશલલાભ ” પેાતાના દ્ર શ્રીપૂજ્ય વાહણુ ગીત ”માં આ પ્રમાણે કરે છેઃ-ધમ માર્ગ ઉપદેશતાં, કરતાં વિધઈ વિહાર રે । આવ્યાજી નગર ત્રંબાવતી, શ્રી સ`ઘ હષ અપાર રે ।।૩૫। પૂજ્ય આવ્યા તે આશા ફળી, શ્રી ખરતરગચ્છ ગણુધાર રે । શ્રીજિનચન્દ્રસૂરિ વાંઢિયઇ, સાથઈ સાધુ પરિવાર રે । ૩૬ ॥
X
×
X
પ્રભુ + પાટિએ ચઉવીસમÛ, શ્રીપૂજ્ય જનચન્દ્રસૂરરે ।
× ‘ પ્રભુ' એટલે પૂજ્ય આચાય શ્રીઉદ્યોતનસૂરિજી, કે જેમણે ૮૪ શિષ્યાને શુભ મુર્ત્તમાં આચાય પદવી પ્રદાન કરીને ૮૪ ગોની સ્થાપના કરી હતી. તેમની ચાવીસમી પાટે ( સ ંપાદક. )
Page #146
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય
૪૯
ઉદ્યોતકારી અભિનવ, ઉદયઉ પુણ્ય ક્રૂર હૈં ॥ ૫૫ શાહ ( શ્રાવક ) ભંડારી વીરજી, શાહુ રાંકા નઈ ગુરુ રાગ । વધુ માનશાહ વિનયઈ ઘણુ, શાહ નાગજી અધિક સૌભાગ રૂપ શાહુ વા શાહ પદમસી, દેવજી નઈ જૈત શાહુ શ્રાવક હરખા હીરજી, ભાણુજી અધિક ઉચ્છાડું ૧૭ ૧ ભડારી માંડણ નઈ ભગતિ ઘણી, શાહ જાવડ નઈ ઘણુઉ ભાવ 1 શાહુ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી. અમિય
અધિક ઉચ્છાડુ । ૫૮ ॥ નિત મિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઇ પૂજય વખાણુ । યિડ ઉલ્લટઇ ઉલ્લસઇ, એમ જીયઉ જનમ પ્રમાણ ॥ ૫૯ આગ્રહ દેખી શ્રી સંઘન, પૃયજી રહ્યા ચમાસ । ધનઉ મારગ ઉપદિસ, ઈમ પહુંતી મનની આસ ! ૬૦ પ્રતિમા પ્રતિષ્ઠા થાપના, દીક્ષા ક્રિયઈ ર રાજ । ઈમ સફલ નર ભવ તેનઉ, જે કરઇ સુકૃતના કાજ ॥ ૬૧ ।। આમ તીર્થં ભૂત ખંભાતમાં જિનબિબ પ્રતિષ્ઠા, શિષ્ય દીક્ષા આદિ ઘણાં ધર્મકાર્યાં થયા. ત્યાંથી ગામા ગામ વિહાર કરતા કરતા સૌંવત્ ૧૬૧૯ માં શ્રીજિનચન્દ્રસરિજી મહારાજ રાજનગર પધાર્યાં. ત્યાં એક મહાવિદ્રાન ભટ્ટ પેાતાની વિદ્વત્તાના અભિમાનમાં ચકચૂર બની ફરતા હતા. અને મત્રીશ્વર “ સારગધર સત્યવાદી * ઉપાશ્રયમાં સૂરિ મહારાજની પાસે લાવ્યા. સૂરિજીએ એની સમસ્યા પૂર્ણ કરી એને પરાજિત કર્યાં. એનુ વન બિકાનેર જ્ઞાન ભડારની
re
,,
99
* એમનું નામ મહાપાધ્યાય શ્રીજયસેામજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથમાં આવે છે. ખરતગચ્છના એ પરમ ભક્ત અને પ્રતિભાશાળી પુરૂષ હતા. એમને સધપતિની પદવી હતી.
Page #147
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીચ દ્રસૂરિ
૧૮મી શતાબ્દીમાં લખાયેલ એક પટ્ટાવલીમાં આ પ્રમાણે છેઃ
“ટી સર્ ગાગમનું પા મહાવિદ્યાવસ नगरमाई फिरई, माथे अंकुश पेटई पढो बांध्यउ, एक चाकररै माथे घडो पाणीरौ बीजारै माथि खडरौ पूलो पहवड़ अहंकार धरीनई फिरई । तरई सत्यवादी सारंगधर मंत्री उपासरई लेई आयड, पहिली जत्तियांसु वाद (कियां) का (?) बोल्यां थाग न लाभई, तरई समस्या कही
:
×
" मक्षिकापादघातेन, कम्पितं जगतस्त्रयम् "
यह समस्यानउ अर्थ (पूर्ति करतां) भाग्यनई जोगई युगप्रधानजीए कह्यो :
+ “સમ(? =`)મિત્તૌ હિલ્લિત ચિત્ર, વાળિા . ૩પૂતિમ્। मक्षिकापादघातेन, कम्पित નતાયમ્।ર્ક एम कही भट्टनई हरायउ, (भट्ट) पगे लाग्यउ ।
7)
ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ પાટણ પધાર્યાં, સ. ૧૬૧૯ ના ચાતુર્માંસ ત્યાં કર્યાં. સ. ૧૬૨૦ના એમનેા ચાતુર્માંસ વીસલનગર * થયા. ત્યાંથી બિકાનેરના મ`ત્રીશ્વર શ્રીસંગ્રામસિંહ
בમક્ષિકા (માખી)ના પગના આધાતથી ત્રણે લોક કંપવા લાગ્યા.”
+ ́ સમાન ભીંત ( દિવાલ ) પર ત્રણે જગતનું ચિત્ર દેરી એની નીચે પાણીથી ભરેલુ એક જલપાત્ર રાખ્યું. એમાં ત્રણલેકના ચિત્રની છાયા પડવા લાગી, એ પાણીની ઉપર માખીના બેસવાથી પાણી હાલવા લાગ્યુ. પાણીના હલનચલનની સાથેાસાથ ત્રણે જગતની પ્રતિચ્છાયા પણ ડાલવા લાગી, આમ મક્ષિકાના પગના આધાત વડે ત્રણે બેંક *પવા લાગ્યા.” *વિહાર પત્ર નં. ૨ માં વિસલનગરના સ્થાન પર બિકાનેર લખેલ છે; પરન્તુ અમને વિસલનગર જ ઠીક લાગે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
વિવ્હાર અને ધમ પ્રભાવના
૫૧
વચ્છાવતના આગ્રઠુથી બિકાનેર પધાર્યાં. સ. ૧૬૨૧ નું ચામાસુ` બિકાનેરમાં કર્યું.
બિાનેરના શ્રીવાસુપૂજયજીના મંદિરમાં શ્રીસુપાર્શ્વ - નાથજીની પાંચીથી ધાતુપ્રતિમા સ. ૧૬૨૨ વૈશાખ શુદ્ધિ ૩ ના રાજસૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થઈ, તેના લેખની નકલ આ પ્રમાણે છેઃ-~~
" संवत् १६२२ वर्षे वैशाख सुदि ३ सोमवारे उपके वंशे । राखेचागोत्रे शाह आपू, तत्पुत्र साह भाडकेन पुत्र सा. नींबा माडू मेवा हेमराज धनु [युतेन ] श्रीसुपार्श्व बिस्त्र काग पेतम् । खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टाधिपश्री जिनचन्द्रसूरिभिः
''
(6
प्रतिष्ठितम् ॥ शुभं भवतु । હવે જો સૂરિજીએ ઉપરોકત પ્રતિમાજીની પ્રતિષ્ઠા બિકાનેરમાં કરી હોય. તે! એટલું તે નિઃસંદેહુ સમજી શકાય કે જીિ અક્ષયતૃતિયા પછીજ બિકાનેથી વિહાર કરી જેસલમેર પધાર્યાં. સં. ૧૬૨૨ ના ચાતુર્માસ જેસલમેર ખાતે કર્યાં. વિહાર ૫૧ નં. ૨ માં લખેલ છે કે વિધિ નાગૌર દલનઝી ાન જ્ઞયસ્રામ પસારક” એને આશ્ય અમારી સમજમાં જો કે ખરાબર નથી આવ્યે, પરન્તુ અનુમાન કરી શકાય છે કે બિકાનેરથી જેસલમેર જતાં કે આવતાં વચ્ચે નાગેાર પધાર્યાં હોય; ને ત્યાં “ હુસનકુલીખાને ” × કોઈ યુદ્ધમાં × જયલાલ પ્રાપ્ત કરવાને કારણે સૂરિ મહારાજનેા સન્માનપૂર્વક નગરપ્રવેશ કરાવ્યે હાય.
× હસનકુલીખાન ”નું નામ કમઁચદ્રમંત્રી વશ પ્રધમ આવે છે. મંત્રીશ્વર સ’ગ્રામસિંહજીએ એની સાથે સ ંધી કરેલ, ઉપકત વિહારપત્રમાં આવેલ “ જયલાભ ’· શબ્દના આશય સભવ છે કે, આ સુલેહને કારણે હાય, '
'
<<
Page #149
--------------------------------------------------------------------------
________________
પર
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ સં. ૧૬૨૨ નું ચોમાસું જેસલમેર કરી સૂરિજી બિકાનેર પધાર્યા. સંવત્ ૧૬૨૩ નું ચોમાસું અહીં કર્યું. ખેતાસર ગામના રહીશ ચોપડા ગોત્રીય સા. ચાંપસીની પત્નિ ચાંપલ દેવીના પુત્રરત્ન માનસિંહને માગસર વદી ૫ ના રોજ દીક્ષા આપી, એમનું દીક્ષાનામ “મહિમરાજ” + રાખ્યું.
ત્યાંથી વિહાર કરી “નાડેલાઈ” પધાર્યા, સં. ૧૬૨૪ને ચાતુર્માસ ત્યાંજ થયા. વિહાર પત્ર નં. ૨ માં લખ્યું છે કે “રૂ# નવ મા તો કુલ ૨૦ નિવયં” એનું સ્પષ્ટીકરણ એક બિકાનેર જ્ઞાનભંડારની પટ્ટાવલીમાં કરેલ છેમેગલ સેના આ શહેરથી તદન સમીપ આવી પહોંચી હતી. લૂંટફાટ અને મારકૂટના ભયથી આકુળ વ્યાકુળ બનેલી પ્રજા ચારે તરફ નાસવા લાગી. સંઘે મળી સૂરિ મહારાજને પણ વાત કરી, પરંતુ મહાપુરૂ સ્વયં નિર્ભય તેમજ બીજાને માટે પણ અભયકારક હોય છે. આખું શહેર ખાલી થઈ ગયું, પરંતુ સૂરિ મહારાજ સામાન્ય જનતાની માફક વ્યાકુળ ન બનતાં ઉપાશ્રયમાંજ નિશ્ચલ ધ્યાન લગાવી બેઠા. એમના ધ્યાન
= ઉપાધ્યાય શ્રાક્ષના કલ્યાણજી ગણિ કૃત ખરતરગચ્છ પદાવલીમાં માનસિંહજીની માતાનું નામ “ચતુરંગ દે” લખેલ છે, પરંતુ ઉપાધ્યાય શિશિવનિધાન અને લબ્ધિકોલ આદિ કૃત પ્રાચીન ગદ્દલિયો તેમજ શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની તત્કાલીન લખેલ “ખરતરગચ્છ પાવલી”માં માતાનું નામ ચાંપલદેવી લખેલ છે. પ્રાચીન હોવાને કારણે એજ વધુ ઠીક લાગે છે.
+ આ મહિમ રાજઇ (શ્રીજિનસિંહસૂરિજી) ભારે પ્રભાવક તેમજ નિર્મળ ચાર જવાનું પ્રકાંડ પંડિત થયા, સમ્રાટ અકબરે એમના મણાથી. મુધ બની સૂરિજી પાસે એમને “આચાર્યપદ અપાવેલું એમના વિશેની વિશેષ માહિતી યથાસ્થાન આગળ પ્રકમાં લખવામાં આવશે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૫૩
વિહાર અને ધમપ્રભાવના બળથી જ મેગલ સેના માર્ગ ભૂલી અન્યત્ર ચાલી ગઈ. બધા લોકે ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર આવ્યા, ને સૂરિજીના ગ પ્રાબલ્યથી ચમત્કૃત થઈ તેમની ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા. ઉપરોક્ત પટ્ટાવલીમાં આનું વર્ણન આ પ્રમાણે કરેલ છે.
"वलि जियई नडुलाई नगरमांहि श्रीपूज्यजी हता, संघ मिली गुरु विनव्या गुरुजी! मुगलनउ भय सांभलियई छई। गुरे कह्यो महानुभाव! कोई विशेष नहीं। इम करतां मुगल दूकडा आव्या, तिवारइ सर्व लोक जीव लेई दिसोदिस नाठा (गया) परं श्रीपूज्यजी उपासरामांहिथी हाल्या नहीं, ध्यान बईठा, गुणनानई प्रभावि भुगलांनउ कटक मारग थकी चूकर, बीजी ठामि गयउ। सर्व लोक आप आपणा घरे आम्या, संघ मिली उपासरई आवि देखइ तउ गुरुजी ध्यान करइ छ।। संघ वांदी, पूजी स्तवना करवा मांडी, सर्व लोक हर्षित थयउ, ठाम ठाम शोभा थई।"
- ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપડાઉ (? બાપેઉ, જે બિકાનેરથી ૪૪ માઈલ છે) પધાર્યા. સં. ૧૯૨૫નું ચોમાસું સંઘના વિનીત આગ્રહથી ત્યાંજ કર્યું. ચાતુર્માસ પૂરો કરી, રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં બિકાનેર પધાર્યા. સં. ૧૬૨૬નું ચોમાસું બિકાનેર થયું. સં. ૧૯૨૭નું ચોમાસું મહિમ કર્યું. ત્યાંથી સાધુ-વિહાર કરતા મેવાત પ્રદેશમાંથઈ આગરા પધાર્યા. વિહાર પત્રમાં લખ્યું છે –“હં. હૃ૨૭ દિમ, શાં. શું. અ. म. धुंभ। चन्द्र० म्० स्थु० नेमिचैत्य, विचि सौरिपुर यात्रा,
વારિ થિolis gછ આવ્યા છેઆથી હસ્તિનાપુરમાં શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ તથા મલ્લિનાથજીની સ્તુપ તેમજ ચન્દ્રવાડમાં શ્રીચન્દ્રપ્રભુ ભગવાનની યાત્રા થઈ હોવાનું નક્કી છે.
આગરામાં ધર્મ બહુ થયો, ત્યાં એક માસની માસ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ
કલ્પ સ્થિતિ કરી સૂરિજી સૌરિપુર પધાર્યાં. ત્યાં શ્રીનેમિનાથ સ્વામીની યાત્રા કરી, અને ચન્દ્રવાડિ હસ્તિનાપુરની યાત્રા કરી પાછા આગરા પધાર્યાં. ત્યાંથી ચામાસું કરવા ગવાલિયર જતા હતા, પરન્તુ આગરા સંઘના વિશેષ આગ્રડને લીધે સં. ૧૬૨૮નું ચામાસું આગરામાંજ કર્યું. વિવિધ ધર્મધ્યાન કરતાં સુખપૂર્વક પ ષષ્ણુપ વ્યતીત થયા બાદ સૂરિજીએ એક પત્ર “સાંમલિનગર”ના સંઘને પાડવ્યેા. આ અસલી મૂળપત્ર અમારા સંગહમાં છે, એમાં ઉપરાક્ત તી પર્યટન, વિહાર અને ધર્મકાર્યાંનું પણ થાડુ' વર્ણન છે. આ પત્રની નકલ આ પ્રમાણે છેઃ—
॥ ६० ॥ स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य श्रीआगरानगरात् :... श्रीजिनचन्द्रसूरयः पं. आणंदोदय गणि, पं. वीरोदय मुनि, पं. भक्तिरंग गणि, पं. सकलचंद्र गणि, पं. नयविलास मुनि, पं. हर्षविमल, पं. कल्याणकमल, पं. महिमराज, पं समयराज पं. धर्मनिधान, पं. रत्ननिधान, श्रीपाल, प्रमुख साधु १९ विहितेपास्तयः श्रीसांमलिस्थाने श्रीदेव गुरुभक्तिकारकं श्रीजिनाशाप्रतिपालक सा. मूला. सा. सामीदास सा. पूरु सा. पदू सा. वस्तू सा. गांगू नाथू धम्भू पूरू लक्खू श्रीसंध समुदायक सादर धर्मलाभपूर्वक समादिशन्ति श्रेयोऽत्र श्रीदेवगुरुप्रसादात् । उपदेशो यथा ॥ “धम्मो मंगलमु किट्ट, अहिंसा संजोता । देवा वि तं नमसंति, जस्त धम्मे लया मणो ||१||" इत्यादि धसेोपदेश जाणी धमेश्रम करतो लाम तथा महिम हुती विहार करी साधुविहार करतां मेवात देश मांहि थंइन अत्र आग्या, घणा धर्मना लाभ थया । पछह मास कल्प क... ( री नइ ? ) सौरीपुर श्रीनेमिनाथनी यात्रा करीन अत्र आ... (व्या ) पछर चौमासि उपरि ग्वालेर नइ चाळता हंसा पर श्रीस) घनः आग्रहर अत्रे रंह्या | धर्मध्यान
Page #152
--------------------------------------------------------------------------
________________
૫૫
વિહાર અને ધર્મપ્રભાવના करतां करावतां श्रीपर्युषणा पर्व आब्यइ सा. श्रीवच्छ सा. लक्ष्मीदासादि सपरिवारइ विधिपूर्वक पुस्तक पंचाव्या, वाचना प्रभावनादि धर्मकरणी घणी हुइ पासाहता १५१ हुवा, बीजाइ दान शील तप भावनादि धर्म करणी एवं जाणी तुहे अनुमोदिवा। आ सामग्री साधू साध्वी विशेषइ चिंता करवी। तथा तुम्हारा कागळ आव्या समाचार परीछयो । तुहे उत्तम सुश्रावक छउ, सबली सामग्री आवइ तउ राखेज्या ज्युं धम निहइ, एवं समस्त संघमांहि धर्म लाभ कहेज्यो. एवं परीछे (ज्यो)... पारणइ पूर्व दिशइ तीर्थ यात्रा भणी विहार...(करवाना भा? ) व छइ, वली वर्तमान जोगि जाणिस्यइ ॥ समस्त श्रावक श्राविकानइ धर्मलाभ कहेजो॥
આ પત્ર અનુસાર ચતુર્માસ પૂર્ણ કરી મૂરિજી જે પૂર્વદેશીય તીર્થોની યાત્રા કરવા ગયા હોય તો યથાસંભવ સમેતશિખરજી, પાવાપુરીજી, ચંપાપુરીજી, રાજગૃહ આદિ તીર્થોના દર્શન કરી આવ્યા હશે. ત્યાર પછી સં. ૧૬૨૯ ચાતુર્માસ રુસ્તક (દિલ્હી નજીકનું રેહતક) કર્યો, ચાતુર્માસ પૂર્ણ કરી સૂરિ મહારાજ રામાનુગ્રામ વિહરતા વિહરતા બિકાનેર ખાતે પધાર્યા, અહીંના શ્રીષભદેવ ભગવાનના મંદિરમાં સૂરિજીના કરકમલ વડે પ્રતિષ્ઠિત થએલ શ્રી અજિતનાથ સ્વામીની ધાતુ પ્રતિમા વિદ્યમાન છે, જેના પર નીચે મુજબને લેખ છે – ___संवत् १६३० वर्षे माहसुदि १० दिने श्रीउपकेशव शे छाजहडगोत्रे सा. झठा चा (?) तत्पुत्र सा. अमरसीकेन कारित श्रीअजितनाथविम्ब प्रतिष्ठितं खरतरगच्छे थिजिनचन्द्रसूरिभिः।"
ફાગણ માસમાં “નયણ” નામક શ્રાવિકાએ સૂરિજી પાસે બાર વ્રત ગ્રહણ કરેલ, ત્યારે સાધુવર્ધનના શિષ્ય બાર વ્રતને २१स मनाव्यो, भासण्यु छ :
Page #153
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ “તર છ૪ નિય, વિનર મુનિરાશા तासु पासइ ए विरति लेइ, श्राविका नयणा आय ॥४॥ संवत सोल त्रीसोत्तरइ, फागुण मालि विसाल । साधुवर्धन पसाउलइ, रची विरत संबंध रसाल ॥५॥ जिम शशि रवि 5 अछइ, धरणिधर सुप्रसिद्ध । तिम अघिचल होज्यो सही, एह घिरत सम्बन्ध ॥ ६॥
(અન્તિમપત્ર, શ્રી પૂજ્યજીના સંગ્રહમાં) સૂરિજીની પધરામણીથી બિકાનેરમાં બિંબપ્રતિષ્ઠા, વ્રતગ્રહણ આદિ ખૂબ ધર્મકાર્યો થવા લાગ્યા. લાભ જાણી સૂરિજી મહારાજે સં. ૧૬૩૧ તેમજ ૧૯૩૨ નાં માસાં બિકાનેરજ કર્યા. ત્યાંથી વિહાર કરી ફલેધી પધાર્યા. ત્યાંના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય મંદિર પર દ્રષવશ તપગચ્છવાળાઓએ તાળાં લગાવી દીધાં. સૂરિ મહારાજ પ્રભુદર્શનાર્થે પધાર્યા, કિન્તુ મંદિર પર તાળાં લાગેલ જોઈ એમણે હાથનો સ્પર્શ કર્યો ત્યારે તેમના પ્રભાવબળ વડે વગર ચાવીએ તાળાં ખુલી જઈ નીચે પડયાંક | તીર્થદર્શન કરી સૂરિજી ત્યાંથી વિહાર કરતા કરતા જેસલમેર પધાર્યા. સં. ૧૯૩૩ નો ચાતુર્માસ ત્યાં કર્યો. માહ શુદિ ૫ ના રોજ શ્રાવિકા વિંઝુએ સૂરિજી પાસે બાર વત લીધાં, જેનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડાર (મહિમા ભકિત વિભાગ પિથી નં. ૬૩) માં ગા. ૫૫ ના રાસમાં છે –
* જુઓ ક્ષમાકલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલી અને વિહારપત્ર આદિ, એક પ્રાચીન પાવલીમાં લખ્યું છે કે “વીતરાગ દેશनउ तालउ विणकूची हाथ उपरि मूकी उखेल्यउ'
(બિકાનેર જ્ઞાનભંડાર, પટ્ટાવલી પત્ર, ૭)
Page #154
--------------------------------------------------------------------------
________________
વિહાર અને ધર્મભાવના ___"शुभस्थान जेसलमेरुं नपरइ, सुकृति करी हित कारणह। संपत सोल तेतीस वरसइ, माह सुदि पंचम दिणइ ॥ गच्छराय श्रीजिणचन्दसूरि गुरु, सह मुखइ सभासु ए । श्राविका वींझू सुव्रत पालइ, धरि मनि उल्हासु ए ॥ ४५ ॥”
એજ વર્ષમાં ફાગણ વદી ૫ ના રોજ શ્રાવિકા ગેલીએ સૂરીજી પાસે બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. જેનું વર્ણન એક બારવ્રત રાસની પ્રતિમાં× આ મુજબ છે :– ___संघत सोलसय तेतीसइ, फागन वदि पचमि उस्लासि । खरतरगच्छि गरूयउ गुरुजह, श्रीजिनचन्दसूरि गुरू पासइ ॥२२॥ श्राविका गेलीए व्रत लीधा, कीधा नरभव सफल आज । पास पसायइ ए विधि करतां, पामिस शिवनगरीनो राज ॥ ९३ ।। बारह व्रत सूधा पालेवा, एम कहइ परिग्रह परिमाण । लीलविलास सदासुख पामइ, वाधर दिन दिन कलाबिनाण ॥४॥
इति श्रीइच्छापरिमाणटिप्पनकं सं० १६३३ वर्षे फाल्गुन बदि ५ दिने श्रीमच्छ्रीखरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यस्त्रिपट्टालङ्कार श्रीजिनचन्द्रसूरिराजानां स्वहस्तेन गेली सुश्राविकया મૃતમ્ | (ઓની પ્રતિ આદિ ગુજરાતના યતિ ચન્દ્રવિજયજી પાસે છે.)
* આ પ્રશસ્તિ અમોએ “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧” માંથી ઉધત કરેલ છે. આ ગ્રંથમાં આ રાસને શ્રીજિનચન્દ્રસૂરિજીની કૃતિઓમાંને કહ્યો છે, પરંતુ આ પ્રશસ્તિમાં સૂરિજીની કૃતિ હેવાનું કોઈ પ્રમાણ નથી મળતું. એટલે સંભવ છે કે બીજા બાર વ્રતરાસની માફક આ રાસ પણ કોઈ અન્ય કવિએજ રચેલ હોય.
એ ઉપરાંત “જૈન-ગૂર્જર-કવિઓ”માં () દ્રૌપદી રાસ, (૨) બાર ભાવનાધિકાર (૩) શીલવતી રાસ (૪) શાખ પ્રદ્યુમ્ન ચૌપાઈ (૫) જિન બિંબસ્થાપન સ્તવન પણ સૂરિજીની કૃતિઓ તરીકે દર્શાવેલ છે. અમને તે આ કૃતિઓ માટે પણ એજ શંકા છે. કૃતિઓને જોઈ એને નિર્ણય કરે આવશ્યક છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૫૮
યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ ત્યાંથી વિહાર કરી સૂરિજી દેરાફેર પધાર્યા. ત્યાં શ્રી જિનકુશલ સૂરિજીના “સ્વર્ગસ્થાન” નાં દર્શન કરી, સં. ૧૬૩૪ ને ચાતુર્માસ. ત્યાં કર્યો. એ પછી સં. ૧૬૩૫ માં જેસલમેર, ૧૬૩૬ માં બિકાનેર, સ. ૧૬૩૭ માં સેરૂણ (બિકાનેરથી ૨૮ માઈલ પૂર્વ) સં. ૧૬૩૮ માં બિકાનેર, સં. ૧૬૩૬ માં જેસલમેર અને સં. ૧૬૪૦ માં આનીકેટ ખાતે કમશ : ચાતુર્માસ કર્યા “આસની કેટ” ચાતુર્માસ કરી સૂરિજી જેસલમેર પધાર્યા, ત્યાં માડ રુદિ ૫ ના રોજ પિતાને વિદ્વાન શિષ્ય મહિમરાજજીને “વાચક” પદથી અલંકૃત કર્યા
જેસલમેથી વિહાર કરી સૂરિ મહારાજ જાલેર પધાર્યા. સં. ૧૬૪૧ ને ચાતુર્માસ ત્યાં થયો. આ ચાતુર્માસ દરમ્યાન ત્રાષિમતી તપાગચ્છવાલાઓ સાથે શાસ્ત્રાર્થ થયો, જેમાં "સૂરિજીને વિજય + થ યંથી વિહાર કરી પાટણ ગયા, ને ૧૬૪૨ નું ચામું પાટણ કર્યું. ત્યાં પણું તપગ છવાળાઓ સાથે શાસ્ત્રાર્થમાં સૂરિજીએ વિજ્ય પ્રાપ્ત ૪ કર્યો.
ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. સં. ૧૬૪૩ નું ચિમા ચં ચું. ત્યાં ધર્મસાગરકૃત ઉત્સર-મય પુસ્તકરૂપી વિષવૃક્ષનો ઉછેર કર્યો, જેમકે ૪ ખરતરગચ્છ પટ્ટાવલી નં ૧ અને નં. ૩ માં લખ્યું છે. “કુરઃ સં. ૨૬૪રૂ વ તાર તાર કૃત ગ્રન્થ થાત”
સં. ૧૬૪૪ નું ચોમાસું સૂરિજીએ ખંભાત કર્યું. ત્યાં શ્રી તંભનતીર્થ તેમજ શ્રીજિનકુશલસૂરિ તૂપનાં દર્શન " + જુઓ વિહાર પત્ર નં. ૧-૨. ૪ જુઓ વિકાર પત્ર નં. ૨.
૪ જુઓ પૂર્ણચંદ્રજી નાહર પ્રકાશિત ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ.
Page #156
--------------------------------------------------------------------------
________________
૫૯
વિહાર અને ધર્મપ્રભાવના
કર્યાં. ચાતુર્માસ પૂરા થતાં અમદાવાદ પધાર્યાં. શ્રીગુરુવિનયે રચેલ, બિકાનેરથી શત્રુ જ્યયાત્રાર્થે નીકળેલ સઘના ચૈત્યપરિપાટી–સ્તવન”થી જાણવા મળે છે કે “ખિકાનેરથી સ. ૧૬૪૪ ના માહ માસમાં તીર્થાધિરાજ શ્રીસિદ્ધાચલજીની યાત્રાએ સંઘ નીકળ્યેા, આ વિશાળ યાત્રીસંઘ રસ્તામાં આવતા તમામ તીર્થાંની યાત્રા કરતા કરતા ક્રમશઃ સેરિસે, લાડણ-પાર્શ્વનાથના તીથૅ આવ્યા. ”
આ તરફ અમદાવાદથી સંઘપતિ યાગીનાથ અને સોમજીના સ`ઘસહિત સૂરિજી પણ આવ્યા અને આ સ ંઘમાં સામેલ થયા. ચારે કારથી લાકે આ સંઘમાં આવ્યા હતા; જેમાં બિકાનેર, મ`ડાવર, સિંધ દેશ જેસલમેર, સીરાહી, જાલેાર, સારડ અને ચાંપાનેરનાં નામે ઉલ્લેખનીય છે. આ વિશાળ યાત્રીસ`ઘની સાથે ચૈત્ર વદી ૪ના રાજ સરિમહારાજે મહાતીર્થ, સિદ્ધક્ષેત્ર શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરી.
॥
* "संवत सोलह सह चिम्मालइ वरसि सवि सुखकार 1 चैतड़ी चउथी दिनइ, बुधवल्लभ बुधवार ॥ १० मेरी ० ॥ संघपति योगी सामजी, તેમની, मनधरि हरख સTT I ગચ્છતિ શ્રીનિનચન્દ્રના, યાત્રા રાવ ૨૧ | ૨ सुविहित खरतर संघ, श्रीआ देदेव વાવનાારામ મળ‰, રત્નનિધાન વચત્ર | ૬૨|| મૈ↑ ॰ I [ વા. રનિધાન કૃતવત ]
|
પ્રાસ
મે↑ ૦ -
"हिव अहमदाबाद सुरम्म, योगीनाथ शाह सुधम्म । शत्रुंजय भेटणि रंगि, तेड्या गुरू वेग सुचंगि ॥ १९ ॥ मेलि सहु संघ गुरु साथि, परघल खरचइ निज आथि । चाल्या भेटण गिरिराज, संघपति सेामजी सिरताज ॥ २० ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદસૂરિ ત્યાંથી ગામેગામ વિહાર કરતા કરતા સૂરિ મહારાજ સુરત પધાર્યા. એમના આગમનથી સંઘમાં ભારે ખુશાલી થઈ ધર્મધ્યાન વિપુલ પ્રમાણમાં થવા લાગ્યાં. વર્ષાકાલ નિકટ હોવાથી સં. ૧૬૪પનું ચોમાસું સૂરિજીએ સુરતમાં કર્યું.
સં. ૧૬૪૬નું અમદાવાદ, અને સં. ૧૬૪૭નું ચોમાસું પાટણ કર્યું. સં. ૧૯૪૭માં શ્રાવિકા કેડાએ સૂરિજી પાસે બારવ્રત ગ્રહણ કરેલ, જેને રાસ મહોશ્રી જયસમજી કૃત (કપડા પર લખેલી પ્રતિ) અમારા સંગહમાં છે. તેને. આવશ્યક ભાગ આ પ્રમાણે છે –
"श्रीजिनवन्द्रसरि श्रीमुखइ. श्राविका कोंडां एह । आदरइ बारह व्रत इसा, शुभ दिवस रे मन हर्ष धरेह ॥ १८ ॥ सोलहसइ सैंताल समइ, वैशाख सुदि दिन तीज । इम ढाल बंध गुंथिया, श्रावक व्रतरे जिह समकित बीज ॥१९॥ जिनदत्तसूरि गुरु सांनिधइ, जिनकुशलसूरि सुपसाइ । जयसेाम गणि इणिपर कहर, शुभ भावइरे दिन दिन सुख थाइ॥२०॥
પાટણથી વિહાર કરી અમદાવાદ થઈ સૂરિજી ખંભાત પધાર્યા, ત્યાં શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના તીર્થના દર્શન કર્યા ખંભાતના સંઘે સૂરિજીને અત્રેજ ચોમાસું કરવા વિશેષ આગ્રહ કર્યો. સંઘને આ આગ્રહ ઈસૂરિજીએ અહીં જ સ્થિરતા કરી. દેહા- પૂરા પશ્ચિમ ૩ર૪, દક્ષિણ વિહુ રિશિ ગઇ ! संघ चाल्पउ शत्रुजय भणी, प्रगटी महियल वाण ॥ २१ ॥
विक्रमपुर मडावरउ, सिन्धु जेसलमेर।।
सीरोही जालोरनउ, सोरठ चांपानेर ॥ २२ ॥ संघ अनेक तिहां आविया, मेटण विमल गिरिन्द। ढोकतणी संख्या नहीं, साथि गुरू जिनचन्द ॥ २३ ॥ [ યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ, સ. ૧૬૫૮]
Page #158
--------------------------------------------------------------------------
________________
વિહાર અને ધર્મભાવના
આચાર્ય પદ પ્રાપ્તિ પછી પોતે નિરંતર સર્વત્ર વિહાર કરતા કરતા અનેક જીવને પ્રતિબંધ કર્યો, અને હજારો શ્રાવકને જૈનદર્શનનો સદુધ આપી ધર્મમાં દઢીભૂત કર્યા. આથી અનેક સ્થળોમાં જિનાલય અને જિનબિંબોની પ્રતિષ્ઠા ઉપધાન, વ્રતગ્રહણ, ઈત્યાદિ પ્રશંસનીય ધર્મ-કૃ થયા. અનેક સંઘ કાઢવામાં આવ્યા, જેની સાથે રિ-મહારાજે મારવાડ, ગુજરાત અને પૂર્વ પ્રાન્તીય તીર્થોની યાત્રા કરી. પર પક્ષિઓએ કરેલા આક્ષેપો રદીઓ આપવામાં અને વિદ્યાભિમાની પંડિતને નિરુત્તર કરી મૂકવામાં સૂરિજીની પ્રતિભા ખૂબખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. જૈનદર્શનનો પ્રચાર એમણે ખૂબ જોરથી કર્યો તેમના સદ્ગુણ અને વિદ્વત્તાની સૌરભ સર્વત્ર પ્રસરતી પ્રસરતી સમ્રાટ અકબરના દરબાર સુધી પહોંચી ચૂકી હતી.
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠ
અકબરનું આમત્રણ
=
( સ | શ્રાદ્ અકબરમાં સર્વધર્મ પ્રત્યેની સહિષ્ણુતા
બાપા અને ધર્મજિજ્ઞાસા, આ બે ગુણે અસાધારણ હતાં. તે પિતાના દરબારમાં પ્રત્યેક ધર્મના વિદ્વાનને બેલાવી તે તે ધર્મના ઉપાદેય તને ગ્રહણ કરતો, મુસલમાન કુળમાં જમ્યા છતાં તેનામાં દયાનો ભાવ અધિકાધિક હતો, મુસલમાન બાદશાહોમાં એના જે ન્યાયપ્રિય અને અહિંસાનો અનુરાગી બીજે કઈ બાદશાહ નથી થયે. દીન દુઃખિયાને ઉદ્ધાર કરે એને સમ્રાટ અકબર પિતાનું પરમ કર્તવ્ય સમજતો હતો, ને એના અનેક દટાને એના જીવનમાંથી મળી રહેતા, એના રાજ્યમાં હિન્દુ અને મુસલમાન પ્રજા જે પ્રકારે સુખ શાંતિમાં રહી એવી રીતે સુખી અન્ય કોઈ પણ મુસલમાન શાસકના રાજ્યમાં નથી રહી. એક
* “वादशाह अपने दिल में यही चाहताथा कि किसी प्रकार मुझे धार्मिक तत्त्वकी बाते मालूम हो; वल्कि वह उनकी छोटी-छोटी बातों काभी पूरा पता लगाना चाहता था, इस लिये वह प्रत्येक धर्म के विद्वानोंको
Page #160
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમંત્રણ
શાસ્ત્રાર્થ, ઉપદેશ, વિદ્વષ્ઠી આદિને એ ભારે શોખીન હ, ને એ કારણે એના દરબારમાં ચુનંદા વિદ્વાન હરહંમેશ રહેતા, એમાં કેટલાક જૈન વિદ્વાને પણ હતા, નાગપુરીય તપાગચ્છના યતિ પઘસુંદરજી પણ સમ્રાટની સભામાં કંઈક વર્ષો સુધી રહ્યા હતા. સંવત્ ૧૬૨૫ માં જ્યારે સમ્રાટ આગરામાં નિવાસ કરતા હતા ત્યારે ય એમને વિદ્વાનોની ચર્ચામાં ખૂબ મઝા પડતી હતી. ખરતરગચ્છના વાચક દયાકલશજીએ પિતાના વિદ્વાન પ્રશિષ્ય સાધુકીર્તિ જી આદિની સાથે સં. ૧૯૨૫ને ચાતુર્માસ આગરા ખાતે કરેલ, એ સમયે શાહી દરબારમાં તપાગચ્છીય બુદ્ધિસાગરજીને પૌષધ બાબતમાં સાધુ કીર્તિ જી સાથે શાસ્ત્રાર્થ થ હતો અને પંડિત અનિરુદ્ધજી તેમજ પંડિત મહાદેવ મિશ્ર આદિ હજાર વિદ્વાનો સમક્ષ ખરતરગચ્છવાળાઓની જીત થએલી સાધુ કીર્તિજી સંબંધી વિશેષ જ્ઞાતવ્ય હવે પછી લખવામાં આવશે.
સંવત્ ૧૬૩માં તપાગચ્છના આચાર્ય શ્રીહીરવિજયસૂરિજી एकत्र करताथा और उनसे सब बातोंका पता लगाया करताथा"
(અકબરી દરબાર, પૃ. ૭૬ ) “અવાવર.....જૈન સૌર ચૌઢ પ્રાથમી સુના કરતા થા, હિન્દુ केभी से करें सम्प्रदाय और हजारों धर्मग्रन्थ हैं, वह सब कुछ सुनताथा सबके सम्बन्धमें वाद विवाद किया करताथा"
(અકબરી દરબાર, ૫, ૧૩૨) 'जब उसने देशका शासन अपने हाथमे लिया, तब ऐसा ढंग निकाला जिससे साधारण भारतवासी यह न समझे कि विजातीय तुक और विधर्मी मुसलमान कहीं से आकर हमारा शासक बन गया है। इस लिये देशके लाभ और हित पर उसने किसी प्रकार का कोई बन्धन नहीं लगाया"
(અકબરી દરબાર પૃ. ૧૧૮)
Page #161
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસૂરિ પણ સમ્રાટને મળેલા, એ પછી તે જૈનેને સમાગમ એને કાયમી રહેલે-ને આમ, જૈન દર્શન પરત્વેને એને અનુરાગ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતે રહેલે.
એક દિવસ લહેરની રાજસભામાં બેઠા બેઠા સમ્રાટ અકબરે ઉપસ્થિત વિદ્વાને દ્વારા આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીની ભારે પ્રશંસા સાંભળી. એ વિદ્વજનો એમની અત્યધિક લાઘા કરતા હતા, તેથી સમ્રાટને એમના દર્શનની અને જૈનધર્મના વિશેષ બધપ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા થઈ. એણે પૂછયું, “અહીં એમનું કઈ ભક્ત શિષ્ય છે? કે જેના દ્વારા એમને પત્તો લગાવાય” એના ઉત્તરમાં પંડિતાએ “મંત્રીશ્વર કર્મચન્દ્ર”નું નામ આપ્યું. ત્યારે સમ્રાટે મંત્રીશ્વરને બોલાવી માનભરી રીતે પૂછયું કે “હે મંત્રીશ્વર! તમારા ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી હાલમાં કયાં બિરાજે છે? કઈ એ ઉપાય જે કે જેથી તેઓ શ્રી જેમ બને તેમ જલ્દી અહીં પધારે” ત્યારે મંત્રીશ્વરે વિનયપૂર્વક જણાવ્યું કે “તેઓ તે અત્યારે ખંભાતમાં બિરાજે છે, પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દૂર દેશથી અત્રે આવવું ખૂબ કઠણ છે, કેમ કે તેઓ કોઈ સવારી તે કરતા નથી, અને આવા આકરા તાપમાં વૃદ્ધાવસ્થામાં આવવું પણ વધારે કષ્ટદાયી નીવડે.” ત્યારે સમ્રાટે કહ્યું, કે “જે તેઓ ખુદ જલ્દી ન આવી શકે તે એમના શિષ્યને બોલાવવા માટે તે બે શાહી પુરુષને અવશ્ય મેકલી આપે.” ત્યારે મંત્રીવરે વાચક માનસિંહજી (મહિમરાજજી) ને બોલાવવા શાહી દૂતને વિનંતિ પત્ર સહિત સૂરિજી પાસે મોકલી આપે.
*તપગચછના પ્રભાવક આચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિજીના સમાગમથી અકબર પર સારો પ્રભાવ પડયો હ; જેના પરિણામે એણે જિયકર વિગેરે છોડી દીધેલ, કેટલાય દિવસો સુધી “અમારિ” ઉ વૈષણના ફરમાન પત્ર દ્વારા અનેક બને અભયદાન પ્રાપ્ત થએલ.
Page #162
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમંત્રણ | વિનંતીપત્ર મળતાં જ સૂરિજીએ વાચક શ્રીમહિમરાજજીને શ્રીસમય સુંદરજી અને અન્ય છ સાધુઓ સાથે લહેર મોકલ્યા. નિરંતર વિહાર કરતા કરતા ચેડાં દિવસેમાં તેઓ લાહેર પહોંચી ગયા. વાચકજીના દર્શનથી સમ્રાટ ખૂબ ખુશ થયા, ને ઉત્સુકતાપૂર્વક એમણે મંત્રીધરને પૂછયું કે એ જગદ્ગ શ્રીજિનચન્દ્રસૂરિજી કયારે એમના પછી શાંતિચંદ્રજી, વિજયસેનસૂરિજી, ભાનુચન્દ્રજી આદિએ જૈન ધમને ઉપદેશ આપે, આ બધી વાત જાણવા માટે “સૂરીશ્વર ઔર સમ્રાટ” આદિ પ્રત્યે જોવા.
ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રીનિવનિધાનજીના ગુરૂ શ્રીહર્ષસારછ પણ રામ્રાટને મળેલ. જેને ઉલ્લેખશિવનિધાનજી વિરચિત સંગ્રહણી બાળબોધ”ની પ્રશસ્તિમાં આ પ્રમાણે છે –
" श्रीमदकवरसाहे-मिलनाद्विस्तीर्णषण कीर्तिभरः ।। વાવતિર્ ગુરટ્ટ, સચમુચી દઈશાળ:” || 1 ||
[ બીકાનેર બૃહત જ્ઞાનભંડારી મહેપાધ્યાય શ્રીજ્યસમજ પણ સમ્રાટ અકબરને મળેલા. અને એમણે શાહી સભામાં કઈ વિદ્વાનને પરાસ્ત કરી વિજય પ્રાપ્ત કરેલ, જેનું વર્ણન “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃષ્ઠ નં. ૫૮૮ માં આ પ્રમાણે છે –
“જયસોમે અકબરશાહની સભામાં જય મેળવ્યો હતો એમ તેમના શિષ્ય ગુણવિનય, પિતાના ખંડ પ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં જણાવે છે”
આમ જે ખંડપ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં આનો ઉલ્લેખ હેય તે સં. ૧૬૪૧ પહેલાં જ અકબરની સભામાં એમને વિજય થયો હોય એમ સિદ્ધ થાય છે, કેમ કે એ વૃત્તિ સં. ૧૯૪૧ માં રચાયાનો ઉલ્લેખ એજ અન્યના પ. ૫૮૯ પર છે. આ ઘટનાને ઉલ્લેખ કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ વૃત્તિ, કે જે સં. ૧૬૫૬ માં એમના શિષ્ય ઉપાધ્યાય ગુણવિનયજીએ રચી છે, એમાં પણ આ પ્રમાણે છે –
“ગયપુnt, મિગિયામ”.
Page #163
--------------------------------------------------------------------------
________________
tr
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ આવશે, કે જેના દર્શનથી ચિત્ત પ્રસન્ન થાય ને જેમના ચરણની અનેક લેકે સેવા કરે છે? ત્યારે મંત્રીશ્વરે જણાવ્યું કે “હવે ચામાસુ નજીક આવે છે, એટલે એમનાથી વિહાર થઈ ન શકે” ત્યારે સમ્રાટે કહ્યું કે “ જલ્દી પધારે તે! એમના દર્શન અને ઉપદેશથી મારૂ જીવન સફળ થાય, અને અનેક જીવાને અભયદાન આપી એમને પણ સંતુષ્ટ કરી શકાય, એટલે એવા કોઇ ઉપાય કરા કે જેમ તેએ અત્રે જલ્દીથી અવશ્ય પધારે. ” અને તેજ વખતે એક વિનતિપત્ર પણ લખાવીને સમ્રાટે મંત્રીશ્વરને આપ્યા. મત્રીશ્વરે પણ સૂરિજીને ખૂબખૂબ આગ્રહપૂર્ણાંક લાહેાર આવવાના વિનતિપત્ર લખી શીઘ્રગામી મેવડા તેની સાથે ખભાત પાડવી આપ્યા.
,,
એક વેળા સમ્રાટ અકબરના પુત્ર સલીમ સુરતાને ત્યાં મૂળ નક્ષત્રના પ્રથમ પાદમાં કન્યાને જન્મ થયા. યેતિષી લેાકેાએ કહ્યું કે આના જન્મ ચેગ એના પિતાને માટે અનિષ્ટકારક છે. એનું મેઢુંય જોયા વિના એના પરિત્યાગ કરવા જોઇએ. સમ્રાટે શેખ અબુલફેલ આદિ વિદ્વાનોને ખેલાવી મૂલનક્ષત્રના બન્મદોષના પ્રતિકાર પૂછ્યા. એમની સાથે મંત્રણા કરી મંત્રીશ્વર ક ચન્દ્રને પૂછી, સમ્રાટે આજ્ઞા કરી કે જૈનધર્મ પ્રમાણે આ દ્વેષની ઉપશાંતિ કરવા અર્થે શાંતિ-વિધિ આદિના ઉચિત પ્રશ્નધ કરે..
સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર ક`ચન્દ્રે વિશેષવિધિથી સેનાચાંદીના ઘડાએ! દ્વારા મહાન ઉત્સવથી ચૈત્ર શુદિ ૧પ ના રોજ ( શ્રીસુપા નાથજીની અષ્ટોત્તરી સ્નાત્ર કરાવી, જેમાં લગભગ * इम चैत्री पूनम दिवस शान्तिक, शाहि हुकम मुंहते की यउ | जिंनराज जिनंचंन्द्रसूरि वन्दी, दानं याचकनई ટીચર ।। ૧૨ II,
પ્રતિષેધ રાસ]
[યુ. પ્ર. જિનચન્દ્રસરિ અકબર गुणनी पेटी, तेहनई आवी
?
मूलमां बेटी ॥ દ્દો ॥૩૮॥
जेहो,
વાલ્યા નળમાં મૂત્રો
*
पछी शेखजी तेडया पंडित जोशी
Page #164
--------------------------------------------------------------------------
________________
६७
અકબરનું આમત્ર એક લાખ રૂપિયાનો ખર્ચ થયે. જે વિધિવિધાન વા. શ્રીમાનસિંહજી (મહિમરાજજી)એ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી કરાવેલ, આના ઉપલક્ષમાં શ્રીજિનચન્દ્રસૂરિજીના આદેશથી ઉપાધ્યાય શ્રી જયસમજીએ અષ્ટોત્તરી સ્નાત્રની વિધિ ગદ્ય ભાષામાં બનાવી. ૪
પૂજન પરિસમાપ્ત થતાં મંગલ દીપક અને આરતીને સમયે સમ્રાટ અને એમના પુત્ર શેખુજી (સલીમ શાહજાદા) અનેક મુસાહિબ સાથે ત્યાં આવ્યા, અને રૂપિયા દસહજાર જિનેન્દ્ર ભગવાન સન્મુખ ભેટ ધરી પ્રભુભકિત તેમજ જૈનશાસનનું ગૌરવ વધાર્યું.
મંત્રીશ્વરના કથનાનુસાર શાંતિનિમિત્તે પ્રભુના સ્નાત્રજલને
मुनि कहे हत्या नवि लीजे, स्नात्र अष्टोत्तरी कीजै। पातस्या हरख्यो तणिवार, कुट्टण बामण बडे गवार ॥ ४० ॥
झूठे बामण ऋषि भली वात, करो अष्टोत्तरी सनात । हकुम करमचन्दनई दीधा, मानसिंहे. अष्टोत्तरी कीधा ॥ ४२ ॥
__ थानसिंह मानु कल्याणकरि, स्नात्र उपासरइ जाण । पातस्या शेखजी आवई, लाख रुपइया खरचावइ ॥ ४३ ॥
स्नात्र सुपास न करतां, श्राद्ध श्राविका आंबिल धरता । जिनशासननी उन्नति थाय, विना पातशाह केरू जाय ॥ ४४ ॥
કવિ અધભદાસકૃત હીરવિજયસુર રાસ ] આ વિષયમાં વધુ જાણવા “અરીધર સખાટ છે. ૧૬૪, કર્મચમ ત્રિ-વંશ પ્રબંધન અને ભાનચંદ ચરિત્ર જુઓ.
* “કૌનનત્રપુરા-માશાઢામપુર ચિરાગ ! जयसोयोपाध्यायैः,स्नात्रविधिपुण्यबुद्धि कृता । । ।
આની હસ્તલિખિત પ્ર બીકાનેરના જ્ઞાનભંડાર અને યતવ્ય . જયચન્દ્રજીના ભંડારમાં છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૬.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સમ્રાટે મંગાવ્યું અને પેાતાનાં ઉભયનેત્રો પર લગાવ્યું, અને પછી અને અંતઃપુરમાં ભકિતપૂર્વક લગાવવા માટે માકલી આપ્યુ. આ અષ્ટેત્તરી સ્નાત્રના પવિત્ર દિવસે તમામ શ્રાવક શ્રાવિકાઓએ આંખિલની તપશ્ચર્યાં કરી. આ અષ્ટોત્તરી સ્નાત્રના અનુષ્ઠાનથી સ` દોષ ઉપશમી ગયા, ને આથી સમ્રાટને અત્યંત આનંદ થયે.
મુસલમાન હોવા છતાં સમ્રાટ અકબરે જૈનિવિધથી શાન્તિનાત્ર કરાવ્યું, એ જૈનધમ પ્રત્યેની એની વિશેષ શ્રદ્ધાભકિત અને અનુપમ આદરના પ્રતીકરૂપે છે.
ઘેાડાંજ દિવસેામાં એ ક્રૂતા ખભાત પહોંચ્યા. અને પ્રસન્ન ચિત્તે સૂરિજીના દર્શન કરી એમણે વિનતિપત્ર રજૂ કર્યાં, ને લાહેાર પધારવા વિનયપૂર્વક પ્રાર્થના કરી.
વિનતિપત્ર વાંચી સૂરિજીને લાગ્યું કે મારે પોતાને લાહેાર અવશ્ય જવું જોઈ એ, કેમકે સમ્રાટ અકખર ધર્મજિજ્ઞાસુ છે, અને જો એ જૈનધર્મીનું અનુકરણ કરવા લાગી જાય તે “થયા જ્ઞા તથા પ્રજ્ઞા” ના નિયમાનુસાર જૈનધર્મની ભારે ઉન્નતિ થાય, જ્યારે ભારત વ ના રાજાએ જૈનધર્માવલંખી હતા ત્યારે જેનેાની સંખ્યા પણ બહુ વધારે હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. હજીય જો ગુરુદેવની કૃપાથી અકખરના હૃદયમાં જૈનધર્મીના ઉંચા સિદ્ધાન્ત ઉતરી જાય, તેા વર્તમાન સમયમાં આર્ય પ્રજા પર થનારા અત્યાચારોને સર્વથા નાશ થઇ જાય, આથી ત્યાં જઈ સમ્રાટને જૈનધર્મ ના સૂક્ષ્મ તત્ત્વાનુ દિગ્દર્શન કરાવવું અતિ ઉપયેગી નીવડવાનું.
ખભાતથી વિહાર કરવાના સૂરિજીના દૃઢ નિશ્ચય જેઈ સમસ્ત સ ંઘે એકત્ર થઇ એમને પ્રાના કરી કે “ હે ગુરુદેવ ! ચાતુર્માસ તેા નજીક છે, આપ ક્રૂર દેશ કેવી રીતે પહોંચશે, માટે અહીંજ ખરો. ” ત્યારે સૂરિજીએ સંઘને સમજ આપી, અને મહાન લાભને ખાતર અષાઢ સુદિ ૮ ને રોજ ત્યાંથી
1
Page #166
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમન્ત્રણ
૬
પ્રસ્થાન કરી નવમીના રેાજ વિહાર કર્યાં. માર્ગોમાં મળેલા શુભ શકુનથી સમસ્ત સંઘને ભારે આનંદ થયા. સૂરિજી અષાઢ સુદિ ૧૩ ના રોજ અમદાવાદ પધાર્યાં. શ્રીસંઘે ઉત્સવપૂર્ણાંક નગરપ્રવેશ કરાવ્યેા, ઉપાશ્રયમાં આવ્યા બાદ સૂરિજીમહારાજ શ્રીસંઘ સાથે પરામર્શ કરવા લાગ્યા કે ચતુર્માસમાં સાધુ વિહાર કેમ થશે ? એ સમયે વળી એ શાહી ફરમાન આવ્યા, જેમાં મંત્રીશ્વરે આગ્રહપૂર્વક લખેલું કે “આપ વર્ષાકાળ કે લેાકાપવાદની તરફ નજર ન રાખતાં સત્વર લાહાર પધારા, આપની પધરામણીથી અત્રે ધર્મની બહુ મોટી પ્રભાવના થશે” ત્યારે સુરિજીએ સ`ઘની સ'મતિ થતાં ત્યાંથી લાહેાર જવા વિહાર કર્યાં. મેસાણા થઈ સિદ્ધપુર પધાર્યાં, ત્યાં વન્નાશાહે નગરપ્રવેશ કરાવ્યો. અને ખૂબ દ્રવ્ય ખરચી પૂજા પ્રભાવનાદિ કાર્યાં કર્યાં. પાટણના સંઘ પણ ત્યાં સૂરિજીના દર્શને આવ્યેા. ત્યાંથી વિહાર કરી પાલણપુર પધાર્યાં. પાટણના સંઘ હુાણિ આદિ કરી ત્યાંથી પાછા ફર્યાં. ત્યાંથી વિહાર કરી સૂરિજી શિવપુરી ગયા. એમના આગમનથી મહુર તેમજ શિવપુરીના સંઘને ઘણા હર્ષ થયા. સૂરિજીની પાલણપુરમાં પધરામણી થયાના સમાચાર જ્યારે સીરાહીના રાવ સુરતાને × સાંભળ્યા, ત્યારે
* ચાતુર્માસમાં સાધુઓને નિયાજત વિહાર ન કરતાં એકજ સ્થળે રહેવાની જિનાજ્ઞા છે, કિન્તુ વિશેષ ધમપ્રભાવના કે અનિષ્ટકારક સચેગામાં આચાર્ય, ગીતાÉદે મહાનુભાવાને માટે દેશ, કાળ, ભાવને વિચાર કરી વિહાર કરવાતા અપવાદ માર્ગ પણ જિનાજ્ઞામાં છે. પૂર્વકાળમાં પણ આવા સંયોગોમાં વિહાર થયાના કેટલાક પ્રમાણેા ઉપલબ્ધ થાય છે.
× એ રાવ સં. ૧૬૨૮ માં ફ્કત બાર વર્ષની અવસ્થામાં સારાહીતી રાજગાદી પર એઠો હતે. એ મેટા વીર, ઉદાર અને મહારાણા પ્રતાપની
Page #167
--------------------------------------------------------------------------
________________
७०
યુગપ્રધાન શ્રીજિનચ ંદ્રસૂરિ
""
તેણે જૈન સઘને એકત્રિત કરી આજ્ઞા દ્વીધી કે “ સુરજીને પાલણપુરથી અત્રે આવવાના આમંત્રણ આપવા હું મારા પ્રધાન પુરુષાને તમારી સાથે માલ્લું છું; તમે સહુ જલ્દી જઈ એમને અહીં પધારવા વિનંતી કરા. ત્યારે શ્રીસ ધ અને સીરહીપતિના પ્રેષિતપુરુષા પાલણપુર જઈ સૂરિજીને આમંત્રણ દઈ આવ્યા. સૂરિજી પણ ગ્રામાનુગ્રામ વિહરતા સીરાહી પધાર્યાં. એમનું સ્વાગત કરવા માટી સંખ્યામાં લેાકેા એકઠા થયા; પચશબ્દ નિશાન, નેજા, માદલ, શ`ખ, ઝાલર, ભેરી આદિ નાના પ્રકારના વાજિંત્રા વાગતા હતા; સધવા સ્ત્રીએ ગુરૂગુણ ગાતી ગાતી પાછળ પાછળ ચાલતી હતી. ભક્તિમાન કુલવંતી સ્ત્રીએ મુક્તાફળથી વધાવી રહી હતી, જય જય શબ્દના જયનાદો વડે મેઘગર્જના જેવી પ્રતીતિ થઈ રહી હતી, આ પ્રમાણે ઠાઠથી સૂરિજી સીરેાહી નગરના રાજમાર્ગ પર થઈ શ્રી ઋષભદેવ સ્વામીના મંદિરમાં પધાર્યાં, ત્યાં પ્રભુના દર્શીન સ્તુતિ આદિ કરી ઉપાશ્રયમાં પધાર્યાં, જ્યાં સ્વર્ણગિરિ ( જાલાર ) ના સંઘ સૂરિજીના દર્શને આવ્યા. રાવ સુરતાને હામાથી આવી સૂરિજીને વંદના નમસ્કારપૂર્વક પ`ષણપ સીરાહીમાં કરવાની વિનંતિ કરી. સુરિજીએ સંઘ તેમજ નૃપતિના આગ્રહથી પ પણપના આ દિવસે સીરાહીમાંજ વીતાવ્યા. સૂરિજીના બિરાજવાથી સીાહીમાં ધર્મ ધ્યાન પૃષ્ઠ થયાં, જિનપૂજન, તપશ્ચર્યા આદિ અનેક ધર્મ કાર્યાં થયા, આ દિવસ સુધી અમાર ઉદ્ઘોષણા કરી અનેક જીવાને અભયદાન અપાયું. માફક રવત્તાના ઉપાસક હતા. એણે એના જીવનમાં ૫૧ સુધ્ધા કર્યા હતાં, એની વીરતાની સામે મેટી મેાટી સનાએ પણ ભય પામતા, વિશેષ જવાને સિરોહી ર!જ્યા ઇતહાસ પૃ. ૨૧૭ થી ૨૪૪ જૂ.
Page #168
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમંત્રણ
૭૧ સમસ્ત ગરહી રાજ્યમાં જીવહિંસા બંધ કરવા માટે સૂરિજીએ રાજાને ઉપદેશ દીધે, ત્યારે રાજાએ દરેક પૂર્ણિમાને રોજ જીવહિંસા દૂર કરવા માટે ઉલ્લેષણ કરી, અને બીજી રીતે પણ રાજાએ સૂરિજીની ખૂબ ભક્તિ કરી. પર્યુષણ પછી ત્યાંથી વિહાર કરી સૂરિજી જાવાલિપુર (જાર) પધાર્યા. વન્નાશાહે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું.
એ સમયે લહેરથી સમ્રાટે બે વ્યક્તિઓ સાથે સૂરિજીને ફરમાન પત્ર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે “હમણાં ચાતુર્માસમાં વિહાર કરતાં આપને ભારે કષ્ટ થતું હશે, માટે અત્યંત ઉતાવળ ન કરતાં ચાતુર્માસ પૂરો કરી તરતજ પધારશો, કિન્તુ પાછળથી વિલંબ ન કરશે.” તેથી સૂરિજી કાર્તિક ચૌમાસી સુધી જાલોરમાંજ બિરાજ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં માગસર માસમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં અનેક સાધુઓના પરિવાર સહિત વિહાર કર્યો, એમની સાથે ચતુર્વિધ સંઘ તેમજ શાહી પુરૂષે પણ હતા. વિમલ યશગાન કરવાવાળા ભેજક, ભાટ, ચારણ અને દક્ષ એવા ગાંધર્વ લેકે મૂરિજીના પ્રસ્તાચિત ગુણગાન કરી શ્રીમંત શ્રાવકો પાસેથી સમુચિત પુરસ્કાર પામતા. ગ્રામાનુગ્રામ વિહરતા સૂરિજી દે છર, સરાણ, ભમરાણી, ખાંડપ અને રંગી વગેરે ગામમાં આવ્યાં. વિક્રમપુરના સંઘે દર્શને આવી લ્હાણી કરી ત્યાંથી દ્રણાડા (સંભવતઃ વર્તમાનમાં ધુનડા) નગર પધાર્યા, ત્યાં જેસલમેરને સંઘ દર્શનાર્થે આવ્યો. ત્યાંથી વિહાર કરી રહીઠ નગર પધાર્યા. ત્યાંના શાહ થિરા અને મેરાએ ભારે ઉત્સાહપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું, અને ઇચ્છિતદાન દઈ યાચકોને સંતુષ્ટ કર્યા. અહીં જોધપુરને વિશાલ સંઘ દર્શનાર્થે આવ્યો. સૂરિજીના દર્શન કરીને લ્હાણી
Page #169
--------------------------------------------------------------------------
________________
૭૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આદિ દ્વારા સ્વધમીભક્તિ પ્રદર્શિત કરી પાછો ફર્યો. ચાર વ્યક્તિ
એ નન્દી મહોત્સવ આદિ રચના કરી સૂરિજી પાસે ચોથું વ્રત અર્થાત્ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું. બીજા પણ અનેક શ્રાવકોએ યથાશક્તિ વ્રત પચ્ચખાણ આદિ લીધા. ત્યાંના ઠાકુરે પિતાના રાજ્યમાં સુરિજીનાં ઉપદેશથી બારસ તિથિને
જ બધા જીને અભયદાન આપ્યું. ત્યાંથી વિહાર કરી પાલી નગર પધાર્યા, નંદી મંડાવી અનેકે શ્રાવક શ્રાવિકાઓને વ્રતાદિ આપ્યાં. ત્યાંના સંઘે ભારે હર્ષસહ ચારે પ્રકારના ધર્મની વિશેષ રૂપે આરાધના કરી. ત્યાંથી લાંબિયા ગામ થઈ જતા પધાર્યા, પ્રભુમંદિરમાં દર્શન કર્યા. ત્યાંથી બીલાડા પધાર્યા, જ્યાંના સુપ્રસિધ્ધ કટારિયા જાતિના (સંભવતઃ જૂઠા શાહ) શ્રાવકે નગર પ્રવેશોત્સવ કરાવ્યો. ત્યાંથી જતારણ નગર થઈ મેડતા નગર પધાર્યા.
આ સમયે મેડતા નગર અનેક સમૃદ્ધિશાલી શ્રાવકોનું લીલાસ્થાન હતું. અનેક સૌશિખરી ગગનચુંબી જૈન મંદિરે નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. મંત્રીશ્વર કર્મચન્દ્રના પરાક્રમી અને બુદ્ધિશાલી પુત્ર ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રને વસવાટ અહીં હત; એમણે હાથી, ઘોડા, રથ અને પાયદળ પુરુષની સાથે પંચ શબ્દ, ઢોલ, નગારા, નિશાનની મધુરધ્વનિ વડે મેટા સમારેહથી સૂરિજીને નગરમાં પ્રવેશાવ્યા. મંત્રીશ્વરપુત્રએ મહાજનેને એકત્ર કરી શ્રીફળની પ્રભાવના કરી. સમગ્ર શહેરમાં લ્હાણી કરી, યાચકને ઈચ્છિત દાન આપ્યાં. જિનમંદિરની મેટી પૂજા અને નંદી મહોત્સવાદિ કરાવ્યાં. અનેક ભવ્ય શ્રાવકેએ વ્રત પચકખાણ લીધાં, ત્યાં ફરી શાહી ફરમાન આવ્યાં. ત્યાંથી
Page #170
--------------------------------------------------------------------------
Page #171
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
माऔर
कसूर
जा।
सरमा
(बो का तेरिणी
मातम
राजनदेसर मालासर
जेसन
मेर
सि
च
मिरा
जालोर
१क छ
लमान की जिस्या श्री
विडार मार्ग कम से बार
या चित्र।
काठियावाड़
-
ખંભાતથી લાહેર સુધી સૂરિજી મને વિહારમાગ
Page #172
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમન્ત્રણ સમસ્ત સંઘ સહિત ફોધી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન મંદિરમાં પ્રભુદર્શન કર્યા.
ત્યાંથી વિહાર કરી સૂરિજી નાગોર પધાર્યા, મંત્રીશ્વર મેહાએ પ્રસન્નચિત્તે વિપુલ ધન ખરચી સ્વાગતપૂર્વક નગર પ્રવેશત્સવ કર્યો. ત્યાં બિકાનેરને સંઘ સૂરિજીને વાંદવા આવ્યો. આ સંઘની સાથે ૩૦૦ સિજવાલા (પાલખી) અને ૪૦૦ વાહને હતાં. તેઓ સ્વધામ-વાત્સલ્યાદિ કરી પાછા ફર્યા. ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપેલ, પડિહાર, માલાસર આદિ ગામમાં થઈ રિણ ૪ (બિકાનેરથી ૧૪૪ માઈલ) પધાર્યા, ત્યાંના લોકે ઉત્સાહપૂર્વક અરિજીનું સ્વાગત કરવા આવ્યા. સમસ્ત સંઘની સાથે મંત્રીશ્રવર શ્રીઠાકુરસિંહના પુત્ર મંત્રી શ્રીરાયસિંહે પ્રવેશત્સવ આદિ કરી ગુરુભક્તિ દર્શાવી ત્યાં મહિમને સંઘ ગુરુવંદનાર્થે આવ્યું, ને શ્રીશિતલનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય જિનાલયનાં દર્શન પૂજન કરી, સૂરિજીને વાંદી, સંઘ પાછો ફર્યો. સૂરિજીએ પી રિહાર કર્યા. લાહોર સુધી ભક્તિ કરવા શાહ શાંકર સુત વીરદાસ સાથે થઈ ગયા. ક્રમશ: સૂરિજી સરસ્વતી પત્તન (સરસા) અને કસૂર થઈ હાપાણઈ પધાર્યા. ત્યાંથી લાહેર માત્ર ચાલીસ કોસ રહ્યું. સૂરિજીના શુભાગમનને સંદેશ લઈ જે માણસ લાહોર ગયો તેનું મંત્રીધરે ખૂબ સન્માન કર્યું અને એને સોનાની જિલ્લા તેમજ કરકંકણાદિ ભારે મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપીને સંતુષ્ટ કર્યો.
*આ રિણી શહેર ખૂબ પ્રાચીન છે. અહીં અગાઉ ડહાલિયા રાજનું રાજ્ય હતું. અહીં સં. ૯૪૬ આસપાસ બનાવેલું શ્રીશિતળનાથ સ્વામીનું મંદિર હજુય વિદ્યમાન છે, કે જે એટલું સંગીન અને મજબૂત છે કે જાણે આજેજ બન્યું હોય એવું લાગે છે. કેટલીક જગ્યાએ એનો નિર્માણકાળ સંવત ૯૯૯ લખાએલ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું
અકબર પ્રતિબોધ –
sunતા
:
રિજી હા પાણઈ પધાર્યાના શુભ સમાચાર Rી સાં મળી લાહોરના સંઘને અપાર હર્ષ થ. અને સૌ લોકો મંત્રીશ્વરની સાથે એમના દર્શન કરવા ત્યાં ગયા. ત્યાંથી સૂરિમહારાજને વિનંતિ કરી ભક્તિપૂર્વક અને સમારોહ સહિત લાહેર લઈ આવ્યા. નગરની સમીપ પહોંચતાં મંત્રીશ્વર સમ્રાટને નિવેદન કર્યું કે “આપે આમંત્રેલ સૂરિ–મહારાજ પધાર્યા છે”. જે સાંભળી બાદશાહ અકબર ખૂબ ખુશ થયા અને ઉત્સુક્તાપૂર્વક એમને બોલાવવાનું કહ્યું. આ આશયને મુનિ લબ્ધિકોલ કવિએ આ પ્રમાણે વ્યક્ત કરેલ છે – पूज्य पधार्या जाणि करि, मेली सब सं(घसाथ)घात । पहुंता श्रीगुरु वांदवा, सफल करइ निज आथ ॥ ८३॥ तेडी डेरइ आणि करि, कहइ शाहनइ मंत्रीश। जे तुम सुगुरु बोलाविया, ते आव्या सूरीश ॥ ८४ ।। अकबर वलतो इम भणइ, तेडउ ते गणधार। दर्शन तसु कउ चाहियइ, जिम हुइ हर्ष अपार ।। ८५॥
Page #174
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબોધ
૭૫
સૂરિજીની સાથે વાજ્યસેમ, કનકસેમ, વાવમહિમરાજ, વારત્નનિધાન, વિદ્વદર ગુણવિનય અને સમયસુંદર આદિ મોટા મોટા પ્રકાંડ વિદ્વાન યશસ્વી અને નિર્મળ ચારિત્રનું પાલન કરવાવાળા ૩૧ સાધુઓ હતા. સં. ૧૬૪૮ ના ફાગણ શુદિ ૧૨ ને રોજ પુણ્યોગમાં સૂરિજીએ લાહોરમાં પ્રવેશ કર્યો. એ દિવસે મુસલમાનોને ઈદનું પર્વ હતું.
મંત્રીશ્વરે સૂરિજીના સ્વાગત પલક્ષમાં ખૂબ ખર્ચ કરી મહોત્સવ કર્યો, જેનું વર્ણન કેઈ કવિએ આ પ્રમાણે કર્યું છે. घडी पन्ना मद गयन शीश सिन्दूर संवारै । चंवर अमोलख चार चाचरा चांचरा सुधार ।। घणीनाद वीर-घंट इणि उपरि अंबारि। गूघर पाखर पेखतां जु थरहराए भारी। परतिख धजा फरनिजा इम सामेले संचरे। जिनचन्द्रसूरि आयां जुगति इम कर्मचंद उच्छव करै ॥२॥ श्रीमहाराज पधारे लाहौर, अकबरशाह मतंगज जूथ समेला। चढे है नवाब बडे उमराव, नगारांकी, धूससुं होत सभेला ॥ बजे हे आरब्बि थटे हे झिंडा, फर्राट निशान घुरे है नौबत अराबा सचे(जे)ला। पातिशाह अकबर देख प्रताप, कहे जिनचंद्रका सूर्य उजेला ॥१॥
સૂરિજીનું સ્વાગત કરવા રાજા, મહારાજા, મલિક, ખાન, શેખ, સુબેદાર, અમીર, ઉમરાવ આદિ તમામ પ્રતિષ્ઠિત શાહ પુરુષ અને અગણિત નાગરિકે હાજર હતાં. સમ્રાટ અકબર પિતે રાજમહેલને ગોખમાં બેસી સૂરિમહારાજની રાહ જોતા હતા. દૂરથી જ સૂરિજીને આવતા જોઈ અત્યંત પ્રસન્નતાપૂર્વક નીચે ઉતરી આવી ખૂબ ભકિત અને વિનયપૂર્વક સૂરિજીને વંદન કરી સમ્રાટ એમના વિહારની સુખસાતા પૂછી કહેવા લાગ્યા.
Page #175
--------------------------------------------------------------------------
________________
७१
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “હે ભગવન્! ખંભાતથી અહીં આવતાં માર્ગમાં આપને શ્રમ તે પજ હશે, કિન્તુ મેં તે ભવિષ્યમાં જીવદયાના પ્રચારના હેતુથી જ આપને લાવ્યા છે. આપે અત્રે પધારી મારા પર મોટી કૃપા કરી છે. હું આપ પાસેથી જૈનધર્મને વિશેષ બેધ પ્રાપ્ત કરી જીવોને અભયદાન અપી આપને
ખેદ (માગ–શ્રમ) દૂર કરીશ.” - સમ્રાટના આ વિનીત વચનો સાંભળી સૂરિમહારાજે મૃદુ વચને વડે કહ્યું, “સમ્રા! સધર્મને પ્રચાર કરે. એજ અમારૂં ધ્યેયમાત્ર છે, અને સર્વત્ર વિચરતાજ રહેવું, એ અમારે ખાસ આચાર છે. એટલે માર્ગશ્રમને અમને જરાય ખેદ નથી. કર્તવ્યપાલન કરવાજ અમે અહીં આવ્યા છીએ. આપની ધર્મજિજ્ઞાસુતા દેખી અમને પરમ આનંદ થયા છે.” આ વાર્તાલાપથી સમ્રાટને ખૂબ હર્ષ થયે. સૂરિજીને હાથ મિલાવી ભારે સન્માન સહિત એ સૂરિજીને યૌઢી-મહેલમાં લઈ ગયા. આનું વર્ણન એક કવિએ આ પ્રમાણે કર્યું છે. पहुंता गुरुदीवाण देखी अकबर, आवइ साम्हा उमहीए। वंदी गुरुना पाय मांहि पधारिया, सइ हत्थि गुरुनौ कर गहीए । पहुंता ड्योढी मांहि सहगुरु शाहजी, धर्म बात रंगे करईए। चिन्ते श्रीजी देखी(ए' गुरु होय सेवतां पापताप दूरई हरइए ॥८९॥
(યુ. શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) મહેલમાં યથા–સ્થાન બેઠક લગાવ્યા બાદ પરસ્પર ધર્મગોષ્ઠી ચાલી. સૂરિજીએ પિતાની ઓજસ્વી વાણી વડે પ્રભાવશાળી શબ્દ દ્વારા આ પ્રમાણે ઉપદેશ દે આરંભ કર્યો :–
સમ્રાટ ! આત્મા એ એક સનાતન સત્ય પદાર્થ છે, જેનું અસ્તિત્વ અનુભવ આદિથી સિદ્ધ છે. એ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સદ્ગુણોનો સમૂહ છે, અને ચૈતન્ય એનું લક્ષણ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબંધ
૭૭
જ્યારે એ પિતાના સદ્ગુણોમાં સ્થિર બની જ્યાં સુધી એમાં લીન રહે છે ત્યાં સુધી એમાં ભારે શુદ્ધિ રહે છે. કામ, ક્રોધ, મેહ, અજ્ઞાન આદિ દુર્ગણ સાથે સંબંધ થતાં સાથોસાથ કર્મોનું બંધન થઈ જાય છે. આ કર્મોને કારણે જ વિવિધ જવાનિમાં નાના પ્રકારના રૂપ ધારણ કરી જીવ કયારેક મનુષ્ય ક્યારેક પશુ પક્ષી તો કયારેક દેવરૂપમાં અવતરે છે. પિતાના પુણ્ય પાપને કારણે કોઈવાર રંક, કેઈવાર સબળ, કઈવાર દુર્બળ, તે કેહવાર સત્તાધીશ કે કેહવાર ભિક્ષુક આદિ સ્થિતિથી જગતમાં પોતાનો પરિચય આપી પિતે અનેક જાતના સુખદુઃખ અનુભવે છે.
પ્રત્યેક આત્માએ આવા અનેક પર્યાયે ધારણ કર્યા છે, અને જ્યાં સુધી એની સાથે કર્મોને સંબંધ છે. ત્યાં સુધી એ પર્યાયે ધારણ કર્યાજ કરશે. કર્મોનો સર્વથા વિનાશ થતાં, આત્માને શુધ સ્વભાવ પ્રકટ થાય છે. આત્માની આ અવસ્થાને જ જૈન-દર્શનમાં પરમાત્મા કે ઈ ર હ છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવ પરમાત્મા બની શકે છે. આથી પ્રત્યેક પ્રાણીનું એ કર્તવ્ય છે કે એ પમાત્મા બનવાના કારણેને સમજે, અને એને અનુકૂળ પિતાનું વતન રાખે.
જે માર્ગને આશ્રય લઈ આત્મા પરમાત્મા બને છે, એ માર્ગને ધર્મ અથવા સાધક અવસ્થાને નામે ઓળખવામાં આવે છે અને દુર્ભાને પેદા કરી કર્મ બાંધનાર જેટલાં કારણે છે, એને પાપ કે બાધક અવસ્થા કહે છે. પ્રત્યેક પ્રાણીને સાધક અને બાધક માર્ગનું જ્ઞાન હોતું નથી. આથી જેઓ તત્ત્વજ્ઞાનના ઉંડા અધ્યયન દ્વારા એને યથાવત્ જાણી. સાધક માર્ગને આશ્રય લે છે, અને બીજાઓને સન્માર્ગ
Page #177
--------------------------------------------------------------------------
________________
૭૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ બતાવે છે, એમને જૈનદર્શનમાં ગુરુ નામથી સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આત્મા નથી પુરુષ કે નથી સ્ત્રી નથી નિર્બલ કે નથી સબળ, નથી ધનિક કે નથી રંક, કેમ કે આ સઘળી અવસ્થાઓ તો કર્મ જનિત છે, જ્યારે આત્મા તો શુધ્ધ સચ્ચિદાનંદ છે, તમામ આત્માઓ, સત્તા, દ્રવ્ય, ગુણ અને શક્તિની અપેક્ષાથી સમાન છે, એથી સર્વ જીવો મિત્રવત્ હોવાથી પરસ્પર પ્રેમને પાત્ર છે. જેમ આપણને આપણે જીવ વહાલો છે, તેમજ તમામ જીવને પોતપોતાનું જીવન પ્યારું છે, ને મૃત્યુ ભયાવહ છે. એટલે એ તમામ જીવોને સુખપૂર્વક જીવવા દેવા એ આમાનું પ્રથમ કર્તવ્ય છે. પરમાત્મ અવસ્થા પ્રાપ્તિના સાધનમાં સમસ્ત જેની સાથે મૈત્રિ અને પ્રેમભાવને વ્યવહાર રાખવો એ સર્વોત્તમ અને પ્રધાન સાધન કે ધર્મ છે. આ ધર્મ “અહિંસાના નામથી પણ ઓળખાય છે.
જ્યારે એક સત્તા પ્રાપ્ત પ્રાણી એક નિર્બળ કે શુધ્ધ જીવને સતાવે છે, ત્યારે તે પોતે જ ખુદ પિતાને સતાવવાનું આહવાન બીજા કેઈને કરે છે, અને એના મનની કઠેર વૃત્તિઓ એને પાપમય વ્યાપાર પ્રતિ ઝુકાવે છે. જ્યાં સમસ્ત આત્માઓને મિત્રિભાવરૂપ સમાન સ્થાન આપવામાં આવે છે, ત્યાં વિશ્વપ્રેમ, સહિષ્ણુતા, ઉદારતા આદિ સદ્ગણોને સ્રોત વહેવા લાગે છે. પોતાનું આધિપત્ય જમાવવા મનુષ્ય વિશ્વપ્રેમ દ્વારા સર્વ જંતુઓના કલ્યાણુનું ધ્યાન ધરવું જોઈએ, કેમ કે અન્યને સતાવીને કોઈ પોતે સુખી રહી શકતું નથી. મનમાંયે કોઈ પણ પ્રાણીનું અહિત ચિંતવવું, એને જૈનદર્શનમાં “હિંસા” કહેલ છે, જ્યાં “હિંસાનું આટલું સૂક્ષ્મ વિવેચન છે, ત્યાં એ બતાવવું આવશ્યક નથી કે કોઈપણ જીવને મારવામાં અધર્મ કે પાપ છે,
Page #178
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિમધ
૭૯
મતલખ કે કેઈપણ જીવને દુઃખ પહોંચાડવામાં પાપજ છે. જે દેશ કે ગ્રામના શાસક પેાતાની પ્રજાને સુખી નથી રાખતા, એના પ્રત્યે પ્રેમ નથી રાખતા, અને રાજ્યમાં અનેક પ્રકારના કર લગાવે છે, એ રાજ્યમાં શાંતિ અને સુખ-સામ્રાજયની આશાજ ન રાખી શકાય, એ દીવા જેવું સ્પષ્ટ છે.
આથી પોતાના આધિપત્ય નીચેના પ્રાણીએ જે રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી શકે એ વાતનું નિર'તર ધ્યાન રાખવું જોઈએ. જગત આખાનું કલ્યાણ હા, સૌ સુખી થાઓ, કોઈ દુ:ખી ન રહે, આ પ્રકારની હિતેચ્છુ વૃત્તિને અહિંસા કહેવાય છે. જ્યાં અહિંસા છે, અર્થાત્ કાઈ પ્રાણીને દુ:ખ ન પહેાંચાડવું એ જ્યાંનું પ્રધાન લક્ષ્ય છે, ત્યાં અન્ય કેટલાંય ગુણા સ્વતઃ આવી નિવાસ કરે છે. દયાળુ આત્માની સમીપ છળ, પ્રપંચ, ચિંતા આદિ વાસનાઓ અને અસતૢ વ્યવહાર કદી ફરકી શકતા નથી. એ તે સારા સંસારને અપનાવી લે છે, એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અન્ય જીવાને અભયકારક મની પાતે દરેક પ્રાણીને પૂજય રૂપે દેખાય છે. અહિંસા તત્ત્વમાં રમણ કરવાવાળા ચેોગિયાની પાસે સિંહ અને બકરી વેર ભાવ હજી દેઈ એક સાથે બેસે છે. એવાએના દર્શન માત્રથી પ્રાણીઓ પર અદ્ભુત પ્રભાવ પડે છે, ને નહીં કહેવા છતાંય હુજારા નર નારીએ એમની સેવામાં હાજર રહે છે. પેાતાના હૃદયની પવિત્રતા અન્યના પાપ ભાવાને ભૂલાવી હિત ચિંતન તરફ ઝુકાવે છે. જે ખીજાઓને અભયકારક હાય છે, તે સ્વય હું મેશને માટે અભય બની જાય છે. સંસારમાં જ્યાં જ્યાં મીજાઆને કષ્ટ પહોંચાડવાની નીતિ છે, ત્યાં બધે અશાન્તિ અને લહુ સદાને માટે નિવાસ કરે છે, એટલા માટે પ્રજા પર
Page #179
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પિતાને પ્રભાવ પાડવાના હેતુથી પ્રજાના કલ્યાણ માર્ગ અને સુખ શાંતિના ઉપાય તરફ જ લક્ષ્ય રાખવું જોઈએ. જ્યાં સ્વાર્થ માત્રના સાધન માટે માનવી અંધ બની બેસે છે, ત્યાં અસત્ય ભાષણ, ચોરી, પરસ્ત્રી સંસર્ગ આદિ વિકૃત ભાવની લહેરીઓ લહેરાયા કરે છે. કિન્તુ જ્યાં અહિંસા રૂપી સગુણને વાસ છે, ત્યાં એ દુર્ગણ નથી આવી શકત; કેમકે કેઈની ચેરી કરવી, પરસ્ત્રી પ્રત્યે અનુચિત ભાવ અખો એ બધું હિંસાભાવ વિના બની શકતું નથી. આમ જે સર્વ મનુષ્ય પર હિંસાભાવની અશુભ ભાવના આરૂઢ થઈ જાય તો જગતના વ્યવહારમાં અનેક અડચણો ઉભી થઈ જાય, એટલે સ્વકલ્યાણના ચાહક મનુષ્યએ હિંસા ભાવને સર્વદા ત્યાગ કરે જઈએ. રાજનીતિમાં પ્રજાપર વાત્સલ્ય ભાવ રાખવું, અને એને સુખશાંતિમાં રાખવી એ પ્રજાપાલકને ધર્મ ગણાય છે. માણસ તો શું? પણ જે પશુ પક્ષી પણ પિતાના રાજ્યમાં રહેતાં હોય એ પણ સ્વપ્રજાજ છે, માટે તેને પ્રાણરહિત કરવા એને રાજનીતિ કદાપિ નહીં કહેવાય, એટલે એને પણ નિર્ભય રાખવાં જોઈએ. ધર્મની સાથે આત્માને પૂરેપૂરે સંબંધ છે. કેઈને પણ એના પિતાના ધર્મથી જૂદે કરે, કે ધર્મપાલનમાં વિદન નાંખી ધાર્મિક આઘાત પહોંચાડે એ પણ એક વિદ્રોહ છે, માટે શાસ્ત્ર, મત સહિષ્ણુતાને ગુણ અવશ્ય ધારણ કરવો જોઈએ. એક માત્ર પ્રજાવાત્સલ્ય જ શાસકને પ્રજાના હૃદયનો સમ્રાટ બનાવે છે. હંમેશા આવી ઉદાર વૃત્તિ અને નિર્મલ પવિત્ર હૃદય સખવાની પૂરેપૂરી જરૂરત છે. હૃદયની નિર્મલતા માટે સાત વ્યસનને ત્યાગ કરે પરમાવશ્યક છેઃ જુગાર ખેલ ૧, માંસ ભક્ષણ ૨, મદિરા પાન ૩, શિકાર ૪, પ્રાણી હિંસા પચોરી કરવી ૬, અને
Page #180
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબંધ પરસ્ત્રીગમન ૭. આ બધાનો ત્યાગ કરનારને સદા જય થાય છે, અને એની કીર્તિ ચોતરફ પ્રસરી જાય છે. અહિંસારૂપી સગુણની ધારણા વડે લક્ષ્મીની સતત વૃદ્ધિ થાય છે, અને લાખો પ્રાણીઓનાં આશીર્વાદ મળે છે. પ્રાચીન ઇતિહાસથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે જૈન અને બૌધ્ધને અહિંસા પ્રચાર અતિ પ્રબળ હતો, ત્યારે રાજ્યમાં કલહ, વિગ્રહ ને અશાંતિ લાંબા સમય માટે અલેપ થઈ ગયાં હતાં.
' સૂરિજીની આ અમૃતમય વાણું સાંભળી સમ્રાટના ચિત્ત પર ભારે પ્રભાવ પડે, અને એના દિલમાં કરુણાનાં બીજ પ્રકટયાં. એમનાં પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિ પ્રાદુર્ભવ્યા. તેમણે વસ્ત્રો તેમજ સુવર્ણમુદ્રાઓ લાવી સૂરિજી સન્મુખ ભક્તિપૂર્વક ધર્યા, અને કહ્યું, “હે ગુરુવર્ય ! આમાંથી આપની જરૂરિયાત પૂરતું કંઈ પણ સ્વીકારી મને આભારી કરે.” ઉત્તરમાં સૂરિજીએ કહ્યું, “નરાધીશ! જ્યાં સાધુઓથી કેડી માત્રને પણ પરિગ્રહ ધારણ કરાય જ નહીં, ત્યાં આ બધાને અમે શું કરીએ? સૂરિજીની આ નિર્લોભતા જોઈ સમ્રાટ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થ, અને પિતાના હદય મંદિરમાં સૂરિજીને આરાધ્ય ગુરુના સ્થાને સ્થાપિત કર્યા. ત્યારબાદ સમ્રાટ સૂરિજીની સાથે મહેલથી બહાર આવ્યા, અને સમસ્ત સભાજન, દિવાન અને કાજીઓને સંબોધી કહેવા લાગ્યા કે “આ જૈનાચાર્ય ધર્યવાન, ધર્મધુરંધર અને વિશિષ્ટ ગુણોના સમુદ્ર છે. આજે અમારાં અહોભાગ્ય છે, અમારી ત્રાધિ, ધન, અને રાજ્યસંપદા આજે સફલ થઈ છે, કે એમનાં દર્શન થયાં.”
સમ્રાટે સૂરિજીને નિવેદન કર્યું કે “પૂજ્યવર્ય! આપે
Page #181
--------------------------------------------------------------------------
________________
૮૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અહીં પધારી અમારા પર ભારે કૃપા કરી છે, અને હવે હું મેશ એકવાર ધમેŕપદેશ સાંભળાવવા અને દર્શન દેવા મહેલમાં અવશ્ય પધારજો.× દયા ધર્મો પર જેમ મારી મતિ સ્થિર છે, એમ મારા અન્તઃપુર અને સ`તાનની પણ થાય, એવી મારી અભિલાષા છે. હવે આપ ખુશીથી ઉપાશ્રય પધારા, અને સંઘની આશા પૂર્ણ કરે.
19
સમ્રાટે મત્રીશ્વર કર્મચન્દ્રને આજ્ઞા કરી કે હાથી, ઘેાડા અને વાજિંત્ર પરિવાર લઈ ઉત્સવ સહિત ગુરુમહારજને ઉપાશ્રયે પહોંચાડા. ત્યારે સૂરિમહારાજે કહ્યું કે ના ના રાજનૂ ! અમારે માટે ઉત્સવ આડંબરની કોઈ જરૂરત નથી, કેમ કે દયામય જૈનધર્મના પ્રચાર અમારે મન પરમ ઉત્સવરૂપ છે, તા પણ સમ્રાટ અકખરે અત્યંત આગ્રહ કરી મહાન ઉત્સવપૂર્વક સૂરિમહારાજને પહોંચાડવાની મત્રીશ્વરને ફરીથી આજ્ઞા કરી.
''
લાહારના પરમ ધર્મિષ્ઠ ઝવેરી પરબત શાહે” મંત્રીશ્વર કચન્દ્રને વિન'તી કરી કે “ અહીંથી ઉપાશ્રય સુધીના પ્રવેશેત્સવના લાભ મને લેવા દે” મત્રીશ્વરની આજ્ઞા મેળવી એમણે હાથી, ઘેાડા, પાયદળ સિપાહી અને શાહી વાજિંત્રો સહિત સૂરિજીને ઉપાશ્રયમાં પહેોંચાડયા. અન્ય શ્રાવકાએ પણ ચિત્ત અને વિત્ત અને થકી શાસન પ્રભાવના કરી. સધવા સ્ત્રીઓએ મુકતાળાથી વધાવ્યા, અને ભકિતભાવપૂર્વક ગુરૂગુણ ગભિત ગીત ગાયાં. ભાટ, ભાજક આદિ યાચકાએ સૂરિજીની પ્રશસ્ત કીર્તિના ગુણાનુવાદ કરી શ્રાવક્ર પાસેથી x" एकशेो दर्शन देयं युष्माभिः प्रतिवासरम् । अस्माकं धर्मवृद्ध्यर्थ-मनिवारितगता गतैः ॥ ९० ॥
( ઉ. જયસેામકૃત કાઁચંદ્ર મત્રિવશ પ્રબંધ )
Page #182
--------------------------------------------------------------------------
________________
મી. જય.
કા
ઝર બીરબલ
ખાનખા
શ્રીજિનારિજ
બાદરા
અકબરસા એક નિોધ શાપ્રધાન
૨૫૬૨૨
શ્રી
એના ગાડ મરજી ૨.
જીનચંદ્રસૂરીથ્થરજીમહારાજ નિયન સ્વારીને પર ગરમી વાર પધાર્યા
Page #183
--------------------------------------------------------------------------
Page #184
--------------------------------------------------------------------------
________________
અઃબર પ્રતિમાધ
મનાવાંછિત દ્રવ્ય મેળવ્યા.
સૂરિ મહારાજે ઉપાશ્રયે પધારી મધુર ધ્વનિ વડે મગલમય ધમ દેશના આપી, સ`ઘપર એને અનુપમ પ્રભાવ પડ્યો. સત્ર ધન્ય, ધન્ય ” અને “ જય-જય ” ને શબ્દ ઘાષ થવા લાગ્યા, ને સૌ અતિપ્રસન્ન ચિત્તે પાતપેાતાને ઘેર ગયા.
૮૩
સૂરીજીની પધરામણી લાહેારમાં થતાં પ્રતિદિન અધિકાધિક ધર્મ ધ્યાન થવા લાગ્યા. આ બધાંનું શ્રેય સમ્રાટ અકબર અને મ`ત્રીશ્વર કર્મચન્દ્રજીનેજ હતુ, કેમકે તેઓએજ સૂરિજીને આમંત્રણ કરી દૂર દેશથી અત્રે મેલાવેલા.
સમ્રાટના વિનીત આગ્રહથી સૂરિજી મહારાજ દર રાજ શાહી મહેલમાં જઈ ધર્મપદેશ દેવા લાગ્યા. જૈન ધર્મની સર્વાંત્તમ વિશે તાએ અને અહિંસાનું સ્વરૂપ સમ્રાટને ખરાઅર બતાવી આપ્યું, કે જેથી તે અત્યંત ધર્મ પરાયણ અને દયાળુ બની રહ્યા.
સમ્રાટ પેાતાના દરબારમાં સૂરિજીની હરહમેશ પ્રશ'સા
* दिनप्रति श्रीजीसु वलि मिलतां, वधिउ अधिक सनेह | गुरुनी सुरति देखी अकबर, कहइ जगि धन धन एह ॥ ७ ॥ केई क्रोधी केई लोभी कूड़े, केई मनि धरइ गुमान । षड्दर्शन मई नयण निहाले, नहीं कोई एह समान ॥ ८ ॥ ( યુ. પ્ર. જિનચંદ્રસૂરિ અકબર પ્રતિòોધ રાસ ) जिनचन्द्र सूरि सम का नहीं रे, गच्छ चौरासी मांहि । પ્લાન પ્રધાન સવર. મુળે રે, દૂર અવર પતિરાદ્ઘિ ! રૂ।
X
×
×
..
श्वेतांबर हम बहु मिले रे, इन सम और न कोइ । अंबर तारागण घणा रे, दिनकर रूम कुण होइ ? ॥ ५ ॥ (વિમલ વિનય કૃત ગીત ગા, છ)
૧૦
Page #185
--------------------------------------------------------------------------
________________
८४
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા કરતા હતા કે-વેતામ્બરાદિ યતિ સાધુ મેં ઘણા જોયા છે, અનેક ધર્મના ગુરુઓને સત્સંગ મેં સે છે, પરંતુ આમના જે શાંત, ત્યાગી, વિદ્વાન અને નિરભિમાની મેં બીજે કઈ જ નહીં જોયો. એમના દર્શન અને સમાગમથી મારું જીવન સફલ થયું છે.
સૂરિજીને સમ્રાટ હંમેશાં “બડે ગુરૂ”ના નામથી સંબોધતા. એથી આપણા ચરિત્ર નાયક શ્રીજિનચન્દ્રસૂરિજી “બડે ગુરૂના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા. રાજા મહારાજા, સૂબેદાર, મુસાહિબ અને સમ્રાટને સારો પરિવાર એમનાં પરમ ભક્ત બની ગયા.
એક દિવસ સમ્રાટે સૂરિજી સાથે ધર્મચર્ચાઓ કરતાં કરતાં ભક્તિના ઉલ્લાસમાં આવી જઈ એક સો સુવર્ણ મુદ્રાઓ સૂરિજી સન્મુખ રાખી. તે સમયે સમ્રાટને સાધવાચારનું સ્વરૂપ દર્શાવતા સૂરિજી કહેવા લાગ્યા કે “સમ્રાટ ! આ દ્રવ્યને ગ્રહણ કરવું તો શું પણ એને સ્પર્શવું પણ સાધ્વાચારથી વિપરીત છે, કેમકે, દ્રવ્યથી મમત્વ આદિ અનેક દુર્ગુણોની ઉત્પત્તિ થાય છે, જૈન સાધુઓને તો એમના વસ્ત્ર, પાત્ર, અરે પિતાના શરીર પરનીય મૂર્છા-આસક્તિ–મેહ કરવો નષિદ્ધ છે, ત્યાજ્ય છે, વજર્ય છે. માતા, પિતા, કુટુંબ, પરિવાર અને ધન-દોલતને ત્યાગ કરવાથી જ જૈન દીક્ષા લઈ શકાય છે, અને એને આજીવનને માટે પાંચ કઠણ વ્રત લેવાં પડે છે, જેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) તમામ પ્રકારની હિંસા, મન વચન કે કાયાથી કરવા, - बृहद्गुरुतया पूज्या', ख्यातिमाप्ताः पुरेऽखिले। शाहिसम्मानता यस्मा-जना वृध्धानुगामिन; ॥ ९४ ॥
(કર્મચંદ્ર મંગ્નિ વંશ પ્રબંધ)
Page #186
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિમધ
કરાવવા કે અનુમેદવાને સર્વથા ત્યાગ. (ર) તમામ પ્રકારના મિથ્યા ભાષણને ઉપરોકત ત્રણ કરણ અને ત્રણ યાગથી ત્યાગ.
૮૫
(૩) કાઈ એ ન દીધી હાય એવી નાનાથી નાની પણ વસ્તુના ગ્રહણને ત્રિકરણ ત્રિયાગથી ત્યાગ,
(૪) સમસ્ત પ્રકારની કામવાસનાઓને ઉપરોક્ત ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ.
(૫) સમસ્ત પ્રકારના દ્રવ્યેાના માહના ત્રિકરણ, ત્રિચાગથી ત્યાગ.
આ કારણે જૈન સાધુ નિન્થ કહેવાય છે. તેથી અમારા માટે આ દ્રવ્ય સર્વથા અગ્રાહ્ય છે.
સૂરિજીના આ નિલે’ભી વચના સાંભળી સમ્રાટને અત્યંત હર્ષ અને આશ્ચર્ય થયાં. એ દ્રવ્યને ધકા માં ખચવા માટે સમ્રાટે મંત્રીશ્વર ક ચન્દ્રને સોંપી દીધેા. એમણે એને ઉપયાગ ધર્મ સ્થાનમાં કર્યાં.
ધ ગેાખ્ખી પરાયણ સમ્રાટ અકબરના આગ્રહથી સૂરિજીએ ભવિષ્યમાં જૈન ધર્મની વિશેષ પ્રભાવનાના હેતુથી સં. ૧૬૪૯ ને ચાતુર્માસ લાહેારમાં કરવાને નિશ્ચય કર્યો.
Page #187
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ—
|||||||| |||||||
આ
THE11 111.
,,
ય લેાકેાના દેવ'દિરાના નાશ કરવા એ મુસલ- માનેને સ્વાભાવિક દોષ હતા. જો કે સમ્રાટ અકબરના સુખ સામ્રાજ્યમાં આવું દુષ્કૃત્ય સ`થા વજ્ર અને નિષિદ્ધ હતું, છતાંય “ જાતિ સ્વભાવ જતા નથી ” એ ઉક્તિ અનુસાર સમયે સમયે એવી ઘટનાઓ બહુધા અન્યાજ કરતી, એ હકીકત તે કાળના ઇતિહાસ પરથી સિદ્ધ થાય છે.× સ ૧૬૩૩ માં તુરસમખાને સીરાહી પર ચઢાઈ કરી હતી, ત્યારે × સમ્રાટના સમયમાં જિનપ્રતિમાની આશાતના થવાના ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસ ” માં કવિ ઋષભદાસે પણ આ પ્રમાણે કર્યાં છે. पाटणथी पछs करइ विहार, त्रस्त्रावतीमां आवणहार । सेोजितरै रह्या कारणवती, आशातना हुइ प्रतिमा अती ॥ १८ ॥ अहम्मदाबाद अकवरशाह जिसै, पासे आजमखान सही तिलें । खंडी प्रतिमा पासनी त्यांहि, लख्यु आव्यु म्बावती मांहि ॥ १९ ॥ हाकिम हसनखान कर करी, आसातना प्रतिमाकी करी । सुणी हीर सोजितरै रह्या, बोरसदे पछे गुरुजी गया ॥ २० ॥ (આનન્દ કાવ્ય મહોદધિ મૌ. ૫, પૃ. ૪૮ )
66
પ્રકરણ ૮ સુ
**
ܕܕ
Page #188
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૮૭
૧૦૫૦ ધાતુની જૈન પ્રતિમા ત્યાંથી લૂટી ફતેહપુર સિકરીમાં સમ્રાટ પાસે લાવ્યેા. આ પ્રતિમાઓને ગાળી સાનું કાઢવાના એના ઈરાદા હતા, પરન્તુ નીતિ પરાયણ સમ્રાટ અકબરે એમ ન થવા દેતાં પ્રતિમાઓને સુરક્ષિત રાખી. એ પછી સં. ૧૬૩૯ માં અષાઢ શુદિ ૧૧ને દિન બીકાનેરના મત્રીશ્વર કર્મચન્દ્રે સમ્રાટને પ્રસન્ન કરી પ્રતિમાઓને બિકાનેરમાં બિરાજમાન કરી, જે આજ સુધી ત્યાંના શ્રીચિંતામણિજીના મદિરમાં વિદ્યમાન છે, આ બાબતમાં વધુ આગળના પ્રકરણમાં લખવામાં આવશે.
જ્યારે આપણા ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજી લાહેારમાં બિરાજતા હતા, ત્યારે પણ આવી એક દુઃખદ ઘટનાના સમાચાર મત્રીશ્વર ક ચન્દ્રને મળ્યા કે નૌર'ગખાન નામના કોઈ મુસલમાન અધિકારીએ દ્વારિકાના જૈનમંદિરના નાશ કર્યાં છે. આ સમાચાર મળતાં મંત્રીશ્વરે સૂરિમહારાજને નિવેદન કર્યું. કે જો સમ્રાટને ઉપદેશ આપી તી રક્ષાને માટે કાંઈ ઉપાય નહીં લેવામાં આવે તેા દ્વારિકાની માફક અન્ય તીર્થોના પણ નાશ કરવામાં ચલન લે!કે! પાછું વાળીને નહીં જૂએ.”
સૂરિમહારાજને આ કાર્યની આવશ્યક્તા જણાઈ, ને તેથી સમ્રાટને શત્રુજય પ્રકૃતિ તીર્થાંનું મહાત્મ્ય સમજાવ્યું, અને સાથેાસાથ એમની રક્ષાના ઉચિત પ્રબંધ કરવાની સૂચના પણ કરી, સૂરિજીની આ પવિત્ર આજ્ઞાએ સમ્રાટે શિશધાય કરી અને પ્રસન્નતાપૂર્વક તમામ જૈનતીર્થાંની રક્ષા માટેનું એક ફરમાનપત્ર લખાવી એના પર પેાતાની મુદ્રિકા–મહેાર લગાવી મત્રીશ્વરને સોંપી દીધું. એમાં લખ્યું હતું કે આજથી તમામ
Page #189
--------------------------------------------------------------------------
________________
૮૮.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૈન તીર્થો મંત્રીશ્વરને આધીન ૪ કરી દેવામાં આવ્યા છે.
સમ્રાટે અમદાવાદના તત્કાલીન સૂબેદાર આજમખાનને ૪ શત્રુ, ગિરનાર આદિ તીર્થોની રક્ષાને સખ્ત હુકમ દઈ ફરમાન મોકલ્યું, જેથી મહાતીર્થ શ્રી શત્રુંજય પરથી પ્લેછોના ઉપદ્રવનું નિવારણ થયું.
આ ફરમાનપત્ર ઈલાહી સન્ ૩૬ ના સહયુર મહીનામાં લખાયું હતું. જેને ઉલ્લેખ આવાજ આશયના એક ફરમાનના ભાષાનુવાદમાં છે, જેની બે જાતની નકલ બીકાનેર “જ્ઞાન ભંડાર માંથી લઈ આ પુસ્તકના પરિશિષ્ટ (ગ) માં પ્રકટ કરેલ છે.
એકવાર સમ્રાટ અકબરને કાશ્મીર પર વિજય પ્રાપ્ત કરવા જવાની ઈચ્છા થઈ, ને તદનુસાર પ્રસ્થાન કરી નાવમાં આરૂઢ થયા, ત્યારે એણે મંત્રીશ્વર કર્મચન્દ્રને કહ્યું “બડે ગુરૂ” શ્રીજિનચન્દ્ર સૂરિજીને બોલાવો. એમના દર્શન કરી ધર્મx अन्यदा द्वारिकासत्क-चैत्यध्व सेऽमुना श्रुते। श्रीजैनचैत्यरक्षाय, विज्ञप्तः श्रीजलालदीः ॥ ३९६ ॥ नाथेनाथ प्रसन्नेन, जैनास्तीर्थाः समेऽपि हि । मंत्रिसा(चक्रिरे)द्विहिता नून, पुण्डरीकाचलादयः ॥ ३९७ ॥ आजमखानमुद्दिश्य, मुद्रित निजमुद्रया । फुरमाणमदात् साहि-यस्मै प्रीणितमानसः ॥ ३९८ ।। उद्धारान् सप्त चैत्यानां, कारणाद्विदधुः पुरा ।। મહારત: પુverદ્ર, રક્ષણ: Sમુના રૂ૫ છે
(કર્મચન્દ્ર મંત્રિ વંશપ્રબંધ) * આ આજમખાન, સન્ ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી અમદાવાદનો હતો. “ખાને આજ” અથવા “
મિઅઝીઝ કેકા” ના નામથી પણ એ ઓળખાય છે વિશેષ જાણવાને “મીરાતે સિકંદરીને ગુજરાતી અનુવાદ જૂઓ.
Page #190
--------------------------------------------------------------------------
________________
te
યુગપ્રધાન પદ પ્રાપ્ત
લાભરૂપી આશીર્વાદ પ્રાપ્ત કરવાની મારી અભિલાષા છે, કે જેથી મારી મનેકામના પૂર્ણ થાય.” સમ્રાટની આજ્ઞાથી મંત્રીશ્વરે સૂરિમહારાજને ખેલાવ્યા X સૂરિજીના દનથી સમ્રાટને અત્યંત હ થયા. એના હૃદયમાં નિશ્ચય થઈ ગયા કે હવે મારા વિજય ચાક્કસ છે, કેમકે સૂરિજી પર સમ્રાટની અસીમ શ્રદ્ધા અને ભક્તિ હતાં.
સૃજીિની અમૃતમય વાણી અને અહિંસાત્મક ઉપદેશ સાંભળી સમ્રાટનું હૃદય દયાથી આતપ્રેત થઈ ગયુ, અને દરવર્ષે અષાઢ શુદ્ધિ ૯ થી પૂણેમા પ``ત સમસ્ત જીવાને અભયદાન દેવા 'ત'ના ખારું× સૂબાએ પર ૧૨ શાહી ફરમાના ( અમારી ઘોષણાના લખી માન્ધ્યા.
x काश्मीरान् गन्तुकामेनान्यदा नौमध्यवर्त्तिना । शाहिना मुदितेनैव मुदिता मंत्रनायकः ॥ ४०० || जिनचन्द्रास्त्वया तूर्ण - माहेया वचसा मम । ધમ જામા મહાપ્તેવાં, મમાથુક્તિ વાંછિતઃ ॥ ૪૦o || पूज्या अपि तथाऽऽहूता, नायक श्रीशाहिसन्निधौ । શ્રીજીજ્ઞેશ નાથેવા-નત્તેિમૂન્નાધિપ ॥ ૪૦૨ || शुचिमासे शुचौ पक्षे, प्रसन्ना दिनसप्तकम् | નવમીતે, રૌ ગાદિ-મારિશુળપાવનમ્ ॥ ૪૦રૂ ॥
( મહાપા॰ જયસામજી કૃત કર્મોચન્દ્રમત્રિ વંશ બંધ) × કાઈ જગ્યાએ ૧૧ સૂબાનેજ ઉલ્લેખ છે, કિન્તુ વાચનાચાય શ્રીસમયસુન્દરજી પોતાની ‘કલ્પલતાવૃત્તિ’ની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખે છે, अकबररञ्जनपूर्व, द्वादशसूबेषु सर्व देशेषु । स्फुटतरममारिपटहः, प्रवादिता यैश्च सूरिवरैः ॥ ७ ॥
+
+
+
?
Page #191
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
આ ફરમાનેામાંના મુલ્તાનના સૂબાનું ફરમાનાવાઈ જવાથી સ. ૧૯૬૦-૬૧ (તા. ૩૧ ખુરદાદ ઈલાહી સન્ ૪૯)માં એની પુનરાવૃત્તિ કરી ફરીથી એક ફરમાન સમ્રાટે શ્રીજિન સિંહસૂરિજીને આપેલ, જેની નકલ પરિશિષ્ટ(ગ)માં આપેલ, છે.
૯૦
સમ્રાટે અમારિ ક્રમાન પ્રકટ કર્યાં. એથી અન્ય રાજાએ પર ઘણે! સારો પ્રભાવ પડયા. એટલે તેઓએ પણ સમ્રાટનું અનુકરણ કર્યુ અને પોતપાતાના રાજ્યમાં કોઇએ ૧૦ દિવસ, તેા કેાઇએ ૧૫ દિવસ, કેઇએ ૨૦ દિવસ, કેાઇએ ૨૫ દિવસ અને કાઇએ માસ–તેા કેાઇએ બે માસ સુધી તમામ જીવાને
सद्गुरु वाणी सुणी साहि, अकबर परमानंद मनि पाए । हफ्तह रोज अमारि पालणकु, तिणि फुरमाण पठाए ॥ २ ॥ (સમયસુન્દ∞ત જિચન્દ્રસૂરિગીત ) सात दिवस जिणि सब जीवनकी, हिंसा दूर निवारी | देश देशि फुरमाण पठाए, सब जनकु उपगारी ॥ ३ ॥ (ગુણવિનય કૃત જિન ચં. સ્ ગીત )
आठ दिवस आपाढके, अठ्ठाहि निरधारि । सब दुनियामांहि शाश्वती, पलावी अमारि ॥ ८ ॥
(શ્રીસુન્દર કૃત શ્રીજન ચં. સૂ ગીત) गुर्जर मंडल ते बोलाए, संतन मुख सुणी जसु गुणगान । बहुत पडूर सुगुरु पउधारइ, वखत योग लाहोर सुथान ॥ २ ॥ अर्थ विचार पूछि सहु विधविध, रीझे अकबर शाहि सुजान । बहुत बहुत दर्शन मई देखे, को न कहुं या सुगुरु समान ॥ ३ ॥ भाग सेrभाग अधिक या गुरुकौ, सूरति पाक अमृत समवान । पेश करइ अकबर अणमांग्ये, सब दुनियामांहि अभयदान || ४ | (ગુણુવિનય કૃત જિ. ચ. સૂ. ગીત બીજો )
Page #192
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૧
અભયદાન દ્વીધાની ઉદ્ઘાષણા કરી. × સમ્રાટ પણ આથી ખૂબ ખુશ થયા, અને જૈન ધર્મની પ્રભાવના પણ વધી. આ રીતે સૂરિજીના આ ઉપદેશથી અસખ્ય વાને સુખશાન્તિ મલી.
,,
પેાતાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ ધ ગેાષ્ઠી અને ધચર્ચા ચાલુ રહે અને ત્યાં પણ દયા ધર્મના પ્રચાર થાય એ હેતુથી સામ્રાટે મંત્રીશ્વરને નિર્દેશ કરી સૂરિજીને નિવેદન કર્યું” કે “સૂરિમહારાજ લાારમાંજ સુખ શાંતિએ બીરાજે અને અમારી સાથે ધર્મચર્ચા કરવા અને દયાના ઉપદેશ દઈ અનાર્ય દેશને પણ આ રૂપ બક્ષવા વાચક માનસિંહને અવશ્ય માકલે ” ત્યારે મંત્રીશ્વરે સમ્રાટના કથનનું સમર્થન કરી વાચકજીને મેકલવામાં જે એક મુશ્કેલી ( આહારાદિ પ્રાપ્તિની ) હતી પણ તેને પ્રતિકાર કરતાં સૂરમહારાજને વિનય પૂર્ણાંક કહ્યું કે “એ અનાર્ય દેશ હાવાથી મુનિયાના આહાર-પાણીમાં અસુવિધા થવી સ’ભવ છે, તે પણ અમે અનેક શ્રાવક લેકે પ્રવાસમાં સમ્રાટની સાથે રહેવાના છીએ; એટલે સાધુધમ ના પાલનમાં કોઈજ પ્રકારની હરકત રહેશે નહિ. અને એ દેશમાં વિહાર કરવાથી દયાધર્મના પ્રચાર સાથે જૈનધર્મની પ્રભાવના થવાની, માટે એમને અવશ્ય માકલે.” સૂરિજીએ લાભ જોઇ એ વાતના સ્વીકાર કર્યાં.
કાશ્મીરની યાત્રાની તૈયારીઓ થવા લાગી. સમ્રાટે સા
x पातिशाहिम नाल्हाद हेतवे निखिलैरपि । રેશમીએ સ્વરોજી, ટ્રાપંચધાનિાર્ / ૪૦૬ ॥ दिनानां विंशति कैश्विदन्यैस्तु पञ्चविंशतिम् । માસ માત્તય' ચાવ-પરમય
॥ ૪૬ |
( ક*ચન્દ્ર માઁત્રિવશ પ્રબંધ )
Page #193
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રધાન શ્રીજિનચંદ્રમરિ સૈન્ય સુસજિજત કરી સં. ૧૬૪૯ ના શ્રાવણ શુદિ ૧૩ (તા. ૨૨ જુલાઈ ૧૫૯૨ +) ના રોજ પ્રથમ પ્રયાણ રાજા શ્રી રામદાસની ૮ વાટિકામાં કર્યું એ દિવસે સંધ્યાકાળે ત્યાં એક સભા ક એકત્ર થઈ, જેમાં સમ્રાટ અકબર, શાહજાદા સલીમ, મોટા મોટા સામંતો, મંડળિક રાજાઓ, મહારાજાઓ અને અનેક વૈચ્યાકરણ તાર્કિકાદિ ઉદ્ભટ વિદ્વાનો પણ સામેલ થયા. આ સભામાં આ૦ શ્રીજિનચન્દ્રસૂરિજીને એમના શિષ્ય મંડળ સહિત અતિશય સન્માન તેમજ બહુમાનપૂર્વક નિમન્ચવામાં આવ્યા. - આ પ્રયાણથી ઘડા સમય પહેલાં સમ્રાટની સભામાં વિદ્ગેછી દરમ્યાન કોઈ વિદ્વાને જનધર્મના “વારણ પુત્તર શor અથ” આ વાક્ય પર ઉપહાસ કર્યો હતો ૪, આ વાત સૂરિજીના પ્રશિષ્ય વિદ્વતશિરોમણિ શ્રીસમયસુંદરજીને બહુ ખટકી. એટલે એમણે જૈન દર્શનના આ આગમ વાક્યની સાર્થકતા દર્શાવવા નિમિત્તે “નાનાનો તે ઘં” આ વાક્ય
+ જૂઓ અકબર ના મા.
* તેઓ ૫૦૦ સેનાના સ્વામી હતા, “સરીવર અને સમ્રાટ'માં એમનું પ્રસિદ્ધ નામ કરણરાજ કવાર પણ લખેલ છે, એમને “રાજાનું બિરૂદ હતું. વિશેષ જાણવા આઈન. ઈ. અકબરીનો અંગ્રેજી અનુવાદ જુઓ.
શ્રીયુત મેહનલાલ દ. દેસાઈ, બી. એ; એલ એલ. બી. મહોદયે આ સભા યદ્યપિ કાશમીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે લખેલ છે, કિન્તુ (કવિચશિક વાચનાચાર્ય શ્રીમાન સમય સુંદરજીએ સ્વરચિત) અષ્ટલક્ષીની પ્રશસ્તિમાં “મારામાવિનામુદ્દિશ્ય શીરાનાશ્રીરામવાવાટાઘાં પ્રથમ પ્રથાન” લખેલ છે, આ વાકયથી કાશ્મીર પર વિજ્ય કરવાના ઉદ્દેશથી પ્રથમ પ્રયાણ કર્યું ત્યારે સભા મળ્યાની વાત સિદ્ધ થાય છે. - ૪ શ્રીવિજ્ય ધર્મસુરિજી કૃત “ધર્મદેશના” પૃ. ૨ જુઓ.
Page #194
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૩
પર વ્યાકરણ સિદ્ધ દશ લાખ ખાવીસ હજાર ચાસે સાત (૧૦૨૨૪૦૭) અ કર્યાં. એમાં કયાંય કોઈ અ સભવપક ન રહે કે અથ ચાજનામાં કદાચિત્ યુક્તિ યુક્ત ન રહે એ માટે ૨૨૨૪૦૭ અર્થાને એમની પૂ તને માટે છેડી દઈને એ ગ્રંથનું નામ અષ્ટલક્ષી રાખ્યું. સમ્રાટને આ ગ્રંથનિર્માણની સૂચના મળતાં અત્યંત હષ થયા, અને એ ગ્રન્થ જોવા અને શ્રવણ કરવાની ઉત્કટ ઈચ્છા પ્રદર્શિત કરી.
rr
""
આ સભામાં એ ગ્રંથને શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત થતાં સમ્રાટે કવિવર સમયસુંદરજીને એ ગ્રંથ વાંચી સંભળાવવાને ખાસ આગ્રહ કર્યાં. સૂરિમહારાજની આજ્ઞા મેળવી સમયસુંદરજીએ વિદ્વાનોની આ સભામાં સાહિત્ય સૃષ્ટિમાં અપૂર્વ અને અનુપમ ગ્રંથરત્ન “ અષ્ટ લક્ષી ” વાંચી સંભળાવ્યો. આ ચમત્કારી અદ્ભુત ગ્રંથને એકાગ્ર મનેયાગથી સાંભળી સમ્ર તેમજ હાજર રહેલા વિદ્વાનોના દિલમાં ભારે આશ્ચર્ય અને કુતુહલ ઉત્પન્ન થયાં. ઉપસ્થિત વિદ્વત્સમાજમાં સમયસુન્દરજીની વિદ્વત્તાની બે ખૂબ પ્રશ ંસા થવા લાગી. સમ્રાટે આ ગ્રન્થરત્નની ભારે તારીફ કરી, અને એને પેાતાના હાથમાં લઈ સૌભાગ્યશાળી નિર્માતા શ્રી સમયસુંદરજીના કરકમલામાં સમર્પણ કર્યાં તથ એ ગ્રંથને પ્રમાણિક જાહેર કર્યાં. ઉપરાંત સમ્રાટે એ ઇચ્છા પણ દર્શાવી કે આ અલૌકિક ગ્રંથને અભ્યાસ થાય, અને એની અનેક નકલે બનાવી સર્વત્ર પ્રચાર કરાવાય
<<
* જુએ “ અષ્ટ લક્ષી ” ગ્રંથતી પ્રશસ્તિ-આ ગ્રંથનું બીજું નામ અથ રત્નાવલી ” પશુ છે. આ ગ્રંથ અન્ય અનેકાઅે સાહિત્યની સાથે અનેકા રત્નમંજૂષા ” ના નામથી “દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદાર ફેડ ગોપીપુરા, સુરતથી પ્રકટ થયેલ છે. “ અષ્ટ લક્ષી ’ જૈન સાહિત્યને એક મહાન ગૌરવપૂર્ણ ગ્રંથ છે. એની બરાબરી કરી શકે એવા સમરત વિશ્વના અનેકાર્થ સાહિત્યમાં અન્ય કેાઈજ ગ્રન્થ નથી.
*
""
Page #195
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિમહારાજે સમ્રાટની સાથે કાશ્મીરના પ્રવાસમાં વા માનસિંહજી શ્રીહર્ષવિશાલજી + આદિને મોકલ્યા અને સમ્રાટે નિદેશેલ સાવધ વ્યાપાર કે જે સાધ્વાચારથી વિરૂદ્ધ હોય એને. પરિશીલન કરવા મંત્ર તંત્રાદિમાં નિપુણ અને મેઘમાલી ગુરુને વિનયી શિષ્ય મહાત્મા પંચાનનને પણ સાથે મેકલ્યા.
મંત્રીશ્વરે સાધુઓ નિર્વઘ અન્ન-પાન આદિ મેળવી શકે, અને સાધુધર્મનું સુખપૂર્વક પાલન કરવામાં સુવિધા રહે, એ માટે પિતાની સાથે બીજા પણ ઘણા શ્રાવકને લીધાં હતાં. લાહોરથી કમશઃ કાશ્મીર તરફ પ્રયાણ કરતા હિતાસપુર પહોંચ્યા. સમ્રાટે પોતાના અંતઃપુરની રક્ષા કરવા માટે પિતાના પરમ વિશ્વસનીય મંત્રીશ્વર કર્મચંદ્રને અહીં રહેવાની આજ્ઞા કરી. આથી મંત્રીશ્વરને અહીં જ રહેવું પડયું x
સૈન્ય સહિત સમ્રાટ ક્રમશ: પ્રયાણ કરતા કરતા કાશ્મીર પહોંચ્યા. રસ્તામાં જ્યાં જ્યાં પડાવ નાંખતા હતા, ત્યાં ત્યાં વાચકજીની સાથે ધર્મગેષ્ઠિ કર્યા કરતા. એમના ઉપદેશથી સમ્રાટે કેટલાય સ્થળે તળાવોના જળચર જીવોની હિંસા બંધ
+કર્મચન્ટ મંત્રી વંશ પ્રબંધમાં એમનું નામ “ડુંગરજી લખ્યું છે, પરંતુ એ વૃત્તિમાં દીક્ષા નામ હર્ષાવિશાલ' હોવાથી અમે એજ લખ્યું છે.
तथेत्युक्त्वा सम मंत्री, शाहिनां चालयत्तराम् । मानसिंहान् निराबाध - संयमान् डुंगरान्वितान् ॥ ४०९ ।। शाहिनिर्दिष्टसावध व्यापारपरिशीलनात् ।। मुनिनां मा व्रताचार-विलोपो भवतादिति ॥ ४१० ॥ विभाव्य मंत्रतंत्रादि-निपुणं दत्तवान् समम् । पचानन महात्मानं, विनेयं मेघमालिनः ॥ ४११ ॥ x स्वयं तु शाहिवाक्येन, रोहितासपुरे स्थितः । अवरोधस्य रक्षाये, विश्वासास्पदमीशितुः ॥ ४१४ ॥
Page #196
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯
કરાવી. માગ ઘણે! વિષમ હતા, અને પત્થરવાળા માર્ગ પર વાચકજીને અળવાણા અને પગપાળા વિહાર કરતા જોઈ સમ્રાટના ચિત્ત પર વાચક્છની સાધુ ધમ પર નિશ્ચલતા અને ક્રિયાની કઠિનતાને ઉડેા પ્રભાવ પડયેા.
કાશ્મીર દેશ પર વિજય પ્રાપ્ત કરી સમ્રાટ શ્રીનગર ” આવ્યા. ત્યાં પોતાના વિજયના ઉપલક્ષમાં વાચકજીના કહેવાથી આઠ દિવસ સુધીની અમારી ઉદ્ઘાષણા કરી.
કાશ્મીર દિગ્વિજય કરી ક્રમશઃ પ્રયાણ કરતા કરતા સન્ ૧૫૯૨ ના ડિસેમ્બરની ૨૯ તારીખે ( સ. ૧૬૪૯ ના મા માસમાં ) સમ્રાટ લાહેાર પાછા આવ્યા. આ વિજયના નિમિત્તે પ્રજાએ મોટા ઉત્સવ ક્યેર્યાં, નગરમાં સ્થળે સ્થળે વાજિંત્રા વાગવા લાગ્યા. સૂરિજીમહારાજ પણ વા. જયસેામ, વા. રત્નનિધાન, ૫-જીવિનય, સમય સુંદર આદિ વિદ્વાન મુનિ મંડળી સાથે સમ્રાટને આવી મળ્યા અને ધમ લાલરૂપી આશીર્વાદ આપ્યા. સૂરિમહારાજના દર્શન કરીને સમ્રાટ અત્યંત પ્રમુદિત થયા.
એક દ્વિવસ ધ ગાšિ કરતાં સમ્રાટે સૂરિ મહારાજને કહ્યું કે “ આપના જૈન દર્શન જેવું મેં ખીજુ` કેાઈ દર્શન ન જોયું ને આપના જેવા નિર્મૂલ ચારિત્ર્યવાન અન્ય કોઈ સાધુ નહીં જોયા. કાશ્મીર યાત્રામાં મને શ્રીમાનસિંહજીના સદ્ગુણાના પણ સારા એવા અનુભવ થયે છે. એવા પથરાળ માગ કે જયાં રથ વગેરેનું જવાનું પણ મુશ્કેલ હતું ત્યાં મળવાણા અને પગપાળા મુસાફરી * श्री गुरु वाणी श्रीजी नित सुणई, धर्ममूरति धन सहु भणई । शुभ दिनइ रिपुबल हेलि भंजी, नयर श्रीपुरि उतरि । अमारि तिहां दिन आठ पाली, देश साधी जय वरी ॥ ```( જિનચંન્દ્રસૂરિ અકબર પ્રતિભાધ રાસ )
#
;
tr
Page #197
--------------------------------------------------------------------------
________________
૯૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કરી એમણે પિતાના આચારનું જે દઢતાથી પાલન કર્યું છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અનેક કષ્ટ સહન કરવાના હોવા છતાં અને અમેએ ઘણું ઘણું કહ્યું હોવા છતાંય તેઓ પિતાની પ્રતિજ્ઞાએથી ચલિત ન થયા. એમની કર્તવ્યનિષ્ઠા તેમજ નિરીહતા હિંમેશાં મારા હૃદયમાં આનંદ અને આશ્ચર્ય પેદા કરે છે. એમના ઉપદેશથી મેં કાશ્મીરમાં તળાવના માછલી આદિ જળચર પ્રાણીઓને અભયદાન બક્યું હતું. તે હવે આપ કૃપા કરી એમને (માનસિંહજીને) આપની પાટ પર સ્થાપિત કરી જૈન શાસનનું સર્વોત્કૃષ્ણ આચાર્ય પદ આપે, કેમકે એઓ તે પદને સર્વથા યેગ્ય છે અને અત્યંત કઠેર સંયમ પાળવામાં નિશ્ચલ છે.
અકબરના આ આગ્રહ અને વાચકજીની ગ્યતાને વિચાર કરી સૂરિજીએ એમને આચાર્ય પદ અર્પવાનું સ્વીકાર્યું. ત્યારબાદ સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછયું કે જેના શાસનમાં એવું વિશિષ્ટ મહત્ત્વનું પદ કયું છે? કે જે વડે સૂરિજીને અલંકૃત કરી શકાય ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે જૈન શાસનમાં સુપ્રસિદ્ધ અને અમારા ખરતરગચ્છમાં જે પહેલાંય શ્રીજિનદત્તસૂરિજીને દેવતાઓએ આપેલ હતું તે “યુગપ્રધાન પદ છે. આ સાંભળી સમ્રાટે ઉત્સુકતા પૂર્વક પૂછયું કે એ પદ દેવતાઓએ કેમ અને કઈ રીતે આપ્યું? એ અમને સમજાવે. મંત્રીશ્વરે શ્રીજિનદત્તસૂરિજીનું જીવન આધોપાત કહી સંભળાવ્યું, અને “યુગપ્રધાન પદ બાબતમાં વિષેશ સ્પષ્ટી કરણ કરતાં આ પ્રમાણે કહ્યું:
એક વાર નાગદેવ નામના શ્રાવકે એ વર્તમાન કાળના યુગપ્રધાન સશુરુની શોધ કરવા શ્રીગિરનારજી પર અષ્ટમ (ત્રણ ઉપવાસ) નું તપ કરીને અંબિકા દેવીની આરાધના કરી. દેવીએ પ્રકટ થઈ એના હાથ પર સ્વર્ણાક્ષરે વડે એક શ્લેક અંકિત ૪ કર્યો ને એ કલેક આ હતો. दासानुदासा इव सर्व देवा, यदीयपादाब्जवले लुठन्ति ।
Page #198
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૭
કહ્યુ કે જે આ અક્ષરો વાંચી શકશે, તેને ‘યુગ-પ્રધાન, જાણજો. એ શ્રાવકે ચારે બાજુ પરિણ કર્યુ પરન્તુ એ લેાક વાંચી બતાવનાર કોઈ ન મળ્યું, છેવટે એણે શ્રીજિનદત્તસૂરિજીની પાસે આવી હાથ બતાવ્યે શ્રીજિનદત્તસૂરિજીએ એના હાથ પર વાસક્ષેપ નાંખ્યા, અને આદેશ મળવાથી શિષ્યએ તે વાંચી સ ંભળાવ્યુ ત્યારે નાગદેવને જણાયું કે અમાં તે શ્રીસૂરિમહારાજનીજ સ્તુતિ છે, અને દેવતાઓએ એમને “યુગ પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા છે.”
મત્રીશ્વર ક`ચદ્રના મોંઢેથી દાદા શ્રીજિનદત્ત સૂરિજીનુ આ પ્રકારનું પ્રશસ્ય જીવન ચરિત્ર સાંભળી સમ્રાટ અકબર આશ્ચર્યચક્તિ થઈ ગયા. અને એ ‘યુગ પ્રધાન પદને માટે અત્યારે આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિ જ સર્વથા ચાગ્ય છે એ વાતની એને ખરાખર ખાતરી થઈ ચૂકી. એટલે સમ્રાટે સૂરિજીને યુગપ્રધાન’પદ પ્રદાન કર્યું× અને વાચક માનસિંહજી (હિં મરાજ)
<<
मरुस्थली कल्पतरुः स जीयात् युगप्रधानो जिनदत्तसूरिः ॥॥॥॥
આ અર્થ છે કે જેના ચરણ કમળમાં બધા દેવા દાસના દાસની પેઠે આલેટી રહ્યા છે, એવા તે મરૂસ્થલીમાં કલ્પવૃક્ષ જેવા યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી જયવતા રહા.”
× अकबर शाहि हरखभरि कीनौ, युगप्रधान पदधारी । खंभातमें शाहि हुकुमतइं, जलचर जीव उबारी ॥ २ ॥ ( ગુરુવિનય કૃત જિનચંદ્રસૂરિ ગીત ) उत्तम काम अवलि ए कीधो, युगप्रधान पद दीधे | तिणि अवसर सांगासुत भावइ, सवाकोडि वित्त वावइ || [ રત્ન નિધાન કૃત ગઝૂલી युगप्रधान पदवी भली, आपइ अकबरराज | संमुख हरखे इम कहईए, ए गुरु सब सिरताज ॥
[ સ’. ૧૬૪૯ ચૈ, રૃ. ૯ દિન સમય પ્રમાદ કૃત જિનચન્દ્ર સૂ.ગીત ]
Page #199
--------------------------------------------------------------------------
________________
૯૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ને આચાર્ય પદ અર્પણ કર્યું, સાથેાસાથ સુવિહિત સાધ્વાચારના પાલનમાં સિંહ જેવા સાહસિક હોવાને કારણે સમ્રાટે શ્રીજિનસિંહસૂરિ” નામ આપવાને પણ નિર્દેશ કર્યાં. અને મત્રીશ્વરને આજ્ઞા આપી કે જૈન—દનની વિધિ અનુસાર સંઘની સાક્ષીએ ઉત્સવ-મહેાત્સવપૂર્વક શુભ દિવસે અદ્વિતીય સમારેહ સાથે હુ ઉત્કર્ષ થી આ ઉત્સવ ચેાજવાની તૈયારી કરે.
સમ્રાટની આજ્ઞા મળતાં મત્રીશ્વર ક`ચન્દ્રે ખિકાનેર નરેશ રાયસિંહજીને આખા વૃત્તાન્ત કહી બતાવ્યો. એમણે પણ આ શુભ કામાં પેાતાની સન્મતિ આપી. તે પછી પૌષધશાળામાં જૈનસ ંધને એકત્ર કરી વિનીત વચના વડે મંત્રીશ્વરે નિવેદન કર્યું કે “ જો કે સઘ તમામ કાર્ય કરવાને સમર્થ છે, તેા પણ આ મહાન ઉત્સવને લાભ કૃપા કરી મનેજ લેવા દો” શ્રીસંઘે મત્રીશ્વરના આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી આજ્ઞા આપી.
""
સંધની આજ્ઞા મળ્યે મ ંત્રીશ્વરે મહેાત્સવની તૈયારીએ આરભી દીધી. સારા દિવસ જોઈ ફાગણ વદી ૧૦ થી × અષ્ટાન્ડિકા મહેાત્સવ” મનાવા લાગ્યા. સંધમાં સત્ર આનંદ પ્રસરી રહ્યો રાત્રિ જાગરણમાં શ્રાવિકાએ ભક્તિપૂર્વ એકત્ર થઇ દેવ, ગુરુ અને ધર્માંના માંગલિક ગીતા ગાવા લાગી. મંત્રીશ્વરે પ્રત્યેક સાધી ના ઘરે શ્રીફળ સેપારીએ અને એકેક સેર પ્રમાણ સાકર અને સુરંગી ચુનડીએની લ્હાણી કરી.
× આને લગતુ એક કવિનું કથન છે કે :-~~
संपन्न दसमुद्रषट्शशिमिते (१६४९) श्रीफाल्गुने मासि ये ન(?ચ) ના શ્રીવામાંતિથી (ઢે વિટ)સત્પુળ્યાઃ સતાં નિઃ शाहिदत्तयुगप्रधान बिरुदा आनन्दकन्दान्विते । श्रीमच्छ्रीजिनचन्द्रसूरिगुरवो जीवन्तु विश्व चिरम् ॥ ४ ॥ ં આ શ્લોક અમને અશુદ્ધજ મળ્યા છે. તેના યથાશક્ય સુધારા કર્યો છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૯
યુગપ્રધાન પ્રાપ્ત * “અષ્ટાબ્લિકા મહોત્સવ ખૂબ આનંદથી ઉજવાયે. ફાગણ શુદિ ૨ ભદ્રા-તિથિના મધ્યાહ્ન સમયે શુભ મુહુર્તમાં આગમક્ત, વિધિથી શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે વાચક શ્રીમહિમરાજજીને “સૂરિમંત્ર” આપી આચાર્ય પદથી અલંકૃત કર્યા અને સમ્રાટના, કહેવા મુજબ એમનું નામ “શ્રીજિનસિંહસૂરિજી” રાખવામાં આવ્યું. આજ સમયે વાવ સમજી અને રત્નનિધાનજીને “ઉપાધ્યાય પદ ૫ ગુણવિનયજી અને સમયસુંદરજીને “વાચનાચાર્ય, પદ પ્રદાન કરવામાં આવ્યા
એ સમયનું દશ્ય અત્યંત મહર અને દર્શનીય હતું. જે સંખવાલ ત્રીય શ્રાવક સાધુદેવે બનાવેલા ઉપાશ્રયમાં એમને, આચાર્ય પદ આપવામાં આવેલ, એને ધજાપતાકાથી ખૂબ સજાવવામાં આવેલ કિંમતી મતી જડેલા ચંદરવા પૂઠીયા ચારે તરફ લગાવવામાં આવ્યા, ભગવાનના ચતુર્મુખ બિંબે સમવસરણ (નાંદ)માં બિરાજમાન કરી એની સન્મુખ સર્વવિધિ સંપન્ન થઈ. આ મહત્સવમાં xएवं सूरिपरम्परागत इह श्रेष्ठे गणे दीपिते, स श्रीमजिनचन्द्रसूरिसुगुरुश्चारित्रपावित्र्यभृत् । तेजःश्रीमदकब्बराधिनृपतिः श्रीपानिसाहिर्मुदाऽवादीद्यत्सुयुगप्रधान इति सन्नाम्ना यथार्थेन वै ॥ ४ ॥ श्रीमन्त्रीश्वरकम चन्द्रविहितोद्यत्काटिटङ्कव्ययं, श्रीनन्द्युत्सवपूर्वक युगवरा यस्म ददौ स्वं पदम् । श्रीमल्लाभपुरे दयादढमतिश्रीपातिसाह्याग्रहानन्द्याच्छीजिनचन्द्रसूरिसुगुरुः सस्फीततेजोयशा ॥ ५ ॥ [ શ્રીવલ્લભપાધ્યાય રચિત અભિધાન ચિન્તામણિનામ માલા ટીકા પ્રશસ્તિો श्रीसाहिगुणयोगतो युगवरेत्याख्य पद दत्तवान्, येभ्यः श्रीजिनचन्द्रसूरय इलाविख्यातसत्कीर्तयः । [ ઉપાધ્યાય સહજ કીર્તિ રચિત શતદલકમળ પાર્શ્વનાથ જિનવ ]
૧૧
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૦
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સ્વગચ્છ, પર ગચ્છ, સ્વધર્મ કે પારકે ધર્મ એવા બધાં ભેદભાવોને ત્યાગી અગણિત નાગરિકે અને રાજ્યના મેટામોટા લગભગ બધાજ અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહી વાજિત્રેના ધ્વનિથી સારું નગર ખરેખર એક આનંદનિકેતન બની રહ્યું હતું.
સમ્રાટ અકબરે આ આનંદેત્સવના ઉપલક્ષમાં સૂરિજીના ઉપદેશથી તંભતીથી ય સમુદ્રના અસંખ્ય જલચરજીને વર્ષાવધિ અભયદાન દેતું એક ફરમાન પત્ર પ્રકટ કર્યુઝ અને લાહોરમાં પણ એ દિવસે શાહી નેબત ગજાવી અમારિ ઉઘોષણા કરી.
આ ધાર્મિક હર્ષોત્સવમાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વચ્છાવતે પિતાના દ્રવ્યને સદુપયોગ કરવામાં કશીજ કચાશ ન રાખી જેણે જે માંગ્યું, તે તેને આપી પિતાની પ્રશસ્ત કીતિને ચિરસ્થાયી અને દિગંતવ્યાપી કરી, “યુગપ્રધાન” નામ સ્થાપનાપર યાચકોને નવ હાથી, પાંચસો ઘેડા, નવ ગામ અને સવા કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ દાન દીધું, જેનો ઉલ્લેખ તત્કાલીન ગ્રંથ કર્મચન્દ્ર મંત્રિવંશ પ્રબંધ વૃત્તિ (સં. ૧૬૫૦) +, જ્યામજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથ - (પ્રશ્ન નં. ૧૩૪ ને ઉત્તર) આદિમાં મળે છે. x जग सगले जस पामीयउ, प्रतिबोधी पातशाह खभायत दधि माछली, राखी अधिक उच्छाह ॥ १ ॥
खभायत दरियावके जीरे जी, पूजजी छोडाया सहु जाल ।
(કવિ શ્રીસુંદર ત ગીત) + આ ગ્રંથમાં આ પ્રકરણમાં ઉલ્લેખત તમામ વાતોનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ ગ્રંથ વિસ્તારના ભયને કારણે એનાં કે અહીં નથી આવ્યા.
આ થમાં કેટલીક જાણવા જેવી વાતની સાથે આ પ્રમાણે વર્ણન છે.
“વિણ શ્રી લાહોરમાં શ્રીઅકબક જલાલુદી પાતસ્યા શ્રી બૃહત ખરતરગચ્છનાયક શ્રી જિનમાણિકર પાલંકાર શ્રીજિનચન્દ્ર
Page #202
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૧
કૃત
આ વિષયમાં એક પ્રાચીન કવિત્ત હીરકલશશિષ્ય હેમાણુંઃ“ ભાજ ચરિત્ર ચૌપાઈ” કે જે સં. ૧૬૫૪ ના દિવાળીના દિવસે ‘ભદ્દાઈ” ગામમાં અનાવેલ, એની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખેલુ છે:
'
नव हाथी दिन्है नरेश, मदस्यों मतवालइ ॥ ऐ राखो पचसइ लोकत, पावइ नित हालइ ॥ नव गांव बगसीस, सइ तु सहू को जाणइ ॥ सवा कोडिका दान, “માઁવ છ साच वखाणइ ॥ को राइ न राणा करि सकर, संग्राम नंदन जो किया । युगप्रधान के नामकुं, कर्मचन्द इतना दिया । " આ દાન ખરેખર અભૂતપૂર્વ હતું. પદસ્થાપનાને સમયે આટલું વિશાળ દાન અગાઉ કેાઇએ દીધું નહતું. આવા દાની મહાનુભાવાથીજ જૈનશાસન ગૌરવાન્વિત છે
',
લાહેારના સ`ઘે એકત્ર થઇ મત્રીશ્વરને ઘેર જઈ તેમને તિલક કરી સન્માન્યા.
સમ્રાટ અકબરને પણ આ મહેાત્સવના ઉપલક્ષમાં મ`ત્રીશ્વરે શેખ અબુલફજલને સાથે લઈ ૧૦૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘેાડા અને ૨૭ તુસ રેટ કર્યાં. સમ્રાટે મંગલ નિમિત્તે રૂા. ૧] રાખી ખાકી બધું મંત્રીશ્વરને પાછું સૂરિજીને યાગ્યતા ાણી ખુસી થઈને યુગપ્રધાન નામે લાવ્યા, શ્રીર્મચન્દ્ર મત્રીધરે યાર્કને ૮ હાથી, ૫૦૦ ઘેાડા, ૯ ગામ અને સવ! કેાડીનું દાન આ યા, મહામહવ કીધા ! લાહારમાંહે અમારિ ધોધા પાતિશાહિ નૌતિ ખાઈ વલી મુંતે પાતિસાહજીને ૧૨૦૦૦ રૂપરના ૧૨ હાથી ૧૨ ઘેડા ૨૭ તુક્કસ પ્રેસ થ્રીધા. શ્રીજીયે ૧૨ (૧) રુપયા રાખ્યા છીન્ન સ` મુંહતાનેજ બકરયા એવ મહામહે સવ પૂર્વક સર્વલોક સમક્ષ યુગપ્રધાન થાપ્યા ત તેહના શિષ્ય તથા શ્રાવક યુગપ્રધાન કઈ તિહાં સ્થૌ દૂષણ થાઈ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૦૨
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ આવ્યું. આ પ્રમાણે શાહજાદા સલીમ તેમ જ શેખ અબુલફજલ આદિ સમ્રાટના આત્મીયજનને પણ ભેટપૂર્વક સત્કાર કર્યો મંત્રીશ્વર સમ્રાટના સામાજિકાધ્યક્ષ પદ પર નિયુક્ત હતા. આથી એ વિભાગના તમામ કર્મચારીઓ અને અન્ય અધિકારિઓનું પણ ઉચિત સન્માન કરવામાં આવ્યું.
આમ આ મહાન મહોત્સવ અવર્ણનીય આનંદ, અનુપમ ઉત્સાહ અને અસાધારણ ભક્તિથી સંપૂર્ણ થયે. એ સમયના ભાવુક લોકેના ઉલ્લાસ, શુભભાવ અને હર્ષને અનુભવ તો જેઓ એ ઉત્સવમાં હાજર હતા. તેઓજ કરી શકે. આ જડ લેખિની દ્વારા એ આનંદનું વર્ણન કરવું શક્ય નથી. તે પણ સંક્ષિપ્તમાં એટલું તો અવશ્ય કહેવું પડશે કે એ ઉત્સવ અષ્ટપૂર્વ, પરમગૌરવ સંપન્ન અને જૈનશાસનની ભારે ઉન્નતિ અને ઉત્કર્ષ સાધવામાં અદ્વિતીય હતા. - સૂરિમહારાજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક અને દિવસે “જય તિહુઅણ પઢાલ)વાનો શાશ્વત (હંમેશાને માટે કાયમ) આદેશ બેહિત્ય (બેથરા) વંશની સંતતિને આપ્યો અને આજ ત્રણે પર્વોના પ્રતિકમણમાં સ્તુતિ બલવાને આદેશ શ્રીમાને (સદાને માટે) આપે.*
x बोहित्थ संतति नइ दियइ, युगप्रधान गणधारो रे। पक्ष चउमास पजूसणइ, श्रीजयतिहुअण सारो रे ॥ ७८ ॥ तिम चौमासइ, पाखीयई संवत्सरियइ थुइ रे। पडिकमणइ संध्यातणे, श्रीमालांनइ हुइ रे ॥ ७९॥
[ કર્મચન્દ્ર વંશાવલી પ્રબંધ ચૌ.] બીકાનેરમાં હજીયે ખરતરગચ્છમાં વચ્છાવતનું ધાર્મિક કાર્યોમાં સારૂં સન્માન છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૩
બીકાનેરના મહારાજા રાયસિંહજી ×સૂરિજી મહારાજના પરમ ભક્ત હતા. અમે પહેલાં લખી ચૂકયા છીએ કે તેએ પણ આ મહાત્સવમાં સામેલ હતા, એમણે દશ દિવસ બાદ એટલે કે ફાગણ ક્રિ ૧૨ ના રોજ કેટલાંક ગ્રંથસૂરિજીમહારાજને આગ્રહપૂર્ણાંક સમર્પણ કર્યાં હતાં. સૂરિજીએ મા બધા ગ્રંથા બીકાનેરમાં સ્થપાએલ જ્ઞાનભ’ડારમાં રાખ્યા હતા +, એમાંથી બે ગ્રંથ અમને મળી શકયા છે, જેને ‘ પુષ્પિકા ’ લેખ આ પ્રમાણે છે ઃ
.
“ " सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां श्रीलाभपुरनगरे पातशाही अकबरप्रदत्तयुमप्रधानपद समलंकृत खर (तर)गच्छेश भट्टारक युगप्रधान श्रीजिनचन्द्रसूरिराजानां । श्री जिन सिंहसूरियुतानां भूशक्रचक्रचर्चितचरणारविन्द महा राजाधिराज श्रीरायसिंधैः कुवरश्रीदलपतिप्रभुतिपरिवारयुतैः पुस्तकमिदं विहारित । तैश्च ज्ञानवृद्ध्यर्थं श्रीविक्रमनगरे चित्को स्थापितम् । शिष्यादिभिर्वाच्यमानं चन्द्रार्क चिरनंद्यात् । [બન્ધસ્વામિવ ષડ્ડીતિવૃત્તિ પત્ર ૫૦ શ્રીપ્રત્યેના સમાંથી × એમના જન્મ સં. ૧૯૮ નો શ્રા, વે. ૧૨ ના એલ સ ૧૬૨૮ વૈશાખ સુદ ૧ ના દિને બીકાનેરની રાજગાદીએ બેઠા. તેઓ ગુરુ, વીર, અને દાની હતા. બાદશાહે ખુશ થઈ એમને ‘ રાજા ” ની પદવી, પાંચ હરીનું મનસમ અને આવન પરગણા નગીમાં દીધા, સ ૧૬૬૮ માં એમને સ્વર્ગવાસ થયેા. વધુ જાણવા માટે “બીકાનેર રાજ્યકા ઇતિહાસ”, ‘ભારતકે પ્રાચીન રાજવંશ” અને “કર્મચન્દ્રવંશ પ્રબંધ” આદિ જુએ.
.6
»
+ સાહિત્યની રક્ષા અને અભિવૃદ્ધિ કરવા સારૂ સૂરમહારાજે કેટલીય જગ્યાએ જ્ઞાનભંડાર સ્થાપ્યાં હતાં. આ પુસ્તકા બીકાનેર જ્ઞાનભંડારમાં રખાવ્યા હોવાનું ખીજાય કેટલાંય પુસ્તકની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે, જેમાં અનેક ભક્ત શ્રાવકાએ ગ્રન્થા લખાવી રખાવ્યાં હતાં. કેટલાંય પુસ્તકાની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે એમણે ખંભાતના જ્ઞાનભંડારમાં પણ કેટલાંય ગ્રન્થા સ્થાપિત કર્યા હતાં.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૦૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां गुरौ पुण्ययोगे શ્રીસ્ટામપુરે સંતુનાતા.............ઉદ સાદિ શ્રીમક્રવાર સુપ્રધાનપરમાત–શ્રીમલ્લિત છાઘv-મર श्रीजिनसिंहसूरिसंयुतानां। सदा सुप्रसन्नवदनारविन्द महाराजा. fધાન શ્રી...........વિદ્યારિત પુસ્તકમિ જ્ઞાનવૃદ્ધયર્થ ર શ્રીવિત્રામપુર તિ માંડો થવતમ્ શિષ્ય...
[ અમારા સંગ્રહમાં, મૂષકોએ કાપી નાંખેલ પન્નવણ સુત્રમાંથી }
કહેવાય છે કે કોઈક સમયે સૂરિજી મહારાજે જ્યારે શાહી દરબારમાં પ્રવેશ કર્યો. અને બાદશાહ સ્વાગત કરવા સામે આવ્યા, ત્યારે માર્ગના કેઈ નાળામાં એક બકરી રાખેલ હતી. જ્યારે સમ્રાટે સૂરિજીને આગળ વધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે સૂરિજીએ પોતાના યોગબળ વડે ભૂગર્ભમાં રહેલ બકરીનું સ્વરૂપ જાણી લીધું, એટલે ત્યાં જ અટકી જઈ કહ્યું કે “નાળામાં જવા છે, એને ઉલંધીને ન આવી શકાય” સમ્રાટે પૂછ્યું કે “કેટલા જીવ છે ? સૂરિજીએ કહ્યું “ત્રણ જીવ છે” સમ્રાટ ચકિત થઈ વિચારવા લાગ્યા કે નાળામાં તો એક જ બકરી રાખી છે. ને સૂરિજી ત્રણ જીવ હોવાની વાત કરે છે, એ કેમ બની શકે ? પણ જ્યારે નાળું ખોલી જોયું તે બરાબર ણ જીવ નીક
ળ્યાં, કેમકે બકરી સગર્ભા હતી અને એણે ભૂગર્ભમાંજ બે બચ્ચાને જન્મ આપે હતો. આ આશ્ચર્યજનક ઘટનાથી સમ્રાટના દિલમાં સૂરિજી પરત્વે અત્યંત શ્રદ્ધાભકિત ઉત્પન્ન થયાં ૪
* સં. ૧૭૧૨ આસપાસની લખાયેલ બીકાનેર જ્ઞાન ભંડારની એક પટ્ટાવલીમાં આ ઘટનાને ઉલ્લેખ આ પ્રમાણે છે :
જ્યિાંઉ અતિશય દેખીનઈ પાતિશાહઈ યુગપ્રધાન પદવી દીધી તે અતિશય કહઈ છઈ. એકદા કિયઈ એકે શાહી નઈ કા એહ ગુરૂ જ્ઞાની
Page #206
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૫
- એજ પ્રમાણે
વશ કાજી”
વડે પિતાની
એજ પ્રમાણે એક વખતે સમ્રાટને સૂરિમહારાજના ભકત બની ગયેલા જોઈ ઈર્ષાવશ કાજીએ સમ્રાટની નજરે સૂરિજીને નીચા દેખાડવાના હેતુથી મંત્રબળ વડે પિતાની ટેપી ઉડાડી આકાશમાં અધર રાખી. સૂરિજી પિતાના બુદ્ધિ વૈભવથી કાજીનો ઉદ્દેશ સમજી ગયા, અને જિનશાસનની અવહેલના ન થતાં પ્રભાવના થાય એ હેતુથી કાજીએ ઉડાવેલ ટોપીને પાછી લાવવા મંત્રશતિ દ્વારા રજોહરણને એની પાછળ મોકલ્યું. સૂરિ મહારાજે મોકલેલ રજોહરણે કાજીની ટોપીને દાંડીથી મારતાં મારતાં પાછી લાવી કાજીના મસ્તક પર ગોઠવી દીધી.આમ નિષ્ફળ થતાં, કાજીએ પિતાના ઈષ - અભિમાનને ત્યાગ કર્યો.+
એક ત્રીજી ચમત્કારિક ઘટના પણ આ પ્રમાણે કહેવાય છે. કે-આહાર માટે પરિભ્રમણ કરતા સૂરિજીના એક શિષ્યને રસ્તામાં સામે મળેલ મૌલવીએ જ્યારે તિથિ પૂછી ત્યારે તેણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા કહી દીધી. આ વાતને ઉપહાસ કરી મૌલવીએ કહ્યું કે “વાહ મહારાજ! મેં સાંભળ્યું છે કે જૈન સાધુઓ. છઈ કાં એક જ્ઞાન (!) પૂછઉ ? તરઈ પાતશાહઈપિતાઈ નિવાસણનીચે પરવર્તી ગર્ભવતી એક કાલી ઘાલિનઈ આપ ઉપરે બેઠા, તરઈ ગુરાનઈ પૂછ્યઉ “મેરે નીચે ક્યા હૈ?” ગુરે લ લેનઈ કહ્યો એક નર બિમાદી , શાહિ કાઢી યઉ છાલી બાઈ, જ્ઞાન મિડ તરઈ યુગપ્રધાન પદવી દીધી” આ ઉપરાંત અન્ય કેટલાંએ કવિતામાં પણ બકરીઓના ભેદને ઉલ્લેખ છે.
+બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં જિનસાગરસૂરિ શાખાની એક ૧૮ મા શતાબ્દીમાં લખેલ પટ્ટાવલીમાં લખ્યું છે કે જિનસિંહ સુરિજીને બાદશાહે કરામાત બતાવવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે અમે ભિક્ષુઓ કરામત શું જાણીએ? એટલામાં કાજીએ મંત્રશક્તિથી પોતાની ટોપી આસમાનમાં ઉડાડી, ત્યારે જિનસિંહસૂરિજીએ એઘા વડે એ ટોપીને પાછી આકર્ષિત કરી. ઈત્યાદિ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
જૂઠ્ઠું નથી બેાલતા, પરન્તુ આ તે સરાસર જૂઠુંજ છે, હવે જોઇ એ કે આજે પૂર્ણિમાના ચંદ્ર કઇ રીતે પ્રકાશમાન થાય છે. તે સાધુજીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ, પરન્તુ મેઢામાંથી નીકળી ગએલ વચન હવે પાછું લઈ શકાય તેમ હતું નહીં, આથી એમણે ઉપાશ્રયમાં આવી સુરિમહારાજને તમામ હકીકતથી વાકેફ કર્યાં.
આ તરફ મૌલવી સાહેબે ચારે બાજુ, ને ઠંડ સમ્રાટના દરબાર સુધી એ વાત ફેલાવી દીધી કે જૈન સાધુઓનાં કહેવા પ્રમાણે આજે ચાંદ ઉગવાન ! જૈન શાસનની અવહેલના ન થાય એટલા માટે સૂરિજીએ કોઇ શ્રાવકને ત્યાંથી સુત્ર થાળ મગાબ્વે, ને એને મંત્રખળે આકાશમાં ઉડાડી મૂકયે, આ થાળ સૂરિજીના પ્રતાપથી પૂર્ણિમાના ચન્દ્રની માફક સર્વત્ર પ્રકાશવા લાગ્યું! આ વસ્તુની ખોજ કરવા સમ્રાટે ઘોડેસ્વારોને ખાર માર કેશ સુધી મેકલી આપ્યા, પરંતુ જ્યાં જુએ ત્યાં પ્રકાશ હતા. એમ જાણી સમ્રાટ ભારે વિસ્મય પામી રહ્યા.
* આ ઘટનાનું કેાઈ પ્રાચીન પ્રમાણ અમને નથી મળ્યું. આધુનિક વીસમી સદીમાં પ્રકટ એલ ગ્રન્થેામાં મળે. રામલાલજી ગણિકૃત ‘‘દાદાજીની પૂજા” અને આચાર્ય શ્રીજયસાગરસરિજી સંપાદિત ‘“ગણધર સાર્ધ શતક ભાષાં ' શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર, મુંબઈથી પ્રકટ થયેલ "201 જિનચન્દ્રસૂરિ ચરિત્ર ” વિગેરેમાં એવા ઉલ્લેખ મળી આવે છે. અને ચિત્રામાંય આ ચમત્કારિક ઘટનાના ભાવ ચિત્રિત જોવા મળે છે. ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાં શ્રીજિનપ્રભસૂરિજીના સંબંધમાં 66 अमावास्या પૂર્વાનમાં હતા ચેન. ના રાથોનને યાવચન્દ્રદ્યોતો નાત:।” લખેલ છે.
ઉપરક્ત ત્રણે ઘટનાઓ સહિત સૂરિજીના અકબર મિલનનું પ્રાચીન ચિત્ર, ખીકાનેર જ્ઞાનભંડાર, શ્રીપૂજ્યના સંગ્રહ, ઉ. જયચન્દજીને નાન ભડાર, અને યતિ મુકુન્દચન્દ્રજી પાસે, એવં બાબૂ પૂરચન્દ્રજી નાહરના સંગ્રહમાં, અને બીકાનેર દુર્ગાન્ત ત ‘ ગજ મન્દિર ’ માં મળે છે. આ ચિત્રા “ શ્રીજિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડાર ” ઇદાર તરફથી છપાઇ ચૂકેલ પણ છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૭
સૂરિજી લહેારમાં બિરાજ્યા એથી ત્યાંના સંઘમાં શાસને ક્ષતિનાં અનેક ધકૃત્ય થયાં. લેાકેાનાં હૃદયમાં સદ્ભાવનાના શ્રોત વહેવા લાગ્યા. જૈન ધર્મની અતિશય પ્રભાવના થવા લાગી.
ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ હાપાણાઈ પધાર્યાં, સંવત્ ૧૯૫૦ ના ચાતુર્માસ ત્યાં કર્યાં, એક દિવસે રાત્રિના સમયે ઉપાશ્રયમાં ચેર આવી પહાંચ્યા. પરન્તુ એને માટે અહીં કયાં ધનમાલ સચિત હતાં? અને જે કાંઈ હતુ તે તે સાધુઓનાં ભણવા ગણવાના ગ્રંથ કે ભિક્ષા માટેના કાòપાત્રા. પણ ચારેએ તે એ પણ ન છેડયા, પુસ્તકો ઉપાડી રવાના થવા લાગ્યા. પરન્તુ સૂરિજીના ચાગબળથી ચાર લાકે આંધળાભીંત બની ગયા, અને પુસ્તકા પાછા મળ્યા.
X
ત્ર
આ ચમત્કારપૂર્ણ ઘટનાથી સૂરિમહારાજના તપોબળની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી, સૂરિજી “હાપાણાઇ” ચામાસું બિરાજ્યા, એથી ત્યાં અધિકાધિક ધર્મ-ધ્યાન થવા લાગ્યાં
બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ; ખી. એલ, તે ત્યાં અકબર મિલન સમયનું પ્રાચીન ચિત્ર છે, એમાં ઉપરોકત ત્રીજી ચમત્કારિક ટન તે ભાવ નથી, તે એને બદલે એ ચિત્રમાં એક પાડા ચિન્નેલ છે, કે જે શ્રી જિનપ્રભસૂરિજીના વિષયમાં “ યો માં મુદ્ઘિ વાર નયર વિશ્ર્વા સત્તારી ” આ ચમત્કારના સ્મૃતિસૂચક ભાવ જણાય છે. અમારી સમજ પ્રમાણે “ અમાસના ચન્દ્ર ” અતે “ મહિષ મુખવાણી ” ને ચમત્કાર જિનપ્રભસૂરિજી સાથેજ સંબધ ધરાવે છે. આ ચમત્કારો વધુ પડતા પ્રસિદ્ધ થઈ ગયાને કારણે સંભવતઃ સૂરિજીના ચિત્રની સાથે લગાવી દેવાયા છે. ઉપા॰ જયચન્દ્રજી ગણિની પાસે જે ચિત્ર છે એમાં તે ચારેય ચમત્કારી સૂરિજીના ચિત્રમાં ચિતરેલાં છે.
पुस्तक
× વિહાર પત્ર નં. ૧ માં લખ્યું છે કે “પાતર ચાર પા सर्व लेइ गया पर अंधा थया, पुस्तक आया पाछा. " શ્રી બીકાનેરના જ્ઞાન ભંડારની એક પટ્ટાવલીમાં લખ્યું છે કેઃ"हापाणि ग्रामे ध्यान बलइ जियई चोर निस्तेज कीधा. "
Page #209
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ પર પ્રભાવ
1/11 11111
સ
પ્રકરણ ૯ મ
મ્રાટ અકખર સૂરિમહારાજના પરમ
[[]]> [[]]).
બની ચૂકયા હતા. સૂરિમહારાજ હાપાણાઈમાં ચાતુર્માંસ રહ્યા. તે સમયે પણ સમ્રાટ એમનું હંમેશાં સ્મરણ કર્યાં કરતા. સૂરિજીના આદેશથી પરમગીતા ઉપાધ્યાય શ્રીજયસામજી આદિએ સં. ૧૯૫૦ ના ચાતુર્માસ પણ લાહેારમાંજ કર્યાં + તેઓ ઘણીવાર શાહી દરબારમાં જાયા કરતા. એમની સાથે ધર્મચર્ચા કરી સમ્રાટ અનેક પ્રકારનું જ્ઞાન મેળવતા. અવારનવાર સમ્રાટ તેમને સૂરિમહારાજની સુખશાંતિના ( સંવાદ-ખબર) પૂછી સંતેાષ મેળવ તા.
ચાતુર્માસ પૂરો થતાંજ સમ્રાટે સૂરિમહારાજને લાહાર પધારવાનું વિનીત આમંત્રણ પાઠવ્યું. સમ્રાટના આગ્રહથી સૂરિમહારાજ લાહેાર પધાર્યાં સં. ૧૯૫૧ ના ચાતુર્માસ પણ એમણે ત્યાં કર્યાં. આ સમાગમથી સમ્રાટ પર અલૌકિક પ્રભાવ
+ જયસેામજીએ આજ ચાતુર્માસમાં વિજયાદશમીને દિવસે ‘કર્મચન્દ્ર મત્રિ વંશ પ્રબંધ” નામક સંસ્કૃત પદ્ય ગ્રંથ રચી પૂર્ણ કરેલ.
Page #210
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ પર પ્રભાવ
૧૦૯ પડ્યો. મેડતાના “નવામંન્દિર”ના શિલાલેખેથી... જાણવા મળે છે કે સૂરિજીના ઉપદેશથી સમ્રાટે ગત પ્રકરણમાં દર્શાવેલ પ્રતિવર્ષ આષાઢીય અષ્ટાબ્લિકા અમારિ, ખંભાતના દરિયાના જલચર જેની રક્ષા અને યુગપ્રધાન પદ પ્રદાન ઉપરાંત પણ કેટલાંક મહત્વનાં કાર્યો કર્યા હતાં, જે આ પ્રમાણે છે :
(૧) દરવર્ષે અષાઢ માસીની અઠાહિ આદિ બધું મળી છ માસ સુધી પિતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસાનો નિષેધ.
(૨) શત્રુ યાદિ તીર્થોની કરમુક્તિ. (૩) ગોરક્ષાને સર્વત્ર પ્રચાર.
જૈન દર્શનના અહિંસા તત્વનું સૂક્રમમાં સૂક્ષ્મ સ્વરૂપ સૂરિમહારાજે સમ્રાટને બહૂજ સારી રીતે સમજાવી દીધું જેના પ્રભાવથી સમ્રાટનું હદય એટલું દયા અને કમળ બની ગયું + કે “જીવહિંસા એ શબ્દ સાંભળ પણ એમને માટે અસહ્ય
४ श्रीअकबरसाहिप्रदत्तयुगप्रधानपदप्रवरैः प्रतिवर्षाषाढीयाटाहिकादिपाण्मासिकामारिप्रवर्तकैः। श्रीपंत (? स्तम्भ)તથાધનાળિયરક્ષા શ્રીરાથવિતીર્થરમાર ! सर्वत्र गोरक्षाकारकैः पंचनदीपीरसाधकैः। युगप्रधानश्रीजिनचन्द्रसूरिभिः। आचार्यश्रीजिनसिंहरि श्रीसमयराजोपाध्याय वा. हंसप्रमोद वा. समयसुन्दर वा. पुण्यप्रधानादिसाधुयुते । [શ્રીજિનવિજ્યજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૪૩]
+ રિજને આપેલ ફરમાન પત્રમાં ખુદ સમ્રાટ પિતાના દયાળુ વિચાર આ પ્રમાણે દર્શાવે છે –
અસલ વાત તે એમ છે કે જ્યારે પરમાત્માએ મનુષ્યને માટે ભાતભાતના પદાર્થો બનાવ્યા છે, ત્યારે એણે કોઈપણ જાનવરને કદી પણ દુઃખ નજ દેવું જોઈએ, ને પિતાના પેટને પશુઓની કબર ન બનાવવી જોઇએ”
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
"
થઈ પડયા; અને માંસભક્ષણ પરત્વે તે ઘૃણા પેદા થઈ ગઈ હતી.આ વાતને વિષે સમ્રાટ જહાંગીર તેમની આત્મજીવની’ માં પેાતાના રાજ્યારોહુણ પછી પ્રકટ કરેલ ૧૨ આજ્ઞાઓમાંની ૧૧ મી આજ્ઞામાં આ પ્રમાણે લખે છેઃ
आमार जन्म मासे समग्र राज्ये मांसाहार निषिद्ध एवं वत्सरेर मध्ये एमन एक एक दिन निर्दिष्टे थाकिते, जे दिन सर्व प्रकार पशुहत्या निषिद्ध । आमार राज्यारोहण दिन बृहस्पतिवार से दिन एवं रविवार केह मांसाहार करिते पारिवे ना । केनना से दिन जगत शृष्टि सम्पूर्ण होईयाछिल से दिन कोन जीवेर प्रान हरन करा अन्याय । ११ वत्सरेर अधिक काल आमार पिता एई नियम पालन करियाहन एवं एई समयेर मध्ये रविवार दिन तिनि करवनऊ मांसाहार करेन नाई। सुकरां आमार राज्ये आमिऊ पई दिन मांसाहार निषिद्ध वलिया घोंषण करितेछि " ।
,,
[નઢાંને આત્મગૌવ] “મારા જન્મ માસમાં સમસ્ત રાજ્યમાં માંસાહાર નિષિદ્ધ હેશે. વર્ષ માં એક એક દિવસ એવા રહેશે જેમાં સર્વ પ્રકારની પશુહત્યાના નિષેધ રહેશે. મારા રાજ્યાભિષેકદિન અર્થાત્ બૃહસ્પતિવાર અને રવિવારે પણ કેઈ માંસાહાર નહીં કરી શકશે. કેમકે તે દિવસે સંસારનું સૃષ્ટિસર્જન સ`પૂર્ણ થયું હતુ', એ દિવસે કાઈપણ પ્રાણીની હત્યા કરવી અન્યાય છે. મારા પિતાએ અગિયારથીયે વધુ વષઁ સુધી આ નિયમેાને પાળ્યા છે, અને તે દરમ્યાન રવિવારના દિવસે એમણે કદીયે માંસાહાર નહીં કરેલ, આથી મારા રાજ્યમાં પણ તે તે દિવસેામાં જીવહિંસા નિષેધ કરવાની હુ' ઉદ્ઘાષણા કરૂ છું”
સમ્રાટે કરેલ જીવહિંસાનિષેધનુ' સાચ શ્રેય જૈનસાધુએ
Page #212
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ પર પ્રભાવ હે
૧૧૧
ના સમાગમના ફળ સ્વરૂપેજ છે, એ વાત પ્રસિધ્ધ અંગ્રેજ ઇતિહાસકાર ડા. શ્રીવિકેન્ડ એ. સ્મિથ તેમના પુસ્તક Akbar The Great Mogal” મહાન મેગલ અકબર” ના સન ૧૯૧૭ના સંસ્કરણમાં પૃ. ૧૬૭ પર લખે છે કેઃ
“ Akbar's action in abstaining almost wholly from eating meat and in issuing stringent prohibitions, resembling those of Ashoka, restricting to the narrowest possible limits the destruction of animal life, certainly was taken in obedience to the doctrines of his Jain Teachers. The infliction of capital penalty on a human being for causing the death of an animal, was in accordance with the practice of several famous ancient and Buddhist and Jain Kings. The regulations must have inflicted much hardship on many of Akbar's subjects and especially on the Mahammadans.”
અર્થાત્—અકબરે માંસના લગભગ સંપૂર્ણ ત્યાગ કર્યાં હતા, અને સમ્રાટ અશોકની માફક ક્ષુદ્રમાં ક્ષુદ્ર ( ન્હાનામાં ન્હાની પણ ) જીવહિંસાનો નિષેધ કરવા જે સખ્ત ફરમાને કાઢચાં, એ બધાં એના જૈન ગુરુના સિદ્ધાંતા અનુસારના આચરણનાંજ પિરણામ છે. હિંસા કરનાર માનવીને સખ્ત સજા કરવી, એ પણ પ્રાચીન પ્રસિદ્ધ બૌદ્ધ અને જૈન સમ્રાટોના રિવાજ અનુસારનુંજ કાર્ય હતું. આ આજ્ઞાઓ-ફરમાનાથી અકબરની પ્રજામાનાં ઘણા લોકોને, ખાસ કરીને મુસલમાનને ઘણી મુશ્કેલી પડી હશે.
વળી પણ પેાતાના પુસ્તક અકમર ”ના પૃષ્ઠ ન. ૩૩૫ માં ડૉ. વિસેન્ટ સ્મિથ એજ બાબત સ્પષ્ટતાપૂર્વક લખે છે કેઃ— He cared little for flesh food, and gave up
-
ઃઃ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૧૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
the use of it almost entirely in later year's, of his life, when he came under Jain influence”.
અર્થાત્—માંસાહાર પરત્વે સમ્રાટને બિલ્કુલ રુચિ નહેાતી, અને જીવનના અંતિમ ભાગમાં તે ચારથી પાતે જેનેાના સમા ગમમાં આવ્યા ત્યારથી તે। એને સ થા જ ત્યાગ કરી દીધે
બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ. બી. એલ એમ. આર. એ. એસ. મહેાદયનાં સંગ્રહસ્થ એક ગુટકામાં પ્રાચીન કવિત્ત આ પ્રમાણે લખેલ છેઃ—
आदरियो चडोजती ताई अकबर, लोक हुवा सड्डु लबै लबै । गढ जिणी जबे की जती गायां, जीवनके को तठे जबै ॥ १ ॥ पति असुरां लागौ आई, पाए कये चरणा दिसि करि । मंडलि तियांले सुरहे मारता, मुरगा हीटला तेथ मरि ||२|| एहवो धरम आदरे अकबर, जिण धर्म देखी बांवडो जत्त । भोजन किवला तिके भखता, पर मंस खावा लिया परन्त ॥३॥
ભાવા —સૂરિજીની વંદનાથે સમ્રાટ સામા ગયા, એમના સાથે પ્રજા અને અનુગામી અમીર ઉમરાવ પણ હતા. ગુરુના ચરણમાં સમ્રાટે બન્ને હાથ જોડી પ્રણામ કર્યાં, એમના ઉપદેશથી સમ્રાટ જૈન ધર્મના એટલા આદર કરવા લાગ્યા કે જેના પરિણામે જે કિલ્લામાં ગયાની કતલ થતી હતી, મરઘાં અને ટિલા આદિ જાનવરે મર્યાં જતાં હતાં, એ બધી કતલ મધ થઈ ગઈ, એવુંજ નીં પરંતુ સમ્રાટ કે જે પહેલાં માંસ ભક્ષણ કરતા હતા એમણે અને ત્યાગ કરી દીધે
સમ્રાટ જહાંગીરના કથનાનુસાર છેવટના અગિથી વધુ વર્યાં, અને ડે. વિન્સેન્ટ સ્મિથના ‘જીવનના અંતિમ ભાગ’ ના કથનથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટના હૃદયમાં આટલે! દયાભાવ જાગવાનું ખાસ કારણ જિનચન્દ્રસૂરિજી અને એમના શિષ્ય શ્રીજિનસિંહસૂરિજીના ધર્મોપદેશજ છે, કેમકે સં,
Page #214
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ પર પ્રભાવ
૧૧૩
૧૬૬૨ માં અકબરના દેહાંત થયા, અને સં. ૧૬૪૯ થી અકખરને સૂરિજીના સત્યમાગમના લાભ મળ્યા. સૂરિજી સં ૧૬૫૧માં અકબરની પાસેજ હતા. એથી ઉપરના બન્ને કથનાને પરિપુષ્ટિ મળે છે.
આ કથનને ટેકો આપતા ખીજાય કેટલાંય પ્રમાણેા મળે છે. ડા. સ્મિથે આગળ જતાં આ પ્રમાણે લખ્યું છેઃ
But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which-largely influ enced his actions and they secured his assent to their doctrines so for that he was reputed to have been converted to Jainism."
((
Jain Teachers of Akbar" “પણ, જૈન સાધુઓએ વધેર્યાં સુધી અમ્બરને ઉપદેશ આપ્યા હતા કે જેના અકબરના કાર્યાં પર મેાટા પ્રભાવ પડયા હતા. તેઆએ પાતાના સિધ્ધાન્તાના સ્વીકાર એટલે સુધી કરાજ્યેા હતા કે લેાકેા સમ્રાટને જૈન સમજતા થઈ ગયા હતા” –“અકબરના જૈન ગુરુઓમાંથી”
લેાકેાની આ સમજ કેવળ અનુમાન પ્રેરિત નહેાતી, કિન્તુ વાસ્તવિક પણ હતી કેટલાંય વિદેશી મુસાફાને પણ અકબરને વ્યવહાર નિહાળી એમ નિશ્ચય થઈ ગયા હતા કે અકબર જૈન સિધ્ધાન્તાનેા અનુયાયી હતેા.
આ સંબંધમાં ડૉ. સ્મિથ પેાતાના “અકબર” નામક ગ્રન્થમાં એક મહત્વની વાત પ્રકટ કરે છે. એમણે ઉક્ત પુસ્તકના ૨૬૨મા પૃષ્ઠમાં પિહેરા’ નામના એક પોટુ ગીઝ પાદરીના પત્રના એ ભાગને ઉદ્યુત કર્યાં છે કે જે ઉપયુક્ત કથનને સિદ્ધ કરે છે. આ પત્ર એણે લાહારથી સન ૧૫૯૫
L
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ના ડિસેમ્બરની ૩ જી તારીખે લખ્યા હતા; જે આ પ્રમાણે છે. He fallows the sect of the jains (Vertei) અર્થાત્ “અકબર જૈન સિધ્ધાન્તાના અનુયાયી છે” (જૈનાના કેટલાંક સિધાન્તા પણ એણે આ પત્રમાં લખ્યા છે. )
આ પત્ર લખાયાને સમય સ. ૧૬પર ( સન ૧૫૯૫) છે. ખરાખર આ સમયે શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ, શ્રીજિનસિંહ સૂરિજી આદિ લાહેારમાં અકબરની પાસે હતા. આથી અકબને જૈનધર્માનુરાગી કહેવડાવાનો શ્રેય સુરિજીનેજ છે. કેમકે આ પ્રભાવ સૂરિજીના સતત ધમેાંપદેશનાજ છે. પ્રોફેસર ઈશ્વરીપ્રસાદ પાતાના પુસ્તક Ashort history of Muslim Rule in India “ભારતના મોગલ શાસનને! સંક્ષિપ્ત ઇતિહાસ” નાં પ્રથમ સંસ્કરણમાં પૃષ્ઠ ન, ૪૦૬ પર લખે છે.
"The Jain teachers who are said to have greatly influenced the emperor's religions out look were Hiravijaya suri, Vijayasena suri, Bhanuchandra Upadhyaya and Jinchandra. From 1578 on wards one or two jain teachers always remained at the court of the Emperor. From the first he received instructions in the jain doctrine at Fateh pur and received him with great courtesy and respect. The last (i, e. Jinchandra) is reported to have converted the emperor to jainism..........
Yet the jains exercised a far greater influence on his habits and made of life than the jesuits...... The tax on pilgrims to the Satrunjaya hills was abolished and the holy places of the jains were placed under his control. In short, Akbar's giving
Page #216
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૧૫ up of meat, the prohibition of injury to Animal life were due to the influence of ju teacher's." અર્થાત્ “સમ્રાટના ધામિ ક વિચારો પર મહાન પ્રભાવ પાડવાનું જે જેન ગુરુએ વિષે કહેવાય છે, તેઓ હીરિવજયસૂરિ, વિજયસેન સુરિ, ભાનુચન્દ્ર ઉપાધ્યાય અને જિનચન્દ્રસુરિ હતા. સન્ ૧૫૧૮ પછી એક કે બે જૈનગુરુએ સમ્રાટની રાજસભામાં સદા કાયમ રહ્યા કરતા. સરૂઆતથી તે સમ્રાટ અકબરે જૈન સિધ્ધાંતાની શિક્ષા ફતેપુરમાં પ્રાપ્ત કરી હતી. અને તેએ જૈનગુરૂઓને અત્યંત શ્રધ્ધા એવ` આદરની સાથે સ્વાગત કરતા હતા. હેવાય છે કે જિનચદ્રસૂરિજીએ સમ્રાટને જૈન ધર્મોમાં દીશ્ચિત કરી લીધા હતા......... તેમ છતાંએ સમ્રાટના આચરણ અને ચાલચલન પર જેસુએટ (અન્યધર્મી ) લેગે કરતાં જે લાગોને પ્રભાવ બહુ અધિક હતા....... શત્રુ જ્ય પર્વતના યાર્ડએ પરના કરવેરે હટાવી દીધા હતા. અને નાના તી સ્થાને સમ્રાટની સ`રક્ષતામાં રાખ્યા હતા. સ ક્ષેપમાં ( એટલું કહેવું ખસ છે કે સમ્રાટના ચિત્તમાં ) માંસાહારના પાંત્યાગ અને જીવહિંસાને વિરોધ ( જે થયું તે ) જેન ન ગુરૂના પ્રભાવદ્રારાજ થયું હતું.
સાહિત્યમહારથી શ્રીમાન્ મેહનલાલ દલીચંદ દેસાઈ B. A. L. L. B. (VAKIL HIGH-COURT BOMAY) પોતાની પુસ્તક - જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૫૬ માં આ પ્રમાણે લખે છે.
“તેમજ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ આદિએ સમ્રાટ અકબર પર ધીમે ધીમે ઉત્તરાત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળા કર્યાં હતેા તેમાં ફ્રિંચિત માત્ર શક નથી, એ વાતની સાક્ષી તે બાદશાહે મહાર પાડેલા ફરમાના
૧૨
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પરથી, તેમજ અબુલ–જલની ‘ આઈન-ઈ અકબરી, ’ બદાઉનીના ‘અલ-ખદાઉની, ’ અકબર–નામા’ વગેરે મુસલમાન લેખકેાએ લખેલા ગ્રંથા પરથી સ્પષ્ટ જણાય છે.”
.
કેવળ અકબર પરજ નહીં, કિન્તુ એના પુત્ર સલીમ આદિ પર પણ સૂરિજીનેા પ્રભાવ યથેષ્ટ હતા. એમને આખા પરિવાર સૂરિજી મહારાજને પરમ ભક્ત બની ગયા હતા. સમ્રાટના સભાસદ આદિ પર પણ સૂરિજીના ખાસા પ્રભાવ હતા, જેમાં શેખ અબુલ-જલ, આજમખાન, ખાનખાના અબ્દુરીમંત્ર અને નવામ મુકુરખાન આદિ વિશેષ ઉલ્લેખનીય છે. ના ખામતને ઉલ્લેખ તત્કાલીન સૂરિજીની ગહૂલીયામાં મળી આવે છે. -
*
* અમુલક્જલા જન્મ સન્ ૧૫૫૧ ઇ. (હિ. સ. ૯૫૮ ના મેહરમની ૬ ઠ્ઠી તારીખે ) થયા હતા. સન ૧૫૭૪ માં તે અકબરતા દરબા રમાં દાખલ થયા. ધીરે ધીરે ઉંચી પદવી પ્રાપ્ત કરતાં કરતાં ઈ. સન્ ૧૬૦૨ માં એમને પાંચ હજારીનુ મનસખ (સેનાધ્યક્ષપણું) મલ્યું. સમ્રાટ એમના શાંત સ્વભાવ, નિષ્કપટ વૃત્તિ અને સ્વામીભકિત પર વિષ સ્નેહ અને વિશ્વાસ રાખતા હતા. અબુલફઝલ અકબરના સર્વસ હતા, એમ કરીએ તેય જરાય અતિશયાતિ નહીં થાય.
'
× ખાનખાનાના જન્મ સ૦ ૧૬૧૩ના માગસર !, ૧૪ના રાજ થયા હતા. એનુ પૂરૂં નામ • ખાનખાનાન મિર્ઝા અહીમ હતુ. એના પિતાનું નામ બૈરામખાન' હતુ. એણે ગુજરાત પર વિજય કર્યા એથી પ્રસન્ન થઇ સમ્રાટે એને ખાનખાના” ખિતાબ ાપ્યા. અને પાંચ હુન્નર ફાજને સેનાપતિ બનાવ્યા. આ બાબતમાં વિશેષ જાણવાને “ખાનખાના–નામા” અને આઈન−ઈ અકબરી’ જૂએ.
: રિયર લવર, તામુ અગમ, સંગ્રહ સદ્ સપ્ટેમ સેલ વુરુ, બાગમ વાનલ્લાના, માનવિટ્ટુ પ્રેમ ! ૧૫ गच्छपति गाईयइ, जिनचंद्रसूरि, मुनिमहिराण ! (સમયસુંદર કૃત જિનચન્દ્રસૂરિગીત)
Page #218
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૧૭
સં. ૧૬૧૭ માં પાટણમાં ધર્મ સાગર નામના તપગચ્છીય ઉપાધ્યાયને ૮૪ ગચ્છ એકત્ર થઈ સંઘથી બહિષ્કૃત કરેલ, અને એના તત્ત્વતરંગિણી વૃત્તિ- આદિ ગ્રંથને અપ્રમાણિક ઠરાવી અસભ્ય ગ્રંને એના પોતાના ગુરૂઓ તરફથીજ જલશરણ કરવામાં આવેલ. અને ધર્મસાગરે એ દુષ્કૃત્યના સંઘ સમક્ષ “મિચ્છામિ દુક્કડં” દીધાં, આ બધું વર્ણન અમે ચોથા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. આટઆટલું થતાંય સાગરજીએ પિતાની કુટેવ ન છેડી તે નજ છોડી. કેમકે એક માણસનો જ્યારે સ્વભાવ કે અભ્યાસ થઈ જાય છે, ત્યારે એને છોડવાનું કામ અસાધ્ય નહીં તો દુસ્સાધ્ય તો જરૂર થઈ જાય છે.
- “આ તત્વતરંગીણી વૃત્તિની સં ૧૬ ૧૭ ની લિખિત પ્રત પાટણના વાડી પાર્શ્વનાથ ભંડાર ડા. ૧૫ માં છે, તેમાં જણાવ્યું છે કે આ ગ્રંથને કર્તા સર્વગ૭ મુરિઓથી જિનશાસનમાંથી ઉત્સુત્ર પ્રરૂપણ કરડા માટે બહિષ્કૃત કરેલ ધર્મસાગર છે.”
(જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૫૮ ) સુપ્રસિદ્ધ સાહિત્યસેવી વિદ્વાન મુનિ શ્રાવિદ્યાવજ્યજીએ “ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. કથામાં ઉસૂત્ર કંદ-મુંદાલ ગ્રંથને પણ સંધ ઈ. ૧૬૮૩ માં લખાએલ પ્રતિના પુપિકા લેખથી ધમસાગરે બનાવેલ નહાં કિંતુ સદયવચ્છ શ્રાવકના ભંડારમાંથી મળેલ પ્રાચીન ગ્રંથ છે, એવી છે ? સંમતિ પ્રકટ કરી છે. પરંતુ દર્શનવિજયજી કૃત “વિજય તલકસૂર દાસ" આદિના વા પર વિચાર કરતાં ઉકત ગ્રંથ ધર્મ સાગરજીએ બનાવ્યો હોવાનોજ નિશ્ચય થાય છે. સં. ૧૬૮૩ની પ્રશંસ્ત લખનાર ધર્મ સાગરજીના પક્ષમાં અથવા તે બહેકાવવામાં આવ્યા હોવાને કારણે એ ગ્રંથને પ્રાચીન, અને પ્રમાણિત ગણવાનું દુઃસહાસ કરતા હોય એવું લાગે છે. અને સાગ
Page #219
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનયરિ
એક રાજસ્થાની કવિએ શું સુંદર વાક્ય કહ્યુ છે
ज्यांरा पंड्या स्वभाव के, जासी जीयसु । नीम न मीठा होय जो, सोंचो गुड़ घीयसु ॥ આ કહેવત સાગરજીને ખરાખર લાગુ પડી, સં. ૧૬૨૯માં એમણે ફરીથી “પ્રવચન પરીક્ષા” નામક વિષમય અને સાહિત્યમાં કલ'ક સમેા એક ગ્રંથ-નિર્માણ કર્યાં. આમાં એમણે અનેક જૈન સ’પ્રદાયાનું ખ'ડન કરી કેવળ પોતાની આચરણવાળાઓને સાચા બતાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યાં. આ ગ્રંથ ઉપરાંત એમણે આજ વર્ષમાં ઈર્ષ્યાપથિકી ષટ્રત્રિંશિકા” અને અને સ. ૧૯૨૮માં “કકિરણાવલી' નામની વૃત્તિ બનાવી.
૧૧૮
66
"C
રઇના સ્વભાવના મનન કરતાં આ વસ્તુ વધારે સંભવિત લાગે છે. ધ સાગર વિષે વધુ જાણવા માટે (1) ધર્માં સાગર ગણરાસ તે શ્રાજિનવિજયજીના મહેપાધ્યાય 'ધ સાગર નામક લેખ ( આત્માનંદ પ્રકાશ પુ. ૧પ) અને એમની ઉત્ર-પ્રફ પણાને માટે “કાગચ્છીય વિદ્વાન કૃત નીચેના ગ્રન્થા જાઓ.
*)
(૧) કુમુતાહિવિધ જાંગુલી (ર) ત્રિશજપ વિચાર (૩) ૨ હિતોપદેશ (૪) બરખાલ રાસ (૫) સોહમકુલ રત્ન પટ્ટાવલી (૬) કલ્પ સુબોધિકાતિત્ત (૭) વિજય તિલક સૂરિ રાસ (૮) ત્રિંશ-ધ્યસ્થ જ૫ બિચાર (૯) લઘુપુત્રિ શ૪૫ વિચારી (૧૦) ૧૦૮ મે.લ સજ્ઝાય (૧૧) ત્રીસ એલ બાર માલ સંગ્રહ (૧૨) કેવલી સ્વરૂપ સજ્ઝાય (૧૩) વિજયદાન, વિજયહીર અને વિજયસેન સુરિના ૭-૧૨અને ૧૦ ખાલ ઇત્યાદિ.
ખરતરગચ્છ વાળાઓએ પેાતાના ગચ્છની આચરણાને સિદ્ધાંતસમ્મત પ્રમાણિત સિદ્ધ કરતાં ધમ સાગરજીના ઉત્સૂત્રોના ખંડન રૂપે. (૧-૨) જય સામજી કૃત પ્રશ્નોત્તરદ્રય (૨૬-૧૪૧ પ્રશ્ન), (૩) શુવિનયજી કૃત કુત મત ખંડન (સં.૧૬૬૫), (૪) એમનીજ ૫૧ એલ ચૌપાઈ સર્દાત્ત તથા (૫) લઘુ તપોટ વિચાર સાર (૬) ધર્માંસાગર ખંડન આદિ શ્રયા બનાવ્યા.
Page #220
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધ ન પદ પ્રાપ્તિ
૧૧૯,
કહેવાની જરૂર નથી કે આ ગ્રંથોમાંય સાગરજીએ પિતાને સહજ સ્વભાવનુસાર વિકૃત અને ખંડનાત્મક શૈલિને જ અપનાવેલ. એટલે આ બધા ગ્રંથમાં પિતાની વિદ્યાના અભિમાનમાં ઉન્નત બની ભયંકર અસત્ય આક્ષેપો અને સાથે સાથે અસભ્ય અને અતિ કટુ વચનેથી શ્રીજિનદત્તસૂરિજી આદિ યુગપ્રધાન શાસન પ્રભાવક મહાપુરુષની નિંદાજ કરી.
સાગરજીના “મિથ્યા દુષ્કૃત” પણ કલ્પસૂત્ર વૃત્તિ નિર્દિષ્ટ કુંભારના “મિચ્છામિ દુક્કડ” ની વાત જેવાજ રહ્યા, અને આવી એમની પ્રવૃત્તિથી જૈનશાસનમાં શ્રેષાગ્નિની વિષમજવાળાએ અતિતીવ્રપણે પ્રકટી ઉઠી, જેના દુષ્કળ આજે પણ બધા ગોમાં અરસપરસ વૈમનસ્ય રૂપે ભગવાતું નજરે પડે છે. અન્ય ગચ્છવાળાઓને તો આથી વિશેષ ક્ષતિ ન થઈ, પરંતુ તપગવાળાઓના કેટલાંય વિદ્વાનોએ એમનો પક્ષ લીધે, જેને પરિણામે એ ગચ્છની સંગઠન શક્તિ અત્યંત ક્ષીણ થઈ ગઈ, અને અંદરઅંદરના વેરઝેર એટલા બધા વધી ગયા કે જેથી “આણન્દ સૂર” અને “દેવસૂર” નામના ગ૭ ભેદ સદાને માટે થઈ ગયા.
આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીએ સમ્રાટની સામે અનેક વિદ્વાનોની મંડલીમાં ઉપર્યુક્ત પ્રવચન પરીક્ષાદિ ગ્રંથની નિસારતા અને અસભ્યતા સિદ્ધ કરી બતાવી અને ઉપસ્થિત
* આજે પણ તિથિમાન્યતાના અંગે સાગર અને રામ જેવા તથા બીજા પણ અનેક પક્ષે થઈને સમગ્ર તપ-ગ૭માં જે ભયંકર વિખવાદની હળી સળગી રહી છે. એ સાગરજી રચિત ગ્રંથોને જ મહાન પ્રભાવ છે,
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિદ્વાનાએ પણ એ ગ્રંથાને અપ્રમાણિત અને અમાન્ય કબૂલ્યા.x ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ જે સમયે સૂરિજીએ લાહારથી વિહાર કર્યાં. એ સમયે એમની સાથે બહુ માટા પ્રમાણને સંઘ હતા. એની સાથે સૂરિજી મહારાજે ગુરુ મુકુટ+ સ્થાનમાં મંત્રીશ્વર ક`ચન્દ્રે અનાવેલ શ્રીજિનકુશલસૂરિજીના સ્થાનની યાત્રા કરી, જેના ઉલ્લેખ રત્નનિધાનજી કૃત ‘જિનકુશલસૂરિ સ્તવન ” માં આ પ્રમાણે છેઃ—
मतिसागर कर्मचन्द्र मंत्रीश्वर मग्गिण जन दुख काटई । थिरथानक गुरुपगला थापी महिमंडलि जस खाटई ॥ १ ॥ युगप्रधान जिनचंद्र महामुनि जिनमाणिकसूरि पाटई । श्रीलाहोर सकल संघसेती, जातरा करत सुहु घाटई ॥ ४ ॥
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતા સૂરિમહારાજ હાપણાઈ પધાર્યાં. ત્યાંના સંઘના ખાસ આગ્રહથી તેમણે સં. ૧૬પર ના ચાતુર્માસ હાપણા કર્યાં. સૂજીિની હાજરીથી સંઘમાં સારી ધર્મજાગૃતિના અંગે ધનની અતિભારે પ્રભાવના અને શાસનાત થઈ.
* वितथतया श्रीशा हिराजसमक्ष निराकृत ( दूरीकृत - कुमतिकृतोत्सूत्रीय कुवचनमय (असभ्य संशनमय) प्रवचन परीक्षादि व्याख्यानविचारैः ।
[ સ. ૧૬૬૨ માં પ્રતિષ્ઠિત શ્રીઞીકાનેર, ઋષભદેવજીની પ્રતિમાના લેખ] " वली तपांसु धगीवार पाथोनई मामलई पातस्या अकबर हजुरि पोथी खोटी करी जय पाम्या "
(જિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલી )
- આ ગુરુ-મુકુટ નામનું સ્થાન લાહેરની નજીક હજીએ વિદ્યમાન છે ઢાજીના ચરણેાના લેખ બાતમાં શ્રીમાન્ બનારસીદાસ જૈન એમ. એ. પાસેથી જાણવા મળ્યું કે એ અક્ષર ધસાઈ જવાથો વચાતા નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ.
{ લા કે હોરમાં મંત્રીશ્વર કર્મચંદ્રના મુખથી સમ્રાટે
wimmit श्रीनिहारिनु यत्रि सामणे, सभा પંચનદીના પરની સાધનાના પ્રસંગનું વર્ણન કરતાં મંત્રીશ્વરે એમને ભારે ચમત કરેલ. એટલે સૂરિજીને પણ એવી સાધના કરવા માટે એમણે વિનંતિ કરી. સમ્રાટના કહેવાથી ૪ અને
___x पाना श्रीवाडी पार्श्वनाथ भारिना शिलाले५ (स.१९५३) માં આ પ્રમાણે લખેલ છેઃ
श्रीजिनमाणिक्यसूरि : तत्पट्टालंकारसार-दुर्वारवादिविजयलक्ष्मीशरण-पूर्वक्रियासमुद्धरण- स्थानस्थानप्राप्तजय-प्रतिदिनवर्धमानेादयसदयसन्नयत्रिभुवनजनवशीकरणप्रवणप्रणवध्यानोपशोभितपवित्रसूरिमंत्र-विहितभवदूरि कृतसकलवादिस्मयनिजपादविहारपावितावनितल अनुक्रमेण संवत् १६४८ श्रीस्तंभतीर्थचतुर्मासकस्थानसमुद्भूतामितमहिमश्रवणदर्शनोत्कंठितजलालुदीनप्रभुपातिसाहिश्रीमदकब्बरसमाकारणमिलनस्वगुणगणतन्मनोऽनुरंजनसमासादितसकलभूतलाखिलजन्तुसुखकारिअषाढाष्टाहिकामारिफरमान-श्रीस्तंभतीर्थसमुद्रमीनरक्षणफुरमाणतत्प्रदत्तश्रीसत्तमयुगप्रधानपदधारक तद्वचनेन च नयनशररसरसामित (१६५२) संवति माघासितद्वादशीशुभतिथौ अपूर्वपूर्वगुम्निायसाधितपंचनदी- प्रगटीकृतपंचपीर-प्राप्तपरमवरत
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સંઘન્નતિના હેતુથી સૂરિજીએ પંચનદી-સાધના કરવાનો વિચાર કર્યો. પ્રસંગની અનુકૂળતા પ્રાપ્ત થતાં સુરિજીએ ત્યાંથી વિહાર કર્યો, અને પ્રામાનુગ્રામ ધર્મ પ્રભાવના કરતા સંઘની સાથે મુલતાન પધાર્યા સૂરિજીના આગમન -સમાચાર મળતાં નગરના તમામ લેકે સરિજીના દર્શને આવ્યાં, જેમાં ખાન, મલિક અને શેખ આદિ રાજ્યાધિકારીઓ પણ અનેક હતાં, તે બધાં સૂરિજીના દર્શનથી અલૌકિક આનંદ પામ્યા અને ધામધૂમથી નગરપ્રવેશત્સવ કર્યો. ધર્મ પ્રભાવના કરતા કરતા સૂરિજી ત્યાંથી પંચનદીના તટ પર ચન્દુલિ પત્તનમાં પધાર્યા. આ પ્રવાસ દરમ્યાન સમ્રાટની આજ્ઞાથી સૂરિજીને સર્વત્ર અનુકૂળતા રહી. સ્થળે સ્થળે એમનો ભારે આદર-સત્કાર થયે. અભયદાન આદિ ધર્મતત્ત્વને ખૂબ પ્રચાર થયે. ૪ સિંધ અને પંજાબમાં સૂરિજીની કીર્તિ ખૂબજ પ્રસરી ચૂકી અને જૈન ધર્મની ઉન્નતિ અને મહત્તા પણ વધી, (? दा( ना )दिविशेषश्रीसंघोन्नतिकारक-विजयमानगुरुयुगप्रधान श्री १०८ શ્રીનિચન્દ્રસૂરીશ્વરા..
અમને આ શિલાલેખનો ફેટ ખરતરગચ્છનાયક શ્રીજિનકૃપાચંદ્ર સૂરિજીના વિદ્વાન શિષ્ય પ્રવર્તક શ્રીસુખસાગરજી પાસેથી મળે, અને એની નકલ ગણાધીશ શ્રીહસિાગછ અને દ્વિાન મુનિવર્ય શ્રી રત્નમુનજી અચાર્યપદપ્રાથનંતર શ્રીજિનનિરિજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. हुकमि श्रीशाहिनई, पंच नदी साधिनई, उदय कियो संघनो सवायो संघपति सोमजी, सुणो मुज वीनति, सोय जिणचंद गुरु आज आयो॥
લબ્ધ કલ કૃત ગદ્દલી ] x ठामि ठामि हुकम श्रीशाहिनै, कहतां धम विचार अभयदान महियले वरतावतां, संघउदय जयकार ॥५॥
(પદ્મરાજકૃત પંચનદી સાધન ગીત)
Page #224
--------------------------------------------------------------------------
Page #225
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાનાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજના પંચ નદી સાધવાનું દ્રશ્ય [ કલકત્તાવાલા શ્રીમાનું લક્ષ્મીચંદજી શેઠના સૌજન્યથી સંપ્રાપ્ત પ્રાચીનચિત્ર |
Page #226
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૩
સં. ૧૬૫ર ના માહ શુક્ર ૧૨ ને રવિવારે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં સૂરિમહારાજ આયંબિલ અને અષ્ટમ તપૂ ક નિશ્ચલ ધ્યાન સાથે નૌકામાં બેસી પાંચ નદીઓના સ’ગમ સ્થાનમાં પધાર્યાં, કે જ્યાં પાંચે નદીએ પેાતાના તીવ્ર વેગે વહેતી આવી મળી હતી સૂરિજીના નિશ્ચલ ધ્યાનથી નૌકા ત્યાં સ્થિર થઈ ગઈ. સૂરિમહારાજ પરમ પવિત્ર દેવાધિષ્ઠિત સૂરિ-મ ́ત્રનું ધ્યાન ધરવા લાગ્યા. એમના નિલ ધ્યાન અને શીલ તપાદિ સદ્ગુણૈાથી આકર્ષાઈ, માણિભદ્રાદિ યક્ષ, પાંચ નદીના અધિષ્ડાતા પાંચે પીર અને ખેાડિયાદિ ક્ષેત્રપાલ એમની સેવામાં હાજર થયા, અને ધર્માંન્નતિના કાર્યમાં સહાય કરવાના વચન આપ્યાં.
* પંચ નથી વાંચે પર સાધ્યા, ચોકિયા ક્ષેત્રપાળ ! जल वहै जेथ अगाध, प्रवहण थांभिया तत्काळ ॥
[ સમયસુન્દરકૃત જિનચન્દ્રસરિ ગીત ]
પંચ નદી સાધનાની વિધિની તત્કાલીન લખેલ પ્રતિ ( ૫ • ૩ ) બીકાનેરમાં શ્રીપૂયજી શ્રીજિનચારિત્રસૂરિજીના સંગ્રહમાં છે, એની નકલ અમારી પાસે છે, એમાં પાંચ પીરાના નામ આ પ્રમાણે છે.
(૧) અંદિર (ર) કાન્ડુ (૩) લંજા (૪) સામરાજ (૫) ખજ. આ પાંચે પીરે ક્રમશ : આ નદીના અધિષ્ઠાતા છે:
--
૧ વિદ્વત્ય ( જેલમ ) ૨ રાજ્ય ( રાવી ), ૩ ચિન્નાહ ( ચિનાબ ) ૪ વ્યાહુ (વ્યાસ ) ૫ સિંધુ.
આ પાંચ ઉપરાંત બીબીરાસ્તા અને માણિભદ્રયક્ષ ખાડિયા ક્ષેત્રપાલને પણ સાધવામાં આવે છે.
સરજીમહારાજ પાંચ નદીને સાધતા હોય એ ભાવનું સુંદર ચિત્ર આમ્રૂપૂરચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે તેની પ્રતિકૃતિ આ રહી.
Page #227
--------------------------------------------------------------------------
________________
યુગ પ્રધાન શ્રીજિનચદ્રસૂરિ
સૂરિજી પ`ચ નદી (ના અધિષ્ઠાતા દેવાને સાક્ષીનેત્ર પ્રાતઃકાળમાં ( પાછા ચંદુવેલી) પત્તન પધાર્યાં. વિવિધ વાજિંત્રા વાગવા લાગ્યા., નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ યાચકાને માં માગ્યા દાન આપ્યાં. ઘારવાડ કુળના શાહુ નાનિગના સુપુત્ર રાજપાળે પોતાના દ્રવ્યનેા છૂટથી સદુપયોગ
૧૨૪
× પંચ નદીની સાધના સર્વ પ્રથમ તેા સંધની ઉન્નતિને માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદ્રસૂરિજી અને જિનમાણિક્યસૂરિજીએ પણ એ સાધના કર્યાંનાં ઉલ્લેખા પટ્ટાલિયામાં મળે છે. પચ નદી સાધનાની બાબતમાં શ્રીજિનવિજયજી સંપાદિત ! ખરતરગચ્છ પટ્ટાવલી • સંગ્રહ ! ( પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અખાય જીવેાની વિરાધનાના પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગમામાં આજ્ઞા છે. ( તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિત્તે તત્કાલીત રિક ચક્રવતી' નમુચીને પ્રાણાંત શિક્ષા દને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર દર્ચાપથીકી પ્રતિક્રમિનેજ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે, ) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસેામએ પેાતાના ‘પ્રશ્નોત્તર ગ્રંથ’ ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે :
:
.
"जे खरतरगच्छ पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख पिण साधै छै, वली इहां घणी जीव तत्रार्थे :- श्री संघन समाधाननिमित्ति
धर्मार्थी नई साधवा नथी कहा, ते विराधना थाइ छै ते स्युं ? श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मंत्रनई गुणणे तथा तप संयमई संतोष्या हुंता देवताई पण संतुष्ट थए थके वाचा लोधी हुंती जे इणइ देशमांहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एक मेल थए सूरिमंत्र जाप करै, अम्हे पिण संघना विघ्न वारिस्यां एत वर दी थके श्रावक श्राविकाए पुणि तेह देवताने बली बाकुलनी
Page #228
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૫
કરી ખૂબ સુયશપ્રાપ્ત કર્યાં. ત્યાંથી સૂરિજી ઉચ્ચનગર આવ્યા. ત્યાં શાંતિદાયક સેાળમા તીર્થંકર શ્રીશાંતિનાથપ્રભુના દર્શીન, વંદન श्री “देश” पधार्या त्यां अउट प्रभावी हाहा साहेब श्रीमिनકુશલસૂરિજીના સ્વ સ્થાનમાં ચમત્કારી ગુરુચરણાના દર્શન કર્યાં.
ત્યાંથી વિહાર કરી જૈસલમેર આવતાં સૂરિજીએ માગમાં પેતાના ગુરૂ શ્રીજિનમાણિક્યરિજીના સ્વ સ્થાન પર એમનાં સુંદર સ્તૂપનાં દર્શન કર્યાં. અને નવહરપુરમાં પાર્શ્વનાથજીની યાત્રા કરી મિતિ ફાગણ સુદિ ૨ ના દિવસે જૈસલમેર પધાર્યાં.
,
पूजा साहम्मी भणी कीधी, एतल मेलि संघनई कार्ये आज पिण ५ नदी साथै छै ए चालि है. तथा ठाणांग सूत्र मांहि पांच में ठाणै पांच महा नदी नउ कारणे " उत्तरित्त वा संतरितए वा " इत्यादि पाठ जोज्यौ, जे उतरतां पण जीव बिराधना थातां ईरियावही प्रमुख पडिक्कमे एवं विचारीज्यौ, तथा श्रुतदेवता क्षेत्र देवता, भुवनदेवताना काउसग्ग पडिक्कमणांमाँहि करी थुइ प्रमुख है है ते विमासिज्यों दृष्टिराग छोडेज्यौ । वलि ईम लोक कहावत सांभली छई जे ऋषीमती हीरविजयसूरि, गच्छनई उदय निमित्त उच्छिष्ट चंडालिनी देवता मलै प्रकारि साधवी मांडी हती पण कीणहीक मेलि न सघाणी किंतु कोपित थइ, पछी यतिशत २ तथा २५० यतिना यान दीधा पछै वली फेरी साथी गच्छ प्रतिष्ठा पिण थइ, इहां झूठ साच केवली जाणे वली धाणवारदेशे मगरवाड गाम पाहणपुरने पासि माणिभद्र नामें लोक प्रसिद्ध क्षेत्रपाल छइ सिंदूर तेल तिलवटीई पूजाइ छै, तिहां लहुडी पोसालनां तपा आचार्य पद स्थापनाई अधिकारि सवा मण गुल पापडी करी पूजी एक राति गुणणा करी तेहनइ आराधै छै, पातिसाह पास जातां ऋषिमती हीरविजयसूरिई पिण तेतली विधि गुलपापडी करावी पाल्हणपुरना श्रावकां पासे पूजा करावी गुणणा करी श्रीजी पातिसाह पास गया, समहता थया, ए वात सर्व लोक जाणे है पाल्हणपुरना लोकने पुछी चौकस करिज्यों इम श्री मरवाडि यक्ष आराधतां मिथ्यात न थाइ एवं विमासिज्यो ।
,
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૨૬
યુગપ્રધાન શ્રી જનચંદ્રસૂરિ ત્યાંના સંઘના હર્ષને પાર ન રહ્યો. કેમકે સં. ૧૬૩૯ પછી પૂજ્યશ્રી જેસલમેર ખાતે પધારવું થયું નહોતું, એટલે લોકોના દિલમાં ગુરૂદશનની અધિકાધિક અભિલાષા હતી. ત્યાંના રાવલ ભીમજી જ અને સમસ્ત શ્રીસંઘે સૂરિ મહારાજને પ્રવેશોત્સવ.
* આ રાવલ હરરાજજીના પુત્ર હતા. એમનો રાજ્યકાળ સં. ૧૬પન્થી ૧૬ ૬૩ સુધી હતે. એમને ડેક પરિચય પ્ર. ૭, પૃ. ૨૭ પર લખેલ છે. સૂરજના એ અનન્ય ભક્ત હતા. સમયસુંદરજી કહે છે કે – रायलिंह राजा भीम राउल, सूर नय (ई?) सुरतान । बडा बडा महीपति वयण मानई, दियै आदरमान ।। गच्छपति०॥
એમને વિષે વા. ગુણવિનયજી પણ એમની જિનચમુરિ ગર્લ્ડલીમાં લખે છે કે – राउल श्रीभीम ईम कहईजी, यादव वंश वदीत रे। पधारो जैसलमेरुनईजी, प्रीति धरी निज चित्त रे ॥ १ ॥
તેઓ જૈન સાધુઓનું ભારે સન્માન કરતા. વા. સમયસુ દરજીએ એમને ઉપદેશ દઈ એમના રાજયમાં ભયનો મીના નામની જંગલી જાતિ) ઓ દ્વારા માર્યા જતા સાંઢે ને છોડાવ્યા.
जीवदयो जश लीध, राउल रंजी हो भीम जेसलगिरी । करणी उत्तम किध; सांडा छोडाया हो देशमे माराता॥ ३७
(રાજ સમજી કૃત, મહા. સમયસુંદરજી ગીત) सांडा छोडाया भयणे मारता जो, राउल भीम हजूर ॥ समय० ॥
(હર્ષનન્દન વાદી કૃત, સમયસુંદરજી ગીત) વ. રાજસમુદ્રજી (સરપદ પ્રાપ્યતર શ્રીજિનરાજ સૂરિજી) એ આ રાવલની સભામાં તપાગચ્છવાળાઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા - હતા; જેને ઉલ્લેખ કવિ શ્રીસારકૃત “જિનરાજ સૂરિ રાસમાં છે
जेसलमेरु दुरंगगढि, राउल भोम हजूरि । वादइ तपा हराविया. विद्या प्रबल पडूरि ॥ ९॥
Page #230
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૭
ખૂબ ધામધૂમથી કરાવ્યા. સંઘ અને રાવલજીના વિશેષ આગ્રહથી એમણે સ’ ૧૬૫૩ના ચતુર્માસ જૈસલમેર ખાતે કર્યાં. ×
ચાતુર્માસ પૂર્ણ થતાં તુરતજ અમદાવાદથી પ્રાગ્ધારજ્ઞાતીય શ્રેષ્ઠી જોગી શાહના પુત્રરત્ન સંઘપતિ સેામજીના નવા જિનાલયની પ્રતિા કરવાની વિનંતિ મળતાં સૂરિજી જેસલમેરથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા અમદાવાદ પધાર્યાં. ત્યાં મહાશુદ્ધિ ૧૦ સોમવારે શ્રીઆદિનાથજી આદિ તી કરાના અનેક ખાની પ્રતિષ્ના કરી તે સમયે. · આચાય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ, શ્રી, સમયરાજ, ઉ. રત્ન નિધાન આદિ અનેક વિદ્વાન મુનિએ એમની સાથે હતા, સંઘપ્ ત સામજી શિવાજીએ ખૂબ દ્રવ્યના ખર્ચ કર્યાં હતા, એક પટ્ટાવલીમાં આ પ્રસંગ પર ૩૬૦૦૦) રૂપીઆ ખર્ચ કર્યાંનું લખેલ છે. ઉ. રનિધાનજીએ સ્વરચિત જિનચન્દ્ર ર ગલીમાં આ પ્રમાણે લખ્યું છે :
राजनगर प्रतिष्ठा करो, सबल मंडाण गुरुराइ संघवी सोमजी लाच्छिनउ, लाह लियइ तिण ठाइ रे || ११|| રિજીએ સ. ૧૯૫૪ના ચાતુર્માસ અમદાવાદમાંજ કર્યાં.
k
સિ′′ની પાંચ નદી સાધનાના સમયથી અહીં સુધીનું તમામ વર્ણન શ્રીપર જછ ત પંચ નદી સાધન ( જિનચન્દ્રસૂરિ ) ગીત ’ ગા. ૧૫ કે જે આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલ છે. તેના આધારે કરેલ છે.
આજે સૂરિજીની પ્રતિષ્ટિત શ્રીશાંતિનાથની ધાતુ પ્રતિમા જયપુરના શ્રીસુમતિનાથજી મદિરમાં છે, જે લેખ બાબૂ . પૂરણચન્દ્રજી નાહર સંપાદિત “જૈન લેખ સંગ્રહ” ના લેખાંક ૧૧૯૬ માં છપાઇ ચુકેલ છે.
+ ગણાધીશ શ્રીહરિસાગરજી મહારાજ પાસેથી સામજી શિવાના મંદિરના લેખ મળ્યા છે, એમાં આ મુનિ સુરિજી સાથે હેવાના ઉલ્લેખ છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૨૮
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ | વિક્રમ સંવત ૧૬૫૪ માં ચોમાસાના પહેલાં સૂરિજીએ શત્રુ
જ્યની યાત્રા કરી હતી અને ત્યાંની મોટી ટૂંક (વિમલવસહી) ની સમક્ષ સભામંડપમાં યુગપ્રધાન દાદા શ્રીજિનદત્તસૂરિજી તેમજ શ્રીજિનકુશલ સૂરિજીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આ બન્નેના લેખો સરખા છે, એથી વાચકોના અવશેકાના એક લેખ અત્રે રજૂ કરીએ છીએ.
संवत् १६५४ वर्षे जेठ सुदि ११ रवि दिने श्रीबृहत्खरतरगच्छे श्रीजिनकुशलसूरिजीपादुका श्री युगप्रधान श्रीजिनचन्द्र सूरिभिः प्रतिष्ठितं(1)च सं. सोना पुत्र मना जगदास पुत्र सं. ठाकरसिंह पुत्र संघवी सामल का सपरिवारेण !
અમદાવાદને ચાતુર્માસ પૂર્ણ થતાં સૂારમહારાજ વિહાર કમે ગ્રામાનુગ્રામ વિચરી ભવ્યાત્માઓને પ્રતિબોધ આપતા અનુક્રમે ખંભાત પધાર્યા અને સ્થાનીય સંઘની અત્યાગ્રહ ભરી વિનંતિને સ્વીકાર તથા લાભાલાભનો પણ વિચાર કરી. સં. ૧૬પપને ચાતુર્માસ ત્યાં ખંભાતમાં કર્યો. વિહાર પત્ર નં. ૧માં “શ્રી રાજાજીના તેડા” લખેલ છે. પરંતુ કયા ભકત નૃપતિનું આમંત્રણ હતું. એનું કઈ પ્રમાણ નહિ હોવાને કારણે એ વિષે કંઈ કહી શકાય તેમ નથી.
ખંભાતથી વિહાર કરી સૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા સંવત ૧૬૫૬ને ચતુર્માસ ત્યાં . સમ્રાટ અકબર એ સમયે બરહાનપુર આવ્યા હતા. એમણે સૂરિજીનું સ્મરણ કર્યું. એ પછી એમણે ઈડર આદિ ગામમાં ધર્મોન્નતિ કરી પાછા રાજનગર પધાર્યા. અત્રે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને દેહાંત થયે એટલે સમગ્ર સંઘ પર શેકની ઘેરી છાયા પ્રસરી ગઈ, કેમકે મંત્રીશ્વર સત્તરમી સદીના એક ઉજજવળ નરરત્ન હતા,
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા જૈનશાસન તેમજ દેશની સેવા અને ઉન્નતિ કરવામાં આગેવાન હતા. એ વાતનો ઉલ્લેખ વિહારપત્ર નં. ૧ માં આ પ્રમાણે છે. ___"तत्र बरहानपुरी श्रीजीए चीतार्या, पछई ईडर प्रमुख गामे थई घणा लाभ लई राजनगरि आव्या. अत्र * श्रीकर्मचन्द मत्री પરોક્ષ થા.”
મંત્રીશ્વર કર્મચન્દ્રના મૃત્યુની સાલ સાહિત્યસંસારમાં અલભ્ય છે. આથી એમના સંબંધમાં અનેક ભ્રમાત્મક કિંવદંતિઓ (દંતકથાઓ) વહેતી થઈ છે; વિહારપત્ર દ્વારા આ મહત્વપૂર્ણ સંવતનો નિર્ણય થતાં અનેક ભ્રમોનું નિવારણ થઈ જાય છે. આ બાબતમાં વધુ ચર્ચા મંત્રીશ્વર કર્મચન્દના જીવન પરિચયમાં કરવામાં આવશે.
શ્રીસુંદર કવિએ રચેલ “વિમલાચલ સ્તવન” ગા. ૯ પરથી જાણવા મળે છે કે આ સાલ(૧૯૫૬)માં માધવ (વૈશાખ) સુદિ ૨ ના રોજ સંઘની સાથે સૂરિજી મહારાજે ગિરિરાજ
‘અત્રે એ શબ્દથી વિવિક્ષિત ક્ષેત્રજ માની લેવું, એ એક જાતની ભ્રમણ છે, વર્તમાનકાળના અર્થમાં પણ વપરાએલ “અત્ર' શબ્દ સાહિત્ય સંસારમાં દષ્ટિગત થાય છે, એટલે “અત્ર” એ શબ્દ માત્રથી એમનો સ્વર્ગવાસ ક્ષેત્ર “અમદાવાદ માનવાને વિચારજ્ઞ મનુષ્ય ત્યાં સુધી તૈયાર નહીં થાય કે જયાં સુધી મંત્રીશ્વરનું સ્વનિવાસ સ્થાન લાહોરથી અમદાવાદ આવવામાં કઈ ખાસ કારણ ઐતિહાસિક પ્રમાણોદ્વારા ઉપસ્થિત ન કરાય, હા જ્યારે સૂરિજી ઈડર તરફના વિહારથી પાછા અમદાવાદ આવ્યા. ત્યારે સૂરિજી મહારાજને મંત્રીશ્વના સ્વર્ગગમનના સમાચાર મલ્યા હોય અને એને અંગે ત્યાંના સ્થાનિક સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હેય, એ વાત જરૂર બનવા અને માનવા યોગ્ય છે. (ગુ સં. ના સંપાદક)
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
વિમલાચળની યાત્રા કરી હતી. ×
સૂરીશ્વરે સ. ૧૬૫૭ ના ચાતુર્માસ પાટણમાં કર્યાં. ત્યાં અનેક ધર્મ કાર્ય થયાં, ચાતુર્માસ બાદ સૂરિજી સીરહી પધાર્યાં. ત્યાંના નરેશ મહારાવ-સુરતાન સૂરિજીના પરમ ભકત હતા. એમણે તથા સઘે સૂરિજીની ખૂબ સેવા-ભકિત કરી. મહાસુદ ૧૦ ના રાજ સીરાહીમાં પ્રતિષ્ઠિત થએલ અષ્ટદલ કમલાકાર શ્રીપાર્શ્વનાથ પ્રભુની ધાતુમૂર્તિ કે જે બીકાનેરના શ્રીચન્દ્રપ્રભ સ્વામીના મંદિરમાં વિદ્યામાન છે, એને લેખ
આ પ્રમાણે છેઃ—
स. १६५७ बर्षे माघ सुदि दसमी दिने श्रीसीरोही नगरे राजाधिराज श्रीसुरतान विजयराज्ये उपकेशवंशे बोहित्राय गोत्रे विक्रमपुरवास्तव्य मं. दस्सू पौत्र म. खेतसी पुत्र मं. रूदाकेन सपरिकरेण कमलाकारदेवगृहमंडितं पाश्र्वनाथ बिकारितं प्रतिष्ठितं च श्रीवृहत् खरतरगच्छाधिप श्रीजिनमाणिकय सूरि पट्टालंकार (दिल्लीपति प्रदत्त युगप्रधान
X सोल छप्पन माधव सुदि बीजइ, संघ सहित परिवार | युगप्रधान जिनचन्द्र जुहारिया, 'श्रीसुंदर' सुखकार ॥९॥
આ ઉપર્યુકત પ્રમાણમાં આવેલ ‘માધવ' શબ્દને અ વૈશાખ છે, એથી સ્પષ્ટ જણાય છે કે સૂરિજી મહારાજે સ. ૧૬૫૬નું ચોમાસું અમદાવાદ કરીને નહીં, પણ સં. ૧૬૫૫નું ચેમાસુ ખંભાત કર્યાં પછી ખંભાત યા અન્ય કાઇ પણ સ્થળના સ`ધ સાથે ગિરિરાજની યાત્રા કર્યાં પછી ૧૬ ૫૬નું ચોમાસુ અમદાવાદ કર્યું, જે ૧૬૫૬ના ચોમાસા બાદ માધવ (વૈશાખ) માસમાં યાત્રા કરી હોય તો યાત્રાના સ ૧૬૫૬ નહિ પણ ૧૬૫૭ હોવા જોઇએ, કારણ કે આ બધી પટ્ટાવલી આદિમાં લખેલા સવતા કાર્તિકથી શરૂ થતા નથી. પણ ચૈત્રથી શરુ થતા લખેલ છે. (યુ. સ. સંપાદક)
Page #234
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૩૧
યમૂર્તિ: પ્રોઝિનચન્દ્ર મિ...........યાત્રા લાધુલયુત: पूज्यमानं वद्यमानं चिरं नंदतु । लि. उ० समयराजैः + ।
અહીંથી પાછા ગુજરાત તરફ વિહાર કરી સૂરિ મહારાજ ખંભાત પધાર્યાં, સ. ૧૬૫૮ના ચાતુર્માસ ખંભાત થયા. એ પછી સં. ૧૯૫૯ ના ચાતુર્માંસ અમદાવાદ કર્યાં. ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યાં.
સં. ૧૬૬૦ નુ` ચામાસુ` પાટણ કરી, ગ્રામાનુગ્રામ વિહરતા વિહરતા મહેવા પધાર્યાં ત્યાં ૧૬૬૧નું ચામાત્રું થયુ. શ્રી નાકોડા પાનથજીની યાત્રા કરી તેમજ અનેક ધ' કાર્યાં થયા, ત્યાં કાંકરિયા ગેત્રના કમ્મ! શેઠ સૂરિજીના પરમ ભક્ત હતા, એમણે સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી.
સ’. ૧૬૩૮ પછી સૂરીજીને મીકાનેર ખાતે ચાતુર્માંસ + સૂ≈એ પ્રતિનિ અટલ કમલાકાર જિન પ્રતિમા બન્નેના બીજા પણ કેટલાય મરે!માં છે. આ કમ-આહાર દેવગ્રહની ૮ પાંખડીઓમાંથી મે નહીં મળવાના કારણે આ લેખના મધ્ય ભાગ અપૂર્ણ રહી સે. .
કવિ સ થે ખીજા પર કેટલાંક જિન મૂર્તિ કમર ની ગવડમાંડું લેખ આ પ્રમાણે છે:
પત્ર નં ૬ માં મ્મર પ્રતિષ્ઠા રાવ લખેલુ છે. એની એના તિા ધૃ હતી. જેમાંની એક દ.ચ મદિર માં છે, જેનેા
स ं. १६६१ वर्षे मार्गशीर्षमासे प्रथमपक्षे पंचमीत्रासरे गुरुवारे उकेशवंश बहुरागोत्रे शाह अमरसी पुत्र साह राम पुत्ररत्न... रेण श्री शान्तिनाथबिच कारितं श्रीबृहसरे युगप्रधान जिनचन्द्र सूरिभिः ભરૂચના મુનિસુવ્રત જિનાલયમાં આજ તિ થએ પ્રતિષ્ઠિત થએલ વિશ્વલનાથ પ્રભુની પ્રતિમા છે. જેને લેખ “ જૈન ધાતુ પ્રતિમા લેખ સગ્રહ ભા. ૨ ામાં છપાએલ છે.
..
૧
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નહાતા થયા, એટલે બીકાનેરના સઘ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતા. આથી સૂરિજીને પોતાની નજીક આવ્યા જાણી, અત્યંત હર્ષ સહુ એમને ત્યાં પધારવાની વિનતિ કરવા સઘના મુખ્ય શ્રાવકા મહેવા ગયા; અને બીકાનેરમાં ચાતુર્માસ કરવા અત્યંત આગ્રહપૂર્વક પ્રાર્થીના કરી. સંધની ખૂબ કિત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી બીકાનેર પધાર્યાં. સૂરિજીના શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસદ્દે હર્ષિત થઈ એમના નગર પ્રવેશ ખૂબ સમારેાહપૂર્વક કરાવ્યા. ઘણાં વર્ષોં પછી આવ્યા હાવાને કારણે સ'ઘની ભિકત અને ધર્મ પરાયણતાના શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યા, અને ચાતુર્માંસમાં ખુબ ખુબ ધ પ્રભાવના થઈ.
ખરતરગચ્છ શ્રીસ ંઘે નાહટાએ ની ગુવાડમાં શ્રીશત્રુજ્યાવતાર નામે શ્રીઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણ કર્યું. એની પ્રતિષ્ડા સ’. ૧૯૬૨ના ચૈત્ર વિદે છના રાજ સૂરિજીએ વિધિપૂર્વક કરી, એ સમયે પાષાણની ૪૦ મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી, + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મૈજૂદ છે. કેટલીક મૂર્તિ એ
+ अडसठ अंगुल प्रतिमा बडी, उज्जवल दल आरासे घडी । झिगमग ज्योति तणो विस्तार, जय जय शत्रुंजय अवतार ॥२॥
×
×
×
ફોરૂં રસ (રસ) રારિમિત (૧૬૬૨) વરસૈં રે, ચેતવવી સાતન ચિત્ત રે युगवर श्रीजिनचन्द यती रे, प्रतिष्ठा कीधी जगीरौ रे ॥५॥ वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे । उच्छव करि इहां वित्त वावई रे, निज भत्तितणो फळ भावई रे || ६ || (સ. ૧૬૬૪ પોષ સુદી ૯ સુમતિકલ્લોલ કૃત ઋષભ સ્તવન) "संवत सोल बासठी समई, चैत्र सातमि वदि जेहो जी । युगप्रघान जिनचन्दजी, बिम्ब प्रतिष्ठ्या एहो जी ॥ ८ ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ
૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂર્તિઓ શ્રી સુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ રેની સેરીના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે.
આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટઘર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાનજી વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા. ૪ પાષાણ પ્રતિમાઓ ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અષ્ટદલ કમલાકાર મૂતિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરોમાં પણ દેખાઈ દે છે.
આ પછી સં. ૧૬૬રના વૈિશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયો. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં છે, જેને લેખ આ પ્રમાણે છે – ___ "सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्रे ओ जातीय शिवराज પુત ઘણા મા સારા પુત વાલી મા.... િસપરિવા:
મુનિસુવ્રતવિઘં . પ્ર. વૃદત........ચકિનજૂ...” ' સૂરિજીએ સં. ૧૬૬૩ નો ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાંજ કર્યો, વિહારપત્રમાં “સત્ર પ્રતિgr” લખેલ છે, સંભવ છે કે ડાગની ગુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કોઈ શિલાલેખાદિ ન
मूलनायक प्रतिमा नमू, आदीसर निसदीसो जी । मुन्दर रूप सुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥ ९ ॥
| (સમયસુન્દર કૃત સ્તવન ગા ૧૧) ૪ આ બધાનાં નામ બીકાનેરના શ્રી ઋષભદેવજીના મંદિરના લેખમાં મળી આવે છે. એ તમામ લેખે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હોવાને કારણે અને નથી આપો. બીકાનેરના સમસ્ત લેખને સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
મળવાથી એ વાત નિશ્ચયપૂર્વક નથી કહી શકતા. આ મદિરમાંજ સુદિ ૭ ના રાજ પ્રતિષ્ઠિત કરેલ भी प्रमाणे छे :
વૈશાખ
સ. ૧૬૬૪ ના धातुप्रतिभा छे, नो से " सं १६६४ वर्षे वैशाख सुदि ७ गुरुवारे राजा श्रीरायसिंहविजयराज्ये श्रीविक्रमनगरवास्तव्यश्री ओसवाल ज्ञातीय बोहित्थरगोत्रोय सा वणवीर भार्या वीरमदेपुत्र हीरा भार्या हीरादे पुत्र पास भार्या पाटमदे पुत्र तिलोकसी भार्या तारादे पुत्ररत्न लखमसीकेन अपरमातृ रंगादे पुत्र चोला सपरिवार - सभी केन श्री कुन्थुनाथविस्वं कारित प्रतिष्ठित च श्रीबृहत्खरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूज्यमानं चिरं नंदतु ॥ कल्याणमस्तु ।
“ શ્રીચિન્તામણિજી ’’ મદિરના ગુપ્તભડારમાં પણ આજ દિવસે પ્રતિષ્ઠિત થયેલ ધાતુભૂતિ છે અનેા લેખ આ પ્રમાણે છે. " सं. १६६४ प्रमिते वैशाख सुदि ७ गुरुपुष्ये राजा श्रीरायसिंहजीवन श्रीविक्रमनगर वास्तव्य श्रीओसवाल ज्ञातीय गालवच्छागोत्रीय सा० रूपा भार्या रूपादे पुत्र मिना भा माणकद एवरत्न सा० वन्नाकेन ( भा० ) वल्हादे पुत्र नथमल - कपूरच प्रमुख परिवारसश्रीकेन श्रीयांसवित्र कारित प्रतिष्ठित च श्रीदत्वरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरि पट्टाकारहार सूरिभि.
शाहि प्रतिबंधक युगप्रधान श्रीजिनचन्द्र
"3
न पूज्यमानं चिरं नंदतु ॥ श्रेयः ॥
વૈશાખ સુદ છ પછી વિહાર કરી લવેરે પધાર્યાં, ને સ. ૧૬૬૪ ના ચાતુર્માસ ત્યાં કર્યાં. જોધપુરથી રાજા સૂરસિંહજી વંદના કરવા આવ્યા, ન સૂરિજી સાથે ધ ગોષ્ઠિ કરી ખૂબ આનંદ પામ્યા, ને યુગપ્રધાન ગુરૂનું સન્માન વધારવા નિમત્તે પેાતાના ગજ્યમાં શ્રાવકા સૂરિજીને વાજિંત્ર વગાડતા
Page #238
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૩૫ લઈ આવે, એ સામે કઈ વાંધો ન ઉઠાવે, એ માટે પરવાને લખી આપે, જેની નકલ આ પુસ્તકનાં પરિશિષ્ટ (ગ) માં છાપેલ છે. આ મહારાજા સૂરસિંહજી ૯ સૂરિજીના પ્રસિદ્ધ ભક્ત હતા, એમના નામનો ઉલ્લેખ સમયસુંદરજી પિતાના આલિજા ગીત કે જે અપૂર્ણ મળેલ છે, તેમાં આ પ્રમાણે કરે છે –
शाही सलेम सहु उमरा, भीम सूर भूपाल । चीतारइ तूनइ चाहमुं. पूज्यजी पधारो कृपाल ॥५॥
લવેરાથી વિહાર કરી સૂરિજી મેડતા પધાર્યા, જ્યાં એમણે સં. ૧૬૬પને ચાતુર્માસ કર્યો. ચાતુર્માસ પછી અમદાવાદના ખાસ આમંત્રણથી સૂરિજી રાજનગર પધાર્યા. ત્યાંથી વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા, ને સં. ૧૬૬૬ ચાતુર્માસ ખંભાતમાં કર્યો. એ પછી સં. ૧૬૬૭ને ચાતુર્માસ અમદાવાદમાં કરી પાટણ પધાર્યા અને સં ૧૬૬૮નું ચોમાસું પાટણ ખાતે કર્યું. આ વર્ષો દરમ્યાન બીજાંય ઘણાં જૈન મંદિરની પ્રતિષ્ઠાઓ સૂરિજીના વરદ હસ્તે થઈ. * - એ તેઓ સં. ૧૬પર ના શ્રાવણ માસમાં લાહોર ખાતે એમના પિતા ઉદયસિંહના ઉત્તરાધિકારી બન્યા મહા સુદિ ૫ ના જોધપૂરમાં એમને રાજ્યાભિષેક થયો. એમને સમ્રાટે બેહારીજાતી અને સવાસાત હજારને ‘મનસીબ દીધેલ. તેઓ ખરા વીર, દાની અને નીતિચતુર વિદ્વાન હતા. કહેવત છે કે–એક દિવસમાં એમણે ચાર કવિઓને એક લાખનું દાન કરેલું. સં. ૧૬૭૦ માં એમનો સ્વર્ગવાસ થયો.
x એક પટ્ટાવલીમાં સં. ૧૬૬૮ ના મહાશુદિમાં તીર્થાધિરાજ શ્રી શત્રુ ય પરના નવા જિનપ્રાસાદમાં સૂરિજીના હરતકમલ વડે અહંત બિંબની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે -
" संवत १६६८ वर्षे माघसुदिमांहे श्नीशत्रुजय उपरि नवीन प्रासाद,
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૩૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ યદ્યપિ સૂરિમહારાજના પવિત્ર કરકમલે વડે પ્રતિષ્ઠાદિ મહોત્સવ અંક થયા. જેને સંપૂર્ણ ઇતિહાસ તે તથાવિધ સામગ્રીના અભાવે આલેખિત કે અશક્ય છે. તથા યથાપ્રાપ્ય અને યથાશકય વૃત્તાંત આ પ્રકરણમાં આલેખ્યું છે.
तिहाइज प्रतिमानी प्रतिष्ठा कीधी. बीजी पणि घणी प्रतिष्ठा कीधी।"
| (બીકાનેર જ્ઞાનભંડાર-પટ્ટાવલી) ઉ૦ ક્ષમા કલ્યાણ ગણિ કૃત પટ્ટાવલીમાં શ્રીજિનસિંહ સુરિજીના શિષ્ય રાજસમુદ્રજી (શ્રીજિનરાજ સૂરિજી) ને આ વર્ષ આસાવલીપુરમાં વાચક પદ દીધાને ઉલ્લેખ આ પ્રમાણે છે.
सं. १६६८ आसाउलीपुरे श्रीजिनचन्द्रसूरिभिः वाचकपद प्रदत्तम् ॥
શ્રીસાર કવિ કૃત “જિનરાજસૂરિ રાસ” માં પણ વાચકપદ આપવાને ઉલ્લેખ છે, તે આ પ્રમાણે –
"वाचनाचारज पद दियउ, श्रीजिनचन्द्रसूरिन्द । પટધર તપણે (૩)ઢા, ચિ
”
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું
મહાન શાસન સેવા
* સ કે મ્રાટ અકબર ન્યાયપરાયણતાએ રાજ્યશાસન
જ કરીને સં. ૧૬૬૨ ના કાર્તિક સુદિ ૧૪ મંગલ વારની રાત્રે કાળધર્મ પામ્યા. સમ્રાટના સર્વ ધર્મો પર સમભાવ અને પ્રજાવાત્સલ્યના ગુણ પર પ્રજા ખૂબ ખૂબ પ્રસન્ન હતી. મુસલમાન શાસકમાં એક આજ એવા સમ્રાટ થયા કે જેના રાજ્યકાળ દરમ્યાન હિંદુ મુસલમાન બંનેએ શાંતિપૂર્વક
જીવનનિર્વાહ કર્યો. સમ્રાટના મૃત્યુથી હિંદુ તેમજ મુસલમાન બન્નેના હૃદય શેકાતુર બની ગયા, સર્વત્ર હાહાકાર મચી ગ, એનું થોડુંક વર્ણન “બનારસી-વિલાસ”માં મળી આવે છે. સમ્રાટના દેહાવસાન પછી એમના પુત્ર શાહજાદા સલીમ “નુરુદ્દીન જહાંગીર” નું બિરુદ ધારણ કરી આગરામાં સિંહાસનારૂઢ થયા, જ્યારથી લહેરમાં (સૂરિજીની) પધરામણી થએલ ત્યારથી જ શાહજાદા એમને સન્માનની દૃષ્ટિથી જતા, અને એમના ભકત બની ગયા હતા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ખૂબ મદિરાપન xકરતા હતા તેમજ સ્વભાવે અતિશીધ્ર ક્રોધી હતા. આ બેમાંથી જે એક પણ દગુણ હોય તો મનુષ્ય અનેક અવિચારી અને અનર્થન કાર્યો રી નાંખે છે, તે જ્યાં બન્ને દુર્ગુણો વિમાન હોય, એની તે વાત જ શી કરવી?
સં. ૧૬૬૮માં એક કેઈ એક સાધવાચારહી વેષધારીને
*સમ્રાટ સ્વયં પિતાની આત્મજીવનની (જહાંગીરનામા) માં આ વાત સ્વીકારે છે.
* વિહાર પત્ર નં. ૧ અને લધિશેખર કૃત જિનયનસૂરિ ગીત (અવતરણ પૃ. ૬૪) પરથી આ ઘટના સં. ૧૬૬૮ માં બન્યાનું સિદ્ધ થાય છે. ગીત પરથી તો એ પણ જાણવા મળે છે કે સં. ૧૬૬૮ માં કે
જ્યારે સૂરિજીને ચાતુર્માસ પાટણ ખાતે હતા, ત્યારે આગરાના સંઘ તરફથી પિતાને ત્યાં શીધ્ર પધારવાને વિજ્ઞપ્તિ પત્ર ચાતુર્માસની અંદર જ આવ્યો હતો એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં તરતજ સુરિજી મહારાજ લાંબે વિહાર કરી આગરા પધાર્યા હતા, સં. ૧૬ ૬૯ માં તે સૂરિજીએ સત્રાટને પ્રતિબોધ આપી સાધુ વિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી સાધુ સંધની મહાન રક્ષાની સાથે સમગ્ર જૈન શાસનની પણ અપૂર્વ સેવા ર્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વાત સં. ૧૬ ૬ માંજ રચાએલ વદી હીનંદન કૃત આચારદિનકર પ્રશસ્તિથી સિદ્ધ થાય છે.
वृद्धे खरतरगच्छे, श्रीमज्जिनभद्रसुरिसन्ताने । श्रीजिनमाणिक्ययतीश्वर-पट्टालंकारदिनकारे ॥ १ ॥ राज्ये राउलभीमनामनृपतेः कल्याणमल्लस्य च, वर्षे विक्रमतस्तु षोडशशते एकोनसत्सप्ततौं (१६९)। जाप्रभाग्यज(च)ये प्रबुद्धयवनाधीशप्रदत्ताभये, साक्षात् पंचनदीशसाधनविघौ, संप्राप्तलोकस्मये ॥ २ ॥ यावज्जैनसुतीर्थ दंडकरयोः सम्मोचनाख्या(तये)लये, गोरक्षाजलजीवरक्षणविधिप्राप्तप्रतिष्ठाश्रये । देशाकर्षणसाधुदुःखदलनात् कारुण्यपुण्याशये,
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૩૯
મહાન શાસન સેવા અનાચારનું સેવન કરતા જાણી+ સમ્રાટે એને દેશનિકાલ કર્યો, અને અન્ય સર્વે યતિ સાધુઓના ચારિત્ર્ય બાબતમાં શંકિત બની પિતાના ઉતાવળીઆ અને ક્રોધી સ્વભાવના અંગે આવો હુકમ સર્વત્ર જાહેર કરી દીધું કે-મારા રાજ્યમાં જે કઈ દર્શની, સાધુ યતિ હોય એમને કાંતે ગૃહસ્થી બનાવી દેવાય, નહીં તો તેઓને મારા રાજ્યમાંથી બહાર કાઢી દેવાય
तत्तद्रूपविलोकर जितमनः श्रीनूर दीरंजनात् ॥ ३ ॥ श्रीमच्छी जिनचन्द्रसूरि सुगुरौ चौगप्रधाने चिर,
राज्यं कुर्वति जैनसिंहसुगुरोः सद्यौवराज्ये किल । જિનસાગરસૂરિ રાસમાં–
संवत सोल गुणहतरई, बूझवि साहि सलेम । जिनशासन मुगतउ कर्यो, खरतरगच्छमई खेम ॥ १३ ॥
(ઐ) જૈ. કા. સં. પૃ-૧૭૯) સં. ૧૬૭૦ ચૈત્ર સુદિ ૧૦ ના રોજ લખાએલ વિજ્ઞપ્તિપત્રમાં પણ સાધુ સંધની રક્ષાનો ઉલ્લેખ છે. જૂઓ પરિશિષ્ટ (ધ).
શિલાલેખોમાં પણ–“પુષિતનાં રસાહિરનવ તસ્વસ્ટવરિત साधुरक्षक युगप्रधान श्रीजिनचन्द्रसूरि ।
(પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૧૭) + કવિવર સમયસુંદર કૃત ખરતરગચ્છ પટ્ટાવલીમાં–
पुनः गुरुणा एकदर्श निनोऽनाचारं द्रष्ट्वा कुपितेन साहिना सर्व गच्छीयदर्श निषु देशेभ्यो निष्कासितेषु पत्तनाद्विहृत्य आगरायां गत्वा श्रीसाहिसमक्ष अपराधमोचनेन सर्वदर्शनीनां सर्वत्र विहारः कारितः।
એજ કવિવર સ્વરચિત છંદકે જે ચાલુ ગ્રંથના ૧૧મા પ્રકરણમાં આખો આપવામાં આવશે. તેમાં પણ લખે છે કે “ ની જ સાવર સૂવો”
* ખરતરગચ્છીય સાહિત્યમાં તે આ ઘટનાનું વિસ્તીર્ણ વર્ણન મળી આવે છે, જેના કેટલાક પ્રમાણો આગળની ફટનેટમાં આપેલ છે,
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ કઠેર અને અન્યાયી શાહી હકમને સાંભળી દાર્શનિકો (સાધુઓ) આમ તેમ ભાગવા લાગ્યા. કઈ જંગલમાં, કઈ ગુફાઓમાં તે કેઈ અન્યાન્ય દેશમાં ચાલ્યા ગયા. કઈ તે ભયના માર્યા ભૂગર્ભમાંય છૂપી રહ્યા. આમ જેને જેમ ઠીક લાવ્યું તેમ નાશી છૂટયા કેટલાએકને તે પલાયમાન થતાં દેખી યવનેએ પકડી ગીરફતાર કરી એવી કાળી કોટડીમાં ધકેલી દીધા, કે જ્યાં અન્ન-જલ પણ આપવામાં નહોતા આવતા..૪ કિંતુ તપાગચ્છીય સાહિત્યમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે –
“એહવી પૃથ્વીપતિ જહાંગીર, દેશી વચને લાગે વીર | વેષધારી ઉપર કેપિચો, મુતકલનઈ દેસોટો દિયે ! મલેછ ન જાણઈ તે વિચાર, અમારી મોકલ અણગાર ૩૬. નાસડું પડિયું બહુ દેસિ, ભલા હુતા તેણે રાખ્યા વેષ !
(વિજય તિલકસૂરિ રાસ, એ. રા. સં. ભા. ૪ પૃ. ૩૩) આ ઘટનાની વધુ માહિતી ભાનુચન્દ્ર ચરિત્ર “જહાંગીરનામા ક્ષમાકલ્યાણજી કૃત પટ્ટાવલી આદિમાં પણ મળે છે.
વસ્તૃતઃ કોઈ એક વ્યક્તિના અનાચરણના કારણે સમસ્ત સાધુસંધને અનાચારી માની તમામને દેશનિકાલ કરવાનો હુકમજ અન્યાયી હતું. આ પ્રમાણે ચરિત્રનાયકે સમ્રાટને એની આ બહુ મોટી ગંભીર ભૂલનું ભાન કરાવ્યું અને આ ઘાતક હુકમ રદ કરાવી બહુ મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું એ કાળના અનેક પ્રમાણો પરથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે.*
* પાતિસાહિ સલેમ સોપ, કિયેઉ દર્શનિયાનું કે પા. એ કામણગારા કામી, દરબારથી દૂરિ હરામી ! ૧૭ | એકનકું પાગ બંધાવૌ, એકનકે ના આસ અણા | એકન કું દેવટેઉ જંગલ દીજઈ એકનકું ૫ખાલી કીજઈ ૧૮ . એ સાહિ હુકમ સાંભલિયા, તસુ ખફિ થકી ખલભલીયા જજમાન મિલી સંજતના, દરેહાલ કરે ગુરુ જતના છે ૧૯ |
Page #244
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા
૧૪૧
'
આવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી અને એના ઉકેલ આણી શકે એવા એક માત્ર સૂરિજી હેાવાથી આગમ સ`ઘે સૂરિજીને આ સંકટના નિવારણાર્થે પધારવા વિનંતિ કરી. + કૈ નાસિ હિન્દ પૂરિ પડિયા, કૈઈ મવાસઇ જઈ ચઢિયા । ૐઈ જંગલ જાઈ બહા, કૈઇ દાંડ ગુફામાં(જપ્ત) પઠ્ઠા ॥ ૨૦ ॥ જે નાસત યવને ઝાલ્યા, તે આણિ ભાખસી ઘાલ્યા । પાણી નઈ અાજલ પાહ્યાં, વયરીડા યરસુ સાક્ષ્ા ॥ ૨૧ ॥ મ સાંભલી શાસન હીલા, જિચંદસૂરીશ સુશીલા । ગુજરાત ધરાથી પધારઈ, જિનશાસન વાત વધાર ॥ ૨૨ અતિ આસતિ વિલ ગુરુ ચાલી, અસુરાં ભય દૂરઇ ટાલી । ઉગ્રસેન પુષ્ઠ પધારઈ, પૂજ્ય સાહિ તÉ દરબારઈ ॥ ૨૩ ધૃજ્ય દેખિ દીદારઈ મિલિયા, પતિસાદ તણા કાપ(જ) ગલિયા । ગુજરાત ધરા (તે) કયુ' આએ, પતિસાહિ ગુરૂ બતલાએ ॥ ૨૪ ૫. પતિસાહિક દેણ આશીસ, હમ આમે શાહિ જંગીશુ ।
,
ન
કાહે પાયા દુઃખ શરીર, જાએ જઉખ કરેા ગુરૂપીર્ ॥ ૨૫ ।। ઈ; સાહિ હુકમ જઉ પાવાં, બયિડાં બન્દિ (ધ) છુડાવાં । પતિશાહિ ! ખયરાત કરી જઇ, દરણિયાં પુરું (ઓ)દીજા ૨૬ ॥ પતિશાહિ હુંત જે જાઉ, પૂજ્ય ભાગ બન્નઈ અતિ તૂ જાઉ વિચર દેશ હમારઈ, તુમ્હ કિરતાં કાઈ ન વારઇ ॥ ૨૩ ધન ધન ખરતરગચ્છરાયા, દર્શનિયાં દંડ છુડાયા । પૂજય સુયશ કકર જંગ છાયા, ર્િ સહરિ મેડત આયા ॥ ૨૮ ] ( યુગપ્રધાન નિર્વાણ રાસ ) + અનુક્ર{મ શ્રીગુરૂ વિહરતા હિ એ, આયા પાટણ માંહિ । ચઉમાસો પ્રભુ તિહાં કરઇ સિંહ એ, મન આણી ઉચ્છંહિ ॥ ૪ ॥ લેખ આય આગરા થકી સહિ એ, જાણી સગલી વાત । સાહિ સલેમ કેપઈ ચઢ સહિ એ, કુમતિ બાંધ્યા રાત ॥ ૫ ॥ ચઉમાસઉ કર પાંગર્યા સહિ એ, કરતા દેશ વિહાર |
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ વિનંતિપત્ર દ્વારા તમામ હકીકત જાણી લઈ, જૈનશાસનની અવહેલના દૂર કરવા અને ધર્મરક્ષા સૂરિજીએ મહાન સાહસ કરી આગરા તરફ વિહાર કર્યો. ઝડપથી વિહાર કરી, થોડાજ દિવસમાં સૂરિજી પોતાના શિષ્યમંડળ સહિત આગરા પહેચ્યા, અને શાહી દરબારમાં જઈ સમ્રાટને મળ્યા. પિતાના પૂજ્ય યુગપ્રધાન ગુરુદેવને આવ્યા જોઈ જહાંગીર અત્યંત ખુશ થયાં, એમના દર્શન માત્રથી સમ્રાટને કેોધ શમી ગયે, અને નમ્રતાપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા.
“આપે વૃધ્ધાવસ્થામાં ગુજરાતથી અહીં સુધી આવવાનું એકાએક કષ્ટ કેમ વહેર્યું? ગુરુદેવ! સેવા ફરમા” જહાંગીરે કહ્યું.
સૂરિજી-સમ્રાટ! તમને આશીર્વાદ આપવા અમે આવ્યા છીએ.
સમ્રાટ-તે એ મારા ખરેખર અહોભાગ્ય છે. લાંબા વિહારથી આપને શરીર શ્રમ.ખૂબ લાગ્યું હશે, માટે હાલ આ૫ આરામ કરે.
સૂરિજી-અત્યારે તે આરામ કરવાને સમય જ નથી. કારણ કે તમારાફરમાનથી જૈનસંઘમાં જે અશાંતિ ફેલાઈ ગઈ છે, એનું નિવારણ કરવા માટે જ મારૂં આગમન અહિં થયું છે. સમ્રાટ ! કેઈ એક
વ્યક્તિના દૃષથી આખો સમાજ દંડ એગ્ય નથી થઈ શકતો, પ્રત્યેક મનુષ્યની પ્રકૃતિ સરખી નથી હોતી, અને ભૂલ તે મેટામોટાનીયે થઈ જાય છે. માટે હે સમ્રાટ! વિચાર કરે. તમોએ જે સાધુ વિહાર બંધ કરાવ્યું છે, તે છુટ્ટો કરે. સાધુ વિહારને મનાઈ હુકમ રદ કરી દે.
સમ્રાટ-આપે જે કહ્યું એ ઠીક છે, પરંતુ મારી સમજ ઉગ્રસેનપુર આવિયા સહિએ, વરસ્યા જય જયકાર | ૬ | શ્રીપાતિસાહ બોલાવિયા સહિએ, જંગ જુગહ પરધાન ! ધરમ મરમ કહિ બૂઝવ્યઉ સહિ એ, તુરત દિયા ફરમાન | ૭ | જિનશાસન ઉજવાળિયો સહિ એ, શાહ શ્રીવંત કુલચંદ | સાધુ વિહાર મુગતા કિયા સહિ એ, ખરતર પલ જિણચન્દ | ૮ |
Tલબ્ધિ શેખર કૃત ગહેલી)
Page #246
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા
૧૪૩
પ્રમાણે ભેગ ભેગવ્યા વિના સાધુ બનવું એ ઠીક નથી, કિંતુ મુક્ત ભેગી થઈને સાધુ થવું સુખકર છે. સમ્રાટે પોતાનું મંતવ્ય જણાવ્યું. એટલે સૂરિજી મહારાજ કહે છે કે :
સમ્રાટ! લાંબા સમયથી આત્મા ઇન્દ્રિયના વિષયમાં આસક્ત બની રહેલ છે. આથી ગૃહસ્થાવાસમાં રહી એ વિષય-વાસનાઓથી વિરક્ત થવાની ભાવના જાગે, એ બહુ ઓછું સંભવિત છે, કારણ કે આત્મા વિષયને અનુરાગી અનાદિ કાળથી છે એટલે વિષયવાસનાના સાધનોને પહેલેથીજ ત્યાગી દેવા યોગ્ય છે. બ્રહ્મચર્યને જૈનધર્મમાં ઘણુંજ ઉંચું સ્થાન અપાયું છે. એને પાલન અને રક્ષા માટે અત્યંત આકરી નવ આજ્ઞાઓ શાસ્ત્રકારોએ દર્શાવી છે, કે જેથી સુખપૂર્વક અને નિર્વિધને બ્રહ્મચર્ય વ્રત સ્થિર રાખી શકાય, તે આજ્ઞાઓ આ પ્રમાણે છે – (૧) જ્યાં સ્ત્રી, પુરુષ, પશુ કે નપુંસકને નિવાસ હોય તે સ્થાનમાં
ન રહેવું (૨) વિષય વિકારોની જાગૃતિ કે અભિવૃદ્ધિ થાય એવી વાત સુદ્ધાં
ન કરવી, ન સાંભળવી. (૩) જ્યાં રડી બેઠેલ હોય. એ સ્થાનકે એ આસન પર બે ઘડી
પહેલાં ન બેસવું. (૪) દિવાની આડમાંય કે જ્યાં સ્ત્રી, પુરુષ કામ–કીડા કે પ્રેમ
વાર્તાઓ કરતા હોય ત્યાં ન રહેવું, કે ન સાંભળવા ઉભા રહેવું. (૫) પૂર્વાવસ્થામાં ભેગવેલા ભેગનું મરણ સુધ્ધાં ન કરવું. (૬) ચિકણી રસભરપુર કે કામદીપક પદાર્થોનું ભજન કે ઉપભોગ
ન કર. (૭) સ્ત્રી કે પુરુષ કેઈનેય સરાગ દષ્ટિથી ન જેવા. (૮) હંમેશાં જરૂરત કરતાં ઓછું ભોજન લેવું, જેથી આળસ કે
વિકાર ઉત્પન્ન ન થાય.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૪૪
યુગપ્રધાન શ્રીીજનચંદ્રાર
(૯) શરીરને કોઇજ પ્રકારના શ્રુંગારથી શૈાભાવવું નહીં, જેથી માદશા ઉત્પન્ન ન થાય.
હવે તમેજ વિચારી જુએ કે આ પ્રતિજ્ઞાઓને પળવાવાળા કોઇ પણ પ્રકારે આચારચ્યુત થઇ શકે ખરો ? નજ થઈ શકે. અને જે ભ્રષ્ટ થએલ છે. તે આ નિયમનુ યથાવત્ પાલન નહીં કરવાનેજ કારણે. જૈન શાસન એને કેઇ પ્રકારેય ચલાવી નથી લેતે, કે નથી એના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા. એટલે કોઈ એકના કારણે સમસ્ત સાધુ સંઘ પર અશ્રધ્ધા લાવી અમને દુ:ખ પહોંચાડવુ એ તમારા જેવા વિચારશીલ, ન્યાયવાન અને પ્રજાહિતેચ્છુ સમ્રાટને માટે ઉચિત નથી લેખાતું, આ રીતે મધુર વચના વડે યુક્તિથી સૂરિજીએ સમ્રાટની વાતનું નિરાકરણ કર્યું. એટલે સમ્રાટે પોતાની ભૂલ સમજાઈ જવાથી તેજ વખતે સ્પષ્ટ કહી દીધું કે
‘એ વાત બરાબર છે. હવે મારા રાજ્યમાં જયાં ઈચ્છા હોય ત્યાં કેઈ પણ જાતની રોક-ટોક વિના તમામ સાધુએ ખુશીથી વિચરી શકે છે, કાઇને કેઇ પ્રકારનું વિઘ્ર નહી થાય ” સૂરિજીએ કહ્યું “ તા હવે ગિરફ્તાર કરેલા સાધુઓને તરતજ છોડી દે અને ભવિષ્યને માટે ‘સાધુ વિહાર પર કોઈ જાતના પ્રતિબંધ નથી' એવા શાહી ફરમાન જાહેર કરી દા ”
સમ્રાટ ગુરુદેવ ! આપ હવે નિશ્ચિંત રહે, હવે એમજ થશે”
આમ વાત પાકી થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સાટે નવુ ફરમાન જાહેર કરી દીધુ. શ્રીસ‘ઘના હર્ષના પાર ન રહ્યો. સૂરિજીએ સંઘના આગ્રહથી સ’. ૧૬૬૯ના ચાતુર્માસ ત્યાં કર્યાં ઉપરોકત ઘટનાનું વર્ણન કવિવર સમય સુંદરજીએ આ પ્રમાણે કરેલ છે.
सुगुरु जिणचन्द्र सौभाग्य सखरौ लियौ.
चिहुं दिशै चन्द्र नामौ सवायौ ।
Page #248
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા
૧૪૫ जैनशासन जिकै डोलतौ राखियौ,
साखियौ जगत सगलै कहायौ ॥ १ ॥ एक दिन पातिशाह आगरे कोपियौ,
दशनी एक आचार चुक्यो । शहरथी दूरि काढौ सबै सेवडा,
मेवडा हाथ फुरमाण मूक्यो ॥ १ ॥ आगरे शहेर नागौर अरु मेडतै,
माहिम लाहोर गुजराति माहै । देश दन्दोल सबलौ पड्यौ तिहां कणे,
तुरत ना पंथिया तुबक वाहै ॥ ३ ॥ दर्शनी केई पर द्वोपमें चढि गया,
केइ नासो गया कच्छ देशे । केई लाहोर केइ रह्या भूहिमां.
दर्शनी केई पाताल पैसे ॥ ४ ॥ तिण समय युगप्रधान जगि राजियौ,
थीजिनचन्द्र तेजै सवायौ । पुष्य अणगार पाटण थकी पांगुर्या,
__ आगरे पातिश्या पास आयौ ॥ ५ ॥६ तुरत गुरुरायनै पातशाह तेडिया.
देखि दीदार अतिमान दीधा । अजबकी छाप फुरमाग करि आखिया,
के डला गुनहु सहु माफ कीधा ॥ ६ ॥ जैनशासन तणी टेक राखी खरी,
ताहरै आज कोइ न तोल ।। खरतर गच्छनै शेाभ चाढो करी,
'समयसुन्दर' बिरुद सांच बोलै ॥ ७ ॥
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૪૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ સમ્રાટ પર સૂરિજીનો કેટલે ઉંડે અને જબરદસ્ત પ્રભાવ હતે, એ આ ઘટનાથી બરાબર સમજાય એમ છે. આ અત્યુત્તમ કાર્યથી જેનશાસનની અતિ મહાન પ્રભાવના કરવાના કારણે સૂરિજી “સવાઈ યુગપ્રધાન” ના નામથી પ્રસિદ્ધ થયા*
કહેવાય છે કે જયારે સૂરિજી આગરા પધાર્યા અને જ્યારે સમ્રાટને સમાચાર મળ્યા કે “બડે ગુરુ” યુગપ્રધાનજી પધાર્યા છે, ત્યારે તેમણે પિતાની આજ્ઞાને ભંગ ન થાય એટલા માટે સૂરિજીને રાજમાર્ગથી ન પધારતાં લકત્તર માર્ગે આવવાનું કહેવડાવ્યું. આથી શાસનની પ્રભાવનાના નિમિત્ત સૂરિજી કંબળને યમુના નદીમાં બિછાવી મંત્રશકિત દ્વારા એની ઉપર બેસી, પેલી પાર જઈ સમ્રાટને મળ્યા. સમ્રાટ આ અદ્દભુત શકિત જોઈ દિમૂઢ બની ગએલા.
એક દિવસ કેઈ વિદ્વાન ભટ્ટ કે જેણે કાશીના - પંડિતેને જીતી લીધા હતા, એ જહાંગીરના દરબારમાં આવ્યા અને ગર્વ પૂર્વક શાસ્ત્રાર્થ કે વાદ કરવાની ઘેષણ કરવા લાગ્યા. આથી સમ્રાટે ગુરુ શ્રીજિનચરિને એની સાથે વાદ કરવા સર્વથા સમર્થ સમજી તેમને વિનમ્ર ભાવે નિવેદન કર્યું. સૂરિજીએ પિતાની અસાધારણ વિદ્વત્તાથી એને પરાસ્ત કરી પ્રસિદ્ધિ મેળવી શાસ્ત્રાર્થમાં ભટ્ટને હરાવવાથી “યુગપ્રધાન ભટ્ટારક” પદની પ્રાપ્તિ કરી. આ બાબતમાં એક પ્રાચીન પ્રસિદ્ધ કવિત અત્રે રજૂ કરીએ છીએ –
x' श्रीसाहिसलेमराज्ये (ताय)कृतजिनशासनमालिन्यतः श्रीसाधुविहारो निषिद्धः साहिना, तत्रावसरे श्रीउग्रसेनपुरे गत्वा साहिं प्रतिबोध्य च साधूनां विहारः स्थिरीकृतः, तदा लब्धः ‘सवाई युगप्रघान बडा गुरु' रिति विरुदो येन गुरुणा।"
(તત્કાલીન પાવલી) ગિતાશી જય વાણિયા, #ર શૌતમ શું ધિ વધી છે ! ૧૧ .
(યુગપ્રધાન નિર્વાણ રાસ)
Page #250
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સવા
૧૪૭
"મજૂર પ્રદાન () જરદા વિમા ! વાર હું કોરું પતિ કાળે शाहि सलेम बुलाय श्रीपूज्यकु मोहि भरोसो चन्द्र न भागै ॥ भट्ट हार गयो ईक बोट शब्दकी जीत भई युं जैनके तागे। वाद जित्यउ जिणचन्द भट्टारक युं पतिशाहि दिल्लीपति आगै ॥
સૂરિમહારાજે આગરામાં ચાતુર્માસ કર્યો, એથી સંઘમાં ખૂબ ધર્મધ્યાન થયા; એટલું જ નહીં પણ એમણે સમ્રાટ જહાંગીર પર અલૌકિક અને અનુપમ પ્રભાવ દાખવી શાસનની જે વિરલ સેવા કરી, તે શબ્દો દ્વારા વર્ણવી શકાય તેમ નથી.
આ પ્રકરણ વાંચી વાંચકને શ્રીજિનચન્દ્રસૂરિજીની અનુકરણીય મહાનું શાસન-સેવા, અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, નિર્મલ તપ, સંયમ અને વૈર્ય–ગાંભીર્ય આદિ અનેક ગુણોને અચ્છા પરિચય થવાને.
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
સ્વર્ગગમન
IJuly
B આ હૈ ગરામાં ચોમાસા દરમ્યાન અદ્વિતીય શાસન
Ben upă પ્રભાવના કરી, ચોમાસું ઉતર્યો વિહાર કરતા કરતા સૂરિ મહારાજ મેડતા પધાર્યા. ત્યાં ચોપડા ગેત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાન અને રાજ્યમાન્ય શ્રાવક સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિક ધક ધર્મધ્યાન થવા લાગ્યા.
સુરિજી મેડતા નગર પધારવાના ખબર આપવાથી બિલાડા શહેરને સંઘ ખૂબ આનંદ પામ્યો. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાનો નિર્ણય કર્યો, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતએ, જેમાં કટારિયા ગોત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્વક ચાતુર્માસ નિમિત્તે બિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘને ખૂબ આગ્રહ જોઈ સૂરિમહારાજ
Page #252
--------------------------------------------------------------------------
________________
સ્વગમન
૧૪૯
બિલાડુ પધાર્યાં એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લેાલ +, વા. પૂણ્યપ્રધાન, ૫. મુનિવલ્લભ, ૫. અમીપાલ આદિ અનેક સાધુ હતા. સં. ૧૬૭૦ ના ચાતુર્માંસ ત્યાં કર્યાં.
સૂરિમહારાજના બિરાજવાથી ધર્મ ધ્યાન ખુખ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, ધ્યાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયા. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિક્રમણ, શાશ્રવણ અને દ્રવ્યના સદુપયાગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસેાની તેા વાતજ શું? ધ ભાવનાના પ્રવાહ ચારે તરફ એવાતા વહેવા લાગ્યા કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે.
પ ણુપર્વ આનંદ પૂર્વક આરાધ્યા બાદ સૂરિજીએ જ્ઞાનાપયેાગથી પોતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવગને મહત્ત્વની ભલામણ દેવા લાગ્યાઃ—“તમે લેાકે જૈનશાસનની ઉન્નતિ કરવાની સાથેાસાથ આત્માન્નતિ કરવામાંય હરહમેશ કટિબધ્ધ રહેજો. ગચ્છના ભાર આચાર્ય · જિનસિંહસૂરિ ' ધારશે, તમે તત્પરતાપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરો” ઈત્યાદિ.
6
સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના ચેગ્ય
+ એમણે સ. ૧૭૦૫ માં કવિવર સમયસુ ંદરછના વિદ્વાન શિષ્ય વાદી હનિ દનની જોડે રહીને પરમ સુવિહત ખરતરગચ્છ વિભૂષણ નવ ંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત ઠાંગવૃત્તિગત ગાથાઓની વૃત્તિ રચી છે. જેની ાચીન પ્રતિ લીંડીના ભંડારમાં છે.
આ રેસલમેરથી . વિમલતિલક આદિએ ચૈત્ર સુદ ૧૦ ના રાજ મૂરિને એક પત્ર પાડવ્યે જેમાં આ નામેા લખેલ છે. એ સંસ્કૃત પત્ર આ પુસ્તકના પરિશિષ્ટ(ધ)માં આપેલ છે. એમાં જિનસિંહરિજીનુ નામ નથી એથી જણાય છે કે એ વખતે તે સૂરિજીની સાથે નહીં હોય, ને પાછળથી ચાતુર્માસ સમયે ગુરૂ મહારાજ પાસે બિલાડા આવી પહોંચ્યા હશે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧પ૦
યુગપ્રધાન
જનચ દ્રસૂરિ
ઉપદેશ આપી ચતુર્વિધ સંઘ સાથે ખમત-બામણા કર્યા. અન્ય દેશ-દેશાંતરના સંઘને પણ પત્ર મારફતે ધર્મલાભ સાથે ખમત–ખામણ લખાવ્યા. ત્યાર પછી ચોરાસી લાખ છવાયેનિને શુધ્ધ મનથી ખમાવી, પાપસ્થાનકોને નિરોધી, સમાધિપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ચાર પ્રહરનું અનશન પાળી ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનમાં લીન બન્યા, અને પિતાના પૌગલિક દેડને વિસજનકરી આસે (ગુ. ભાદરવા) વદી ૨ના રોજ સ્વર્ગે સીધાવ્યા.
આમ જગતની આ અનુપમ જ્યોતિ સદાને માટે વિલીન થઈ ગઈ દુર્દેવ કરાલ કાળે આવા મહાપુરુષને પણ નથી છોડ્યા. પુદ્ગલની નિઃસારતાને આજે જગતની જનતાને, ને ખાસ કરીને તત્વજ્ઞ જૈન સમાજને પૂરેપૂરો પરિચય મળી ચૂક્યો. દેશભમાં તે સર્વતઃ સુંદર અને વિધિપૂજ્ય દેહે સદાને માટે રૂક્ષતાભર્યો ઉત્તર આપી દીધે, તત્કાલીન તે તે સાધનો દ્વારા એ શેર સમાચાર છેડાજ સમયે દેશ દેશમાં પ્રસરી ગયા એટલે ભારે વિષાદ અને હાહાકાર મચી ગયે. ધોળે દિવસેય સર્વત્ર અંધકારજ અનુભવાતો હતો. કારણ? એ જ્ઞાનાત્મક તેજોમયી પ્રભા સદાને માટે અદશ્ય થઈ ગઈ. એ દેદિપ્યમાન જ્ઞાનદીવડે કાળવાયુના ઝંઝાવાતથી અંધકારની ભિતરમાં ચાલ્યો ગ. ગુરુવિરહાગ્નિની શરુણ જવાળાઓ લેકોના હૃદયમાં પ્રજજવલી ઉઠી. એ જવાળાઓ નેત્રોમાંથી આંસુરૂપે આવિર્ભાવ પામીને મેઘઝડીની માફક વહેવા લાગી ગઈ. તે સમયનું દ્રશ્ય જે ન જાય એવો હૃદયદ્રાવક શોકમય થઈ જવા છતાં ભાવભીના દ જ્યાં ત્યાં જોવા મળતા. જાણે કે વિષાદના પ્રલયપૂરમાં સારોય સંસાર ડૂબી ગયા હતા.
અજિલી અત્યેષ્ટિ કિયા કરવા બિલાડાના સ્થાનીય સંઘ
Page #254
--------------------------------------------------------------------------
________________
સ્વગમન
૧૫૧
સુંદર વિમાનના સદ્દેશ મઢી બનાવી અને શાકાકુલ ચિત્તે ગુરૂદેવના શબને નિર્મળ ગંગાદક વડે પ્રક્ષાલન કરી ચંદન આદિના વિલેપન લગાવ્યા, અને સાધુવેષથી વિભૂષિત કર્યાં. .
કૃષ્ણાગરના સુગંધિત ધૂપ સહિત શમને વિમાનમાં રાખવામાં આવ્યું; અને શેક સૂચક વાજિંત્રાદિ સાથે શબને ઉત્સવપૂર્ણાંક નગરના ખાસ ખાસ લત્તામાં થઈને લઈ ચાલ્યા. રસ્તામાં ગુરૂદ નાર્થે લોકોની ભીડથી મેાટા મેાટા માગેર્ગા પણ ટૂંકા જણાવા લાગ્યા. ધીમે ધીમે બાણગંગાના તટની નજીક આવતાં પવિત્ર સ્થાનમાં સૂરિજીને મૃતદેહ રાખવામાં આવ્યેા. ત્યાં ચન્હનની ચિતા સજાવીને ઘી વડે દેહને અગ્નિસંસ્કાર દેવામાં આવ્યો. તે દેહરૂપ પુદ્દગલને પુજતા સૌના દેખતાંજ ક્ષારરૂપમાં અવતીર્ણ થઇ ગયા. પણ સૂરિજીના પ્રભાવને કારણે એમની મુંહપત્તિ ( મૂખવસ્ત્રિકા ) ન સળગી. “ લેાકેાએ આ પ્રત્યક્ષ ચમત્કારને આશ્ચય સહિત જોયેા. ભગવાન શ્રીશાંતિનાથ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા સંઘ સ્વસ્થાને પાછા ફર્યાં. લેાકેાએ પેાતાનું વિદુઃખ આ પ્રમાણે પ્રકટ કર્યું :“ એ ગુરુદેવ ! ! તમે ક્યાં ચાલ્યા ગયા? અમે એવા તે કયા
નયરીંગ કૃત પટ્ટાવલીમાં
* સમયપ્રમાદ કૃત ‘નિર્વાણ રાસ ’ અને પણ આ પ્રમાણે લખેલ છે:
वैश्वानर केनउ सगउ, पण अतिशय संजोग ! नव दाझी पूज्य मुहपत्ति, देखई सघलो लोग ॥ ( નિર્વાણ રાસ )
येषां विशिष्टातिशयेन देहे
दग्धेऽप्यधाक्षीन्नहि वक्त्रवासः । श्रद्यत् प्रभावप्रथिता जयन्तु युगप्रधाना जिनचन्द्रपूज्याः ॥
( નયરંગકૃત પટ્ટાવલી )
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૫૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અપરાધ કર્યાં? કે જેથી આપે અમને સદાને માટે વિખૂટા પાડી દીધા, હવે અમને કાને આધાર ? જૈનસંઘના સંકટ કે અવહેલના હવે કાણુ મટાડશે રે? હૈ જ્ઞાનનિધાન ! તમારા વિના હવે અમારા સંશયા કેાણ છેદશે ? હે:યુગપ્રધાન! હે ગુરૂદેવ ! હવે અમે ગુરૂજી, ગુરૂજી કહી કાને પોકારશું ? ” ઇત્યાદિ. ×
જે જગ્યાએ સૂરિજીના અગ્નિસંસ્કાર થયા, ત્યાં ખિલાડાના સંઘે સ્મારક રૂપે એક સુંદર સ્તૂપ બનાવ્યે. અને એમાં સૂરિજીની ચરણ-પાદુકાઓ સ્થાપી, જે હજૂ માણુગંગાના તટપર વિદ્યમાન છે. * એને લે” આ પ્રમાણે છેઃ—
संवत् १६७० मगसर सुदि १० गुरुवासरे सचाइ युगप्रधान श्रीजिनचन्द्रसूरि चरण-पादुके कारापि[ते तं श्रीबिलाड़ा श्रीस घेन प्र० श्रीजिनसिंहरिभिः ।
6.
""
ખીજાય અનેક સ્થળોએ એમનાં ચરણા સ્થાપિત કર્યાં હતાં. બીકાનેરમાં શહેરની બહાર એક સ્થળે એમની ચરણ પાદુકાએ સ્થાપિત કરેલ છે, જે આજકાલ · રેલ દાદાજી ના નામથી કહેવાય છે. અનેક ભકૂત લાકે ગુરૂદનાર્થે ત્યાં નિત્ય ( સામવારેતા ખાસ ) જાય છે, આ ચોથા દાદાજી સવાઈ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજી ભક્તની મનેકામના પૂર્ણ
C:
× અહીં સુધી તમામ વૃત્તાંત કવિ સમયપ્રમેદ કૃત યુગપ્રધાન નિર્વાણ રાસ ”માંથી લીધેલ છે. આ રાસ અમારા તરફથી પ્રગટ થએલ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ”માં પ્રગટ થઈ ચૂકેલ છે.
<<
* હમણાં આ સ્તૂપ સ્થાન શહેરના કિનારે આવી ગએલ તેમ ત્યાં આસપાસ મુસલમાનોની વસતિ હોવાના અંગે આશાતનાના સંભવ હાવાથી આ ચરણ-પાદુકાઓ ત્યાંથી ઉપાડી લઈને બિલાડા શહેરની અંદર મેાટા દહેરાસરમાં રાખેલ છે. (ગુ.સ.)
Page #256
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગગમન
૧૫૩
કરવાવાળા છે. અનેક ચમત્કાર પણ સાંભળવામાં આવે છે. ત્યાંને પાદુકા લેખ આ પ્રમાણે છે –
संवत् १६:३ वर्षे वैशाखमासे अक्षयतृतीयायां सोमवारे श्रीखतरगच्छे श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारहार युगप्रधान श्रीज़िनचन्द्रसूरीणां पादुके श्रीविक्रमनगरवास्तव्यसमस्त श्रीस घेन कारिते शुभम् ॥
બીકાનેરના નાહટાઓની ગવાડ (મોહલ્લા) માં શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે એના મૂળ ગભારાની ડાબી તરફ સૂરિજીની પાષાણ નિ મત અતિ સુંદર પ્રતિમા છે, જેની પ્રતિકૃતિ (તસ્વીર) આ રહે અને તેનો લેખ આ પ્રમાણે છેઃ
सवत् १६८६ वषे चैत्रवदि ४ दिने श्रीखरतरगच्छाधीश्वर श्रीजिनचन्द्रसूरीणां प्रतिमा का० जयमा श्रा०, प्र० श्री. युगप्रधान श्रीज़िनराजसूरिराजैः ।
જૈસલમેરમાં પણ શહેરની ઉત્તરમાં એક માઈલપર “દેદાનસર’ નામના તળાવની પાસે શ્રીજિનકુશલસૂરિજીનું સ્થાન છે, ત્યાં પણ એમની પાદુકાઓ છે, જેને લેખ નીચે મુજબ છે - ___संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ सोमवारे भट्टारक सवाइ युगप्रधान श्री श्री श्री श्री श्री ज़िनचन्द्रसूरि पादुका प्रतिष्ठिता।
(जैन से संबड मा. 3 पी. सी. नाडरना) એજ દિવસનો લેખ દાદાજીના સ્થાનની પૂર્વ તરફના થંભના ગેખલામાં છ લાઈનને નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ दिने सोमवारे श्रीजैशलमेर वास्तव्य राउल श्रीकल्याणदासजी विजयराज्ये कुंवर श्रीमनोहरदासजी । सवाइयुगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वरपादुके कारिते युगप्रधान भट्टारक श्रीजिनसिंहसूरि ॥ श्रीखरतर
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૫૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ संघेन तैव (?) सर्वदा श्रीसंघस्य समुन्नति सुख श्रेयो वृद्धिर्वाचयेतामिति ॥ ५० उदयसिंह लिपि कृतम् ।। श्री श्री श्री.
(रैन से संड मा. 3 पी. सी. ना३२) સ્તંભ તીર્થમાં સૂરિજીની ચરણપાદુકા વિદ્યમાન છે, જેને લેખ આ પ્રમાણે છે –
संवत् १६७9 (?) वर्ष माघ वदि १० दिने गुरुवारे युगप्रधान श्रीजिनचन्द्र सूरीणां पादुके कारते खतरगच्छे ओस बंशे...............ते सं० जसराज भार्या जसलदे पुत्र म माडणकेन प्रति० युगप्रधान श्रीजिनसिंहसूरिवरैः ॥
(જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા ૨ લેખાંક ૮૮૨)
આ સ્થાન ઉપરાંત મુલતાન, અમદાવાદ, બાડમેર, પાટણ આદિ ઘણા સ્થાનમાં એમની ચરણપાદુકાઓ અને મૂર્તિઓ સ્થાપિત થયા હોવાનો ઉલ્લેખ મળે છે.*
સૂરિજીની સ્વર્ગતિથિ આસો વદિ ૨ (ગુજરાતી ભાદરવા पहि २)न। २।४ नुय भुम [ माय ], सुरत, १३५, » ससमुद्रत गीतमा - श्रोजिनचन्द्रसूरीश्वरू, खरतरगच्छ गणधार, मेरे युगवर । थूम्भ सकल थिर थापना, विक्रमपुर सिणगार, मेरे युगवर ॥१॥ કુંભકરણ કૃત ગીતમાં – मूलचक्क ( मुलतान )में धुंभ मडानो, परतउ सहुनउ पूरे । कुंभकरण जपई कर जोडी, दूष्मण करि सहु दूरे ॥२॥ હેમમન્દિર કૃત ગુરૂ ગીતમાં – जीहो मूल थूभ अति सुन्दरु, दादा बिलाडै थिर ठाम । जीहो राजनगर विक्रमपुरै, दादा पूरै वंछित काम ॥६॥ स० जोहो बाहडमेरइ दीपतउ, दादा जेसाणइ मुलताण ।। जीहो अणहिलपुर ख भाइतइ, सुरनर करइ वखाण ॥७॥ स०
Page #258
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગગમન
૧૫૫
પાટણ આદિ નગરોમાં “ગુરૂ દુર” કે “દાદા બીજ”ના નામે દાદા સાહેબના સ્થાને પર “મેળો” થાય છે.
જે કે સૂરિજીનો નશ્વર અને પૌગલિક દેહ આજે આપણી સામે પ્રત્યક્ષ નથી, છતાં એમને મૂતમાન અમર આત્મા અને એમનો અનુકરણીય ગુણ સમુચ્ચય આજે પણ આપણને આદર્શપથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે. એમનાં પુનીત કૃત્ય અને એમની ગૌરવગાથા વિશ્વમાં દેદિપ્યમાન દીપશિખાની માફક સદા ઝળહત્યા કરશે. કવિવર સમયસુંદરજી શું સર્વોત્તમ માર્મિક શબ્દમાં કહે છે –
मुयई कहई ते मूढ नर, जीवई जिनचन्दसूर । जग जंपई जस जेहनो, पुहवी कीरति पडूर ॥८॥ चतुर्विध संघ चीतारस्यई, जां जिवस्यई तां सीम। वीसार्या किम वीसरई, हो निर्मल तप जप नीम ॥९॥
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩મું
વિદ્વાન શિષ્ય સમુદાય.
ધમાં એવા મહાપુરૂષો બહુ ઓછા મળે છે કે જેના કથન અને આચરણ એક સરખાં હાય. મેટી મેાટી વાતા કરનારાઓના તટે નથી, તેવા તા સદા અધિક પ્રમાણમાંજ હોય છે, કિંતુ તેટા છે ક વ્યનિઘ્ય અને સચ્ચરિત્રી પુરૂષાના, જે લેાકેા સ્વય’ગુણી છે, ગુણના ધારક છે, તેમનાજ અન્યાપર પૂરતા પ્રભાવ પડે છે.
આપણા ચરિત્રનાયક પૂજ્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ જેવા પ્રકાંડ વિદ્વાન હતા, એવાજ દુધ ચારિત્ર્યને કડકપણે પાળવાવાળા હતા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તરતજ કિયેદ્ધાર કરી અતિ દૃઢતાથી તેએ ઉત્કૃષ્ટ સંયમ પાળવામાં સદા કટિબદ્ધ રહ્યા અને એ ચારિત્ર્યના પ્રભાવ ઉત્તરોત્તર વધતાજ રહ્યો, પરિણામે એમના ઉપદેશથી સેકડા ભવ્યાત્માઓએ સવવતિ ચારિત્રધર્મ અને સેકડાએ દેશિવરિત (શ્રાવક) વ્રત ગ્રહણ કર્યાં, તેમજ હજારો ગ્રંથો લખાવી શ્રુતજ્ઞાનને ચિરસ્થાયી
Page #260
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૫૭ બનાવવા ભંડારોમાં સ્થાપિત કર્યા. સેંકડો નવા નવા જિનપ્રાસાદે અને જિનબિંબોની પ્રતિષ્ઠાઓ એઓશ્રીના વરદહસ્તે થઈ, ધાર્મિક . શ્રેત્રોમાં કરોડો રૂપિયા વપરાયા. ટૂંકામાં એટલું જ કહેવું બસ થશે કે એમના ચારિત્રના તેજોમય પ્રતાપેજ સમ્રાટ અકબર અને જહાંગીર આદિ મુગ્ધ બની ગયા હતા. અને આકરામાં આકરા કાર્યો પણ સરળતાથી પાર પડતાં હતાં.
કહેવાય છે કે અરિજીના આજ્ઞાનુયાયી સાધુસમુદાયની સંખ્યા ૨૦૦૦ થી વધુ હતી. એમણે એટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીઓને દીક્ષિત કરેલ, કે તેટલા પ્રમાણમાં ભાગ્યેજ અન્ય કઈ આચાર્યોએ કરેલ હશે. સાધુ બન્યા પછી પૂર્વાવસ્થાના નામ પણ્વિર્તન કરી ખરતરગચ્છ માં જે ૮૪ નંદીઓમાંથી નામ સ્થાપના કરવાની પ્રણાલિકા છે, એ ચોરાસીમાંથી ૪૪ નંદિઓમાં x નામસ્થાપના કરવાનું સૌભાગ્ય સૂરિજી મહારાજને પ્રાપ્ત થયું હતું. પ્રત્યેક નદિના ૨૦-૨૫ સાધુએને દીક્ષિત કર્યાનું અનુમાન કરાય તે પણ સૂરિજીના હાથે દીક્ષિત અને ઉપસંપદા ગ્રહણ કરેલ સાધુઓની સંખ્યા એક હજારથી વધારે થાય છે
આ વાત કોઈ કલ્પના માત્ર નથી, પરંતુ નરી સાચી હકીકત છે, કેમકે ઉપાધ્યાય શ્રીશમાકલ્યાણજી પોતાની પટ્ટાવલીમાં ખાસ સૂરિજીને ૯૫ શિષ્ય પોતાના હોવાનો ઉલ્લેખ કરે છે. અમે પણ ખૂબ શોધખોળ કરી એમાંના ૨૫-૩૦ શિષ્યોના નામ એકત્ર
શ્રાજિનદત્તરિ જ્ઞાન ભંડાર' મુબઈથી પ્રકાશિત પુસ્તક “જિનચન્દ્રસુરિ જીવન ચરિત્ર” પૃ. ૧૧ માં છે.
૪ ૪૪ નંદિના નામ પરિશિષ્ટ(ક)માં “વિકાર પ” ની સ થે છે. આ બાબત કોદળા સ્વતંત્ર લેખ રૂપે તપાસીશું
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૫૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા છે, જેમનો સંક્ષિપ્ત પરિચય આગળ લખવામાં આવશે. પ્રત્યેક શિષ્યના અગર ઓછામાં ઓછા પાંચ-પાંચ શિષ્ય પ્રશિષ્યનું અનુમાન કરવામાં × આવે તો એ સંખ્યા લગભગ ૫૦૦ ની થાય છે. તદુપરાંત એ સમયે બીજી પણ કેટલીયે શાખાઓ વિદ્યમાન હતી. જેવી કે જિનદત્તસૂરિસંતાનય, જિનકુશલસૂરિ પરંપરા, શ્રેમકતિ શાખા, સાગરચન્દ્રસૂરિ શાખા, જિનભદ્રસૂરિ શાખા, જિનકીર્તિરત્નસૂરિ શાખા, જિનહંસસૂરિ શાખા, અને જિનમાણિકરિ શાખા+
સુરિજીના સમયમાં એમનાં પ્રશિષ્યનાંય પ્રશિઓ વિદ્યમાન હેવાનાં પ્રમાણો મળે છે. જેમકે ઉપાધ્યાય શ્રીસમયસુંદરજી સૂરિના પ્રશિય હતા. અને તેમના શિષ્ય વાદી હનંદનજીના શિષ્ય જ્યકતિજી આદિને પણ સુરિક એજ દીક્ષા આપેલ. સુરિજીના કેટલાક શિષ્યના શિષ્ય-પ્રશિષ્યો આદિની સંખ્યા ૧૦-૧૫ સુધીની મળી છે, છતાં અમે સાધારણ રીતે કેવળ ૫ તરીકે જ ગણેલી છે.
+ એક પ્રાચીન પાવલીમાં લખ્યું છે કે-આ સુજીએ એકજ નંદિમાં ૬૪ સાધુએ ને દીક્ષા આપેલ અને ૧ર મુનિઓને “ઉપાધ્યાય પદપ્રદાન કરેલ. આજ ગ્રંથના પ્રકરણ ૩ના ૨૬ મા પૃષ્ઠ પર એમના ૨૪ શિષ્ય હોવાનો ઉલ્લેખ કરાઈ ચૂકેલ છે, એમાંથી નિમ્નલિખિત ૬ નામ અમને મળેલ પણ છેઃ
(૧) કવિ કનક–મેઘકુમાર ચૌટાળીયાના ક.
(૨) વિનયમ:-એમનો “ફલૌધી પાર્શ્વસ્તવ ગા. ૧૭ ને અમારા સંગ્રહમાં છે. એમના શિ૦ સોમસુંદર શિવ અમર કૃત “વિવાહ પડલ” (પત્ર ૧૫) મળે છે.
(૩) વાવ વિનવ સમુદ્ર–એમનું “ભવ” ગા. ૨૨નું અમારા સંગ્રહમાં છે. એમના શિષ્યો વા- હર્ષ વિશાલ) શીલ, ગુણત્ન આદિ કેટલાંય હતાં. હર્ષવિશાલજીના શિષ્ય ઉ. જ્ઞાનસમુદ્રના શિષ્ય વારા જ્ઞાનરાજના શિષ્ય લબ્ધદયજી સારા કવિ હતા. એમના “ પવન ચરિત્ર ચોપાઈ”
Page #262
--------------------------------------------------------------------------
________________
વિડ ના શિષ્ય સમુદાય
૧૯ આ બધી શાખાઓમાં તે સમયે સારા સારા વિદ્વાન ઉપાધ્યાય (સં. ૧૭૦૭ ચૈત્રી પૂનમ), ગુણાવલી ચૌપાઈ (ઉદયપુર) મલય સુંદરી ચોપાઈ, ધુલેવા ઋષભદેવ સ્તવન ઉપલબ્ધ છે. આ (પતિની ચરિત્ર) ચાપાઈમાં એમણે આ અગાઉ અન્ય ૬ ચોપાઈઓ લખ્યાનો ઉલ્લેખ છે. એમના શિ૦ દાનસાગર, શિ૦ નિધીર કૃત “ભુવન દીપક ટબ ” (સં. ૧૮૦૫નું જે સારા સં૦ ઈ) મળે છે વા વિનયસમુદ્રજીના બીન શિષ્ય ગુણરત્નજીએ રચેલ કાવ્ય પ્રકાશ ટીકા” (સં. ૧૬ ૧૦ જે વદ ૭, શિષ્ય રત્નવિશાલ નિમિત્તે). અને “સારસ્વત ક્રિયા ચંદ્રિકા (સં. ૧૬ ૪પ ભુવન ભં૦ પત્ર ૪૪) ઉપલબ્ધ છે, એમના શિષ્ય રત્નવિશાળ કૃત “રત્નપાલ ચૌ૦” (સં. ૧૬૬૨ મહિમાપુર, ભુવન ભં૦ માં) અને એમણે લખેલ પ્રશસ્તિ સં. ૧૬૬૬ ભાદરવા સુદ ૩ વીરમપુરની (નાતર લેખાંક ૧૭૧પ છે, એમના શિષ્યના પ્રશિષ્ય મહિમોદય કૃત 'પંચાંગાનયન વિધિ ગાથા ૫૪ (સં. ૧૭૨૩ ભાદરવા સુદ ૭) ઉપરાંત રઘુવંશ વૃત્ત.અને તીર્થ તરંગિણી મળે છે. સં. ૧૬૩૦માં શ્રીજિનચન્દ્રસૂરિજી ના આદેશથી “સંયતિ સંધિ (પત્ર ૪ સ્વામી નરોત્તમદાસજી એમ. એ.ના સંગ્રહમાં) બનાવી. એમની વિશિષ્ટ કૃતિ “ નમસ્કાર પ્રથમ પદ અર્થા. “અનેકાર્થ રત્ન મંજૂષા ”માં છપાએલ છે. એમના શિષ્ય વા૦ રત્નવિશાલ શિવ ત્રિભુવનસેન શિવ મનિહંસ શિવ મ મોદય પણ સરસ કવિ હતા. એમનો બાપલ રાસ (સં. ૧૭૨૨ માગસરની () તેરસ, જહાનાબાદ), ગણિત સાઠિસૌ, જન્મપત્રી પદ્ધતિ (પત્ર ૧૧૪ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં બ્રહ્મપક્ષ ગ્રહપછીનયન ચ૦ ગાથા ૪૬ (સં. ૧૭૩૧ માઘ સુદ પ સાંગાજી હેત રચિત (સંગ્રક નં૧૨૫) આદિ ગ્રંથ પ્રાપ્ત છે. ત્રિભુવનસેનના ગુબ્રાના લબ્ધિવિજય એમના વિદ્યાગુરૂ હતા.
(૪) ભુવનધીર–અમારા સંગ્રહની આદિનાથ સસ્તોત્રની લેખન પ્રશતિથી જાગુવા મળે છે કે એ પણ શ્રીજિનમાણિક્યસૂરિજીના શિષ્ય હતા.
(૫) વાવ કલ્યાણધીર –તેઓ પારખ ગોત્રના, સારા વિદ્વાન હતા. એમણે રચેલ “સાધુ સજઝાય” ગ૦ ૬૮ પત્ર ૩, ચતુર૦ ૦ માં છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૬૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અને સાધુએ સેંકડા હતા. એમના શિષ્ય-પ્રશિષ્યાને પણ
66
એમના શિષ્ય (૧) ધ રત્ન કૃત જય વિજય ચોપાઈ ” ( સ. ૧૬૪૧ વિજયાદશમી, આગરા ) ઉપલબ્ધ છે, (૨) શિ. ભણસાલી ગોત્રીય વા કલ્યાણલાલજી હતા, એમના શિષ્ય (A) કમલકીર્તિ રચિત જિનવલસૂરિષ્કૃત વીર ચરિત્રનુ` બાળા॰ (સ. ૧૬૯૮ શ્રા. રૃ. ૯ ના જેસલમેરમાં રચેલ અને લખેલી પ્રતિ ભાવ્યૂ અમરચન્દજી માથરા નાથનગરના સંગ્રહમાં છે), મહીપાલ ચિરત્ર ( સ. ૧૬૭૬ વિજયાદશમી હાજીખાનદેરા-સિંધ, એમનાંજ શિષ્ય ચારિત્રલાભ લિખિત, જયચન્દ્રજીના ભંડારમાં છે) ‘‘સત સ્મરણ બાળાવોાધ” અને “કલ્પસૂત્ર ટબા” પત્ર ૯૯ (સ. ૧૭૦૧ મરેટમાં શિ॰ ચારિત્રલાભ પડનાર્થે લિખત જયચન્દજીના ભંડારમાં છે) એમના શિષ્ય સુમતિલાલ, શિ. સુમતિમંદિર, શિ, જયનંદન શિ॰ લબ્ધિસાગર કૃત “ધ્વજ ભુજંગકુમાર ચૌ.” (સં. ૧૭૭૦ આશ્વિન વદિ ૫, ચૂડા—સૌરાષ્ટ્ર) ઉપલબ્ધ છે. (B) કૂશલધીરજી એક ઉત્તમ પ્રકારણ કવિ હતા, એમણે રચેલ (૧) ભે:જ ચૌપાઈ (સ. ૧૭૨૯ ના મહા વદે ૧ સાજત, ચિ. ધસાગર, આગ્રહથી (૨) લીલાવતી રાસ ( સ. ૧૭૨૮ સેાજત ) (૩) પૃથ્વીરાજ કૃત વેલિ બાળા॰ (સં. ૧૬૯૬ વિજયાદશમી શિષ્ય ભાવસિંહના આગ્રહથી, નાહરજીના સંગ્રહમાં ગુટકા નં. ૯૦) (૪) ઉદ્યમ કર્મ સંવાદ ૪, ‘કૃષિક પ્રિયા ભાષા ટીકા' (જોધપુર, વમાન ભ॰ ૩૦) શીલવતી રાસ (સ. ૧૭૨૨) રાજર્ષિ કૃતત્રમ ચૌપાઇ ( ૧૭૨૮ ) અને ચૌવીસી (સ. ૧૭૨૯) અને કુશળલાભ કૃત વન (યવ) રાજર્ષિ ચૌ॰ (સ. ૧૭૫૦, જય૦ ભું), મક્ષિસ્તવ ( સ. ૧૭૬૬ જેસલમેર ) મળે છે. અને અનેક સ્તવમાં પણ ઉપલબ્ધ છે, (C) કનકવિમલ, એમનું નામ “ વેલિ–બાળા ”ની પ્રશસ્તિમાં છે. (૫) ધર્માં પ્રમેદ—એમની કૃતિ મહાશતક શ્રાવક સન્ધિ” અમારા સંગ્રહમાં છે. બધુ શાંતિસ્તવન વૃત્તિ” અને “ચૈત્યવન્દન ભાષ્યવૃત્તિ (તન્ત્રાર્થ દાર્ષિકા” સ. ૧૬૬૪ પાસ વદ ૧૦) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે.
(૬) ક્ષેમરગ—એમણે લખેલ “ બન્ધસ્વામિત્વ સ્તાવસૂરિ ” શ્રી પૂજ્યછના સંગ્રહમાં છે. એમના શિ॰ વિનયપ્રમેાદ શિ॰ મહિમાસેન લિખિત
Page #264
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૬૧
સુરિજીએ દીક્ષિત કરેલ હતા. એ બધાંની સ`ખ્યા પણ એછામાં ઓછી એટલીજ માની લઇએ તેા જરાય અતિશયેાક્તિ નહીં થાય.
સૂરિજીએ દીક્ષા આપેલ સાધ્વીઓના નામેાની તથા ‘નન્દિ’ એની સંખ્યા હજુ અમને પ્રાપ્ત થએલ નથી, એથી એમની સંખ્યા વિષે ખરાખર નિય નથી કરી શકતા, પરંતુ સાધુસંધથી સાધ્વીઓની સખ્યા ઓછી તેા નજ કહી શકાય. આ (સાધુના) આંકડાથી અગર સંખ્યાની કાંઈક ન્યૂનતાય રહી ગઈ હાય તેા પણ પૂર્વ દીક્ષિત આજ્ઞાનુવૃત્તિ સાધુ અને સાધ્વીએની સખ્યા મેળવીએ તેા કુલ ૨૦૦૦ થી વધુ તા સિદ્ધ થાય છેજ. વિહાર પત્ર'ની સાથે જે ૪૪ નન્દિએના નામ છે, એ નામ પણ અનુક્રમે લખેલ છે, એ એક મહત્તાની વાત છે. એથી એ સમયના તમામ વિદ્વાનોને દીક્ષા સમય નિર્ણિત કરવામાં બહુજ સુગમતા અને સહાયતા પ્રાપ્ત થાય છે, અને જો એની સાથે સંવતાનુક્રમ હાત, તા તા સેનામાં સુગંધ ભળ્યા જેવું મનત, અસ્તુ !
'
પ્રતિ મહિમા ભ . ન. ૨૦માં છે.
શ્રીજિનમાણકયર શાખામાં બીજા પણ કેટલાંય વિજ્ઞાન અને કવિએ થયા છે. સ. ૧૭૦૦ માં જિનર ંગસૂરિથી ગચ્છભેદ થયા, એ સમયથી કુશલધીરજી આદિ અને તે ઉપરાંત જિનમાણિકયસૂરિજીના શિષ્યપરિવાર આખાય એમના આજ્ઞાનુયાયી બની રહ્યો હતો.
* '
ક્રિયાહાર નિયમ પત્ર `થી જાણવા મળે છે કે તે સમયે દીક્ષા દેવાને અધિકાર અનાયકનેજ હતા, અને જે કાઇ અન્ય ઉપાધ્યાય આદિ દીક્ષા આપતા તે પણ તે તેમની આજ્ઞા વગેજ, અને તેમાંયે ખાસ કરીને મોટી દીક્ષાતા સૂરિજીજ આપતા. જિનસિંહસૂરિજી દીક્ષિત રાજસમુદ્રજી અને સિદ્ધસેનજીતે પણ મેટી દીક્ષા શ્રીજિનચન્દ્રસૂરિજીએજ આપેલ.
Page #265
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અમે આ પ્રકરણમાં નન્દુિ-અનુક્રમ પ્રમાણેજ સૂરિજીના શિષ્ય સમુદાયના સક્ષિપ્ત પરિચય આપીશું:--—
૧૬૨
(૧) સર્કલચન્દ્ર ગણિ—તેએ જાતે આસવાળ રીહડ ગેાત્રીય અને સૂરિજીના પ્રથમ શિષ્ય હતા. આગરાથી આપેલ સ. ૧૬૨૮ ના પત્રમાં કે જે આ ગ્રંથના પ્રકરણ ૫ પૃ. ૫૪માં છાપેલ છે, એમનું નામ છે. “ એમણે રચેલ એક ગહૂલી ગા. છ ઉપરાંત હજુ સુધી કોઈ બીજી કૃતિ મળી નથી. એમની ચરણપાદુકા બીકાનેરથી ૪ કાશ તુ નાલ નામક ગામમાં સૂરિજી સ્થાપિત વિદ્યમાન છે, જેના લેખ
×
77
આ પ્રમાણે છેઃ—
વ
.. सुदि ३ दिने शनौ सिद्धियोगे श्रीजिनचन्द्रसूरि शिष्य मुख्य पं० सकल .. पादुका श्रीखरतरगच्छाधीश्वर युगप्रधान प्रभु श्री. श्रीजिनचन्द्रसूरिभिः प्रतिष्ठित . लूणाभ्यां कारिते || "
• हड जयवंत
સ્તૂપના ગેાખલાનું મુખ બહુ સંકીર્ણ હાવાથી આ લેખ
"6
..........
+ પરંતુ તે પત્રમાં એમનું નામ સૂરિજી પછીના સાધુએમાં ચાથા નખરે છે. એથી સહેજે શંકા થાય કે મુખ્ય શિષ્ય હોવા છતાં સૂરિજીએ પોતે એમનું નામ ચેાથા નાંબરે કેમ લખ્યું? એના સમાધાનમાં સમજવાનુ ૐ એ પત્રમાં જણાવેલ આણુ દેયાદિ મુનિ મૂર્છિના શિષ્ય ન હોવા છતાં સુરિજીની આજ્ઞાનુયાયી હૈાવા સાથે સકલચથી પર્યાયે વૃદ્ધ હશે એટલેજ સકલચંદ્રજીનું નામ ચોથા નંબરે લખેલ છે.(ગુ. સ.)
×સ, ૧૯૮૬ માં જ્યારે રતલામથી શેઃ શ્રીનથમલજી ગાધ્યિા. પરમ પૂજ્ય આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજીના દર્શનાથે બીકાનેર આવ્યા હતા ત્યારે એમનાં ધમ પત્નીએ વ્યાખ્યાનમાં આ ગલી ગાઈ હતી, અમે એ સંગ્રહી રાખી છે, એની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ અમને મળી શકી નથી.
Page #266
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય - મુદૃાય
૧૬૩
ખૂબ પ્રયત્ન ર્યાં છતાંય સ'પૂર્ણ વાંચી શકાયા નથી, એટલે એમના વર્ગવાસના સંવતના નિય નથી થઈ શકયા.
પ્રખ્યાત કવિશ્રેષ્ઠ મહાપાધ્યાય શ્રીસમયસુન્દરજી એમનાજ શિષ્યન હતા એમના જન્મ સાચઔર વાસ્તવ્ય પેરવાડ જ્ઞાતીય શ્રાધ્ધવ શાહ રૂપસીની સુશીલા ધર્મપત્નિ લીલ દેવીની કૂખેથી
અલ હતા નાના ઉમરેજ એમણે સૂરિજી પાસે ચારિત્ર ગ્રહણ કરેલું. એમના વિદ્યાગુરૂ વા॰ મહિમાજજી અને વા૦ સમયરાજજી હતા. એમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તાની પ્રતિભા ખૂબ ખૂબ ખીલી ઉઠી હતી. સ’. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેએ પણ લાડું!ર પધાર્યાં હતા. ત્યાં સમ્રાટ અકબરની સભામાં સ્વનિર્વામૃત “અષ્ટલક્ષી” જેવા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સંભળાવી ફાગણ સુદ રના રાજ વાચકપદ પ્રાપ્ત કર્યાના ઉલ્લેખ અમે આજ ગ્રંથન આઠમાં પ્રકરણમાં કરી ચૂકયા છીએ, સિંધ દેશમાં વિહાર કરી મખનૂમ શેખને પ્રતિધ આપી પાંચ નદીના જલચર જીવા અને ખાસ કરીને ગાયે;ની રક્ષાનું પ્રશસનીય કાર્ય કર્યું હતું. જેસલમેરમાં રાવલ ભીમજીને ઉપદેશ આપી મીના જાતિના લેાકેા દ્વારા માર્યા જાતા સાંડા ’ નામના જીવાની રક્ષા કરાવી હતી. મેડાવર અને મેડતાધિપતિને ખુશ કરી શાસનની શે।ભામાં ખૂબ અભિવૃધ્ધિ કરી હતી. સ. ૧૬૭૧ માં જિનસિંહ-રિજીએ “ લવેરા ” મારવાડ) માં એમને ઉપાધ્યાય પદ આપેલ. સ. ૧૬૮૭૮૮ માં દુષ્કાળને કારણે સાધુધમ માં કિંચિત શથિલતા પૈસી ગઈ હતી. એના પિયાગ કરી સુ’. ૧૬૯૧ માં એમણે પુનઃ ક્રિયાઘ્ધાર કર્યાં હતા. પેાતે હજારો સ્તવન સજ્ઝાયા અને સેટ! ગ્રંથ રચી સાહિત્યની અમૂલ્ય સેવા મજાવી હતી. સાહિત્યની દુનિયામાં એમનું નામ હુરમેશને
<<
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૬૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ માટે સુવર્ણાક્ષરે આલેખાએલું રહેશે. એમનું વિસ્તૃત જીવન ચરિત્ર એમની કૃતિઓ સાથે અમે ભવિષ્યમાં પ્રકટ કરીશું. એથી અત્રે વિશેષ લખેલ નથી. સં. ૧૭૦૨ નાં ચિત્ર સુદિ ૧૩ ના રેજ અમદાવાદમાં પગથીઆના ઉપાશ્રયે તેઓને સ્વર્ગવાસ થયે.
સંવતનાં અનુક્રમે એમની કૃતિઓ આ પ્રમાણે છે – - સં. ૧૬૪૧ ભાવશતક (ખંભાત), સં. ૧૬૪૯ લાહારમાં અષ્ટલક્ષી (અર્થ રત્નાવલી ૪, સં ૧૬પ૧ જિનકુશલસૂરિ અષ્ટક અને ૨૪ જિન ૨૪ ગુરૂનામ ગર્ભિત પર સ્તવન, સં. ૧૬૫ર વિજયાદશમી–ખંભાતમાં જિનચન્દ્રસૂરિ ગીત, સં. ૧૬પદ અક્ષયતૃતીયા જેસલમેરમાં ર૭ રાગગર્ભિત સ્તવન, સં. ૧૬૫૭ ચૈત્ર વદી ૪ આબૂતીર્થ યાત્રા સ્તવન, સં. ૧૬૫૮ ચૈત્રીપૂણિમા શત્રુંજય યાત્રા સ્તવન, અને વિજયાદશમીના અમદાવાદમાં સંઘપતિ એમની અભ્યર્થનાથી ચૌવીસી, અને એજ સંવતમાં અષ્ટાપદ સ્તવન, સં. ૧૬૫૯ વિજયાદશમીખંભાતમાં શાંબ પ્રદ્યુમ્ન ચૌપાઈ, સં. ૧૬૯૧ રૌત્રવેદી | નાગોરમાં પાર્શ્વનાથ સ્તવન, સં. ૧૬૬૨ સાંગાનેરમાં દાના હાલિયાઝ, એજ વર્ષે માહ મહિનામાં ઘંઘાણી ગાંગાણી) પદ્મપ્રભુ સ્તવનક, સં. ૧૬૬૩ (૪) રૂપકમાલા ચૂણિ (વૃત્તિ જે. સં. સૂ), સં. ૧૬૬૪ ફાગણ આગરામાં કરકંડ પ્રત્યેક બુદ્ધ રાસ, ચૈત્ર વદી ૧૩ ના દુમુહ પ્રત્યેકબુદ્ધ રામ, જંબૂરાસ (જેસલમેર પં. સૂ) અને નામે પ્રત્યેકબુધ્ધ રાસ, સ. ૧૬૬પ જેઠ સુ.૧૫ નઈ પ્રત્યેકબુદ્ધ રાસ, એજ વર્ષે ચૈત્ર(?) આદ૬૦ અમરસરમાં ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિક, સ. ૧૬૬૬ વીમ
યનું રત સુમાંજલિ'માં પ્રગટ થઈ ગયું છે. આ ચિહ્ન વાળા પ્રાથો પ્રકાશિત થઈ ચુ યા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદા
૧૬૫
પુર (નાકેાડા)માં કાલિકાચાય કથાશ્ત્ર, સં. ૧૬૬૭ માગસર સુદ ૧૦ મરાટમાં પૌષધવિધિ સ્તવન×, આજ સાલમાં ઉચ્ચનગરમાં શ્રાવકારાધનાત્ર, સ. ૧૬૬૮ મુલતાનમાં મૃગાવતી રાસ અને માહ સુદિ ૬ના દિવસે અહીંજ ક-છત્તીસી, સં. ૧૬૬૯ સિધ્ધપુરમાં પુણ્ય-છત્તીસી, અહીંજ સામાચારી-શતક×, નામે મેટા ગ્રંથની રચનાને આરભ કર્યાં, સ. ૧૬૬૯ (?) શીલછત્તીસી સ. ૧૬૭૦ આસાજ, અમદાવાદમાં નવવાડ શીલ સજ્ઝાય, સ. ૧૬૭૧ આબૂ સ્તવન, સ. ૧૬૭ર મેડતામાં સામાચારી શતકની સમાપ્તિ, એજ સમયે સિંહલસુત પ્રિયમેલક રાસ બનાવ્યે, એજ સંવતમાં પેાષ દસમીના રાજ અત્રેજ વિશેષ શતક×, સ’ ૧૬૭૨ (૩?) ભાદરવામાં પુણ્યસાર ચૌપઇ, સ ૧૯૭૩ વસંત ( પાંચમી ) મેડતામાંજ નલદમયંતી ચૌપઈ, અને કાર્તિકસૃદિ ૫ મે ગાથા લક્ષણ, મ. ૧૯૭૪માં પણ અત્રેજ વિચારશતક સ, ૧૬૭૬ માગસર રાણકપુર યાત્રા વન, (સ. ૧૬૭૭ જેટ ક્રિ ૫ મે પ્રતિષ્ઠા સમયે મેડતામાં હતા, જૂએ જૈન લેખ સંગ્રહ” લેખક ૪૪૩), સ’. ૧૬૭૭ માડુ માસ સાચારમાં મહાવીર સ્તવન, અહીંજ સીતારામ ચૌપાઈની ૧ ઢાલ, સંવત ૧૯૭૯ ભાદરવા વિદ ૧૧ ગુર્વાંધલી પત્રñ સ્વયં લિખિત અમાર સંગ્રહમાં છે.) સ. ૧૯૮૧ નભ (ભાદ્રવ) માસ જૈસલમેરમાં ગણધવસહી સ્તવન, એજ સંવતમાં અહીંજ વલ્કલચીરી રાસ અને મૌન એકાદશી સ્તવન, સ. ૧૬૮૧ કાર્તિકસુદિ ૧૫ ના લેદ્રવપુર યાત્રા વન, સ. ૧૬૮૨ શ્રાવણ નાગેરમાં શત્રુજય રાસ×, એજ છે તિમરીપુર (સભવતઃ તિંવરી-માવાડ) માં વસ્તુપાલ તેજપાલ રાસ, સ. ૧૯૮૩ કનેરમાં આદિનાથ સ્તવન, સં. ૧૬૮૩ (૮૧-૮૯ પાઠાંતર)
(6
માગસર
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૬૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂર
અહીંજ શ્રાવક ૧૨ વ્રત કુલક, સં. ૧૬૮૪ શ્રાવણ-ભ્રૂણકરણસરમાં દુરિયરયસ્તેાત્ર વૃત્તિ×, એજ વર્ષે અહીં સતાષ-છત્તીસી અને કલ્પસૂત્ર પર કલ્પલત્તા × નામક વૃત્તિના પ્રારંભ, સંવત ૧૬૮૫ ફાગણમાં અહીંજ વિશેષ સંગ્રહ, આજ સાલમાં વિસ’વાદ શતક અને ખારવ્રત રાસ (જે. ભ. સૂ), સ. ૧૬૮૫ રિણીમાં યુતિ આરાધના’× અને અહીંજ કલ્પલતાવૃત્તિ પૂર્ણ કરી, સ. ૧૬૮૬ ગાથા સહસ્રી, સં. ૧૬૮૭ પાટણમાં જયતિહુઅણુવૃત્તિ×, એજ વર્ષે ભક્તામર સુખાધિનીવૃત્તિ, અહીંજ વિશેષ શતક લેખન સમય દુષ્કાળ વર્ષોંન લેા×, સ. ૧૬૮૮ અમદાવાદમાં દુષ્કાળ વર્ણન-છત્રીસી× (ગા. ૩૬) અહીં૪ કાર્તિક માસે નવતત્ત્વ શબ્દાર્થવૃત્તિ, સ. ૧૬૮૯ અમદાવાદમાંજ સ્થૂલિભદ્ર સજ્ઝાય અને રાજધાનીમાં દુઃખિત ગુરુવચનમ્, સ. ૧૬૯૦ ખ’ભાતમાં લૈયા-છત્તીસી, સ. ૧૯૯૧ માં અત્રે દશવૈકાલિક સૂત્રપર દીપિકાવૃત્તિ×, કાતિ કવદ્ધિ ૩ થાવગ્યા ચૌ॰, દિવાળીપર ૪૭ દોષ સજ્ઝાય, સ. ૧૯૯૨ માધવ ( વૈશાખ ) મહિનામાં અહીંજ રઘુર શવૃત્તિ, સ. ૧૬૯૩ જેઠમાં અમદાવાદ ખાતે સંદેડ દોલાવિલ પર્યાય, સ. ૧૯૯૪ દિવાળીપર જાલેા૨માં વૃત્તરત્નાકરવૃત્તિ, અહીંજ ચામાસામાં ક્ષુલ્લકકુમાર રસ, સ. ૧૬૯૫ જાલેારમાંજ ચ'પકશ્રેષ્ઠી ચૌપઈ, સપ્તસ્મરણ વૃત્તિ (સુખ એધિકા)×, સ. ૧૬૯૫ ફાગણસુદ ૧૫ ના પ્રહ્લાદન (પાલણ) પુરમાં કલ્યાણમંદિરવૃત્તિ×, આંકેડમાં ગૌતમપૃચ્છા ચૌઈ,સ, ૧૯૯૬ નભમાસ (ભાદરવા) વિક્રે અમદાવાદમાં દંડકવૃત્તિ, આસેજમાં ધનદત્ત ચોપઈ, સ. ૧૯૯૭ ચૈત્રમાં ત્યાંજ સાધુવંદના, સ. ૧૯૯૮ શ્રાવણ સુઢિ ૫ ના રાજ પુ ંજરત્ન ઋષિરાસ, એજ વર્ષે ત્યાંજ આલેાયણ-છત્તીસી, સ’. ૧૭૦૦
Page #270
--------------------------------------------------------------------------
________________
વયા.
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૬૭ માહ માસમાં ત્યાંજ દ્રૌપદી ચૌપઈ વૃદ્ધાવસ્થા હોવા છતાંય રચી. અહીંજ એમનો સ્વર્ગવાસ થયે. સંવત વગરની મોટી અને ઉલ્લેખનીય કૃતિ નીચે મુજબ છેઃ
(૧) સામાચારી શતક, (૨) સીતારામ ચૌપઈ, (૩) કલ્પલતા ટીકા, (એ ત્રણેનો ઉલ્લેખ ઉપરોક્ત નોંધમાં આવી ગયો છે, (૪) સારસ્વત રહસ્ય, (૫) સેટ-અનિટ ધાતુ-લક્ષણ સમુચ્ચય (૬) ખરતરગચ્છ પટ્ટાવલી, (૭) વિમલ યમલ સ્તુતિ વૃત્તિ, (૮) અલ્પાબડુત્વ ગર્ભિત સ્તવન પજ્ઞ ટીકાક, (૯) ત્રાષભ ભક્તામર૪, (૧૦) દ્રૌપદી સંહરણ (૧૧) મહાવીર ર૭ ભવ, (૧૨) ષડાવશ્યક બાળાબેધ, (૧૩) પ્રશ્નોત્તર પદ (વિચાર, જે. ભં. સૂ) (૧૪) વાડ્મટ્ટાલંકાર વૃત્તિ, (૧૫) ભજન વિછિનો દર યાદિ તથા નાના મેટા સ્તવન સજઝાય અષ્ટક આદિ મળીને સેંકડોની સંખ્યામાં અમારા સંગ્રહમાં છે, જેને યથા સમયે પ્રકટ કરવામાં આવશે.
ઉ. સમયસુંદરજીના અનેક વિદ્વાન શિષ્ય હતા, જેને પરિચય કવિવરના જીવન ચરિત્રમાં આપવામાં આવશે. અહીં તો માત્ર એમના એક ઉદ્ભટ વિદ્વાન શિષ્ય વાદી હર્ષ નંદનજીનો છેડે પરિચય આપવામાં આવે છે.
વાદી હર્ષનંદનજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમની વિદ્વત્તાની પ્રશંસા કવિવર પોતે પણ પોતાની કલ્પલતા વૃ આદિમાં કરે છે. ન્યાય અને વ્યાકરણ વિષયમાં તે એમની વિદ્વત્તા
એક કવિવરની સ્વસ્તિલિખિત પ્રતિ સં. ૧૯૮૦ માં કારની અંદર યતિ શ્રી પૂનમચંદજીને ભંડાર કે જે આચાર્યવર શ્રીજિનભદ્રસુરિજી સંસ્થાપિત હતા. તેમાં આ સંપાદકે જોઈ હતી. દુ;ખનો વિષય છે કે આજે એ આખેય ભંડાર કશિષ્યના હાથે જતાં સમૂળો નાશ થs ગયો છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૬૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ખાસ ઉલ્લેખનીય છે. “ચિન્તામણિ મહાભાર્થ” જેવા મહાન ઉત્કૃષ્ટ ગ્રંથેનો એમણે અભ્યાસ કરેલો. એમણે બનાવેલ ૧ મધ્યાહ્ન વ્યાખ્યાન પધ્ધતિ (સ. ૧૬૭૩ પાટણ), ૨ ત્રષિમંડલ પ્રકરણ વૃત્તિ ૪ ખંડ (સં. ૧૭૦૫ બીકાનેર), ૩ સ્થાનાંગ વૃત્તિ ગત ગાથા વૃત્તિ (સં. ૧૭૦૫ વા. સુમતિ કલ્લોલની સાથે) લીંબડી ભં. ૪ ઉતરાધ્યયન વૃત્તિ સં. ૧૭૧૧ બીકાનેર જ્ઞાન, ૫ આદિનાથ વ્યાખ્યાન, ૬ આચાર દિનકર પ્રશસ્તિ, ૭ શત્રુ
જ્ય યાત્રા પરિપાટી સ્તવન સં. ૧૬૭૧, ૮ ઋષિમંડલ ગાળાવબોધ, ૯ જિનસિંહ રિ ગીત, ૧૦ ઉદ્યમકર્મ સંવાદ, ૧૧ પાર્શ્વનેમિ ચરિત્ર. તથા ગૌડી પશ્વ સ્ત. સં. ૧૬૮૩, અને અન્ય સ્તવન ગહુલિયે, ઈત્યાદિ ઉપલબ્ધ છે.
(૨) નય વિલાસ—એમનું નામ પણ આગરાથી લખેલ પત્રમાં આવે છે. એમણે બનાવેલ લાકનાલ દ્રાવિંશિકા બાળાવબોધ (સં. ૧૬૫૪ લિખિત) શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર બીકાનેરમાં છે.
(૩) જ્ઞાન વિકાસ –એમના શિષ્ય સમયપ્રમોદજી કૃત (૧) જિન : નિર્વાણ રામ, (૨) સૌપની ઈ (સ. ૧૬૭૩ જૂડામે પત્ર ૧૪ વય લિખિ ) પ્રકાર ? ભંડારમાં છે, (ક) અભયદેવસૂરિ કૃત સાડગ્નીવલકુલક ટબો (સં. ૧૬૬૧ ફા છે. ૭ વીરમપૂરે કૃત વ લિખિત), (ક) જિ" - ચન્દ્રસૂરિજી ગીત (સં. ૧૯૪૯), (૫) આરામભા ચૌપાઈ (૬) અરહનક રાસ. (૭) દશાર્ણભદ્ર નવઢાલિયા ઈત્યાદિ નાની મોટી કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે.
અમારા સંગ્રહમાંના ભગવતી સૂત્ર પ્રશસ્તિ (સ. ૧૬૭૬) પરથી જાણવા મળે છે કે જ્ઞાનવિલાસજીને લબ્ધિશેખર, જ્ઞાન
Page #272
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
વિમલ, નયન કલાસ આદિ બીજા પણ કેટલાય શિષ્ય હતાં.
(૪) હર્ષ વિમલ –એમનું નામ સં. ૧૬૨૮ નાં આગરાવાળા પત્રમાં આવે છે.
એમના શિષ્ય શ્રીસુન્દરજી હતા. જેમણે બનાવેલ અગડદો પ્રબંધ પત્ર ૯ અમારા સંગ્રહમાં છે, અને નાની કૃતિઓ પણ કેટલીય ઉપલબ્ધ છે. સં. ૧પ૬૧ માગસર વદ ૫ ના લેખમાં પણ એમનું નામ આવે છે. (જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૨).
(૫) કલ્યાણ કમલ –એમનું નામ પણ ઉપરોકત પત્રમાં આવે છે. એમનાં (૧) જિનપ્રભસૂરિકૃત “ષભાષા સ્તવ અવયૂરિ” ( પત્ર ૨ અમારા સંગ્રહમાં છે. ) (ર) સનકુમાર ચૌપાઈ તથા નેમિનાથ સ્ત. ત્રષભ : આદિ પણ મળે છે.
૬) વા. તિલક કમલ–એમના શિષ્ય પદ્મહેમ (ગેલા ગોત્રીય) હતા. જેમણે વાડી પાર્શ્વનાથ (પાટણ) અને જિનદત્તસૂરિ તૂ૫ (મુલતાન) ની પ્રતિષ્ઠા કરી હતી. એમના શિષ્ય (૧) વા. ધનરાજ (ગોલછા ગેત્રીય), (૨) વા. નિયમુન્દર, (૩) વા. નેમસુન્દર, (૪) પં. આનંદવર્ધન, (૫) હમજ આદિ ઘણા શિષ્યો થયા. વા. ધનરાજજીના શિષ્ય વા. હરકીર્તિ ગોલછા ગોત્રીય હતા, એમને સ્વર્ગવાસ સં. ૧૭૨૯ શ્રા. સુ. ૧૪ ના જોધપુરમાં થયો. એમના શિષ્ય (A) વા. રાજહર્ષ (B) મતિવર્ષ હતા, (A) વા. રાજહર્ષના શિષ્ય વા. રજલાભજી ઉચ્ચ કક્ષાના કવિ થયા, એમની ધા શાલિભદ્ર ચૌપઈ ( સં. ૧૭૨૬ આ. સુ. ૫ વણુડ, બીકાનેર
* એમના શિષ્ય અજ્ઞાત નામે રચેલું આ દેશી નામમાલા અવચૂરી? (સં. ૧૬ ૫ કુ મા જ્ઞાભ૦ નં. ૫ર ૫) મળે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૭૦
યુગ ધાન શ્રીજચંદ્રસૂરિ જ્ઞાન ભંડાર) ભદ્રાનંદ સંધિ આદિ અનેક કૃતિઓ ઉપલબ્ધ છે, જેમનો પરિચય સ્વતંત્ર નિબંધમાં આ પવામાં આવશે. વા. રોજ લાભજીના પ્રિય પં. રાજસુન્દર, ક્ષમાધીર અને એમના શિષ્ય ગુણભદ્ર, નયણરંગ આદિ હતા. વા. હીરકીર્તિ જીના બીજા શિષ્ય મતિહર્ષજીના વા. વનલાભ અને મહિમામાણિક્ય નામના બે શિષ્ય હતા. વા. ભુવનલાભજીના તેજસુન્દર અને મહિમામાણિક્યજીના મહિમસુન્દર. શ્રીચન્દ્ર આદિ શિષ્ય હતા.
(૭) નયન કમલ–એમના શિષ્ય જયમ દિજી શિષ્ય કનકકીર્તિ સારા કવિ હતા. જેમના ૧ નેમિનાથ રાસ, [સં. ૧૬૯૨ મહાસુદ ૫ બીકાને], ૨ દ્રૌપ, રાસ (સ. ૧૯૯૩ વૈશાખ સુ. ૧૩ જેસલમેર], ૩ મેઘદૂત દાવ્ય અવગૃ િઆદિ ઉપલબ્ધ છે.
(૮) યુગપ્રધાન શ્રીજિનસિંહરિ–તેઓ ભારે પ્રતિભાશાળી અને પ્રખર વિદ્વાન હતા, ગુરૂદેવની સાથે વર્ષો સુધી રહી એમણે વિનય, વિદ્વત્તા, વ્યાખ્યાન કળા આદિ ગુણ પ્રાપ્ત કર્યા હતા. ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે સૂરિજીના ઘણાખરા ગુણો એમનામાં આવી ગયા હતા. એમણે સમ્રાટ અકબરના દરબારમાં સુરિજીથીયે પહેલાં જઈ પિતાની લેકોત્તર પ્રતિભાથી સમ્રાટને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. સં. ૧૬૨૮ ને આગરાન - રિજીની સાથે એમનું પણ નામ આવે છે.
એમને જન્મ સં. ૧૬૧૫ ના માગસર સુદિ ૧૫ ના ખેતાસર ગામે થયો. એમના પિતાનું નામ ચોપડા ગોત્રીય શાહ ચાંપસી, અને માતાનું નામ ચાંપલદેવી હતું. એમનું મૂળ
Page #274
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૧ નામ માનસિંહ હતું, એથી જ સમ્રાટ એમને પ્રાય: એ નામેજ સંધતા હતા. અમે આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં લખી ચૂક્યા છીએ કે સં. ૧૬ર૩ માં જ્યારે શ્રીજિનચ દ્રસૂરિજી બીકાનેર પધાર્યા હતા ત્યારે એમણે કેવળ આઠવર્ષની અવસ્થામાં વૈરાગ્ય પામી સૂરિજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરેલ, સૂરિજીએ એમનું નામ “મહિમરાજજી” રાખ્યું, અને વિદ્વાન નિર્મલ ચારિત્રપાત્ર અને વિનયશીલ હોવાને કારણે સં. ૧૬૪૦ ને માહ સુદિ પ ના રોજ જૈસલમેરમાં સૂરિજીએ એમને વાચક પદથી અલંકૃત કર્યા હતા.
“શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસથી જાણવા મળે છે કે સમ્રાટ અકબરના આમંત્રણથી સૂરિ મહારાજે પિતાથી પહેલાં અન્ય છ સાધુઓની સાથે એમને જ સમ્રાટના દરબારમાં મોકલ્યા હતા, અને એમના દર્શનથી સમ્રાટ ખૂબ પ્રસન્ન થએલ, અને એમની સાથે રોજ ધર્મચર્ચા કરવા લાગેલ.
અમે સાતમા પ્રકરણમાં લખી ચૂકેલ છીએ કે જ્યારે શાહજાદા સલીમના ઘેર મૂળ નક્ષત્રમાં કન્યાને જન્મ થયો હતું, ત્યારે મંત્રીશ્વર કર્મચન્દ્રના પ્રબંધથી એમણેજ તેના દેષ નિવારણાર્થે અષ્ટોત્ત ત્ર પૂજા વિધિ ભણાવી હતી સૂરિજીની આજ્ઞાથી સમ્રાટની સાથે કાશ્મીર વિહાર કરી જૈન ધર્મની અતિશય ઉન્નતિ કરનાર પણ તેઓ જ હતા. ગજની અને ગલકુંડા જેવા અનાર્ય દેશોમાં તથા ઠેઠ કાબુલ સુધી અમારી ઉષણ પણ એમણેજ કરાવી હતી, કાશ્મીરના રસ્તામાં આવતા અનેક તળાના જલચર ની રક્ષા પણ એમણે કરાવી હતી કાશ્મીર વિજય પ્રાપ્તિ પછી શ્રીનગરમાં સમ્રાટને ઉપદેશ આપી આઠ દિવસની અમારી ઉઘેષણ કરાવી હતી.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૭૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
એમના સહવાસે સમ્રાટપર અમિત પ્રભાવ પાડચા, એલીજ સમ્રાટે સૂરિજીને નિવેદન કરી એમને આચા'પદ ષડે અલ’કૃત કરાવ્યા, અને એમનું નામ “જિનસિંહસૂરિ' રાખવાના નિર્દોષ પણ સમ્રાટે પોતેજ કર્યાં હતા. ઉપરાંત આ અવસરપર મંત્રીશ્વર ક ચન્દ્રે કરોડ રુપીયા ખર્ચી જમ્બરદસ્ત મહેાત્સવ ઉજવ્યેા આ બધું અગાઉના પ્રકરણેામાં આવી જતું હોઈ અત્રે લખવું અનાવશ્યક છે.
એ પછી કેટલેક સ્થળે સૂરિજીની સાથે તા કેટલેક સ્થળે સૂરિજીની આજ્ઞાથી અન્યત્ર ચાતુર્માંસ કર્યાં. અનેક શિલાલેખા અને ગ્રંથ પ્રશસ્તિમાંમાં એમનું નામ મળે છે.
સં. ૧૬૫૬ ના માગસર સુદિ ૧૩ ના રાજ બીકાનેરમાં બેથરા ગે।ત્રીય ધર્મી શાહની માર્યાં ધારાદેવીના પુત્ર રાજસિંહને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી જ્યારે સૂરિજીની પાસે આવ્યા ત્યારે એમને મેટી દીક્ષા અપાવી અને ‘રાજસમુદ્ર” નામ રાખ્યુ.
જતા
સ. ૧૬૬૧ ના માડુ સુદિ ૭ ના બીકાનેરના શાહ વચ્છપુત્ર ચેાલાને અમરસરમાં દીક્ષા આપી, એની સાથે એવા મોટા ભાઈ વિક્રમ અને માતા મિાદેવીએ પણ દીક્ષા લીધી. ાનસિંહ શ્રીમાલે દીક્ષા--મહેાત્સવ કર્યાં. ચાલાને રાજનગરમાં શ્રીજિનચન્દ્ર રિજીએ મોટી દીક્ષા આપી સિદ્ધસેનમુનિ નામ આપ્યું. ઉપરે!ક્ત રાજસમુદ્રજી અને સિધ્ધસેનજી અને જિનસિંહસૂરિજીના પટ્ટધર આચાર્ય બન્યા, તે અનુક્રમે ‘જિનરાજસૂરિ’ અને ‘જિનસાગરસૂરિ’ નામથી પ્રસિધ્ધ થયા.
સ. ૧૬૬૦-૬૧ આસપાસ (ઈલાહી સન્ ૪૯ તા. ૩૧ ખુદાદ) આષાઢી અષ્ટાહ્નિકા અમારિ ક્રમાન ગુમ થઈ જવાથી
Page #276
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિ
મુકાય
૧૭૩
એમણે નવું ફરમાન સમ્રાટ અકબર પાસેથી પ્રાપ્ત કર્યું, જેને ઉલ્લેખ આ ફરમાન માં સમ્રાટે પોતે કર્યો છે. - સં. ૧૮૬૨ ના ચૈત્રાવદિ ૭ ના જ્યારે બીકાનેરમાં સૂરિ જીએ શ્રીષભદેવસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી, એ સમયે તેઓ પણ રિજીની સાથે હતા, એમ ત્યાંના લેખો દ્વારા જાણવા મળે છે. સં. ૧૮૬૧ ના લેબમાં પણ એમનું નામ છે. ' સુખ દધ વિદ્વાન કવિ શ્રી સમયસુંદરજીના તેઓ વિદ્યાગુરુ હતા, અને એમણે જ સં. ૧૬૭૧ માં લવેરામાં કવિવરને ઉપાધ્યાય પદ આપ્યું હતું.
રાજસમદ્રકૃત “શ્રીજિનહિંસૂરિ ગીતથી જાણવા મળે છે કે સત્ર, જહાંગીરને પિતાની અલૌકિક પ્રતિભાવડે પ્રતિબંધ આપી અભયદાનો ડડુ વગડાવ્યો હતો * સમ્રાટે પ્રસન્ન થઈ પોતાના પિતાનું અનુકરણ કરી મુકરબ ખાન નવાબને મેકલી આચાર્ય મહારાજને યુગપ્રધાનપદ આપ્યું હતું
સં. ૧૯૭૦ ના ચાતુર્માસ ગુરુદેવની સાથે બેનાતટ (બીલાડા)માં કર્યો હતો. એ પછી ગચ્છનાયક પદ પ્રાપ્ત કરી * વવવ વાતુરી ગુરુ વુક્ષવી, શાદ સરે ો ની ! अभयदाननउ पडह बजाविया, श्रीजिन िहसू रिन्दो जी ।। २ ।।
(રાજ સમુકત ગીત). जेहनी गुण परंपरा चित्तन विषे धरी जहांगीर-सलेम संतुष्ट हृदय थकइ श्रीमुकुर ब खाननइ पोते मोकली महोत्सव पूर्व क युगप्रधान पदवी (दीधी), एहवा श्रीजिनसिहसूरि ॥
[ કવિનરંગસૂરિ રાજ્ય લિખિત ચૌમાસી વ્યાખ્ય ન ] । श्रीसिंघ रे युगप्रधान पदवी लही, आया मुकरब खान रे । साजण मनचिन्या हुआ, मल्या दुरजन मान रे ॥ ४ ॥
(વાંદી હર્ષનંદ કૃત ગીત)
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૭૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અનેક સ્થાનોમાં વિહાર કરવા લાગ્યા. સં. ૧૯૭૧માં મેડતા વાસ્તવ્ય ચોપડા ગેત્રીય શાહ આસકરણે શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે સંઘ કાઢવાનો વિચાર કર્યો ત્યારે એમને પણ વીનતિપત્ર મેકલી સંઘમાં સમ્મિલિત થઈ ગિરિરાજની યાત્રાએ બોલાવ્યા હતા. પોષ સુદી ૧૩ ના રોજ મેડતાથી સંઘે પ્રયાણ કર્યું અને અનુકમે ગુઢા નગર) આવ્યા, ત્યાં બીકાનેરનો વિશાળ સંઘ આબે, તે પણ આ સંઘની સાથે થઈ ગયે. સ્થળે સ્થળે દેવવન્દન પૂજન આદિ કરી આબૂ આદિ તીર્થોની યાત્રાનો લાભ લેતા લેતા ચૈત્રી પૂનમને દિવસે ગિરિરાજ શ્રી સિધ્ધાચલજી પર યુગાદિજિનેશ્વરના દર્શન કર્યા. સંઘપતિ આસકરણને ગચ્છનાયક શ્રીજિનસિંહ એ “સંઘ પતિ પદ અર્પણ કર્યું.
ગિરિરાજની યાત્રા કરી સૂરિજી મહારાજ ખંભાત આવ્યા, ત્યાં સ્તંભના પાર્શ્વનાથજીના દર્શન કરી પાટણ, અમદાવાદ થઈ વડલી પધાર્યા, ત્યાં દાદા શ્રીજિદત્તસૂરિજીની ચરણપાદુકાના પુનીત દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી છનાયક શ્રીજિનસિંહસૂરિજી રહી પધાર્યા. ડષ પામી ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાંના રાજા રાજસિહે એમની ખૂબ ભકિત કરી. ત્યાંથી વિહાર કરી જાહેર પધાર્યા, શ્રીસંઘે સમારે પૂર્વક વાગત કર્યું. ત્યાંથી ખંડપ અને ફુગાડઈ (ધુનાડા) થઈ ઘઘાણી (ગાંગાણી) પધાર્યા ત્યાં પપ્ર આદિ પ્રાચીન જિનમૂતઓના દર્શન કર્યા.+ ત્યાંથી વિહાર કરતા કરતા બીકાનેર પધાર્યા ત્યાં શાહ વાઘમલે એમનો ધૂમધામથી પ્રવેશોત્સવ કરાવ્ય, સં. ૧૬૭૪ ને આ યાત્રા વર્ણનવાળા બે ‘ચંત્યપરિપાટી સ્તવને અમારા સંગ્રહમાં છે.
+આ મૂર્તિઓની પ્રાચીનતા આદિની બાબતમાં સમયસુંદરજી કૃત ધંધાણી સ્તવનમાં સારું વર્ણન છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય .
૧૭૫ ચાતુર્માસ ત્યાં કર્યો એથી ધર્મની ભારે પ્રભા થઈ
સમ્રાટ જહાંગીર ઘણું સમયથી એમના જનના અભિલાષી હતા, બીકાનેરમાં એમનો ચાતુર્માસ છે એમ જાણી, એમણે પિતાના આગેવાન ઉમરને શાહી ફરમાન દઈ મોકલ્યા અને તેમની સાથે આગ્રહપૂર્વક દર્શન દેવાની વિનંતિ લખી મેકલી. શાહી પુરુષ બીકાનેર આવ્યા, અને ફરમાન બતાવી આગ પધારવાની વિનંતી કરી + બીકાનેરનો સંઘ એકત્ર થયો અને ફરમાન વાંચી ખૂબ આનંદ પામે. સમ્રાટન ગ્રિડ જેઈ આચાર્ય મહારાજે ત્યાં જવાનું આવશ્યક માન્યું. એટલે બીકાનેરથી વિહાર કરી મેડતા પધાર્યા અને ત્યાંના સંઘની અતિશય ભક્તિ જઈ એક માસ પર્યત ત્યાં જ રોકાયા. ત્યાર પછી એમણે ત્યાંથી વિહાર કરી સમ્રાટ પાસે જવાને પ્રયાણ
+हिव श्रीशाही सलेम, मानसिंहसु धरि प्रेम । वड़बड़ा साद सधीर, मूकइ आपणा वजीर ॥ ॥ તુમસ ડીવાળારૂ ઝાવું, માનઝિવું યુરાના ! इकबेर मानसिंह आवई, तउ मन मुज सुन्न पाबइ ।। २ ।। ते बीवाणइ आया. प्रणमइ मानहि पाया ! दीधा मन महिराण, पतिशाही फुमाण ॥ ३ ॥ मिलिय र संघ सुजाण, वांच्या ते फुरमाण । तेडाया पातिशाह, सह को धइ उच्छाह ॥ ४ ॥
શ્રી સરકૃત 'નરાજસૂરિ રાસ” સં. ૧૬૮૧ आणंदइ चःमासो करि, आया मेवड़ा बह रित धरि । तड़ावई श्रीशाहि सलेम, मेड़ता आया कुशले क्षेम ॥६६॥
ધમકાતિ કૃત “જિનસાગરસૂરિ રાસ” સં. ૧૬ ૮૧] વધુ જાણવા માટે જુઓ અમારો સંપતિ “ઐતિહાસિક કાવ્ય સ ગ્રહ.”
Page #279
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજનચંદ્રસૂરિ કર્યું. પરંતુ મનુષ્યને વિચાર જરાય ચાલતું નથી, દુર્દેવ કાળે કેઈને છેડયા નથી. એટલે એમનું શરીર અસ્વસ્થ થઈ ગયું, જેથી આગળ ન જવાતાં મેડતા પાછું ફરવું પડયું. નિમિત્તાદિ જ્ઞાન દષ્ટિએ પિતાનું આયુષ્ય પૂરું થતું જાણું અનશન ગ્રહણ કરી લીધું. ચોરાસી લાખ જીવન સાથે ખમત ખામણા કરી શુધ્ધ ધ્યાનમાં લીન થઈ સં. ૧૬૭૪ ના પિષદિ ૧૩ ના રોજ શ્રીજિનસિંહસૂરિજી સ્વર્ગે સીધાવ્યા. સમસ્ત સંઘમાં શોક પ્રસરી ગયો, કેમકે તે એક પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ મહાન પ્રભાવક આચાર્ય હતા. શ્રીસારજી કૃત “જિનરાજસૂરિ રાસ”માં લખેલ છે કે તેઓ પ્રથમ દેવલોકમાં મહ કે દેવ થયા. - સમ્રાટ અકબરને જૈન ધર્મના અનુરાગી બનાવવામાં શ્રીજિનચન્દ્રસૂરિજીની સાથે એમને પણ સારો એવો ફાળો છે. કાશ્મીર વિહાર દરમ્યાન એમના ચારિત્રાનો સમ્રાટ પર જે પ્રભાવ પડેલો એના પરિણામે સમ્રાટે સૂરિજી પાસે એમને આચાર્ય પદ અપાવેલું, એ વાતનું શબ્દો દ્વારા વર્ણન યથાવત્ થઈ શકે તેમ નથી. સમ્રાટ જહાંગીર એમને ભારે સન્માનની નજરે જોતા. નવાબ મુકરબ ખાન આદિ પર એમનો ઘણો ઉંડો પ્રભાવ હતો X.
એમણે જિનાલયેની ઘણે સ્થળે પ્રતિષ્ઠાએ પણ કરાવી હતી. જેનો ઉલ્લેખ “જેનધાતુ-પ્રતિમાલેખ સંગ્રહ” આદિમાં છે
X समुखि लीधर संथार उ, कीघर सफल जमागे। सुद्ध मनई गहगहता, पहिलई देवलोक इ) पहुंता ॥१॥
- समर इ सगला उंबरा, मुकर र खान नवाब हो।
ए पतिशाहि मेवउ, ऊभउ नरइ अरदास हे।। एक घडी पडखु नहीं, चालो श्रीजी पास हे। ।। ७ ।।
[વાદી નંદા કૃત “આલિન ગીત' ]
Page #280
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૭ સાધ્વી વિદ્યાસિધ્ધિકૃત “ગુણી-ગીત” પરથી જાણવા મળે છે કે એની ગુણીને “પહુરણી” (પ્રવત્તિની)પદ એમણેજ આપ્યું હતું.
એમની સ્તવન, સઝાઈ આદિ કેટલીક નાની કૃતિઓ પણ મળી છે. - બીકાનેરના શ્રીરેલ દાદાજીમાં એમની પાદુકાઓ એક તૂપમાં પ્રતિષ્ઠિત છે જેને લેખ આ પ્રમાણે છે___ "सं. १६७६ वर्षे जेष्ठवदि ११ दिने युग-प्रधान श्रीजिन सिंहमूरि सूरीश्वराणां पादुके कारिते प्रतिष्ठिने च ॥शुभं भवतु।"
બીકાનેરમાં નાહટાઓની ગુવાડના શ્રીષભદેવજી મંદિરમાં પણ એમની પાદુકાઓ છે, તેને લેખ આ પ્રમાણે છેઃ
"सं. १६८६ वर्षे चैत्र वदि ४ दिने युगप्रधान श्रीजिनसिंह सूरीणां पादुके कारिते जयमाश्राविकया, (प्र.) भट्टारक युगप्रघान श्रीजिनराजसूरिराजेंः"
એમના શિષ્ય ઘણા સારા સારા વિદ્વાન હતા, જેમાંના કેટલાકના નામે તો અમને મળેલ છે. એ બધાને મેટી દીક્ષા યુગપ્રધાન શ્રીજિચન્દ્રસૂરિજીએ આપી હતી, એથી એમનાં નામ પણ ન%િ અનુક્રમ પ્રમાણે લખીએ છીએ.
(૧) હેમા મન્દિર –તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. બીકાનેર જ્ઞાનભંડારમાં જુદા જુદા શ્રાવકશ્રાવિકાઓએ એમને વરાવેલ ગ્રંશની કેટલીક પ્રતિઓ વિદ્યમાન છે. એમની કૃતિ એક શ્રીજિનકુશલ સૂરિ સ્થાન સ્તવન ગાથા ૯ ઉપલબ્ધ છે.
(૨) હરખંદન—આ પણ એમના શિષ્ય હતા, એમના + શિષ્ય ભુવનરાજે સં. ૧૬ ૮૭ ફા. સુદ ૫ બીક નેરમાં લખેલ એક અજ્ઞાત નામ પ્રતિનો અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૭૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
શિષ્ય લાલચન્દ્રજી સારા કવિ હતા. એમની ૧ મૌન એકાદશી સ્ત. ગા. ૧૭ (સ. ૧૬૬૮ લીંબડી), અદત્તાદાન વિષે દેવકુમાર ચોપાઇ (સ. ૧૬૬૨ શ્રા. સુદ ૫ અલવર, તિ સૂર્યમલજીના સંગ્રહમાં), ૩ હરિશ્ચન્દ્ર રાસ ( સ. ૧૬૭૯ કાર્તિક પૂનેમ, ઘંઘાણી, (સ્તવ.) શ્રી પૂજ્યજીના સંગ્રહમાં ૪ વૈરાગ્ય બાવની ગા. ૫૩ પત્ર ૨ (સ. ૧૯૯૫ ભાદરવા સુદ ૧૫) અદ્ઘિ કૃતિએ ઉપલબ્ધ છે.
(૩) શ્રી જનાજરિ—એમનું દીક્ષા નામ રાજસમુદ્ર હતુ તેમા પ્રતિભાશાળી અને ઉચ્ચ કેટિના વિદ્વાન આચાર્ય હતા. એમણે રચેલ ૧ ઠાણાંગ વૃત્તિ, ભાંડારકર એરિએટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ તથા ઉ વિનયસાગરજી મહારાજના સગ્રહમાં,૨ નૈષધ કાવ્ય વૃત્તિ (ગ્રંથ સ. ૩૦૦૦ અલભ્ય, ) અને ૩ ધનાશાલિભદ્ર રાસ (સ. ૧૬૭૮), ૪ જંબૂ રાસ (સ. ૧૯૯૯ અમદાવાદ), ૫ સ્તવન ચાવીસી, ૬ વિહરમાન જિન સ્તવન વીસી ૭ ગજસુકુમાલ રાસ, ૮ પ્રશ્નોતર રત્ન ચાલિકા બાળવષેધ, ૯ નવતત્ત્વટખા આદિ ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે, એમના વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકાશન પામેલ ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” માં જૂએ.’
(૪) પદ્મકીર્તિ એ પણ એમના એક વિદ્વાન શિષ્ય હતા. એમના શિષ્ય પદ્મર ગજી, તેએને એ શિષ્યા હતા, (૧) પદ્મચંદ્ર, એમના જંબૂરાસ (સ` ૧૭૧૪ કા. સુદ ૧૩, સરસા) ઉપલબ્ધ છે. (ર) રામચંદ્ર, એ પણ વિદ્વાન, કવિ, અને વૈદકશાસ્ત્રવેત્તા હતા. એમની કૃતિઓમાં (૧) રામ વિનાદ ચૌપાઈ (સ. ૧૭૨૦ માગસર સુદ ૧૩ બુધવાર, અમારા સંગ્રહમાં છે, (૨) વૈદ્યવિનેદ (સ. ૧૭૨૬ વૈશાખની પૂનમ, મરેટ,) દાન ભ, (૩) મૂળદેવ ચાપાઈ, નવહેર સ. ૧૭૧૧ ચતુર સં. (૪) સામુદ્રિક ભાષા સ. ૧૭૨૨ માઘ રૃ. ૬. ભેહરા જિનસૂરિ ભ. અને (૫) દસ પચ્ચક્ખાણુ સ્ત. (સ. ૧૭૩૧ પાષ સુદિ ૧૦) ઉપલબ્ધ છે.
(૫) શ્રીજિનસાગરસૂરિ–એમનુ દીક્ષા નામ સિદ્ધસેન હતું.
Page #282
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૩૯
-
એમના વિશેષ પશ્ર્ચિય માટે ઐતિહાસિક જૈન કાવ્ય સ ંગ્રહ” વાંચેા.
૬) જીવ---એ પણ જિનસિંહસૂરિજીના શિષ્ય હતા, એમણે સ. ૧૯૮૨ના માગસર સુદિ ૧૩ ના દિવસે લખેલ “મુનિમાલિકા” પત્ર ૮ (અમાર સંગ્રહમાં અપ્ર. નં. ૧૨૨) ઉપલબ્ધ છે.
શ્રીજિનસિંહરિજીના શિષ્યાના નામે ખીજાય કેટલાક ગ્રંથાની પ્રશસ્તિએ.માં મળે છે, પરંતુ ખરતરગચ્છમાં જિનસિંહરિ નામના આચાર્યે જૂદી જૂદી શાખાઓમાં એજ સમયે ત્રણ થઈ ગયા છે. આથી અનિશ્ચિતતાને કારણે તેમના પરિચય અહિં નથી આપ્યું.
(૯) સમયરાજોપાધ્યાય –યુ. પ્ર. શ્રીજિનચદ્રસૂરિજીના મુખ્ય શિષ્યેામાં તેઓ ગણાતા. આગરાના સ. ૧૬૨૮વાળા પત્રમાં એમનું પણ નામ છે. એએ સારા વિદ્વાન હતા. “ અષ્ટલક્ષી”ની પ્રશસ્તિમાં કવિવર સમયસુંદરજી એમને પેાતાના વિદ્યાગુરુ તરીકે દર્શાવે છે. એમણે રચેલ કૃતિઓમાં (૧) ધર્માંમ’જરી ચૌ. (સં. ૧૯૬૨ મા. સુ. ૧૦ બીકાનેર), પ ષણ-વ્યાખ્યાન-પદ્ધતિ (કલ્પ૦ સામાચારિ વ્યાખ્યા) પત્ર ૧૨ ( અમારા સંગ્રહમાં ), શત્રુજય ઋષભ-સ્તવન ગા૦ ૧૪ અવસૂરિ, અને સાંસ્કૃત ભાષામાં કેટલાક સ્તવને ઉપલબ્ધ છે.
સ. ૧૬૦૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ તેઓનું નામ આવે છે. એમના શિષ્ય અભયસુન્દર×, એના શિષ્ય કમલલાભેાપાધ્યાય- શિષ્ય લબ્ધિીતિ શિ. રાજસ શિ. દેવવિજય શિ, ચરણકુમારે લખેલ “સારસ્વત”ની પ્રતિ
× એમણે ઉત્તરાધ્યયનસૂત્ર બાળાવમેધ લખેલ છે.
+ એમણે ઉત્તરાધ્યયનસૂત્ર ખાળાવમેધ રચેલ ઉં. વિનયસાગર્જના સગ્રહમાં છે.
}
Page #283
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
શ્રીવૃજ્યના સગ્રહમાં છે.
(૧૦) ધર્મનિધાનાપાધ્યાયઃ–એમનું નામ પણ આગરાવાળા પત્રમાં હાવાથી સં. ૧૬૨૮ પૂર્વે દીક્ષા લીધી હાવાનું નક્કી થાય છે. એમનાં “જીરાવલા પાર્શ્વ-સ્ત.” અને “ચતુર્વિશતિજિન સ્તવન” પ્રાકૃત), શીલે।પદેશમાલા અવસૂરિ ઉપલબ્ધ છે. તેમના શિષ્યા-(૧) સુમતિસુંદરનું શાંતિસ્તવન ( સ’. ૧૬પ૦ કા. સુ. ૧૩ વીરમપુર) અને અન્ય નાની કૃતિઓ ઉપલબ્ધ છે. (૨) ધમકીર્તિ તેઓ સારા કવિ હતા. એમની કૃતિઓ (૧) નેમિરાસ (સં. ૧૬૭૫ ફા. સુ. ૫ રિવ), (૨) મૃગાંક પદ્માવતી ચૌ. (અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૩) જિનસાગરસૂરિરાસ (સ. ૧૯૮૧ પોષ સુદી ૫), (૪) ૨૪ જિન ૨૪ એલ-સ્ત, (૫) સાધુ સમાચારી ખાલા૦ (પત્ર ૪ ક્ષમા કલ્યાણ ભંડાર) અને અન્ય કેટલાંય સ્તવનાદિ ઉપલબ્ધ છે. એમના શિષ્ય દયાસાર” હતા. જેમણે શીલવતી રાસ (સ. ૧૭૦૫ ફા. સુ. ૯ વર્લ્ડ્સ ભ. ઈલાપુત્ર ચૌ, (દયાસાર ચૌ.સ. ૧૭૧૦ નભ( ભાદરવા )સુદિ ૯ સુહાવા નગર) અને અમરસેન–વયસેન ચૌ, (સ. ૧૭૦૬ વિજયાદશમી શીતપુર) રચી. ક્ષમાલ્યાણજીના ભંડારમાં છે. ધર્મ કીર્તિ ના વિદ્યાસાર, મહિમસાર, રાજસાર આદિ ખીજાય કેટલાક શિષ્યા હતા. જેમાંના રાજસારસ્કૃત કુલધ્વજરાસ (સં. ૧૭૦૪ આ. સુ. ૫ રવિ) પુંડરીક-કંડરીક સધિ ઉપલબ્ધ છે. (૩) સમયકીર્તિ, એમણે લખેલ સ’. ૧૬૭પ મા. વ. ૧૦ નું “ પચકખાણ-નિયુ કિત” બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. એમના શિષ્ય શ્રીસામે “ ભુવનાનન્દ ચૌ.” ( સં. ૧૭૨૫ મા. સુ. ૫ આસનીકેટમાં પેાતાના શિષ્ય સુમતિધર્મ માટે) અનાવી,
૧૮૦
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૮૧
વિદ્વાન શિષ્ય સમુદાય
સં. ૧૬૭૫ વિ. . ૧૩ ના શત્રુંજયના શિલાલેખમાં ધર્મનિધાનજીનું નામ છે. સં. ૧૬૭૪ માગસર વ. પ જેસલમેરમાં એમની સાથે ધર્મકિતિજી પણ હતા એવું ત્યાંના લેખ ઉપરથી માલુમ પડે છે.
(૧૧) રત્નોનધાનોપાધ્યાય –એમનું નામ પણ સં. ૧૯૨૮ ના આગરાવાળા પત્રમાં છે. એમનું સંવત ૧૬૩૩નું (૧) નવદુર પાર્શ્વ સ્તવ, (૨) ગાથાસારોદ્વાર ઉપલબ્ધ છે. સ. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેઓ પણ લહાર ગયા હતા, ત્યાં ફાગણ સુદિ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ મળ્યું, જેનો ઉલ્લેખ આગલા પ્રકરણમાં આવી ગયો છે. આમનું નામ કેટલીક પ્રશસ્તીઓમાં મળે છે, જેથી સમજાય છે કે તેઓ ઘણુંખરું સૂરિજીની સાથે જ રહ્યા હતા.
વ્યાકરણના તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. વા. ગુણવિનયજીએ કર્મચન્દ્રમત્રિવંશ પ્રબંધ ટીકા (સં. ૧૬પ૬) માં એમને “સાંગહૈમશબ્દાનુશાસનાÀતાર: ” કહ્યા છે. કવિવર સમયસુંદરજીત રૂપકમાલા ચૂર્ણિનું એમણેજ સંશોધન કર્યું હતું. એમણે બનાવેલા ઘણાંય સ્તવન ઉપલબ્ધ છે.
એમને રત્નસુંદર નામે શિષ્ય હતા. તેમનાય કેટલાક સ્તવન ઉપલબ્ધ છે. રત્નસુંદર શિ. રત્નરાજ શિ. નરસિંહકત કલ્પસૂત્રબાલા અને ચિંતામણિ બાલા મળે છે.
(૧૨) રંગનિધાન –એમનું નામ “નિત્ય-વિનય-મણિ જીવન જૈન લાયબ્રેરી” ની કાલિકાચાર્ય–કથાની પ્રશસ્તિમાં મળી આવે છે.
(૧૩) કલ્યાણતિલક –એમને ભણવા માટે સં. ૧૯૩૦ માં લખાયેલ “મૃગધ્વજચરિત્ર” શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જનચંદ્રસૂર
(૧૪) સુમતિ કલ્લાલ –એમનાં ।। એક શુકરાજ ચૌ. (સ. ૧૬૬૨ ચૈત્ર દસમી પ્રથમાભ્યાસ, જય૦ ભંડાર પત્ર ૧૪ ), (૨)સ્થાનાંગ સૂત્રવૃત્તિગત ગાથાઓ પર ‘વૃત્તિ વાઢી નંદનની સાથે સ. ૧૭૦૫ માં રચેલ, એની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે. જે સ’૧૯૧૪ માં લખેલ છે. (૩) બીકાનેર-ઋષભત. (સ’. ૧૬૬૦), (૪) મૃગાપુત્ર સંધિ (રામચંદ્ન ભ. સ. ૧૬૬૧ (?) આ॰ વદ ૧૧ મહિમનગરમાં રચેલ આદિ કેટલીયે કૃતિએ ઉપલક્ખધ છે. આપે સંશાધેલ પિડવિશુદ્ધિની પ્રતિ ( શિ. વિદ્યાસાગર માટે ) શ્રીપૂજ્યજીના સગ્રહમાં છે. આ વિદ્યાસાગરે લખેલ “ પ્રાકૃત વ્યાકરણ ધકાવસૂરિ” તેમજ કલાવતી ચાપાઈ ઉપલબ્ધ છે.
(૧૫) વા. હર્ષી વલ્લભ –એમની મયણુરેહા ચૌ (સં. ૧૬૬૨ મહિમાવતી) ગા. ૩૭૭ પત્ર હું અમારા સંગ્રહમાં છે. બીજી કૃતિ ઉપાસક દશાંગ ખાલા॰ (સ. ૧૬૯૨) ઉપલબ્ધ છે. (૧૬) વા. પુણ્યપ્રધાન :-તે પણ સૂરિજીના એક વિદ્વાન શિષ્ય હતા. બીકાનેર આદિનાથ-પ્રશસ્તિ લેખમાં એમનુ' નામ છે. સં. ૧૬૬૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ એમનુ' નામ આવે છે. એમનું ગેાડી પાર્શ્વ સ્તર મળે છે. એમને સુમાહેસાગરાપાધ્યાય નામક વિદ્વાન શિષ્ય હતા. જેમનું સિદ્ધાચલસ્તવ. મા. ૧૨ ( સ’. ૧૬૮૫ કા. ૧૪ ૧૪ ) નું ઉપલબ્ધ છે.
૧૮૨
MAHAN NASEVAT
સુમતિસાગરજીના શિષ્ય (૧) જ્ઞાનચન્દ્રકૃત ઋષિદત્તા ચૌ. (મુલ્તાન, જિનસાગરસૂરિ રાજ્યે ) અને પ્રદેશી ચૌ., એ બન્ને કૃતિઓ બીકાનેર-જ્ઞાનભંડારમાં છે, અપૂર્ણ તે અમારા સંગ્રહમાં પણ છે. જિનપાલિત જિનરક્ષિત રાસ, ( ગાથા ૧૮૪), ચિત્ત
Page #286
--------------------------------------------------------------------------
________________
વન શિષ્ય સમુદાય
ટર્ક
66
સ’સ્મૃતિ ચૈાહા॰ ( ગા૦ ૧૮૬ ક્ષમા॰ 'ડા ), અને ચૌવીશી મળે છે. એમના શિષ્ય રંગપ્રમાદ હતા. જેમ. “ ચૌપાઈ” ૧૭૧૫ વૈ. વ. ૩ મુલ્તાન) ઉપલબ્ધ છે. (૨) સારંગએમની કૃતિઓમાં ધમે'પદેશ ગા. ૮૭, સૂયગડાંગ દીપિકા, યા છત્તીસી ” ( સ. ૧૯૮૫ અમદાવાદ ) અમારા સગ્રહમાં ઉપલબ્ધ છે. યાં. સાધુર ગજીના શિષ્ય વિનયપ્રમાદ શિ. વિનયલાભ ( બાલચંદ ) હતા. એમણે રચેલ પાર્શ્વ ભક્તામર ગા, ૪૫, (ભકતામર પાદપૂર્તિ કાવ્યસંગ્રહ ભાગ ૨ જામાં પ્રકાશિત અને કૃતિઓમાં શત્રુ જયમંડન આદિજિનસ્ત. ૨ મૂળવર્ધિપાર્શ્વ સ્ત. વચ્છરાજ દેવરાજ ચૌ. સ. ૧૭૩૦ મુલ્તાન),સિંહાસન બત્તીસી ( સં. ૧૭૪૮ શ્રા. વ. ૭ લેાધી, પૂનમચન્દ્રજી યતિના સંગ્રહમાં છે), ચેાટઆવી તાવાધવલ (?)ભ-તૃ હિર શતક પદ્યાવલિ મહાવીર ગૃહસ્તવ, સંવૈયા બાવની ગા. ૫૬ અમારા સંગ્રહમાં છે. વા. સાધુર’ગજીના શિષ્ય મહેાપાધ્યાય રાજસાગરજી હતા. એમના શિષ્ય જ્ઞાન ધર્મીજીના શિ. દીપચંદ્ર ગણના શિ. દેવચન્દ્રજી થયા. તે સુપ્રસિદ્ધ વિજ્ઞાન અને અધ્યાત્મતત્ત્વવેત્તા હતા. એમના જીવન માટે ‘દેવિલાસ’, અને કૃતિઓ માટે ‘શ્રીમદ્ દેવચંદ્ર’ ભાગ ૧-૨-૩ જૂઓ. એ ઉપરાંત અમને (૧) શાંત રસભાવના (૨) સપ્તસ્મરણુટખા (૩) આત્મ શિક્ષા (૪) દંડક ખાલા૦ સ ૧૮૦૩ કા. સુદ ૧૧ નવા નગર ચતુર, સ, અને કેટલાંક સ્તવનાદિ મળેલ છે. શ્રીમદ્ દેવચંદ્રજીના મનરૂપ, વિજયચંદ્ર અને રાયચંદ્ર આદિ કેટલાંય શિષ્યા હતા. વિજયચ ંદ્રને રૂપચંદ્ર નામે શિષ્ય હતા.
(૧૭) મહેા. સુમતિ શેખર:–એમના શિ. (૧) જ્ઞાન હજી હતા, જેમણે સ. ૧૭૦૫માં ખેતસી શિષ્યની સાથે લખેલ
Page #287
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
સમય રાજપાધ્યાયની “પયૂષણ વ્યા, પદ્ધતિ” પત્ર ૧૨, (૨) જિનરત્નસૂરિ છNઈ (૩) દુર્જનદમન ચોપાઈ. (સં. ૧૭૦૫ પ્ર, આ. વ. ૧૪ બુધ જિનરત્ન સૂરિ રાજ્ય), લખેલ અમારા સંગ્રહમાં છે. આજ જ્ઞાનહર્ષજીનું પાર્શ્વસ્ત. ગા. ૧૩ ઉપલબ્ધ છે. ઉપરાંત (૨) વાચારિત્ર વિજય (૩)મહિમાકુશળ (૪) રત્નવિમલ (૫) મહિમા વિમલ આદિ મહા સુમતિશેખરજીના શિષ્યો હતા. તેમણે સં. ૧૭૩૩ને ચાતુર્માસ સકુકી ગામમાં કર્યો, એ સમયે માહિમાકુશલે (ભા. સુ. ૯) લખેલ “નાહર જટમલકૃત બાવની” પત્ર ૭ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
(૧૮) દયાશેખર -એમણે લખેલ નવકાર બાલા પત્ર-૪ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે. ' (૧૯) ભુવનમે એમના શિષ્ય પુણ્યરત્ન શિષ્ય દયાકુશલ શિ. ધર્મમંદિર એક સારા કવિ હતા. એમની કૃતિઓમાં (૧) મુનિપતિચરિત્ર (સં. ૧૭૨૫ પાટણ), (૨) દયાદીપિકા ચૌ (સં. ૧૭૪૦ મુલતાન), (૪) પરમાત્મ પ્રકાશ ચૌ. (સં. ૧૭૪ર કા. સુ. ૪ મુલતાન), (૫) આ મદપ્રકાશ, (૬) નવકાર રાસ (બૃહત્ સ્તવનાવલીમાં છાપેલ) ચૌમાસી વ્યાખ્યાન (જૈન ગ્રંથાવલી પૃ. ૩૪૩), શંખેશ્વરસ્ત. (સં. ૧૭૨૩), સંખેશ્વર ગીત. સુમતિ નાગીલ ચેપાઈ આદિ કેટલીએ કૃતિઓ ઉપલબ્ધ છે.
(૨૦) લાલકલા -એમના શિષ્ય જ્ઞાનસાગર શિ. કમલહ સં. ૧૬૯૪ ચૈત્ર સુ. ૭ રાજનગરમાં લખેલ “પુંજરાજી ટીકા” (સારસ્વત વ્યાકરણની) પત્ર ૧૧૧ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
આ ઉપરાંત સૂરિજીના શિષ્યમાં રાજહર્ષ, નિલયસુન્દર કલ્યાણદેવ, હીરોદય, વારી વિજયરાજ, હીરકલશ, જ્ઞાનવિમલ, (ક્ષમાલ્યાણજીકૃત પટ્ટાવલિમાં ઉલ્લેખ), નાં નામ પણ મળે છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૫ પરંતુ શ્રીજિનચંદ્ર સૂરિજીને નામે એમની વિદ્યમાનતામાં અન્ય (૧) પિમ્બક શાખા, (૨) આદ્યપક્ષીય, આદિ ખરતરગચ્છની શાખાઓમાં કેટલાંક આચાર્યો થઈ ગયા છે, એથી ઉપરોક્ત નામવાળા શિષ્યો, કઈ શાખા વતિ જિનચંદ્રસૂરિ આચાર્યના શિષ્ય હતા. એ નિર્ણય ન થઈ શકવાથી તેમનો પરિચય આપવામાં આવતો નથી.
સં. ૧૯૮૬માં શ્રી જિનસાગરસૂરિજીથી “લઘુ-આચાર્ય” નામની શાખા નીકળી હતી. એ પછી આપણા ચરિત્રનાયકનો અધિકાંશ શિષ્ય પરિવાર એમના આજ્ઞાનુયાયી થયાનો ઉલ્લેખ “શ્રીનિર્વાણરાસ” માં છે. યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીની પરંપરામાં હજુય પં. નેમિચન્દ્રજી યતિ ( બાહડમેર) આદિ કેટલાક યતિવર્ય વિદ્યમાન હતા. અને એજ શાખાના અનુયાયી હતા.
x सखर गीतारथ साधु भलाभलाजी, मानइ मानइ (?) पूज्यकी आण । समयसुन्दरजी पाठक परगडाजी, पाठक पुण्यप्रधान ॥२॥ जिनचन्द्रसूरिना शिष्य मानइ सहुजी, बड़ा बडा श्राबक तेम। धनवन्त धींगा पूज्य तणइ पखइजी, वडभागी गुरु एम ॥ ३ ॥ વધુ માહિતી માટે અમારો “ઔતિહાસિક જૈન-કા - સંગ્રહ” જૂઓ.
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ નું
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
- આ છે ગલી પ્રકરણમાં મૂરિજીના વિશાલ શિષ્ય
ફૂime mi સમુદાયનો પરિચય આવી ગયો. શિષ્યો ઉપરાંત તત્કાલીન આજ્ઞાનુવર્તી સાધુસંઘને પણ સૂરિજીનાં જીવન સાથે ઘનિષ્ટ સંબંધ છે, એટલે એમને પરિચય પણ આપવો અત્યાવશ્યક હેઈ અત્રે સંક્ષેપથી આપવામાં આવે છે.
(૧) મહેપાધ્યાય પુણ્યસાગર -તેઓશ્રી સત્તરમી સદીના પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ ગીતાર્થ વિદ્વાનોમાં અચગણ્ય હતા. તેઓ ઉદયસિંહજીના સહધર્મિણી ઉત્તમદેવીની રત્નકુક્ષિએ અવતરેલા. બાદશાહ સિકંદર લોદીને ખુશ કરી ૫૦૦ બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કરાવનાર આચાર્ય જિનસસૂરિજીએ (સં. ૧૫૫૫–૮૨) પિતાના વરદ હસ્તે એમને દીક્ષા આપેલ. આપણુ ચરિત્રનાયક શ્રીજિનચંદ્રસૂરિજીને સૂરિપદના યોગ ઉપધાન–તપ આદિ એમણેજ વહન કરાવ્યા
Page #290
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ–સધ
૧૮૭
હતા, જેનું વર્ણન ત્રીજા પ્રકરણમાં આવી ગએલ છે. સૂરિજી એમને માનભરી દૃષ્ટિથી જોતા, અને વખતેાવખત સૈદ્ધાન્તિક વિષયા અને વિધિમાની બાબતમાં એમને પૃચ્છા કરતા. એમણે લખેલા નીચેના ગ્રંથા ઉપલબ્ધ છે:
(૧) સુબાહુસન્ધિ સં. ૧૬૦૪ શ્રીજિનમાણિકયસૂરિ આદેશાત્ ), (ર) મુનિમાલિકા ( જિનચન્દ્રસૂરિ ઉપદેશાત્), (૩) કવિચકુવોંચાય. શ્રીજિનવલ્રભસૂરિ પ્રણીત પ્રશ્નોત્તરેકષષ્ટિશતક કાવ્યવૃત્તિ (સં. ૧૬૪૦ ), (૪) જંબુદ્રીપ પ્રાપ્તિ વૃત્તિ (૧૬૪પ જૈસલમેર રાઉલ ભીમજી રાજ્યે), (૫) મિરાષિ ગીત ગા. ૫૪, (૬) પૈતીસ વાણી અતિશય ગર્ભિત સ્તવન. ગા. ૨૭, (૭) પંચકલ્યાણક સ્તવન, (૮) પાર્શ્વ જન્માભિષેક ગા. ૧૯, (૯) મહાવીર સ્ત. ગા. ૨૧, (૧૦) આદિનાથ સ્ત. ગા. ર૬ ( બીકાનેર ), ૧૧) અજિતજિન સ્તવન, ૧૨ ભાવારિયારણ પાદપૂર્તિસ્તોત્ર સ્વાપન્નવૃત્તિસહ ( વિનયસાગરજીના સ'ગ્રહમાં), અને ૧૩ ઉવસગ્ગહર માળાએધ આદિ અનેક નાનીમોટી કૃતિ છે. એમની કૃતિએની ભાષા પ્રૌઢ, અને શૈલી પ્રાચીન છે.
તેઓશ્રીએ સં. ૧૬૫૦ માં જેસલમેરમાં જિનકુશળસૂરિજીની પાદુકા પ્રતિષ્ઠિત કરી હતી. સંભવ છે કે એ પછી
""
બ્લૂ શિવનિધાન ગણિ કૃત લધુવિધિપ્રપા’ થ્રોઝિનચન્દ્રસૂરિનીયર શ્રીનુષ્ય सागर महोपाध्यायनइ पुछाबर हुतउ, तिवारइ एही जबाब कीधउ हुं तर ' એવીજ રીતેજિનસિંહસૂરિજી લિખિત સમાચાર વિષયક પત્ર જે અમારા સંગ્રહમાં છે, તેમાં લખ્યું છે:
" ए व्यवस्था । श्रीजिनचन्द्रसूरिजीयई
श्री साधुकीत्युपाध्यायनई पुछीनई कीधी छई सं. १६२१ वर्षे "
.
श्रीपुण्यसागर महोपाध्याय
Page #291
--------------------------------------------------------------------------
________________
१८८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થોડા સમયે ત્યાંજ એમને સ્વર્ગવાસ થયો હોય, કેમ કે એ સમયે એમની ઉંમર ૮૦-૯૦ વર્ષની હશે. એમને ઉ. પવરાજ, હર્ષકુલ, જીવરાજ આદિ કેટલાંય શિષ્યો હતા, જેમાં પરાજજી સારા વિદ્વાન હતા, જેમણે બનાવેલ (1) ભુવનહિતાચાર્ય કૃત રુચિરદંડક વૃત્તિ (સં. ૧૬૪૪), (૨) અભયકુમાર ચૌ. (સં. ૧૬૫૦ જૈસલમેર ), (૩) સનત્કુમાર રાસ (સં. ૧૬૬૯ જૈન ગુ. ક.), (૪) ક્ષુલ્લક ઋષિ પ્રબંધ (સં. ૧૯૬૦ મુતાન, ગા. ૧૪૧ અમારા સંગ્રહમાં), (૫) ચૌદ ગુણસ્થાન સ્તવ ટ, ૯ બેલ ગર્ભિનિ ચોવીસ જિનસ્તવનાદિ ઉપલબ્ધ છે, તદુપરાંત નાની મોટી ઘણી કૃતિઓ બીજી પણ મળે છે. સં. ૧૬૪૫ માં જબૂઢીપ પ્રજ્ઞપ્તિ-વૃત્તિની રચનામાં પિતાના ગુરુ શ્રી પુણ્યસાગરજી મહાને સારી એવી સહાયતા કરી હતી.
એમના શિષ્ય વાચક જ્ઞાનતિલક પણ સારા વિદ્વાન હતા. સં. ૧૬૬૦ દીવાળીના દિને એમણે “ગૌતમ-કુલક” પર વિસ્તૃત ટીકા અને પાક્ષિક ક્ષામણુક વ્યાખ્યા (ઉ. વિ. ના સંગ્રહમાં) રચી હતી. જે બૂદ્વીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના પ્રથમ દર્શના લેખક એ પોતેજ હતા. એમનાએ રચેલા કેટલાએ સ્તવનાદિ મળી આવે છે.
મહોપાધ્યાયજી વિષે વધુ માહિતી મેળવવા “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” જેવો જોઈએ. સં. ૧૯૧૭ માં પાટણ ખાતે શ્રીજિનચન્દ્રસૂરિજીત “પૌષધવિધિ પ્રકરણવૃત્તિ” નું એમણે સંશોધન કરેલ હતું.
(૨) ધનરાજોપાધ્યાય – તેઓ પણ સારા વિદ્વાન હતા. સં. ૧૬૧૭માં રચાએલ શ્રીજિનચંદ્રસૂરિજીની પૌષધ વિધિ પ્રકરણ વૃત્તિ' ના સંશોધકેમાં એમનું પણ નામ આવે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૧૮૯
‘આત્માનંદ પ્રકાશ’માં પ્રકટ થએલ ‘મહેાધમ સાગર ગણ નામક લેખમાં એમના શિષ્યે લખેલ પત્રાની નકલમાં તેમજ વિજય પ્રશસ્તિ કાવ્યમાં પણ ૧૬૧૭ની અભયદેવસૂરિ સંબંધી ચર્ચોમાં એમને ધસાગરના પ્રતિદ્વન્દી કહ્યા છે. એમની ચરણુ પાતૃકા બીકાનેર (નાહટાની ગુવાડ) ના શ્રીઆદિનાથજી મંદિરમાં છે. જેને લેખ આ પ્રમાણે છે. " सं. १६६२ चैत्र वदि ७ दिने श्रीधनराजोपाध्याय पादुके "
''
(૩) અહેાપાધ્યાય સાધુકીતિ:-~-જિનભદ્રસૂરિજીની પરંપરામાં વાચક દયાકુશલજીનાશિષ્ય વા૦ અમરમાણિકયજીના+ નામાંક્તિ શિષ્યામાંના તેઓ એક છે. એસવાલ વ’શના સુચંતી ગેાત્રના વસ્તુપાલજીની સુશીલા ધર્મપત્નિ ખેમલદેવીના આપ પુત્રરત્ન હતા, સ. ૧૬૧૭ માં રચાએલ. ‘પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ” ના સાધકેામાંના તેઓ પણ એક હતા. સ’. ૧૯૨૫માં આગરામાં સમ્રાટ અકબરની સભામાં નિત્ય પૌષધની બાબતમાં શાસ્ત્રાર્થ કરી તપાગચ્છવાળાઓને નિરુત્તર કરેલા. સ'. ૧૬૩૨ માહ સુદિ ૧૫ના રાજ શ્રીજિનચન્દ્રસૂરિજીએ એમને ઉ પાધ્યાય પદ વડે અલંકૃત કરેલા. વખતેાવખત સૂરિજી એમની સાથે સૈધાન્તિક માખતામાં પરામર્શ કર્યાં કરતા. સ. ૧૬૪૬માં માહવદી ૧૪ના જાલારમાં એમના સ્વવાસ થયા. ત્યાં સ`ઘે એમના સ્તૂપ પણ અનાવ્યા હતા. એમની ખબતમાં પણ વિશેષ જાણવા સારૂ ‘ઐતિહાસિક જૈન કા, સ” જોવા રહ્યો. નીચે જણાવેલી એમની કૃતિઓ ઉપલબ્ધ છે.
ખીજા વા. ક્ષમારગ શિષ્ય રત્નલાભ શિષ્ય રાજકીર્તિમૃત વધમાન દેશના' ઉપલબ્ધ છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૯૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સ. ૧૬૧૧ દીવાલી, સપ્તસ્મરણ બાલા) (બીકાનેર મંદીશ્વર સંથામસિંહની અભ્યર્થનાથી), સં. ૧૬૧૮ શા. સુ. પ પાટણમાં “સત્તરભેદી” પૂજા, સં. ૧૬૨૪ વિજ્યા દશમી, દિલ્હીમાં “આષાઢ ભૂતિ પ્રબંધ” અને “મૌન એકાદશી ત. ( અલવરમાં), સં. ૧૬૩૫ જેઠ સુદ ૩ ભક્તામર સ્તેવા વચૂરિ ( શિષ્ય વચ્છાને માટે સ્વયંલિખિત પ્રતિ અમારા સંગ્રેડમાં છે. ', સં. ૧૬૩૬ નાગ • જનચન્દ્રસૂરિજીના આદેશથી નમિરાજર્ષિ ચૌપાઈ, સં. ૧૬૩૮ અમરસર શીતલજિનસ્ત. શેષનામમાલા (પત્ર કર શ્રી પૂજ્યજીના સંગ્રહમાં), દોષાવહાર બાલાવબોધ અને ઘણું સ્તવન વગેરે.
એમના શિષ્ય (૧) વા. વિમલતિલક, (૨) સાધુસુન્દર. (૩) મહિમસુંદર આદિ ઉચ્ચકક્ષાના વિદ્વાન હતા
૧) વિમલતિલકજી -એમના શિષ્ય વિમલકીતિએ રચેલ ૧ દશવૈકાલિક ટો, ૨ પાક્ષિકસૂત્ર ટો, ૩ પ્રતિકમણ સમાચાર ટો, ચંદ્રદૂત કાવ્ય (સં. ૧૬૮૧), ૫ પદ વ્યવસ્થા, ૬ દંડક-બાલા, ૭ નવ તત્વ બાલા, ૮ જીવવિચાર બાલા , ૯ જયતિહઅણ બાલા., ૧૦ યાધર રાસ, ૧૧ પાક્ષિક સૂત્ર ટળે, ૧૨ વષ્ટિ શતક બાલા, અને ૧૩ ઉપદેશમાળા ટો, ૧૪ પ્રતિક્રમણ વિધિસ્તવનાદિ ઉપલબ્ધ છે.
(૨) સાધુસુંદ૨ –તેઓ વ્યાકરણના જબરદસ્ત વિદ્વાન હતા. એમની કૃતિઓમાં (૧) ઉક્તિરત્નાકર (સં. ૧૬૭૦.૭૪). (૨) ધાતુરત્નાકર (સં. ૧૬૮૦ દીવાળી ), (૩) શબ્દરત્નાકર શબ્દપ્રભેદનામમાલા), + આ ત્રણે ગ્રંથ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. યુકિત સંગ્રહ (ઉ. વિનયસાગરના સંગ્રહમાં), ૪ પાર્થ + આ છેલ્લે ગ્રંથ ય વિજ્ય જૈન ગ્રંથમાલા બનારસથી છપાઈ ગયેલ છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સ ઘા
૧૯૧ સ્તુતિ (સં. ૧૬૮૩), વગેરે મળે છે. એમના શિષ્ય ઉદયકીતિકૃત પદવ્યવસ્થા ટીકા સં. ૧૯૮૧માં રચેલ ઉપલબ્ધ છે.
(૩) મહિમસુંદર–એમના (૧) શત્રુંજય તીર્થોધ્ધાર ક૯૫ ના ૧૧૬ (સં. ૧૬૬૧ જે. સુ. ૮ જેસલમેરમાં રચેલ) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. (૨) નેમિ વિવાહ (સં. ૧૬૬૫ ભા. સુ. ૮) ઉપલબ્ધ છે. એમના શિષ્ય (૧) નામેરુજી તેમના શિષ્ય લાવણ્ય રત્નના શિષ્ય કેશવદાસજીની એક બાવની (સં. ૧૭૩૬ શ્રા સુ. ૫ મંગળ), વિરભાણ ઉદયભાણ રાસ ( સં. ૧૭૪પ વિજયાદશમી નવાનગર ઉપલબ્ધ છે. (૨) જ્ઞાનમેરુજી જેમની ગુણાવલી ચૌ. (સં. ૧૬૭૬ આ. ૧૩ વિનયપુર ફતહપુર) અને વિજય શેઠ વિજયા શેઠાણ પ્રબંધ (સં. ૧૬૬૫ સરસા, શેઠ થિરપાલના આગ્રહથી, અમારા સંગ્રહમાંના ગુટકામાં, કાલિકાચાર્ય કથા ( ભુવન. મં.), માધવ નિદાન બાળા, કુગુરૂ છત્રીસી વગેરે કૃતિઓ ઉપલબ્ધ છે, મહો. સાધુકતિજીના પ્રશિષ્ય “વિમલકીર્તિજીના પરિચય સ્વરૂપ બે ગીત અમારી પાસે છે. જેમાં એમનો સ્વગ વાસ સં. ૧૬૯૨માં થયો એમ લખ્યું છે. એમના વિમલચંદ્ર શિ. વિજયહર્ષના શિષ્ય ધર્મ વદ્ધનજી (ધર્મસી) અઢારમી સદીના એક અલૌકિક પ્રતિભાશાળી વિદ્વાન હતા. વિમલકીતિ આદિની બાબતમાં અમો ધસી” ના ચરિત્રમાં વિશેષ લખીશું.
(૪) કનકસેમ –તેઓ ઉપા- સાધુકીર્તિજીના ગુરુ ભ્રાતા હતા. એમણે ઘણી ચૌપાઈ અને સ્તવન આદિ રચેલ છે. જેમાંની મોટી કૃતિઓ નીચે મુજબ મળે છે.
૧. જતિ-પદ વેલિ (સં. ૧૬૨પ આગરા), ૨. જિનપાલિત- જિનરક્ષિત રાસ (સં. ૧૬૩ર નાગર, સંગ્રહસ્થ
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૯૨
યુગપ્રધાન મીજિનચંદ્રસુરિ
શુટકામાં ), ૩. આષાઢભૂતિ સબંધ ( સ. ૧૬૩૮ વિજયા દ્રશમી, ( ખભાત ), ૪ રિકેશી સંધિ ( સં. ૧૬૪૦ કાર્તિક, વૈરાટ ), ૫. આદ્ર કુમાર ચૌ. (સ. ૧૬૪૪, શ્રવણ, અમૃતસર), ૬. મ ગલ કલશરાસ (સ. ૧૬૪૯ માગસર, મુલ્તાન), ૭. જિનલ્લભસૂરિષ્કૃત પાંચ સ્તવને પર અવર (સ. ૧૬૧૫માં સ્વયં લિખિત, યતિ ચુનીલાલજીના સંગ્રમાં), ૮. થાવચ્ચા મુકેશલ ચરિત્ર (સ. ૧૬૫૫ નાગૌર ), પત્ર ૭ શ્રીપૂજ્યજીના સગ્રહુમાં, ૯ કાલિકાચાય કથા (જેસલમેર સ. ૧૬૩૨ અષાઢ સુ. ૫, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે), ૧૦. સ. ૧૬૨૮ માં લખેલ જિનચદ્રસુરિગીત, ૧૧. હરિબલ સધિ આદિ.
એમના શિષ્ય (૧) રકુશલની અમરસેન–વયરમેન–સંધિ (સ. ૧૬૪૪ સંગ્રામપુર) અમારા સ ંગ્રહમાં છે. (૨) લક્ષ્મીપ્રભ કૃત અમરદત્ત મિત્રાનંદ રાસ (સં. ૧૬૭૬ ) અને ‘ભૃગાપુત્ર-સધિ’ ઉપલબ્ધ છે. (૩) કનકપ્રભ કૃત દશ-વિધ યતિધર્મ ગીત પત્ર ૪ (શ્રીપૂયના સંગ્રહમાં), (૪) યશઃકુશલ-એમના સ્વર્ગવાસ સિંધ પ્રાંતમાં થએલ.
વા. કનકસેામજી “ નાહટા ” ગોત્રીય હતા. સ. ૧૬૪૯ માં જ્યારે સુરિજી સમ્રાટના આમંત્રણથી લહેર પધાર્યાં એ સમયે તેએ પણ સાથે હતા. એમણે લખેલ (૧) વૃત્ત-રત્નાકરની પ્રતિ (સ. ૧૬૧૩ ચૈ. વ. ૧૧) અને (૨) ષડશીતિની પ્રતિ (સ. ૧૬૨૫ ચે. સુ. ૫ અમદાવાદ) જયચન્દ્રજીના ભંડારમાં છે.
(૫) વા. નયર્ગ :–તેએ શ્રીજિનભદ્રસૂરિની વિદ્વત્ પર પરામાં વા૦ સમયધ્વજ શિષ્ય જ્ઞાનમદિર શિષ્ય વા૦ ગુશેખરના શિષ્ય હતા. એમના ગુરુભ્રાતા સમયર`ગજી પણ વિદ્વાન અને કવિ હતા, જેમનું “ગૌડી પાÖસ્ત.” અમારા અભયરત્નસાર ’ માં છપાએલ છે. વા. નયરીંગજી .એક સારામાં સારા વિદ્વાન હતા, એમની નીચે જણાવેલી કૃતિએ ઉપલબ્ધ
6
છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૧૯૩ ૧. સં. ૧૬૧૮ વિજયાદશમી, ખંભાત, શ્રીજિનચન્દ્રસૂરિ આદેશથી “સત્તર ભેદી પૂજા (અંતિમ ૪ પત્ર અમારા સંગ્રહમાં છે), ૨. વિધકંદલી-મૂળ પ્રાકૃત સં. ૧૬૨૫ અષાઢ વ. ૧૦ ગુરુ શ્રીજિનચન્દ્રસૂરિજીની આજ્ઞાથી વીરમપુરમાં (એની પજ્ઞ વૃત્તિ સહિત પ્રતિ, શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે), ૩. પરમહંસ સંધ ચરિત્ર (સં. ૧૬૨૪ વિજયાદશમી, વાલાપતાકાપુરી ઉ. વિનયસાગરજીના સંગ્રહમાં), ૪. કેશી પ્રદેશી સંધિ (ગા. ૭૨, અમારા સંગ્રહમાં), ૫. ગોતમપૃચ્છા ગા, પ૭ (અમારા સંગ્રહમાં), ૬. જિનપ્રતિમા છત્તીસી ગા. ૩૫, અને ૭. કલ્યાણકસ્ત. ગા. ૩૧, આ બને શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. અને મુનિપતિ ચ૦. (૧૬૨૫), અર્જુનમાળી સંધિ (૧૯૨૧) કુબેરદત્તા ચૌ. (૧૬૨૧ ), ૭૪ હુંડિકા બેલ (૧૬૨૫), બીજી કેટલીક નાની કૃતિઓ ઉપલબ્ધ છે.
એમને વિમલવિનયજી નામે શિષ્ય હતા, જેમની અનાથી સંધિ ગ. ૭૨ (સં. ૧૬૪૭ ફા.સુ. ૩. કસૂરપૂર અમારા સંગ્રહમાં છે), અન્નક રાસ આદિ બીજા કેટલાક સ્તવનો વગેરે પ્રાપ્ય છે. એમના રાજસિંહ, ધર્મમંદિર આદિ શિષ્ય હતા, જેમાં રાજસિંહકૃત ૧) આરામશોભા ચૌ. (સં. ૧૮૮૭ જે. સુ. બાહુડમેર), (૨) વિદ્યાવિલાસ ર૦ (સં. ૧૯૭૯ વૈ૦, ચંપાવતી દાન ભં૦), (૩) પાર્શ્વસ્તવન, (૪) વિમલસ્તવન અને (૫) જિનરાજસૂરિ ગીત અમારા સંગ્રહમાં છે. ધર્મમદિરજીની કૃતિ ભાવારિવારણ સ્તોત્ર વૃત્તિ સં, ૧૬૫૧ સરસ્વતી પત્તનમાં લખેલ પ્રતિ પ્રાપ્ત છે. ધર્મમંદિરજીના શિષ્ય મહ૦ પુણ્યકલશજીના પણ કેટલાંક સ્તવને અમારા સંગ્રડમાં છે. એમના શિષ્ય જયરંગ (જેતસીજી) સારા કવિ હતા. જેમણે રચેલ ૧ અમરસેન વયસેન ચી. (સં. ૧૭૦૦ દીવાળી, જેસલમેર ), ૨ કચવન્ના ચ. (સં. ૧૭૨૧ બીકાનેર) અને દશ વૈકાલિક સજઝાયાદિ ઉપલબ્ધ છે. જયરંગજીના તિલકચંદ્ર નામે શિષ્ય પણ કવિ હતા, એમની પ્રદેશ સંબંધ નામક કૃતિ (સં.
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૯૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ૧૭૪૩ જાલેર ) જૈન ગૂર્જર કવિઓના બીજા ભાગમાં સેંધાએલ છે. એમના શિષ્ય ચરિત્રચંદ્ર રચેલ ઉત્તરાધ્યયન દીપિકા (સં. ૧૭૨૩ રિણી ઉ. વિનયસાગરના સંગ્રહમાં), બીજા શિષ્ય સુગનચંદ્ર રચેલ ધ્યાનશતક બાલા (૧૭૩૬ જેસલમેર) પ્રાપ્ત છે.
(૬) વા કુશલલાભ :-તેઓ વા૦ અભય ધર્મજીના શિષ્ય હતા. આપ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) માધવાનલ ચૌપાઈ (સં. ૧૬૧૬ ફા. સુ. ૧૩ સલમેર), અને ર ઢેલા મારવણી ચૌ. ( સં. ૧૬૧૭ જૈિ. સુ. ૩ જૈસલમેર) આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭માં પ્રકાશિત છે. ૩ તેજસાર રાસ (સં. ૧૬૨૪ વીરમગામ), ૪ અગડદત્તરાસ (સં. ૧૬૨૬ વીરમગામ, પૂજ્ય વાહણગીત અમારો એ. જે. કા. સંગ્રહ જૂઓ), ૬ સ્તંભના પાસ્તવ, ૭ નવકાર છંદ, ૮ ભવાનીછંદ, ૯ ગૌડી પાર્શ્વ છંદ, જિન પાલિત-જિનરક્ષિત રારા (સં. ૧૬૨૧ શ્રા.સુ. પ) અને પિંગલ શિરોમણિ (સં. ૧૫૫ ઉ. વિનયસાગરજીના સંગ્રહમાં) વગેરે ઉપલબ્ધ છે. એમના ગુરૂભાઈભાનચંદ્ર અમરચંદ્ર (૧૬૫૭ બાલવયસ્ક ગૃહસ્થવેષી) હતા, ભાનુચંદ્ર પાસે સુપ્રસિદ્ધ કવિવર બનારસીદાસજી શ્રીમાલે પ્રતિકમણાદિનો અભ્યાસ કર્યો હતો.
(૭) ચારિત્રસિહ -તેઓ વા. મતિ ભદ્રજીના શિષ્ય હતા. તેઓ વિદ્વાન અને સારા કવિ પણ હતા.એમની નીચે જણાવેલી કૃતિઓ ઉપલબ્ધ છે. ૧ ચતુઃ શરણ પ્રકીર્ણક સંધિ ગા. ૯૧ (સં. ૧૬૩૧ જૈસલમેર, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે. ) ૨ સમ્યક્ત્વ વિચાર સ્તવ, બાલા. (સં. ૧૬૩૩ ઝરપુર, અંતિમ ર પત્ર અમારા સંગ્રહમાં છે.), ૩ કાતંત્ર વિશ્વમાવચૂર્ણિમ સં. ૧૬૩૫? ધવલકપુર શ્રી પૂજ્યજીના સં. તેમજ કૃપા
Page #298
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૧૯૫
ભંડારમાં છે.), ૪ મુનિમાલિકા (સં. ૧૬૩૬ રિણી, અમારા તરફથી પ્રકટ થયેલ “અભયરત્નસાર’ માં), પ રૂપકમાલાવૃત્તિ પત્ર ૩ (જનચન્દ્ર પિ રાયે અમારા સંગ્રહમાં), ૬ શાશ્વત ઐ. સ્ટવ ગા. ૩૮, ૭ ખતર ગચ્છ ગુર્નાવલી ગા. ૨૧, ૮ અલ્પાબહત્વ સ્ત, ગા-૩૮, ૨૦ દેશી નામમાલા વૃત્તિ, પત્ર ૪પ મહિમા ભ૦, શી કમ મંજરી, ઈત્યાદિ, બીજા કેટલાયે સ્તવનો અમારા સંગ્રમાં છે. અને શ્રીપૂજ્યજીના સંગ્રહમાં સં. ૧૯૩૭માં લખાએ ગુટકામ એમના ૧૧ સ્તવન સઝાય વગેરે છે
(૮ મહે. જયસેમી : તેઓ ક્ષેમધાડ શાખામાં પ્રદ માણિયજીના ૪ શિશ હતા. શ્રીજિન માણિકય સૂરિજીએ સં. ૧૯૦પ-૧૨ ની વી એમને દીક્ષા આપી જયસોમ નામ રાખે છે, એથી પહેલાં ન. ૬૦૫ ની પ્રશસ્તિમાં એમનું પર્વનામ સિંઘ” લખે છે. તેઓ અસાધારણ મેધાવી અને મહાન જબરદસ્ત વિદ્રાન હતા. ર. ૧૯૪૬ ની પૂર્વ મંત્રીશ્વર કર્મ એમની પાસે બીકાનેરમાં ૧૧ અંગો અણ કર્યા હતા. . ૧૬૯ માં રજની સાથે તેઓ પણ અકબર પાસે લાહોર ગા હતા. રિઝ માં ફાગ રા િરના રોજ એમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. એમણે સમ્રાટની સભામાં કેઈક વિદ્વાનને પરાભવ આપીને જયપતાકા મેળવે ઇ. સ. ૧૯૭૫ માં વશાખ સુદિ ૧૩ના શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ શ્રીજિનરાજસૂરિજીની સાથે હતા. એમણે શ્રીજિનચન્દ્રરિ વિરચિત પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ (ચના સં. ૧૬૧૭ પાટણ) નું પુનરાવકન કરી અંતિમ દ્વિપદી પદ્યની વ્યાખ્યા કરીને
* શિષ્ય ક્ષેમસોમ (શિ. પુણ્ય તિલક શિ. વિદ્યાકીતિકૃત નરવર્મ ચરિત્ર સં. ૧૬૯, પત્ર ૫), મહિમા. ભંડારમાં છે.
૧૭
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૯૬
યુગપ્રધાન જાંજનચંદ્રસૂરિ
સંશોધિત પ્રતિ લખી હતી. કવિવર સમયસુંદરજીએ એમને માટે “સિદ્ધાન્તચક્રવતી” એવું વિશેષણ લખેલું છે. ઉપાશન નિધાનજી & આદિ પણ સૈધાન્તિક બાબતમાં એમને પૃચ્છા ર્યા કરતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ પણ હતા. સંત, પ્રાકૃત તેમજ પ્રચલિત લોક ભાષામાં ઘણય ગદ્ય તેમજ પદ્ય છે રચેલા, જેની સંક્ષિપ્ત સૂચિ નીચે મુજબ છે.
૧ ઈર્યાવહાર્વિશિકા (સં. ૧૬૪૦ જિનચન્દ્રસૂરિના આદેશથી ) પ્રાકૃત ગા ૩૬, પજ્ઞ વૃત્તિ (સં. ૧૯૪૧), પૌષધષત્રિશિકા (સં.૧૬૪૩) પ્રા. પજ્ઞ વૃત્તિ સં૫૬૪૫ ) આ બને છે કે “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી છપાયેલ છે. ૩ નાષત્રિશિકા (વૃત્તિ) એને ઉલ્લેખ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રધધ વૃત્તિમાં છે, જો કે ડાં શ્રાવિકા વન ડણસ સં. ૧૬૪૭, અક્ષયતૃતીયા), ૫ અષ્ટોત્તરી સ્નાત્ર વિધિ લાહોરમાં જિનચન્દ્રસૂરિ આદેશાતુ), ૬ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ (સં. ૧૬૫. વિજયાદશમી લાહોર) જિનચન્દ્રસૂરિના આદેશથી, શ્રાવિકા રેખા રત-ગ્રહણ રસ સં. ૧૬પ૦ કા. સુ ૩), ૮-ર૬ પ્રશ્નો૨ ગ્રંથ (મુન્નાન વાસ્તવ્ય ગેલછા ઠાકુરસી કુન શોના ઉતઃ જિનસિંહરિની આજ્ઞાથી લાહોરમાં), ૯-૧૪૧ પ્રશ્નોત્તર, (વિચારરત્ન સંગ્રહ કચ્છકોડાયના ભંe), ૧૦ દિજિનસ્ત. (૧૬ પપ ફાગણ), ૧૧ ચાવીસ જિન ગણધર સંખ્યા સ્ત. (૧૬). ૧૨ વરસ્વામી ચૌ. (સં. ૧૬૫૯), ૧૩ બાર ભાવના સંધિ મકાનેર સં. ૧૬૭૬–૪૬), આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મા ને ઉપદેશથી છપાએલ અને જયપુર (રાજસ્થાન)ના સંઘ
* રાધનપુરમાં ૨૪ પ્રશ્ન એમણે રજુ કર્યા હતા. જેની સમય સુંદરજી લિખિત પ્રતિનો પ્રથમ પત્ર જ્ઞાન ભંડારમાં છે. '
Page #300
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ–સંધ
૧૯૭
તરફથી પ્રકાશિત આરાધના સૂત્ર સંગ્રહ’ માં છપાએલ છે) બીજાય અનેક સ્તોત્ર સ્તવન, સઝાય, પ્રનેાત્તર ઉપલબ્ધ છે.
એમના મોટા ગુરુભ્રાતા પદ્મમદિર ગુણુરંગ તેમજ દયાર ગ હતા, એમના નામ સં. ૧૯૦૫ માં લખાએલ “સારસ્વત દીપિકા”ની પ્રશસ્તિમાં આવે છે. પદ્મમંદિર ગણિકૃત ઋષિમ’ડળ પ્ર વૃત્તિ, જે ॰ વિજયામ'ગસૂરિજી એ છપાવેલ છે, પ્રવચનસારું દ્વાર બાવોધ. જેમાંના માત્ર બે દ્વાર જેટલા પ્રથમ ભા પાલીતાણાથી એક માસ્ટરે છપાવેલ છે. યા. ગુણરંગ કૃત શેત્રુજય યાત્રા પરિપાટી (સ` ૧૬૧૬), સામાયક વૃદ્ધિ સ્ત (સં. ૧૬૪૯ કા તક) ગા. ૩૨, અજિત સમવસરણ સ્ત. અને અત્તર શત વકરવાલી મણકા સ્તવન ઉપલબ્ધ છે. એમના શિષ્ઠ જ્ઞાન હલાસના ા. લાત સારા કવિ હતા.
ન રામકૃષ્ણ ચૌ. (સં. ૧૬૭૭ હૈ. સુ. પ ઝીકાર માંધવ જીવનીતિ ની સાથે), ૨ ગજસુકુમાલ રાસ, ૩ દેવકીપુત્ર ઢાળ (અમારા સંગ્રહ ન. ૧૪૦૨માં અને આત્માનુશાસન પુરૂષેદય બાય ?) બિલ શો ઉપલબ્ધ છે.
મહે..જયામજીના ઉપા॰ ગુણવિનયજી વિજય તલક, ચાલ આદિ કેટલાય વિદ્રાન વ્યિા હતા. એમાં પાછ ગુણાવનાજી તે શતાબ્દીના નામાંક્તિ વિદ્વાનેામાંના એક હતા. એમની પ્રભા લગભગ સમયસુંદરજીની ખરાખર ગણાય. એમની કૃતિઓની સંખ્યા પણ ઘણી વિશાળ છે, પરંતુ એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ નથી. સ. ૧૯૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ લાહાર પધાર્યા હતા ત્યાં તેમને પણ સમયસુંદરજીની સાથેજ વાચક આપવામાં આવ્યું હતું. સં. ૧૯૭૫માં શત્રુંજય પ્રšિા સમયે તેએ પણ ત્યાં હતા. સંવત્તાનુક્રમે
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૯૮
યુગપ્રધાન શ્રી ંજન દ્રાર
એમની કૃતિઓ નીચે જણાવ્યા મુજ” છે. ઋષિમ`ડલસ્તવાવસૂરિ (પત્ર ૧૯, ભુવન॰ ભ૦), સં. ૧૬૪૧ ખ’ડ-પ્રશસ્તિકાવ્ય વૃત્તિ ( શ્રીપૂજ્યજી સં), સં. ૧૬૪૪ નેમિદ્ભૂત કાવ્ય-વૃત્તિ×-બીકાનેર (સેઠિયા લાય, ), સં. ૧૬૪૬ નળ-દમયંતી પૂ વૃત્તિ (સેડિયા લા॰ ) અને રઘુવ ટીકા ( બીકાનેર ), સં. ૧૬૪૭ + પ્રાકૃત વેરાગ્ય શતક વૃત્તિ (શેડ દે. લા. પુ. ફંડ સુરતથી પ્રકાશિત), સ’. ૧૬૫૧ સધસપ્તતિ વૃત્તિ આત્મા॰ સભા ભાવનગરથી પ્રકાશિત, જતહુઅણુ માળા॰ (લાહાર, સ્વયં લિ॰ રામ॰ ભં॰ ), સ’. ૧૬૫૪ કયવન્ના સંધિ (નેમિજન્મ દિન મહિપુર), સ` ૧૬૫૫ મા. ૨. ૧૦ સધરનગર, કચન્દ્ર માત્ર વશાવલી રાસ, સ. ૧૬૫૬ તાસામપુરમાં, કર્મચન્દ્ર મંત્ર શ પ્રષધ વૃત્તિ, સ. ૧૬૧૭, વિચારરત્ન સંગ્રહ લેખનમ્, સં. ૧૬૧૭ આાઢ પૂર્ણમા પાસ્ત॰ ગા૦ ૨૭, સ. ૧૯૫૯ માં લઘુતિ ટીકા પત્ર અમારા સગ્રહમાં), સ. ૧૯૬૦ ચાર મોંગલ ગીત ગા૦ ૩૨, સ. ૧૯૬૨ થૈ. સુ. ૧૩ બુધે અજનાસુંદરી પ્રશ્નધ, સં. ૧૯૬૩ ફા. સુ. ૧૩ શત્રુંજય-યાત્રા સ્ત॰ સ’. ૧૬૬૩ ચે. ડ. હું ભાત, ઋષિદ્ધત્તા હૈ. સ. ૧૬૬૪ ઇન્દ્રિય પરાજય શક વૃત્તિ, સ ૧૬૬૫ ગુણસુંદરી ચૌ; નળઢમયતી પ્રબંધ નવાનગર આ વું. ૬ (અમારા સ ંગ્રહમાં) અને કુમતિમતખંડન ( નવાનગર જિનસિંહસુરિ આદેશથી “ જિનદત્તસૂરિ જ્ઞાનભ’ડાર ” સૂરતથી પ્રકાશિત, સ. ૧૬૭૦ શ્રા. સુ. ૧૦ માહુડમેર જપૂ રાસ (અમારા સંગ્રહમાં ), સ. ૧૬૭ર જૈસલમેર પાસ્ત. ગા
i
,,
×ઉપા॰ વિનયસાગરજી દ્વારા સોંપાદિત થને પ્રકાશિત થઈ ચુકી છે. હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત.
Page #302
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૧૯૯ ૧૬ સંસ્કૃત, સં. ૧૬૭૪ કાર્તિક પૂનમ-ધનાશાલિભદ્ર ચૌ. ( શ્રીમાલ માનસિંહના આગ્રહથી–બીકાને જ્ઞાન ભં), સં. ૧૬૭૪ માધવ ( વૈ) સુ. ૬ બુધ માલપુર અંચલ મન સ્વરૂપ વર્ણન ચૌ૦, સં. ૧૬૭૨ જિનરાજસૂરિ અષ્ટક અને એજ સાલમાં ચૈત્ર વ. ૨ નિબાજીપાર્શ્વનાથ સ્ત; સં. ૧૬૭૬ રાડદ્રહપુર તપા પ૧ બે લ ચૌપાઈ સટીક-એમનો આ અંતિમ ગ્રંથ મન મસ્ત કૃતિઓમાં કળશ કે શિખર સમો છે એમાં સેંકડો
શેના પ્રમાણે રજૂ કરી તપાગવાળાઓના ૫૧ બેલેનું નિરાકરણ કરેલ છે.
કૃતિ પત્ર ૮ થી ૪૦ રવચં લિખિત શ્રી પૂજ્યજીના
ન બની લિખિત પચાસેક નાની દૂનિ. . . ર - પરંતુ શું છે વિસ્તારના લાયથી એ બધા ના દુઃખ ગે ની તઉખનીય કૃતિઓ આ પ્રમાણે છે:--
: કાન તમો દિનકર ચૌ. (પત્ર ૧૩૪ પુર જ્ઞાન ભંડાર ૨ - વીચ અજિત-શાન્ત { ઉલ્લાસિકકા ) સ્તવન વૃત્તિ ૩ સજા શબ્દાર્થ સમુચ્ચય (શેઠ દેવ લાવ જે પુ. ફંડ સુરત તરફથી પ્રકાશિત), ૪. ચરણ-ત્તરી કરણ સત્તરી ભેદ (અમારા સંગ્રહમાં), ૫. સમાચારી વ્યારા (પત્ર-૧૯ શ્રીપૂજ્યજી સં૦), ૬. વિજયતિલકેપાશ્ચાત્ય કૃત આદિ જિન સ્ત. બાળાવ. જ્ઞાનનંદનના આગ્રહથી આપડાઉમાં રચેલ, અતિમ પત્ર-સંગ્રહમાં). ૭ પ્રણિપાતવર દંડક 1ણમૃત્ય) બાળા સ્વયંલિખિત અમારા સંગ્રહમાં છે ૮. કાશ્નોત્તર (જ્ઞાન ભંડાર). ૯. અગડદત્ત રાસ (પ્રથમ પત્ર સંગ્રહમાં), ૧૦. શત્રુંજય યાત્રા પરિપાટી સ્વ. ગા. ૩૨ (સં. ૧૬૪૪ બીકાનેરી સંઘ-અમારા સંગ્રહમાં પત્ર ૨), ૧૧. ખરતરગચ્છ ગુર્નાવલી ગીત, દશાશ્રત સ્કંધ ટીકા, લેપદેશમાળા વૃત્તિ, બૃહત્સંગ્રહણી બા, કલ્પસૂત્ર બાલા,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૦૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ
ભક્તામર ટખા, પાર્શ્વચંદ્ર મત ખંડન, તપગચ્છ ચર્ચા ઈત્યાદિ. એમના ગુરુભ્રાતા, ૧ વિજયતિલક શિ. તિલકપ્રમાદ શિ ભાગ્યવિશાલ હતા, જેમણે લખેલ ગુણાવલી ચૌ. પત્ર ૭ બીકાનેર જ્ઞાનભંડાર મહિમાભક્તિ વિભાગમાં છે. ૨. સુયશઃકીર્તિનુ સ ંખેશ્વર પાર્શ્વ સ્ત॰ ગા ૨૫ (સ. ૧૬૬૬) અમારા સંગ્રહમાં છે
વા. ગુણવનયજીના સતિીતિ નામે સારા વિદ્વાન શિષ્ય હતું જેમની (૧) નિયુક્તિ સ્થાપન (સ. ૧૬૬૬ વિદ્યુત લાવણ્યપ્રીતિના આગ્રહથી, પણ ૧૮ ક્ષમાકલ્યાણજી ભડારમાં), (૨) લખમસી કૃત ૨૧ પ્રશ્નોત્તર ( જિનરાજસૃરિરજ્યે પત્ર ૨૬ બીકાનેર જ્ઞાનભંડાર ), (૩) શુકિત્વશેષિકા (જયપુર ભંડાર, (૪) લલિતાંગ રાસ ( પત્ર છે અપૂર્ણ અમારા સંગ્રહમાં છે), (૫) લુંપકમતસ્થાપક ગીત ગા. ૬૧. (૬) ધર્મ બુદ્ધિ રાસ (સં. ૧૯૯૭), (૭) સમ્યકત્વ પચ્ચીસી ટમે! પગ જ મહેર॰ ભંડાર), અઘટકુમાર ચૌ, પંચકલ્યાણક સ્તોત્રા, બીજા કેટલાંક સ્તવના આદિ ઉપલબ્ધ છે. વા. મોતીતિજના શિષ્ય સુમતિસિન્ધુર રચિત ગોડી પાર્શ્વ સ્તવન ( સ. ૧૬૬૯૬ માં સ. ૯. જૈ, ગુ. ક. પૃ. ૫૭૪ માં નોંધ છે). સુમિતસન્દુરજીને કીર્તિવિલાસ આદિ કેટલાય શિષ્યા હતા, જેમણે રચેલ કેટલાક સ્તવના આદિ મળે છે. મતિકીર્તિના બીજા શિષ્ય સુમતિસાગર હતા, જેમના શિષ્ય કનકકુમાર શિષ્ય કનકવિલ સતુ દેરાજ વચ્છરાજ ચૌ. (સ. ૧૭૩૮ જેસલમેર) ઉપલબ્ધ છે.
ઉપાધ્યાય જયસેામજીની પરંપરા ૧૯ મી સદી સુધી વિદ્ માન હતી. એનાં નામોની સૂચિ અમારા સગ્રડમાં છે.
૯) જ્ઞાનવિમલાપાધ્યાય-સુપ્રસિધ્ધ ઉપા. શ્રીજયસાગરજી ની શિષ્ય પર પરામાં તેઓ ભાનુમેરુજીના શિષ્ય હતા. એમણે સ. ૧૬૫૪ માં બીકાનેર ખાતે શબ્દપ્રભેદ નામક શબ્દશ ગ્રંથ ૫ ટીકા રચી, એમના શિષ્ય ઉ. શ્રીવલ્લભજી પણ ઉત્તમ કોટિના બહુ
Page #304
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સધુ સઘ
૨૦૧ જબરદસ્ત વિદ્વાન હતા એમણે ૧ સં. ૧૬૫૪ શીલાંછ નામ કેષ પર ટીકા, ૨ સંવત ૧૬૬૧ જોધપુરમાં હૈમલિંગાનુશાસન પર દુપદ પ્રબંધ' નામક વૃત્તિ, ૩ સં ૧૬૬૭ જોધપુરમાં હૈમ અભિધાન નામમાલા વૃત્તિ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), ૪ ચતુર્દશ સ્વર સ્થાપન વાદ સ્થલ, જિનરજરિરાજ્ય રચિત ઉ. જયચંદજીના ખુદના હાથ પુસ્તકમાં, ૫. વિજયદેવ મહાસ્ય, આ ગ્રંથ એમની આદર્શ ગુણહકતાનો પરિચય આપે છે, તે શ્રીજિનવિજયજીના સપાદનથી પ્રકાશન પામી ચૂકેલ છે, તેઓશ્રી ભારે મી તનસાર અને તમામ ગ પ્રત્યે સમભાવ રાખવાવાળા હતા સં. ૧૬પપ માં
જ્યારે તેઓ બીકાનેર આવ્યા ત્યારે ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિજીના કથનથી ? “ ઉપકેશ શદયુરપરા” બનાવી હતી. છે. બુલર સાહેબે પિતાના રિપોર્ટમાં એમના એક ૩ અરનાથે સ્તુતિ સવૃત્તિક નામક ગ્રંથની પણ નોંધ લીધી છે.
(૧૦) ઉપર હંસપ્રદ- દાદા શ્રીજિનકુશલસૂરિજીની શિષ્ય પરંપરામાં હર્ષચન્દ્રજીના તેઓશ્રી શિષ્ય હતા. એમનો સાર ગસારવૃત્તિ નામક ગ્રંથ (સં. ૧૬૬૨) ઉપલબ્ધ છે. ભાષાકૃતિઓમાં વરાણા સ્તવ (સ. ૧૬પ૩ ના - સર) આદિ ઉપલબ્ધ છે. સં.
: આ સ્તુતિ (રત્ર ) સહસ્ત્રદલ કમળબંધથી રચેલ છે, એની સટીકની પ્રાંત આ શ્રી મણ સાગરસુરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિન્યસાગરજીએ સંપાદિત કરેલ છે. પાક શ્રીવલભજીના વિશેષ પરિચય માટે જુઓ એ તે ત્રની ભૂમિકા.
એમણે રચેલ બીજા પણ વિદ્યુત પ્રમો, શેપ સ ગ્રહ દીપિકા, નિઘંટુ શેષ નામ માલા ટકા, સિદ્ધહૈમ શબ્દાનુશાસન વૃત્તિ, સારસ્વતપ્રાગ નિર્ણય. કેશ પર વ્યાખ્યા, ચતુર્દશ ગુણ સ્થાન સ્વાધ્યાય ઇત્યાદિ ગ્રન્થ મળે છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦૨
યુગપ્રધાન બીજનચંદ્રસૂરિ
૧૬૭૭ મેડતાના શિલાલેખોમાં એમનુ નામ આવે છે. એમના શિષ્ય ચારુદતજી કૃતઃ શસૂરિ સ્ત. (સ. ૧૯૯૬ માગસર વ. ૭), સેવાવા સ્ત, સં. ૧૬૭૬ શ્રાવણ સુ. ૧) મુનિ સુવ્રત સ્ત. (જોધપુર, સખવાળ 'મલશાહ કારિત પ્રાસાદ સ્ત. સ. ૧૬૯૬) વગેરે મળે છે. તેમના (૧) શિષ્ય કનઃ નિધાન કૃત રત્નચૂડ રાસ (સં. ૧૭૨૮ શ્ર. વ. ૧૦ યજીના સ'ગ્રહમાં છે અને ભીમસી માણેક તરફથી પ્રકાશિત છે.), ૨) શિષ્ય કલ્યાણ નિધાન શિ. લશ્ચિંદ્ર ન જન્મપત્રી પઘ્ધતિ (સ. ૧૭૫૧ કાસ, મહિમા॰ભ માં છે).
રૂપા॰ હું સપ્રમે હૃજન શિષ્ય પૃષ્યતિ ઉત્તમ કવિ હતા. એમના ૧) ૨સેરાસ ચૌપાઈ. ૧૯૮૧ વિત્યારશ મેડતા), (૨) મલ્ફેર ચો. (૧૬૮૨૫૫ ભ, ૭ ચાર રાસ સ. ૧૯૯૬ વિજ્યા દશમી સગાનેર, (૯) હનીમ સ. ૧૯૮૪ ભા. નાગે!ર), (૫) મટનીસી (સ. ૬૯૮૭ ગ્ણ, વ ૧૩ મેડતા) મહિમા ભક્તિ ભર ઉપલબ્ધ છે. આ ઉપરાંત જૈન ગુર્જર કવિઓ! પ્રશ્ન ભાગમાં. (૪) ધનાચિત્ર (સત ૧૬૮૮ ભા. સુ. ૧૩ શિવ વીલપુર, અને (૫) કુમાર મુનિ રાસની પણ નોંધ છે.
S
(૧૧) સૂરચન્દ્ર -શ્રી જનભઃ સુરિ શાખામાં વા. કરિનાદયગણિ શિષ્ય) વા. થીરકલશજીના તેઓ શિષ્ય હતા. એમણે રચેલ (૧) પાતી. શ્લેષાલ કાર ચિત્રા (અંપૂર્ણ પત્ર ૯ મીકાનેર જ્ઞાન ભંડાર), અલકાર સાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્વના ગ્રંથ છે. ગ્રંથ અપુર્ણ હાવાથી રચનાકાળ નથી મળતા. (ર) જૈન તત્ત્વસાર (સ. ૧૬૬૯ આશ્વિન પૂર્ણિમા બુધ અમૃતસર આ ઉત્તમ રચના શિલિયાળા ગ્રંથ હિંદી અને ગુજરાતી ભાષાનુ
Page #306
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ–સંધ
૨૦૩
વાદ સહિત તેમ સટીક પણ છપાઈ ચૂકેલ છે. (૩) ચોમાસી વ્યાખ્યાન (જયચંદજી ભંડાર) (૪) વષૅ ફાલ જયેષ સઝાય ગા. ૩૬, અને (૫) જિનદત્તસૂરિ સ્ત. ગા. ૧૭ અમારા સંહમાં છે. અને સ્કૂલિભદ્ર મહાકાવ્ય અષ્ટા શ્લોક વૃત્તિ, શાન્તિલહરી’ પણ પ્રાપ્ત છે. એ કૃતિઓ ઉપરાંત એમની એક અપૂર્વ તિ ન:મે શાંતિનાથસ્તવ ગર્ભિત અજિત જિન સ્તવ” શ્ર્લોક ૧૪ ની છે +, તેઓ શ્રીની કવિતા અતિ અંતર તેમજ રાયક છે. સભવ છે કે કવિવર ઋષભદામજીએ પ્રસિધ્ધ કવિએના નામમાં જે “સૂરચન્દ્રજી” ના નામેહ્લેખ કર્યાં છે, તે આ હાય ! કિંતુ કૃતિએ પૃતી સંખ્યામાં નરી મળવાને કારણે એ બાબત નિય પૂર્વક કરી શકાતુ નથી. એના શિષ્ય હીર ઉદય પ્રમે કૃત ચિત્ર સંસ્મૃતિ ચા॰ સં. ૧૭૧૯ વ્હેલએ, ચતુર સ) મળે છે.
(૧૨) ઉપા૦ શિનિધાન : શ્રીનિદત્ત રિલ્કની શિષ્ય પરખરામાં તેએથી જા, તુ સારજીના શિષ્ય હતા. આ વા॰ હું . સાજી તે જ છે કે જેના વિષે અકબરને ત્યાના ઉલ્લેખ છઠ્ઠા ઝુકણમાં થયે છે. ઉપા॰ શિનતિધાનએ એ રાયની
હું આ વમાં શરૂઆતના બે ક્લાકે ઉપતિમાં તેમ એ શાલ અને માના લકા સભ્યરામાં છે. અને અપૂર્વકૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે એના એ ૧૪ શ્ર્લોકમાંથીજ અનુષ્ટુપ છંદતા ૩ ક્ષેાકેા જુદા કાઢી શકાય છે. જેમાં ભગવાન શાંતિનાથની સ્તુતિ થાય છે. આમાં બન્ને જીંદેના લક્ષણે!થી વિદ્ધતા અંશમાત્ર પણ ન આવવાદેવી. આએ કવિની અસાધારણ પ્રતિભા પરિચય મળે છે. આ સ્તવની નકલ બન્ને છંદોમાં જુદી જુદી આ ગ્રંથના પરિશિષ્ટમાં પાર્કની જાણકારી માટે આપેલી છે. આની પ્રતિકૃતિ પૂજ્ય ઉષા શ્રીલિમુનિજી મહારાજ પાસેથી અમને પ્રાપ્ત થઈ છે. ( ગુ. સં. સંપાદક )
»
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૦૪
યુગપ્રધાન બીજિનચંદ્રસૂરિ લેાક પ્રચલિત ગદ્યભાષામાં વિધિવિધાન આદિ ગ્રંથા રચીને જૈન જનતા પૂરતુંજ નહીં, બલ્કે સમગ્ર સાહિત્ય સંસાર પર મહાન્ ઉપકાર કર્યાં છે. એમણે રચેલ (૧) કલ્પસૂત્ર ખાળાવાધ (૨) શ્રીદ્રીયા મેાટી સંગ્રહણી માલા॰ પ્રકરણ રત્નાકરમાં ભીમસી માણેક તરફથી છપાઈ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (૪) લઘુવિધિપ્રપ!-જેમાં ૨૮ વિધિ-વિધાનેનું સરળ વિવેચન છે, (૫) કૃષ્ણ–રૂક્િમણી વેલિ ટમા−, ગુણસ્થાન સ્તવન બાળા (યતિ પૂનમચંદ્રજી સ’; પત્ર ૧૬) સંગ્રામપુરમાં શેડ જયરાજજીની ધર્મ પત્ની માટે રચેલ તેમ ભાષામય કાલિકાચાય કથા, તથા ચામાસી વ્યા, ઉપદેશમાલા સ ંસ્કૃત પર્યાય ટખ્ખા સહુ, ચેાગાસ્ત્ર ટળ્યા, શાશ્ર્વત (જિન) સ્તવ બળા॰ ઉપધાન વિધિ અને સ્તવનઆદિ કેટલીક નાની કૃતિએ પણ ઉપલબ્ધ છે.
એમના (૧) મહિમસિંહ ( માનકવિ) નામના શિષ્ય એક સાના કવિ હતા, જેમના ૧. કીર્તિધર-સુકાશલ પ્રશ્નધ (સં. ૧૯૯૦, દીવાલી, પુષ્ક(પાક)રણ, ૨. મૈતા ઋષિ સખધ ચૌ (સ. ૧૬૭૦ પુષ્કરણ), ૩. ઝુલ્લકકુમાર ચૌ, ૪. હંસરાજ-વચ્છરાજ પ્રબંધ ( સ. ૧૯૭૫ શ્રીયુત્ મે . દેસાઈના સંગ્રહમાં ), પ. અદ્દિાસ સબંધ ( સંઘવી આસકરણ પુત્ર કપૂરચન્દ્રજીના આગ્રહથી રાય બદ્રીદાસ બહાદુરના મ્યુઝિયમ-કલકત્તામાં-પ્રતિ છે), ૬. મેઘદૂત કાવ્ય વૃત્તિ (સ. ૧૬૯૩ શિષ્ય હર્ષવિજયને ભણવા માટે), ૭. સમંજરી (ગા૦ ૧૦૭), ૮. શિક્ષા છત્તીસી (દાન ભં૦), અને ઉત્તરાધ્યયન ગીત (સં. ૧૯૭પ શ્રા. વ. ૮ ). જીવવિચાર ટબ્બા અને ચેાગ ખાવની, ઉત્તરાધ્યયન ગીતાના અંતમાં કવિએ પાનના બે ગુરૂભાઇએ મતિસિંહ અને કનકસિંહના નામના પણ ઉલ્લેખ કર્યાં છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સ ધ
૨૦૫
ઉપા॰ શિવનિધાનજીને (૨) મતિસિંહ નામે શિષ્ય હતા. એમના શિ. બા. રત્નય કૃત આદિનાથ પંચકલ્યાણક સ્તવ૦ ગા૦ ૨૪, અને એમના શિષ્ય દયા તિલક કૃત ધન્નારાસ (સ. ૧૭૩૭ કાર્તિક ), ‘ ભવદત્ત ચો.’ (સ. ૧૭૪૧ જે. સુ. ૧૧ ફતેપુર કવિની વચ લિખિત પ્રતિ શ્રીપૂજ્યન્દના સંગ્રહમાં છે ); (૧૩) સહજ કી –ક્ષેમીતિ શાખામાં શ્રીહેમનંદનજી (સ. ૧૬૪૫ સુભદ્રા ચૌ ના કર્યાં, જયપુર ભંડાર)ના શિષ્ય હતા. પેાતે જબરદસ્ત વિદ્વાન અને ઉત્તમ કાટના કવિ હતા. લૌદ્રપુરના શિલાપટ્ટપર ઉત્કી કરેલ “શતદલમયંત્રમય શ્રીપાર્શ્વ જિનસ્તવ.” (સ. ૧૬૮૩ કાર્તિક સુદિ ૧૫ એમનીજ દ્વિતીય કૃતી છે. જૈન લેખ સંગ્રહ (ભા કુશ્ત) માં બાબુ પૂરા દજી નાતુર, એમ. એ. બી. અલ; લખે છે કે “Íાલાષ્ટ કે તરાએલ આવું ઉત્તમ કાવ્ય અન્ય કોઇ સ્થળે જોવામાં આવ્યું નથી”. એથી તેમની અસાધારણ વિદ્વત્તાના અચ્છા પરિચય મળે છે. એમની નીચેની કૃતિઓ ઉપલબ્ધ છે.
૧ દેવરાજ હૈ. (સ. ૧૬૭ર જયપુર ભ) ૨ હુંસરાજ વચ્છરાજ એ. (પત્ર ૩૭ અમારા સંગ્રહમાં છે). ૩ શત્રુજય મહાત્મ્ય રાસ સ. ૧૬૮૪ આસનીકેટ જય-ભ) ૪ સાગરસેડ ચો. (સ. ૧૯૭૫ બીકાનેર, શ્રીપૂયજી સ., પ હરિશ્ચંદ્ર રાસ (સં. ૧૬૯૭ ચિત, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.) ૬ સારસ્વત વૃત્તિ (સં. ૧૬૮૧), ૭ કલ્પસૂત્ર (૫ મંજરી
* ૨૨ ની ટિપ્પણમાં ઉલ્લેખિત ઉપા॰ ક-તિલકજી (ક્રયાહાર કર્તા ) ના શિષ્ય લક્ષ્મીવિનય શિષ્ય રત્નસારા શિષ્ય ઉપરાંત હૅમન દનજી અને રતહુ છ હતા. એમની પર પગ ૧૯મી સદી સુધી વિદ્યમાન હતી. એના નામે પણ અમાન્ય સંગ્રહમાં છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
२०६
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર સં. ૧૬૮૫, જ્ઞાન ભંડાર), ૮ મહાવીર સ્તુતિ વૃત્તિ સં. ૧૬૮૬), ૯ સપ્તપિ-શબ્દાર્ણવ વ્યાકરણ-૪જી પ્રારૂ વ્યાકરણ પ્રક્રિયા (પત્ર ૬૬ ક્ષમા કલ્યાણ ભંડાર), ૧૦ અનેક શાસ્ત્રસાર સમુચ્ચય, ૧૧ એકાદિ શત પર્યત શબ્દ સાધનિકા, ૧૨ નામકેશ (છ કાંડમાં), ૧૩ પ્રતિક્રમણ બાલા, ૧૪ ગૌતમકુલક હત્તિ (ત્રુટક પત્ર અમારા સંગ્રહમાં), ૧૫ પ્રીતિછત્રીસી (સં. ૧૯૮૮ વિજ્યાદશમી સાંગાનેર, ૧૬ વિસનસત્તરી (. ૧૬૬૮ નાગે, ભુવન ભં.) અને ઉપધાન વિધિ સ્તવ, જેસલમેર ય પરિપાટી સ્ત, નરદેવ ચૌ. સુદર્શન ચૌ કલાવતી ચૌ. શયપણ ઉદ્ધાર, પ્રવચન સારે દ્વાર બાળા, યશેધર સંબંધ, વરાગ્ય તક છે. થલી , ૧૦૮ સ્થાન નામ ગભિત પાર્થ ખ૦ શીલ , દશ ધ લ ટા, શતનાથ વિવાહલો રદ કે પીચ કુતિઓ ઉપલબ્ધ છે. એમણે બનાવેલ એક રાજા - કાકાનેર બંડારમાં છે. જેના મા એમના પૂર્વરચિત પ-૬ પાસેના અને ઉલ્લેખ છે. એમના શિ. રત્નસુંદર શિ. નન્દલાલ કુત 1. અલિંકા વ્યા. (સં. ૧૭૮૯ ફા. સુપ), (૨) . તરંગિણી વૃત્તિ (સાં, ૧૭૮૫ આગરા), (૩) ચૌદ ગુણસ્થાન વિવરણ (સં. ૧૭૮૮ શૈ. સુ. ૩ કાસમપુર જય. ભં), (૪)
કે આની એક પ્રતિ શ્રી મોહનલાલ જૈન જ્ઞાસ ભંડાર સુસ્તમાં છે. જે શ્રીમાન મોહનલાલજી મહારાજે સ્વયં શોધેલ છે. અને એની પ્રેસ કોપી ઉ. વિ. સા. પાસે છે.
+ સંભવ છે આ રાસ તે એમને રચેલ હરિદ્ર રાજ હોય જેમાં, એના પહેલાં ૧ સાયરશેઠ, ૨ દેવરાજ વછરાજ, ૩ નરદેવ, ૪ સુદર્શન, ૫ કલાવતી, ૬ રાયપણી ઉદ્ધાર, અને છ શત્રુંજય રાસ રચ્યાનો ઉલ્લેખ છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવતી સાધુ-સંઘ
૨૦૭
સિધ્ધાંત રનવાર્તા આદિપદ વ્યાખ્યા પત્ર ૨, દાન, આદિ ઉપલબ્ધ છે.
એમના ગુરુ હેમનંદનજીના ગુરુભ્રાતા રત હર્ષજીના શિ. ૧ હિમતિ અને ૨.શ્રીસારજી હતા. એમાં શ્રીસારજી સારા કવિ હતા. જેમની કૃતિઓની નોંધ “જૈન ગુર્જર કવિઓ” (. પ૩૪) માં છે. એ ઉપરાંત એમણે ૧ પાર્શ્વનાથે રાસ (સં. ૧૬૮૩ જેસલમેર પત્ર ૧૦ અમારા સંગ્રહમાં છે.) ૨ જિનરાજસૂરિ રાસ-, (સં. ૧૬૮૧ અષાઢ વદિ ૧૩ સેવા), ૩ જયવિજય રૌ (શ્રીપૂજયજીના સંગ્રહમાં), ૪ કૃષ્ણરુકિમણી વેલિ બાલા, ૫ સત્તરભેદી પૂજાગભિત શાંતિ સ્ત. (સં. ૧૬૮૨ આસેજ, ફેલોધી, ૧ લેનાલ ગર્ભિત ચંદ્રપ્રભ સ્ત. ( ૭૬ , ૭ ગુણસ્થાન મારડ ગાળી, (સ. ૧૬૭૮, ૮ જય તિહુઅણ બાળબોધ (પત્ર રર દાન. ભં), જિન પ્રતિમા સ્થાપન રાસ, પ્રવચન પર શી જઝાય. આ દનાના મોટા બીજા પણ કેટલાંય સ્તવનો માલ છે. હમનદનજીને યતીન્દ્ર નામે પક્ષુ એક શિષ્ય હતા. જેમાં બેકાલિક બાલા, સં. ૧૭૧૧માં છે.
(૧૪) - વિજ - એમનું નામ પૃ. ૨૨ ની ફુટનામાં કિયોદ્ધાર કર્તા માં આવે છે. એમના શિષ્ય સુધરૂચ કૃત (૧) આષાઢ ના રોગ, (ર) ગજસુકુમાલ સ (૧૭ ઢાલ સં. ૧૯૬૯ લાખ) ઉપલબ્ધ છે.
સાગરચીિ પરંપરાના વિદ્વાનો.
(૧૫ . જ્ઞાનપ્રમાદ: -એમની ચેલ વાડ્મટાલંકાર વૃત્તિ સં. ૧૯૨૧) તથા જગદાભરણ વૃત્તિ (જિનરાજસૂરિરાજ્ય, પત્ર ૬૧ દાન ભ૦ ) અને કેટલાંક સ્તોત્રે સ્તવનાદિ ઉપલબ્ધ
૪ આ રાસ અમારા “ઐતિહાસિક જૈન કાવ્ય સં.” માં જુઓ,
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૦૮
યુગ ધાન જિનચંદ્રસૂરિ છે, એમના શિષ્ય ગુણવંદન કૃત “ઈલા પુત્ર છે. પાઈ' ( સં. ૧૬૭૫ વિજયાદશમી વિહારપુર, ક્ષમા, ભંળ ) દામનક ચો. ( સં. ૧૬-૭ મિ. સ. ૧૧ સરસ) અને પ્રશિપ વિનયચંદ્ર
મેઘદુત અવસૂરિ' (સં. ૧૬૬૪ ગઢડ૦ સ્વયં લિ. પ્ર.) સંગ્રહ છે; અને બીજા શિષ્ય વિશાળ છે દયાકરણના સારા વિદ્વાન હતા, એમ ‘
રસ્વતી'નું બિરૂદ હતું, એમ ડિરની રાજસભામાં કોઈ વારીની સાથેના વિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમણે રચેલ “પ્રકિયા કયુ , સરસ્વત પ્રકાશ” અને કિરતાનીય ટીકા આદિ કેટલાંક 2 મળે છે, એમના (૧) શિષ્ય ક્ષેમહર્ષ કૃત ૧ પુણ્યપાલ ચોપાઈસ. ૧૭૦ પાસ સુદ ૧૦ શનિ સિધ-સજાઉલપુર, વઢું બં), ૨ ચંદનમલઆગિરિ ચોપાઈ (સં. ૧૭૦૪ મહિમા ભ૦), ફલોદી પાસ્તવન ગાત્ર ૭૪ (પત્ર ૩) અને વનતલક કૃત 'વન દીપક બાલા (સં. ૧૭૬૭ માગસર વદ ૧૦ દાન ભ૦) ઉપલબ્ધ છે. અને બીજા એમના શિષ્ય હેમહર્ષના શિષ્ય (૧) અમર (૨) રામચંદ્ર શિષ્ય અભયમાણિક્ય શિષ્ય લીનય કુલ ‘અભયકુમાર રાસ (સં. ૧૬૧ ફા. સુ. પ મરોટ) અને “ઢેઢક મતોત્પત્તિ રાસ મળે છે. એમની પરંપરાના યતિ સુચેરમલજી વિદ્યમાન છે.
(૨ ) હીરકલશ -એમના (૧) સમ્યકત્વ કૌમુદી રસ ? સં. ૧૯ર૪ મા. સુ. ૧૫ બુ. સવાલક્ષ દેશ ), (૨) કુમતિવિદવસન ચૌ. (૧૬૧૭ જે. સુ. ૧૫ કણપુરી) (૩) જોઇસ હર + ( સ. ૧૬૨૧ નાગોર), (૪) મુનિ પતિ એ પાઈ ( સં.
+ આ ગ્રંથ “હીરકળશ” નામથી ગુજરાતી અનુવાદ સાથે સારાભાઈ મણીલ લ નવાબ તરફથી પ્રકાશિત થયેલ છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવતી સાધુ-સંઘ
२०८
૧૬૧૮ માઘકૃ૦ ૭ રવિ, બીકાનેર, મહિમા ભં૦ ), (૫) આરાધના ચૌ. (સં. ૧૯૨૩), (૬) જીભ-દાંત સંવાદ ( સ. ૧૬૪૩ બીકાનેર સં. ), () હિયાલી (સં. ૧૯૪૩ બીકાનેર), ઉપલબ્ધ છે. એમના શિષ્ય હેમાનંદ હતા, જેમણે રચેલ (1) વતાલ પચીસી (સં. ૧૬૪૬ ઈદ્રોત્સવ દિન), અને (૨) ભજચરિત્ર ચૌ. (સં, ૧૬૫૪ ભદાણઈ), (૩) અંગ કુકણ ચૌ૦, ૪ દશાર્ણ ભદ્ર રાસ (સ. ૧૬૫૮ કાર્તિક પૂર્ણિમા, માથા પદ) વગેરે પ્રાપ્ત છે.
(૧૭) જયાનધાન – તેઓ વાચક રાજચંદ્રના શિષ્ય હતા. એમણે બનાવેલ ૧ ધર્મદત્ત ધનપતિ રાસ (અમદાવાદ), ૨ સુરપ્રિય રાસ (સુતાન. ૩ દેવદિન ચરિત્ર (કૃપા ભ૦), 'ક અઢાર નાના રાજઝાય (સં. ૧૬૩૬ જય૦ ), પ સમેત શિખર યાત્રા સ્તવન સં. ૧૬૫૯ ગાથા ૧૭), ૬ ચોવીસજિનઅંતરકાલ સ્તવન (સં. ૧૬૩૪, ૭ યશોધર રાસ, ૮ કુમપુત્ર ૦, ૯ કમલમી વેદવિચક્ષણ માતૃ-પુત્ર કથા પ્રબંધ ચિ૦, ૧૦ નેમિફાગ અને બીજી સ્તવન સ્તોત્રાદિ કેટલીક ન્હાની કુતિઓ ઉપ૯ ધ છે રોમના શિકમલહ શિ. કમલરત્ન કત નાન પંચમી -નવનાદિ મળી આવે છે. કમલરત્નના શિષ્ય દાન ધર્મ સ્ત્રી જ વેલીનો ટો લખે છે. ( મહિમા ભં, નં. ૩૩), જવ્યનિધાનજીની ખુદની લખેલી કેટલીએ પ્રતિએ બીકાનેરના જ્ઞાન ભંડામાં મૌજૂદ છે.
૧૮) લા કલેલ –તેઓ વાચક વિમલરંગના શિષ્ય હતા. “શ્રી જિનચ દ્રસૂરિ અકબર પ્રતિ બોધ રાસ” સિંહાસન બતીસી, રત્નચૂડ ચૌ. મેતી કપાસિયા સંવાદ, અને પંચાખ્યાન ગત બક-નાલિકેર કથાનક, ભુવનાનંદ રાસ, કૃતવર્મ રાસ, રિપુ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
મન ચૌ. તી ચૈત્ય પરિપાટી, ઘંઘાણી સ્તવન, કીર્તિ રત્નસૂરિ ગીત, જિનચંદ્રસૂરિ ગીત અને ઘણી ગડુલીએ ઉપલબ્ધ છે. એમના એ શિષ્ય હતા. ૧ ગંગદાસ એમણે રચેલ વાંકચૂલ રાસ (સં. ૧૯૭૧ શ્રા. સુ. ૨ પાતી ગ્રામ) મળે છે, ૨ વિનયરાજ કૃત અંતરિક પાર્શ્વ સ્તવ (સં. ૧૭૧૨ ), ૩ લલિત કીર્તિ રચિત શીલેાપદેશ માળા વૃત્તિ તેમ અગદત્ત રાસ (સ. ૧૯૭૯ જે. સુ. ૧૫ ભુજનગર ), ના કર્યાં, જેમના (૧) શિષ્ય રાજપે રચેલ થાચ્યા સુકેશલ રાસ (સં. ૧૭૦૩ મા સુ. ૧૩ બીકાનેરમાં) ઉપલબ્ધ છે. (૨) શિ॰ પુણ્ય હ કૃત રિઅલ ચોપાઈ (સ. જી. શુળ. નિ. શિ. ૧૭૩૫ કૃપા ભ) મળે છે. (૩) હીરપરાના શિ॰ યહર્ષ પણ સારા કાત્રે હતા. (૧૯) હર્ષ કલ્લોલ -એમના શિષ્ય ચંદ્રસિં કૃત યામિની ભાનુ ભૃગાવતી ચૌ. (સં. ૬૬૮૯ આપાત દિ ( ખારમેર ), અને ધર્મબુદ્ધિ પાપમુદ્ધિ ચા ઉપલબ્ધ છે. ચંદ્રપતિ શિષ્ય સુમતિગ પણ સારા કવિ હતા, એમની ૧ પ્રોધ ચિંતામણિ પાઈ, ૨ મેહવિવેક ચા૦ (સ, ૧૭૨૯ વિજ્યા દશમી મુલ્તાન ), ૩ હિરકેશી ચોપાઈ (૧૭ર૭ શ્રા. સુ. ૨ મ. મુલ્તાન), ૪ જ ુ ! ( સં. ૧૭૨૯ આ. વદ ૯ મુલ્તાન શ્રીપુયજીના સ’ગ્રહમાં, જિનમાલિકા; સરૈયા ચાવીસી, અમૃતધ્વની, કીતિરત્નસૂરિ છંદ, યોગશાસ્ત્ર ભાષા ચા; એકવિંશતિસ્થાન પ્રકરણાવસૂરિ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબ્ધ છે.
७
(૨૦) ભાવહર્ષાપાધ્યાય –એ આ॰ સાગરચંદ્રસૂરિની પર'પરાના છે, એમનું નામ બીજા પ્રકરણમાં પૃ. ૨૨ ની ફુટનોટમાં (ક્રિયાઘ્ધાર કર્તાઓમાં) આવે છે. એમણે રચેલ કેટલાંક સ્તવના આદિ મળે છે. સં. ૧૬૨૬ સુધી તેઓ
Page #314
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાન તી સાધુ સંઘ
૨૧૧ સૂરિજીના આજ્ઞાનુયાયી હતા. એ પછી એમનાથી “ભાવહષીય શાખા” નામે ગભેદ છેએમનો વ પરિચય “ઐતિહાસિકજેન-કાવ્ય સંગ્ર” માં મળશે.
(૧૧) વિનયમે એમણે રચેલ ૧ પન્નવણા વિચાર સ્તવન ગાઇ ર૫ (સં. ૧૬૯૨ પ. સુ૧૫ સાચેર, સંગ્રહમાં છે), તેમ ૨ “હંસરાજ વછરાજ પ્રબંધ” (સ. ૧૬૬૯ લાહોર), યવના ચૌ. દ્રૌપદી ચૌ, ઉપલબ્ધ છે. એ શ્રી જનકુશલસૂરિ શિષ્ય ક્ષેમકી તિ શાખાનાં હતા.
ઉપરાંત સૂરિજીના આજ્ઞાનુવતિ સાધુસંધમાં અનેક વિદ્વાન અને કવિઓ હતા. પરંતુ પ્રાથ-વિસ્તાર વધી જવાના ભયથી. તેમજ કાંઈક અંશે વિષયાંતર થઈ જતો હોવાથી, અને નીરસતા ન આવી જાય એ કારણે પણ એમનો પરિચય આપેલ નથી. ઉપરોકત વિદ્વાનોનો પરિચય પણ અમોએ ખૂબજ સંક્ષિપ્તતયા આપેલ છે. બીકાનેર જ્ઞાનભંડારની સૂચિઓ, નોટસ ઈત્યાદિ સામગ્રી પરિચય લખતી વેળા પાસે નહીં હોવાના કારણે કેટલીક અપ્રસિધ્ધ કૃતિઓનો પરિચય પણ આપી શકાયો નથી. ભવિષ્યમાં વાચકોની અભિરુચિમાં અભિવૃદિધ થાય, અને યથાયોગ્ય અવસર મળે તો તત્સંબંધી વણાપૂર્ણ વિસ્તૃત વિવેચન કરવાની અભિલાષા છે.
17
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૧૫ મું
ભક્ત શ્રાવક ગણ
{}}} {{{{Þ
સ
મ્રાટ અકબરના શાસનકાળ સમયે જૈન ધર્માવ.
લખીએ કરેાડાની સંખ્યામાં હતા. ભક્તિવાદના એ જમાના હતા. લોકોનાં હૃદયા ધાર્મિક શ્રદ્ધા અને ભકિત વડે આતપ્રેત હતાં. સ્વધર્મી એ પ્રત્યે વાત્સલ્ય અને સદ્દગુરુ પ્રત્યે આદરણીય પૂજ્યભાવ છલકાઈ રહ્યા હતા. એ સમયે અનેક શ્રાવકે જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠાપાત્ર, રાજ્યમાન્ય, અમાત્યાદિ ઉચ્ચ પદાધિકારી, વૈભવસંપન્ન, દાની, વીર અને ધર્મિષ્ઠ હતા.
આપણા ચરિત્રનાયક શ્રીનિચ'દ્રસૂરિજીના ભકત શ્રાવકાની સંખ્યા લાખાની × હતી. ભારત ભૂમિના લગભગ તમામ પ્રાંતામાં એમના આજ્ઞાનુયાયી સાધુઓ ચરી જૈનધર્મોને
X येषां हस्तप्रभावातिशयमभिदधुर्मन्त्रिकर्मादिचन्द्रा, श्रीमत्साहीशसाहेरकबरनृपतेः प्राप्तसभ्यप्रतिष्ठाः । स्थाने स्थाने प्रकृष्टा नरपतिविदिताः श्रावका ऋद्धिमन्तः, सङ्घाध्यक्षा विपक्ष प्रतिभयजनकाः लक्षसङ्ख्या विशेषात् ॥७॥
(વાદી નન્દન મૃત ‘ મધ્યાહ્ન વ્યાયન પદ્ધતિ ’ સ. ૧૬૭૩ )
Page #316
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક મણ
૨૧૩
મહાન પ્રચાર કર્યા કરતા હતા. આથી સૂરિજીનો ભક્તશ્રાવકગણ આજકાલની માફક ધર્મતત્ત્વથી અજાણ કે વિચલિત શ્રદ્ધાવાળો નહીં, પરંતુ એકમાત્ર દેવ, ગુરુ અને ધર્મને જ આધ્ય માનવાવાળે અને પરમ વિજ્ઞ હતો. કહેવાની જરૂરત નથી કે એજ કપ ણે એ યવન સામ્રાજ્યના ભયંકર ધાર્મિક સંઘર્ષ માં પણ એ પોતાના ધર્મમાં રપટલ અને દઢતાપૂર્વક સ્થિર રહી શકયે. એણે ધર્મની કેવળ રક્ષા કરી એમ નહીં, પરંતુ અપૂર્વ આત્મત્યાગ કરી ધર્મની અનેકાનેક સેવાઓ કરી, જેમાં તીર્થોની રક્ષા, જીર્ણોદ્ધાર, પ્રશંસનીય શિલ્પકલાનાં મૂર્તિમંત સ્વરૂપ નવા દેવમંદિરોનાં નિર્માણ, સ્વધર્મીઓને સહાય આદિ મુખ્ય છે. ધાર્મિક સેવાની સાથે દેશસેવા, લેકોપકાર આદિ આવશ્યક શુભ કાર્યોમાંય એ કોઈથી પછાત ન રહ્યો. દુકાળના સયમાં એ પોતાના કટાપાજિત દ્રવ્યને પાણીની માફક વેરવામાં જરાય અચકાતે નહીં. મુસલમાન રાજ્યકાળને દુષ્કાળના સમયે જેને એ યથાસાધ્ય દાનશાળાઓ ખેલી નિઃસહાય અને નિર્ધનની રક્ષા કરવાનું જે મહાન ગૌરવ પ્રાપ્ત કર્યું, એ અન્ય કોઈ સમાજને પ્રાપ્ત નહીં થએલ.
સૂરીશ્વર મહારાજના કેટલાક અદ્ધિમંત અને પદાધિકારી શ્રાવકોનો નાલેખ આગલા પ્રકરણોમાં આવી ગએલ છે. એતિહાસિક સાધનના અભાવને કારણે એ બધાનો વિશેષ પરિચય આપી શકાય તેમ નથી, છતાંય એમાંથી બે પ્રતિભ - શાળી અને પ્રધાન નરરત્નને યથાજ્ઞાત પરિચય આપ્યા વિના ગ્રંથને એક આવશ્યક અંગ અપૂર્ણ રહી જાય તેમ છે, તેમજ અમે પણ એમની મહાન સેવાને ગુણાનુવાદ લખ્યા વિના રહી શકતા નથી, એટલે આ પ્રકરણમાં એમનું યથાજ્ઞાત જીવન આપવામાં આવશે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૧૪
યુગ પ્રધાન ને મંત્રીશ્ચર કર્મચ–એ સવાલ જ્ઞાતિના પુનીત ઇતિહાસમાં વછાવત વંશની બલિહારી છે આ શની ઉજજવલ કીર્તિકૌમુદીનું વિસ્તૃત વર્ણન “કર્મચન્દ્ર ત્રિ વંશ પ્રબંધ” માં છે. આ વંશના મહાપુરુષેનો બીક નેર રાજ્ય સાથે રાજ્યની સ્થાપનાથી માંડીને લગભ દોઢસો વર્ષ સુધી ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સંક્ષિપ્તમાં આટલું જ કહેવું બસ થશે કે બીકાનેર રાજ્યની સીમા વૃદ્ધિ અને રક્ષા કરવામાં આ લેકોનો બહુ મોટો ફાળો હતો. રાજનૈતિક ક્ષેત્રની સાથેસાથ ધાર્મિક ક્ષેત્રમાં પણ આ વંશની વિભૂતિઓની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે.
વસ્થાવત વંશને જૈન ધર્માનુરાગી બનાવવાનો શ્રેય ખરતરગચછના આચાર્યોને છે, અને એ લોકોએ પણ આ ગઈ પરત્વેની પૂરતી કૃતજ્ઞતા સ્વરૂપ શ્રદ્ધાંજલી સમર્પણ કરીને ગચ્છનું પોતાપરનું ત્રણ રીતસર સ્વીકારું છે. એ વિશે વધુ માહિતી
કર્મચન્દ્ર વંશ પ્રબંધ” પરથી મેળવી લેવી. અહીં તે અમે માત્ર સૂરીજીના જીવન સાથે સંબંધ ધરાવનાર મત્રિ. સંગ્રામસિંહજી અને કર્મચન્દ્રજીનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ.
મંત્રી નગરાજજી વછાવતના પુત્ર સંગ્રામસિંહજી ખરતરગચ્છ પ્રત્યે ખૂબ ભક્તિ તેમજ અનુરાગ રાખવાવાળા હતા. તત્કાલીન ગચ્છના શિથિલાચારને હટાવી સુવ્યવસ્થા કરવામાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી. સં. ૧૬૧૪ માં જ્યારે સૂરિજીએ ક્રિયાદ્વાર કર્યો, ત્યારે એમણે ધર્મકાર્યમાં ખૂબ ધન વાપર્યું હતું,
* श्रीजिनचन्द्रसूरीणां, समग्रगुणशालिनाम् । વિથોદ્ધારમણ્ય, ચેન વિત્તવ્યન વૈ | ૨૪ |
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ)
-
Page #318
--------------------------------------------------------------------------
________________
મા શાક ગણ
૨૧૫
જેનો ઉલ્લેખ અમોએ ત્રીજા પ્રકરણમાં કર્યો છે. એમણે પોતાના માતુશ્રીના પુણ્યાર્થે પષધશાળા નિર્માણ કરાવી, અને ૨૪ વાર બકાનેરમાં ચાંદીના રૂપિયાની લહાણ કરી હતી. રાય કલ્યાણસિહજીના તેઓ પ્રધાન મંત્રી હતા, અને હસન કુલીખાન સાથે એમણેજ સંધિ કરી હતી. પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરી પાછા વળતી વખતે મેવાડાધિપતિ મહારાણા ઉદયસિહે એમને સન્માન્યા હતા. ચતુર્વિધ સંઘ અને યુવાનની ભક્તિમાં એમણે ખૂબ ધન વ્યય કર્યું હતું. સં. ૧૬૧૨ માં એમના કહેવાથી શ્રીસાધુકતિજીએ “સપ્તમરણ બાલાવબોધ”ની રચના કરી, જેની પ્રતિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
એમને સુતાણદેવી, ભાગવત દેવી અને સુરૂપાદેવી નામે ત્રણ ધર્મ પરાયણ પત્નીઓ હતી.
મંત્રીશ્વર કર્મચન્દ્ર અને જસવંત ૪ એમનાજ પુત્રરત્ન હતા. બાલ્યકાળમાંજ કર્મચન્દ્રની પ્રતિભા દાખવતી હાથપગની
x છ વાની પદ્ધ વંશાવલીથી જાણવા મળે છે કે કર્મચદ્ર બી ને ર છે ઇયા પછી તેઓના ભ્રાતા જસવંત રાજન રાયસિંહ પાસે રહ્યા હતા. એક સમયે થાનગર જતી લાવવાનું સમ્રાટ અકબરે પોતાની સભામાં બી ફેરવેલું, જ્યારે અન્ય કેઈએ એ ન લીધું ત્યારે રાજ રાયસિંહ એ બીડું ઝડપ્યું, ને મોટી સેના લઈ યુદ્ધ નિમિત્તે થટ્ટા ગયા. આ વખતે મંત્રી કર્મચંના બ્રાતા જસવતે પિતાની સ્વામિભકિત અને વીરતાનો અછો પરિચય કરાવ્યો, જેથી પ્રસન્ન થઈ મહારાજાએ એને સન્માન પૂર્વક “મંત્રીપદ” પર નિયુકત કર્યા. જસવંત જેવા વીર હતા, એવાજ દાની પણ હતા. સાંકર (ભાટ) ને એમણે ખૂબખૂબ દાન દીધેલ. ગદ્યવંશાવલિમાં એમનું મૃત્યુ કુંવર ભીમરાજની અવકૃપાને કારણે થયું હેવાનું લખેલ છે. એમની સંતતિ બાબતમાં આગળ કુટનોટમાં કહેવામાં આવશે.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૧૬
યુગ પધાન શ્રીજિનચંદ્રસૂરિ
શુભ રેખાઓ અને લક્ષણો જોઈ રાય કલ્યાણસિંહજીએ + સંગ્રામસિંહજીના અવસાન બાદ એને અમાત્ય પદ આપ્યું. એમણે શત્રુજ્ય, આબુ, ગિરનાર, સ્તંભતીર્થ આદિની સપરિવાર યાત્રા કરી. તેઓ રાજનીતિ, યુદ્ધ કળા, અને સંધિ કરાવવામાં કુશળ હોવા ઉપરાંત વીર, દાની, અને ધર્માત્મા પણ હતા.
એકવાર રાય કલ્યાણસિંહજીએ જોધપુરના ગવાક્ષમાં કમલપૂજા કરવાનો પિતાના પૂર્વજોનો દુસાધ્ય અને શિયાળનો મને રથ મંત્રીશ્વરને જણાવ્યું. એમણે કુમાર રાયસિંહજીની સાથે સ્વામિ ભક્તિના ભાવથી દિલ્લી સમ્રાટ અકબર પાસે જઈ, તેમને પ્રસન્ન કરી X આ અતિ કઠણ કાર્ય પણ સિદધ
+એઓ રાય જેતસીજીના પુત્ર હતા. એમનો જન્મ સં. ૧૫૫ મહા સુદિ ૬ ના થએલે, સં. ૧૬૦૧ પોષ સુદિ ૧૫ ના રોજ બીકાનેરની રાજગાદી પર બેઠા. શત્રુના હાથમાં ગએલું બીકાનેરનું રાજય એમણે પુનઃ પ્રાપ્ત કર્યું. સં. ૧૬ર૮ ના વૈશાખ વદ ૫ એમનો દેહાંત થયો.
એમણે કર્મચંદ્રને અમાત્ય પદ પર નિયુકત કર્યા. કર્મચકે સમ્રાટની કૃપાથી એમને જોધપુર રાજ્ય ગવાક્ષમાં બેસાડવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું, એ ઘટનાને જે કલ્યાણનિંદજીના સ્વર્ગવાસથી ૩-૪ વર્ષ પૂર્વની માનવામાં આવે, તો કમચન્દ્ર મંત્રી બન્યાનો સમય સ. ૧૬૨૫ની પહેલાંનો ગણી શકાય છે; અને આ સમયે જે એમની ઉમ- ૨૦-૨૫ વર્ષ નીય અનુમાનવામાં આવે તો કર્મચન્દ્રનો જન્મ સં. ૧૬૦૦ આસપાસ થયા હોય, એવા સંભવ છે.
* સમ્રાટને પ્રસન્ન કર્યાની બાબતમાં “ઓસવાલ જાતિ કે ઇતિહાસ” માં લખ્યું છે કે જે સમયે કર્મચન્દ્ર દિલ્લી (૨) દરબારમાં ગયા, ત્યારે સમ્રાટ સતરંજ ખેલતા હતા. (પરંતુ એ) સતરંજની ચાલ અટકી પડી હતી, કેમ કે જે કાંઈ ચાલ સમ્રાટ ચાલતા એમાં એમની હાર થતી હતી. કહેવાય છે કે એ વખતે કર્મચા સતરંજની એવી ચાલ બત વી કે બાદશાહ, વિજયી થયા, અને મંત્રીશ્વર પર ખૂબ પ્રસન્ન થયા.
Page #320
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૭ કર્યું. મંત્રીશ્વરની આ સેવાથી ખુશ થઈ જાય કલ્યાણસિંહજીએ એમને મનવાંછિત માંગવા કહ્યું, પર તુ એમને તો વૈભવ કરતાંય ધર્મ વધુ પ્રિય હતું, એટલે અન્ય કઈ ન માંગતાં એમણે યાચના કરી કે ૧) ચાતુ ર્માસમાં કુંભાર હલવાઈ, તેલી વગેરે લેકો ઘાણી ફેરવવી આદિપોતાના હિંસાત્મક કાર્યો ન કરે. (૨) વણિકો પાસેથી “માતા” નામે જે કર લેવામાં આવે છે તે, અને ચતુર્ભાશ જકાત લેવામાં આવે છે, તે ભવિષ્યમાં ન લેવામાં આવે (૩) બકરી, ભેડ, ઉરબ્રાદિના કર ન લેવામાં આવે. નરેશે આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, તે ઉપરાંત ચાર ગામનો પટ્ટો વંશપરંપરા સુધીને માટે પ્રદાન કર્યો.
દિલ્હી પર આક્રમણ કરવા જતા “ઈબ્રાહીમ મીર્ઝા ને નાગર પાસે, કુમાર રાયસિંહની સાથે રહી, મંત્રીશ્વરે સંગ્રામ કરી પરાજિત કર્યા. સમ્રાટને મદદ કરવા ગુજરાત પર ચઢાઈ કરી મી મહંમદ હુસેન સાથે યુધ્ધ વિગ્રહાદિમાં પોતાની નિપુણતા અને બુધિભવ વડે સજત સમિયાણા (જિન કુશલસૂરિજી મ૦ નું જન્મ સ્થળ છે અને આબૂ પ્રદેશ સર કર્યા. જાલોરના આધપતિને વશ કરી એને રાયસિંહજીને પગે પાડ, સમ્રાટની આજ્ઞા મેળવી મુગલ સેના વડે આકામત આબૂ તીર્થની રક્ષા અને ઐોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી(સહી)થી આવેલા બંદીજનેને પોતાને ઘેર લાવી સન્માન્યા, આબૂના મંદિરને સુવર્ણ કળશ, ધ્વજા, અને દંડ ચઢાવી સશભિત કર્યા. સમિયાણાના બંદીજનોને રાયસિંહજીની કૃપા વડે સિનિકના હાથથી છોડાવ્યા.
સં. ૧૬૩૫ ના મહા ભયંકર દુકાળના સમયે ૧૩ માસ સુધી મંત્રીશ્વરે દાનશાળા ખોલી દીન, હન, રોગગ્રસ્ત
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદમુરિ વ્યક્તિઓને ખાન-પાન, વસ, ઔધ આદિ દઈ પ્રશંસનીય સહાયતા કરી, આ સહાય કચિત ક્ષેત્ર પૂરતી જ નહીં. કિન્તુ જે કોઈ માણસ કઈ પણ ધર્મ કે જાતિના હોય તેને પણ આપવામાં આવતી, ત્યાં આવી ઉદાર ભા ના હોય ત્યાં સ્વજાતિ ને સ્વધર્મીઓની તો વાત જ શું? એવા હીન સ્થિતિના
ધર્મિઓને વર્ષભરના ખર્ચ જેટલું દ્રવ્ય ગુપ્તરૂપે પહોંચાડવામાં આવતું. ૧૩ માસ પછી અકાલ થઈ જતાં આશ્રિતને પિતાના ખર્ચે સથવારો કરીને સ્વસ્થાને પહોંચાડવામાં આવ્યા.
સં. ૧૬૩૩ માં સુરસમખાને સરોહી લૂંટી. ત્યાંથી સર્વ ધાતુની ૧૦૫૦ જિનપ્રતિમાઓ લાવી ફતેપુરમાં સામ્રાટ અકબર પાસે પેશ કરી, સમ્રાટે પોતાના ધર્મસહિષ્ણુતાના ઉત્તમ ગુણને કારણે એને ગળાવી સોનું કાઢવાનું વિવિધ કર્યું, અને એક સારા સથળે સાવચેતીથી કાપવાનો આદેશ કરવા માટે પાતાની આજ્ઞા સિવાય કોઈનેય નહીં દેવાનું ફરમાન કર્યું. જૈન સંઘમાં આ પ્રતિમાઓ પુનઃ પ્રાપ્ત કરવાની આતુરતા વધવા લાગી; પરંતુ સમ્રાટને મળીને એમની આજ્ઞા મેળવવી એ પણ કાર્ય કોઈ સહેલું નહોતું. પ-૬ વર્ષ વીતી ગયા, પરંતુ જિનબિંબોને છોડાવવા કઈ સમર્થ ન નીવડ્યું. જયારે એ વાત મંત્રીશ્વર કર્મચંદ્ર સાંભળી ત્યારે એમના હૃદયમાં આ વાત ખૂબ અટકી ને યેનકેન પ્રકારેણ લાખ રૂપિયા ખર્ચીને પણ એને પ્રાપ્ત કરવાનું પોતાના સ્વામી રાયસિંહને નિવેદન કર્યું. આથી એમણે પણ મંત્રીશ્વરને સાથ આપે, ને સમ્રાટ અકબરને ઘણી ભેટ ધરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. એમનાં માંગવાથી સમ્રાટે તમામ પ્રતિમાઓ એમને સુપ્રદ કરવાનું ફરમાન કર્યું.
સં. ૧૬૩૯ ના અષાઢ સુદિ ૧૧ ગુરુવારને દિન એ
Page #322
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૯
પ્રતિમાઓને પુનઃ પ્રાપ્ત કરી મંત્રીશ્વર સ્વસ્થાને લાવ્યા. જૈન સંઘ ખૂબ હર્ષ પામ્યો. આ કાર્ય થી મંત્રીશ્વરે શાસનની અપૂર્વ સેવા કરી. ફત્તેપુરથી તમામ પ્રતિમાઓ પોતાની સાથે બીકાનેર લઈ આવ્યા અને મહોત્સવ પૂર્વક પિતાના ઘરદેરાસરમાં સ્થાપિત કરી
સમ્રાટ અકબરે પ્રસન્ન થઈ વછરાજ વંશજોની મંત્રી પતિનઓના પગમાં નપુર આદિ સોનાનાં આભૂષણો પહેરવાની આજ્ઞા આપીને વછાવતવંશની મહત્તા વધારી. આથી પહેલાં
સવાલ વંશજ “સાધુ-સારંગ”ના ઘરાણાની સ્ત્રીઓ સિવાય કોઈનેય માટે આવી આજ્ઞા નહોતી.
- સુરસમખાને ગુજરાતમાંથી કેટલાય વણિક કેદીઓને લાવેલા, એમને ઘણું દ્રવ્ય આપી મંત્રિએ છોડાવ્યા, જૈન યાચકોને બહુ દાન દીધાં, શત્રુંજય અને મથુરાના જીર્ણ ચન ઉદ્ધાર કર્યો. દરેક દેશ, દરેક ગામ, પ્રત્યેક પ્રાંત અને શહેર, ઠેઠ
આ વિષયના તત્કાલીન બે સ્તવનો અમને મળ્યાં છે, એના જ આધારે આ વૃત્તાંત લખેલ છે. આ સ્તવનો ભવિષ્યમાં અમારા તન્ફથી પ્રકટ થનાર બીકાનેર જૈન લેખ સંગ્રહ” માં પ્રકાશિત થશે.
આ પ્રતિમાઓમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની ચૌવીસી મૂર્તિ આજે પણ “વાસુપૂજ્યના મદિર” માં વિદ્યમાન છે. અન્ય પ્રતિમાઓ પણ કેટલાંય વર્ષો સુધી ઉકત મંદિરમાં રોજ પૂજાતી હતી. પાછળથી આટલી બધી પ્રતિમાઓનું પૂજન પ્રબંધ મુકેલ થવાથી, કે અન્ય કોઈ કારણે જૈન સંઘે શ્રાચિંતામણિજીના મંદિરના ભૂમિગૃહમાં રખાવી દીધી. આ પ્રતિમાઓનો વખતોવખત ઉપદ્રવ અને મહામારી આદિ રોગ ઉપશાતિ નિમિત્તે ભૂમિગૃહમાંથી અનાર કાઢી માજિકા–મહેસ્વ આદિ કરવામાં આવે છે. હાલમાંય સં. ૧૯૮૭ ના કાતિ ક મુદિ ૩ ના રોજ કાઢીને માગસર વદ ૪ ના પુનઃ અંદર પધરાવવામાં આવી હતી.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કાબૂવ સુધી સર્વત્ર “લડાણી” કરી. ઉ. પ૦ શ્રી સોમજી પાસે ૧૧ અંગો શ્રી ચંદ્રની સાથે બીકાનેરમાં શ્રવણ કર્યા, શ્રતજ્ઞાનની ભકિત નિમિત્તે સિધાન્ત લખાવવામાં ઘણું ઘણું દ્રવ્ય ખચ્યું.
એકવાર બીકાનેરમાં મંત્રીશ્વરે સૂરિજી પાસે “ભગવતી સૂત્ર” શ્રવણ કર્યું, અને ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ કરેલ પ્રત્યેક પ્રશ્ન પર મોતી ચઢાવ્યાં, આ આગમમાં ૩૬૦૦૦ પ્રશ્ન હોવાથી ખેતીની સંખ્યા પણ ૩૬૦૦૦ની થઈ, જેમાં ૧૬૭૦૦ મેતી ચન્દ્રવામાં, ૧૧૯૦૦ પૂઠિયામાં, અને બાકીના ઠવણી, પૂઠા, કવલી, સાજ, વીટાંગણા આદિમ લગાવ્યા.
+ શ્રીચંદ્રની કોઈ વિશેષ હકીકત જાણવા નથી મળી જતાં અનુમાનથી સંભવ છે કે મંત્રીશ્વરજીના કેઈ સંબંધી હોય.
* ક્ષમાકલ્યાણોપાધ્યાય કૃત ભગવતી સૂત્ર સઝાયમાં :"बीकानेर तणो वली मत्री, कर्मचन्द्र इण नाम, तिण गौतम गुरुना नाम पूज्या, मुक्ताफल अभिरराम ॥ १३ ॥ પં. દીપનિજ્ય કૃત ભગવતીસૂત્રની ગહુંલીમાં :-- " कम चन्द्र मोतीडे वधाई, कीन भगत गुरु सेवा । भगवतीसूत्र सुणों वह भावे, चाखो अमृत मेवा ।। ६ ॥" * શ્રીજનકૃપાચમુ-જ્ઞાન ભંડારની એક ખ્યા માં લખ્યું છે :
" हिवे राजा रायसिंहजीरे वारे मुंहते करमचन शहर उथेलीने वसायो, जात आप आपरी बास( गुवाड में वसाया x x x x रायसिंहजी पातसारे पगे लागा अर मुंहते करमचन्द्रने लेकर गुजरात चढया, उठे राड जीत्या. पछे पातसाहसु मुहते करमचन` मुजरो कियो, तरे पातस्या कह्यो 'मांग कम चन्द्र ! म तूठा' पछे पातस्यासु अरज कर ५२ परगना राजा रायसिंहने दया x x x x उपासरो महात्मा नीचे देखके आपरी घोडारी घुडसालरी जागा उपासरो करायो। देहरो १ चौवीसटैरो, २ वासुपूजजीरो,
Page #324
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગગ
-
-
- -
મંત્રીએ શત્રુંજય, ગીરનાર પર નવા જિનાલય નિર્માણ કર વળ દ્રવ્ય માલ્યું. રાજા રાયસિહ ની શ રૂ થી સ૨ સ્ત રાજયમાં ચોપવી (અદમ ચૌદસ પૂજેમ અમાવાય) છે . ચાતુર્માસમાં કુંભાર, તેલી આદિને એમનો હિમમક કુલ વ્યાપાર ત્યાગ કરી સમગ્ર મરુડલમાં ખેજડી આદિ વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું. સિંધ દેશનું સ્વામીત્વ મેળવી, રાતલજ ડેક, રાવી અાદિ નદીઓમાં માછલીઓની હિંસા બંધ કરાવી. ચતુવિધ રમૈન્યની રાહાય વડે હરપાના બાકી રહેલા શક્તિશાળા બલુચિને હરાવી કુલીન બંદીવાનોને છોડાવ્યા, અને પિતાને ઘેર લાવી કાર્યા. મંત્રીશ્રવર હરહંમેશ જિનાલમાં સ્નાત્ર પૂજા કરાવતા. ફલવધિ (ફલે ધી)માં દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીજિનકુશલસૂરિજીના સ્તૂપ બનાવ્યા.
દ િલેર કર્મચન્દ્રને અજાયબદે, જવાદે અને કપૂર, નામે ત્રણ સ્ત્રીઓ હતી. એમાંની જીવાદે, અજાયબદે આ બે સ્ત્રીઓથી બે પુત્રરત્ન થયા. (સં. સેળસે) પાંત્રીસના દુષ્કાળ માં અનાની રક્ષા અને મરૂ દેશમાં વૃક્ષ છેદન નિષેધ કરવાથી એના પુણ્યની ખૂઃ વૃદ્ધિ થઈ, જેના ફળસ્વરૂપે કુલદીપક એવા પુત્રદ્રયની ३ नीनाथजीरो, इम तीन देहरा पंचारे खोले घात्या । पछै श्रीपुज्यजी पासे भगवतीजी मुण्या, पुरण हुवां ३६००० मोती चढाया, तर श्रीपुज्यजी वह्यो माहरे कांई काम नहीं अर ज्ञान काममें लगावो. तरे १६७८. मोतीरो चंदरवो कायो, ११९०० मोतीको पुठीयो करायो बाकीरा पुठा, ठवणी साज वीटांगणारे लगाया. घणो द्रव्य खरच्यो”
ઉપરોક્ત વાતમાં જરાય અતિશયોક્તિ જણાતી નથી. કેમ કે મેતીનો. ચંદવે, પડિયો ૮-૧૦ વર્ષ પૂર્વે બીકાનેરશ્ના મોટા ઉપાશ્રયમાં વિદ્યમાન હતા, કિંતુ દુર્ભાગે ગમે તે કારણે હાલ નથી ! ! !
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પ્રાપ્તી થઈ. આ માંગલ પ્રસંગ પર મત્રીશ્વરે સમ્રાટને વિવિધ પ્રકારની ભેટ ધરી. સમ્રાટે વધાઇ દેતાં, એમનાં નમ “ભાગ્યચન્દ્ર” અને “લક્ષ્મીચન્દ્ર” રાખ્યા. +
મીશ્વર કર્મચન્દ્રના ઉદ્યોગથી બીકાનેર નરેશ રાયસિ પાંચ હારી પદને પામ્યા, ને ‘રા’ પદ વડે વિભૂષિત થયા. ‘રાજપુતાને કે જૈન વીર’નામક ગ્રંથમાં લખ્યું છે કે જયપુરના રાજા અભયસિંહે જયારે બીકાનેર પર આક્રમણ કર્યું ત્યારે મંત્રીશ્વરેજ પોતાની પ્રખર બુદ્ધિથી શત્રુ સાથે સંધિ કરી રાજ્યની રક્ષા કરી હતી. ટૂંકમાં એટલુંજ કહેવુ' બસ થશે કે મત્રીશ્વરે બીકાનેર રાજ્યની સેવા અને સ્વામી ભક્તિમાં કાંઇ કસર નથી રાખી. ‘બીકાનેર રાજ્ય કે ઇતિહાસ' માં લખ્યું છે કે સ. ૧૬૪૫માં ખીકાનેરના અત્યારને કિલ્લે મનાવવાનું તેમણેજ શરુ કરેલું.
દીદી મંત્રીશ્વર કોઇ કારણે રાજા રાયસિંહના માર્ગોને × સમજી લઈ ભાવિના શુભ સકેતથી એમને દેશ લઈ
+ કન્દ્ર મત્રિ વંશ પ્રભુધ' ના આ વનથી સ. ૧૬ ૩૫ થી પછીજ અને પુત્રો જન્મ થવા નિર્ધારિત થાય છે.
× કર્મચન્દ્ર - મંત્રી વશ પ્રબંધ (કે. સ૬૫૦ ) વૃત્તિમાં :~ ‘અથ’અનન્તર ‘કાચા 'અસ્મિનું વાહે જૈવ શુભાશુમ વર્મ, સેવચેર્ `વિધવા તવવાચ ‘વિસ્મિત’ વિસિત ‘નિજ્ઞેશચ’ आत्मीयप्रभोः श्रीरायसिंहस्य ' वैमनस्य' चित्तकालुप्य निजे चित्तं ज्ञात्वा राज्ञः श्रीराय सिंहस्य आज्ञां ' आदेश' 'समासाद्य' प्राप्य ' निजं जन ' स्वजनवर्ग समादाय गृहीत्वा मेदिनीतट' मेडतापुरेत्याख्यया स्यातं ' अभ्यास्त ' અધ્યા તિવૃત્ તિઞીશ્રયતા મૂતો મોંત્રી? સ્વામી(ધર્મ) (!) પત્ર ધન, તેમ‘ધિ:’- ગતિશાચિ (સ્વામી)ધ ધર્માધવ:
રૂ-રૂઃ ।
'
"
Page #326
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર શ્રીમાન કર્મચંદ્રજી વચ્છાવત
Page #327
--------------------------------------------------------------------------
Page #328
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું
૨૨૩
વિક્ષણ અને બુધ્ધિમાન ક ચન્દ્ર સ્વજન પરિવાર સહિત મેડતામાં આવી રહેવા લાગ્યા, ત્યાં તેઓ પ્રાચીન તીર્થ ફલધ્ધિ પાર્શ્વનાથ અને જિનદત્ત સૂરિજીની ભકિત સહિત પૂજા કરતા હતા
ઈજનચન્દ્રસૂરિ અકબર પ્રોિધ રાસ (સં. ૧૬૫૮ રચિત) માં :પિયુન તળે વાર, મૂવી ટીકાનેર |
હાટાર નર્યાય ઉદાદિ, સેય્યા શ્રીતિÍë રૂ૨ ॥
વસ્થાની પૂર્વે પ્રાચીન વશાવલીમાં :—
" जाणी न वात हुई जि कांय, रायसिंह करमचन्द पडी राय ।
यह कम गया प्रतिसाह पास, विशरियइ राय लियर ग्रास वास ।। १२ ।। વિષયમાં આધુનિક કતિહાસકારોના મત જણાવીએ છીએ :
હવે
૩. ખાતર રાજ્ય ઈતિહાસ' માં લખ્યું છે. :
निदान अपपन्ने रायसिंहजी की स्वावलेपताको अधिक स्फूर्ति पाते देख फ़ौरन भेदनीतिका प्रयोग किया, यानी राजाजीके ज्येष्ठपुत्र दलपतसिंह, भाइ रामसिंह और दिन कर्मचन्द्रको फोड कर राज्य में दो दल कर दिये । जब राजा રાતા ચ મેર જ્ઞાત ઢુત્રા, તે ગુન્હાના (ભા) રાસો તો विष प्रयोग द्वारा शान्त कर दिया और दीवान कम चन्द्र वच्छावतको पदच्युत करके रियासत से निकाल दिया | वह सपरिवार दिल्ली जा कर बादशाहकी सेवा करने लगा ।
""
(૨) ‘‘ભારત કે પ્રાચીન રાજ્યવશ ” માં વૈમનસ્યનું કારણ રાયસિંહને મારી કુમાર દલપતિ હતે ગાદી પર બેસાડવાની આકાંક્ષા લખેલ છે. રેઉચ્છ એમ પણ લખે છે કે સ. ૧૬૫૨ માં કમ ચન્દ્ર ભાગીને અકબર પાસે ગયા.
rr
(૩) કલ પાવલેટે “ખીકાનેર ગેઝેટિયર ” માં લખ્યુ છે કે જે સમયે બાદશાહ કર્મચન્દ્ર સાથે સતર ંજ ખેલતા હતા, ત્યારે કર્મ ચન્દ્રજી તેા ખેડા રહેતા, પરંતુ બીકાનેર નરેશ ઉભા રહેતા, આ પણ એમની નારાજનું એક કારણ હતું.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૨૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂર
મંત્રીશ્વરનો બીકાનેર છોડવાનો સમય સં. ૧૬૪૬-૪૭ની વચ્ચેનો છે, કેમકે ગુણવિનયજીએ સં ૧૬૬ માં “ ઘુવંશ વૃત્તિ” બીકાનેરમાં રચી હતી, એની પ્રશસ્તિ માં એ સમયે
(૪) “રાજપુતાને કે જેને વીર”માં ભાગે લયજીએ લખેલ છે કે –
"एक बार शकर भाटको राजा रायपिहने एक करोडका दान देने के लिये मंत्रीश्वरको आज्ञा दी; उनकी इस आज्ञाको मत्रीश्व ने अनुचित समज्ञा xxxx कर्मच द्रने बीकानेर के घरानेसे भक्ति और प्रमके कारण अपव्ययी राजाको सचेत करने का फिर उद्योग विया, परन्तु उसका परिणाम वहुत भीषण हुआ"
ગયેલીયએ ટાંક સાહેબને અભિપ્રાય આપતાં ઉ1 દલપસિંહની બાબતમાં કર્મચન્દ્રને પડયંત્રના દેવથી સાવજ વિમુકત હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છેચ િકર્મ દ્રપદ્ય – દ્રા વિજ વિમુવત था, उसने सत्य और न्याय के कायों के लिये अपने प्राण निछावर कर दिये, वह किसी षड्यंत्रका रचयिता नहीं था. ( फिर मी ) वह स्वयं षड़य त्रका शिकार हो गया, उसकी बुद्धिमानी और कर्तव्य तत्परताही, जिससे उसने राज्यको सम्भाल रखा था, उसके नासका कारण हुई, जो राजाको अपव्यय और दुराचार में फसा देखना चाहते थे, उनका जोर बढता गया और कर्मचन्द्रके तर फसे राजाके कान भरने शुरु कर दिये और षड्यंत्र रचनेका दोष लगाया"
મુન્શી દેવી કસાદજીએ રાયસિંહજીની નારાજનું એક અન્યજ કારણ બતાવ્યું છે, પરંતુ અમે આધુનિક ઇતિહાસકારોએ દર્શાવેલ એક પણ કારણ સાથે સહમત નથી, મંત્રીશ્વરનું પવિત્ર હૃદય, એમ સ્વામિભક્તિ અને રાજ્યસેવાઓ જોતાં રાજ્યવિદ્રોહી આદિ હોવાને દેવ કેવળ કપલક૯ ના અને મનમાની દંતકથ જ ભાસે છે.
અમારા આ કથનનાં મુખ્ય કારણે આ છે – મંત્રીશ્વર સં. ૧૬૪૭ની સાલમાં લહેર પહોંચી ગયા હતા.
Page #330
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૨૫
કર્મચન્દ્રજી ત્યાં જ મંત્રીશ્વર પદ પર હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે છે :"श्रीरायसिंहभूभुजि, निजभुजबलनिजितारिनृपराज्ये ।
सन्ध्यादिगुण विचक्षण-मन्त्रीश्वरकम चन्द्रवरे ॥" સં. ૧ ૬૪૮ માં સમ્રાટ અકબરે આ ચરિત્ર નાયક સૂરિજીને આમંડ્યા એ સમયે મંત્રીશ્વર પણ ત્યાં હતા. આથી રેજીનું “સં. ૧૬ કરિ મેં રૂમ ચન્દ્ર મારા વર હિન્ટી જયા” લખાણ તદન બીન પાયાદાર છે. સં. ૧૬૫૦ માં
કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ” લાહોરમાં રચવામાં આવેલ. એમાં મંત્રીશ્વરનું રાજ ગાયસિહ ા અ દેશથી મેડતા જવું અને ત્યાંથી સમ્રાટની પાસે એમનીજ આજ્ઞાથી આવવું, સ્પષ્ટતયા લખેલું છે એટલું જ નહીં પરંતુ સમ્રાટના સન્માનપાત્ર હોઈ, લાહો માં રહીનેય મંત્રીશ્વરે શ્રીજિનચન્દ્રસૂરિજીનો “યુગપ્રધાન-પદ” મહોત્સવ પણ રાજા રાયસિંહજીની આજ્ઞા મેળવીને કર્યો હતો. જેમ કે –
ततथ्य सचिवः स्वामी-धर्म धौरेयताधरः । श्रोरायसिंहभूपाल-पादशाह समागमत् ॥ ४४९ । सर्व वृत्तान्तमाख्याय. साहेय (?) साह साग्रणी । प्राप्य सैंह महादेश, सिंहः प्रक्षरितोऽभवत् ॥ ४५० ॥
(કર્મ) મં વં પ્ર) આમ, આ ઘટનાથી ચાર છ માસ પછીજ લખાએલ ઐતિહાસિક પ્રમાણો કરતાં દંતકથાને અધિક મહત્વ આપવું બહુ મેટી ભૂલ ગણાય. ઉક્ત “વંશ પ્રબંધ” પરથી ગેયલીયજી જે કર્મચન્દ્રને નિર્દોષ અને છેવટ સુધી સ્વામીભકિત પરાયણ ગણાવે છે, એજ વાત પ્રમાણ અને યુકિત પુરસ્પર સિદ્ધ થાય છે, સંભવ છે કે કોઈ ચુગલીખોરે કર્મચન્દ્રને ઉત્કર્ષ ન સહી શકવાને કારણે એની વિદ્ધ અસત્ય અને વ્યર્થ આક્ષેપ લગાવી રાજાસાહેબની અપ્રસન્નતા ઉત્પન્ન કરાવી હોય: “શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસ”નું “વિશન તળે ઘા રઆ વાકય પણ અમારા
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨
જિનયુગપ્રધાન શ્રીચંદ્રસૂરિ અને ગુણવિનયજીએજ સં. ૧૯૪૭ માં મેડતામાં “દમયંતી ચંપૂવૃત્તિ” ની રચના કરી, એની પ્રશસ્તિમાં પણ મંત્રીશ્વરનું નામ છે. એટલે તે સમયે તેઓ મેડવામાં આવી ગયા હતા.
જયારે મંત્રીશ્વર મેડતામાં હતા, ત્યારે એમને બોલાવવાના રણ માનસિંહ આદિ કેટલાય નૃપતિઓને આમંત્રણ આવ્યા. પરંતુ તેઓ ચંચળ ન થતાં ધીરતાપૂર્વક, કેટલાક માસ સુધી ત્યાંજ રહ્યા. કારણ કે સાધારણ નૃપતિઓની સેવા કરવાનું એમને અનુચિત લાગ્યું.
સમ્રાટ અકબર એમના ગુણસમૂહથી બરાબર પરિચિત હતા કેમકે રાજા રાયસિંહની સાથે મંત્રીશ્વર અનેકવાર સમ્રાટને મળી ચૂકેલ હતા. સમ્રાટે એનાં વાતુર્ય, યુદ્ધ કૌશલ, અને પરમ રાજનીતિજ્ઞ આદિ સદ્ગુણોની પ્રશંસા રાયસિંહના મેઢે સાંભળેલી, તેમજ પોતે સ્વયં પણ અનુભવેલી. આ પ્રસંગ પર સમ્રાટે મંત્રીશ્વરને પિતાની પાસે લાહોર મોકલવાનું રાજા રાયસિંહને ફરમાનપત્ર મોકલ્યું, ત્યારે રાયસિંહજીએ સમ્રાટના ફરમાનની સાથે સાથે પોતાની તરફથી અદ્ભુત કૃપાસૂચક વાક્યથી ભરપૂર આદેશપાત્રસમ્રાટ પાસે જવાને
કથનેજ પુષ્ટિ આપે છે. સારાંશ એ કે કર્મચન્દ્રજી રાજ્યવિદ્રોહી નહેતા
નં. ૩, અને ૪ ન કર. પણ મહત્ત્વના કે વિશ્વસનીય નથી જણાતા, કારણ કે તમામ આધુનિક લેખકે, સમ્રાટ અકબની સેવામાં મંત્રીશ્વરનું દિલ્હી જવાનું લખે છે, પરંતુ એ સમયે સમ્રાટ લોહારમાંજ રહેતા હતા, અને તે પછી ઘણાં વર્ષો સુધી લાહાર રહેલા. એટલે એમનું આ લખાણ અયુક્ત અને ભ્રમપૂર્ણ છે, નથી સમજાતું કે કઈ રીતે આધુનિક ઈતિહાસકારોએ (!) ભળતી સળતી વાત લખી નાંખી છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
ભકત શ્રાવક ગણ
આદેશપત્ર માત્યાય
મંત્રીશ્વર પેાતાના સ્વામી રાયસિંહની આજ્ઞા પ્રાપ્ત કરી હાથી, ઘેાડા, પાયદળ સેના અને મહાન ઋદ્ધિની સાથે × ત્યાંથી રવાના થઈ જમેર પહેાંચ્યા. ત્યાં દાદા શ્રીજિનદત્તસૂરિજીની સ્વર્ગ ભૂમિની સ્પ`શના અને ચરણપાદુકાના દર્શન પૂજન કરી લાહાર પહેાંચ્યા. પાતાના પ્રમળ ભાગ્યેાયને કારણે કાઇપણ ઉમરાવ આદિના પ્રયાસ, સહાય કે સેવા વિના સ્વયં સમ્રાટને જઈ મળ્યા, ને કિંમતી ભેટા ધરી, તેમજ પ્રસ્તાવ-ઉચિત અને યુક્તિ પ્રયુક્તિભર્યાં મધુર વચના વડે સમ્રાટના દિલને જીતી લીધું. સમ્રાટે એમના પ્રત્યે સહાનુભૂતિ અને કૃપા પ્રકટ કરી કહ્યું, “તમે કોઈજ જાતિની ચિંતા ન કરશે. જેમ વર્ષાં વનસ્પતિન અંકુરને વધારે છે, તેમજ હું પણ તમેાને તમામ રાજાએથી વધારે સન્માનિત થવાનું ગૌરવ આપીશ. સમ્રાટ ફૂંકત એટલું
ન
99
૨૨૭
11
૨૪૦ ॥
* प्रसादात्पार्श्वनाथस्य, गुरोश्च कुशलप्रभोः । साहेज लालदीनस्य, श्रुतदृष्टगुणावले: महाराजाधिराजश्री - राजसिंहनिजप्रभोः प्रेषिताप्तजनाकृष्टो, फुर मानसमन्वितम् समाजगाम सप्रेम - -પ્રસારવવવાદ્ભૂમ્ । फुरमान ं त्वयाऽऽत्रा-गन्तव्यमेवेतिवभविवत् ॥ ३४२ ।। (विशेषकम् [ કચન્હ મન્નિવંશ પ્રશ્ન-સં. ૧૬૫૦
× એમને પુત્રા િપરિવાર મેતામાંજ રહ્યો. “અકબર પ્રતિòાધરાસ” પરથી જાણવા મળે છે કે લાહેર જતાં સજી જયારે મેડતા પધાર્યાં, ત્યારે મંત્રીપુત્રોએ એમને પ્રવેત્સવ ખૂબ તાડથી કર્યો હતે. આ વાતને ઉલ્લેખ આ ગ્રંથના છઠ્ઠા પ્રકરણના અંતિમ ભાગમાં અમે કરી ચૂકયા છીએ.
૧૯
1
।। : ૪૧ ||
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
બોલીને જ બેસી ન રહ્યા, પણ તે સમયેજ એમણે મંત્રીશ્વરને પિતાની પરિષદના સામાજિક લોકેના અધ્યક્ષ બનાવ્યા, અને ખુદ પિતાને હાથી અને સોનાનાં આભૂષણથી સુસજિજત શિકારી ઘેડ અર્પણ કર્યો, એટલું જ નહીં, પરંતુ થોડા જ દિવસમાં તેઓ સમ્રાટને એટલા બધા વિશ્વાસપાત્ર બની ગયા કે સમ્રાટે મંત્રીવરને પિતાના ખજાનાના અધિકારી (ખજાનચી) અને સામપુર નગરના રાજ્યપાલ નીમ્યા.
એ પછી મંત્રીવરનું સમ્રાટપુત્ર સલીમને મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન પુત્રીના જન્મદેષની શાંતિ નિમિત્તે અષ્ટોત્તરી સ્નાત્ર કરાવવું, વા. મહિમરાજજી અને પછી સૂરિજીને સમ્રાટના વિનીત આમંત્રણથી લાહોર બેલાવવું, કાશ્મીર યાત્રામાં સમ્રાટની સાથે મહિમરાજજીનું જવું, જિનસિંહ સૂરિજીની પદ સ્થાપના સમયે સવા કરોડનું દાન દેવું આદિ અનેક કાર્યોમાં વિપુલ ધન ખર્ચ કરી શાસન શોભામાં અભિવૃદ્ધિ કર્યાનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકના ૬-૭ અને ૮મા પ્રકરણમાં અમે લખી ચૂક્યા છીએ, એટલે અહીં એની પુનરૂક્તિ કરવી આવશ્યક નથી. “અકબર પ્રતિબોધ રાસ થી જાણવા મળે છે કે એમને પ્રભાવ સર્વવ્યાપી હતો. તમામ દેશના રાજાઓ, અમીર ઉમરાવ, મીર, મલ્લિક, ખેજા અને ખાન બધાયે એમનું બહુમાન કરતા. અને સમ્રાટ અકબર સાથે તે એમની ગાઢ પ્રાતિ બંધાઈ ગઈ હતી. આ બાબતમાં ઐ, જે. કા. સં. પૃ. ૯૧ જુઓ.
મંત્રીશ્વર ખરતરગચ્છના અનન્ય ભકત હતા. તપાગચ્છીય સુપ્રસિદ્ધ વિદ્વાન સિદ્ધિચન્દ્રજીએ “ભાનુચન્દ્ર ચરિત્ર” માં મંત્રીકવરને “ખરતરગચ્છ શ્રાદ્ધમુખ્ય” અને “ભૂભુજમાન્ય
Page #334
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૨
લખ્યા છે. એમણે ફધિ સામપુર* લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત પ્રતિષ્ઠા લેખ સંગ્રહ' લેખાંક ૧૦૭૦ |
વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. +
શ્રીજિનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬પ૦ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથોની રક્ષા કર્યાનો ઉલેખ આ પ્રમાણે છે
मंत्री करमचन्दई पइंत्री सई नई* त्रिपानई गामि गामि IT (ારાઢા) મંડાઈ છૂટથી ૩૪ તાવી, તિવાદ X"श्रीतोसामपुरे, बरवांछितदानप्रधानसुरवृक्षे ।। શ્રીમંત્રિરાવારિત-વિનવરાત્રતૂતરફે છે ૬ ”
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “બ્રીજર્મચદ્ર નગારા સનુન ગુરાપુર ”
(કર્મચન્દ્ર નં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં
લખે છે કે – "यद्वारे किल कमचन्द्रसचिवः, श्राद्धोऽभव द्दीप्तिमान् । येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निम मे ॥ વોટે: વાયુન: શનિ (૨૧)સમ, ટુર્મિક્ષા सत्राकारविधानतो बहुजनाः संजीविता येन च ॥ ९० ॥
અને અકબર પ્રતિબોધ રસ, જિનરાજરિ રાસ, જિતસાગરસૂરિ રાસ તેમજ ઘણું ગહુલયોમાં મંત્રીશ્વરના સુકૃત્યોનું વર્ણન છે. “ હ સિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ
पालथी पीतलमय प्रतिमा घणी छोडावी. बलि जिण नगरी मुहतर गयो तिण नगरी रुपइया बिनी लाहण कीधी ||
આ પ્રમાણે અનેકાનેક લેાકેાપકાર અને ધર્મપ્રભાવના દ્વારા પોતાની પ્રશસ્ત કીર્તિને દિગન્તવ્યાપી અને અમર બનાવી, મત્રીશ્વર સં. ૧૬૫૬ માં અમદાવાદ ખાતે સ્વગે સીધાવ્યા. જેના ઉલ્લેખ આ ગ્રંથના દશમા પ્રકરણમાં અમેએ કર્યાં છે.
આધુનિક લગભગ બધાજ ઇતિહાસકારો અને લેખક મત્રીશ્વર કર્મ ચન્દ્રનું મૃત્યુ સમ્રાટ અકબરના દેહાંત પછી કેટલાક સમયે (સં. ૧૯૬૨-૬૪) દિલ્હીમાં થયાનુ લખે છે અને તેઓ એમ પણ લખે છે. કે એ સમયે મહારાજા રાયસિંહજી પણ માદશાહ જહાંગીરને મળવા ત્યાં ગયા હતા. તેમણે મંત્રીશ્વરની અન્ય અવસ્થામાં એમની હવેલીએ જઈ શેાક પ્રકટ કરેલ, મહારાજાના નેત્રામાંથી નીર વહેવા લાગ્યા, જયારે તેઓ ચાલ્યા ગયા ત્યારે ક ચન્દ્રના પુત્રાએ મહારાજાના પ્રેમની બહુ પ્રશ'સા કરી, પરંતુ મંત્રીશ્વરે કહ્યું, “પુત્ર! તમેા ભૂલ કર્યા છે. આ આંસૂ પ્રેમના નહાતા. એ તા એ વાતના હતા કે હું સુખ અને સુયશથી સ્વગે જઈ રહ્યો છું, અને રાજાજી જીવતાંય મારા બદલા ન લઈ શકયા. એટલે તમે એમનાં આંસુઓ જોઈ
× કાઈ ખાસ નિમિત્તને જાણ્યા વગર માત્ર વિહારપત્ર નિર્દિષ્ટ અત્ર’ શબ્દથીજ મ ંત્રીશ્વરનું સ્વર્ગસ્થળ અમદાવાદ છે. એમ સ્વીકારવાને હૃદય તૈયાર નથી થતું. કારણકે (‘અત્ર) શબ્દના અર્થોં માત્ર અહિઁ' એજ નથી થતું, કિંતુ ‘ આ સમયે ’ એમ પણ થાય છે, માટે વિહાર પત્ર નિર્દિષ્ટ ‘ અત્ર ' શબ્દના અર્થ ઃ આ સમયે ’ એમ લેવાજ વધારે અંધ એસતા છે. ( ગુ. સ. ના સંપાદક )
"
Page #336
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું
૨૩૧
બિકાનેર જવાની ભૂલ કદાપિ ન કરતા”. તે પછી તરતજ કર્મચન્દ્રજી સ્વર્ગવાસ પામ્યા; પરંતુ પ્રતિકારપરાયણ મહારાજા રાયસિંહે પોતાની અંતિમ અવસ્થામાં પિતાને વધુ પ્રેમભાજન પુત્ર કુમાર સુરસિંહને વછાવત પુત્રોને બદલે લેવાની ઈચ્છા પ્રકટ કરી. તે પછી રાજય સિંહાસનારૂઢ બની સૂરસિંહ દિલ્હી ગયા અને કર્મચન્દ્રના પુત્રને અત્યંત વિવાસમાં લઈ બિકાનેર લઈ આવ્યા. મહારાજાએ એમને સન્માન પૂર્વક મંત્રી પદે નિયુક્ત કર્યા, કેટલાંક (૨-૪-૬) માસ તે ખૂબ
પા બતાવી. એક વખત મહારાજા સ્વયં એમની હવેલી પર પધાર્યા, વછાવત ભાઈઓએ એક લાખ રૂપિયાને ચેતરે કરી એમને સન્માન્યા. એ પછી એક દિવસ રાત્રિને સમયે સૂરસિહજીના ૩૦૦૦ સિપાહીઓએ એમનું મકાન ઘેરી લીધું. તેઓ બન્ને ભાઈઓ ભારે વર બહાદુર હતા, એટલે પોતાના પાંચસો સૈનિકે સાથે સામનો કર્યો, પરંતુ રાજ્યની વિશાળ શકિતની સામે ટકી રહેવું મુશ્કેલ જણાતાં પિતાના તમામ પરિવારને મારી પતે જૈડુર કરી વીરગતિને પામ્યા. એમના કુટુંબની એક ગર્ભવતી સ્ત્રીએ રઘુનાથ સેવકને સાથે લઈ ભાગીને શ્રીકરણી માતાના મંદિરમાં જઈ આશરે લીધે, ત્યાં રાજ્યના નિયમાનુસાર એને રક્ષા મળી અને ત્યાંથીએ પિતાના પિયર ઉદયપુર ચાલી ગઈ. એને પુત્ર “ભાણથી વંશપરંપરા ચાલી જે આજેય ઉદયપુરમાં આબાદ છે.
“મહાજન વંશ મુક્તાવલીમાં” મહે. રામલાલજી ગણિ લખે છે કે એમને રગતિયે નામને નોકર આ યુદ્ધમાં ખૂબ વીરતાથી લડી ખતમ થયે, જે આજે પણ “રિગતમલજી”
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
નામે (પ્રસિદધ ક્ષેત્રપાલ) લેકેથી પૂજાય છે. અત્યાર “રાંઘડી ચેક પહેલાં “માણકક”હતો. પરંતુ ત્યાં આ યુદ્ધમાં ઘણાં રાંગડ (રજપુત) માર્યા જવાથી ઉકત સ્થાન “રાંગડી” નામથી પ્રસિધ્ધ થયું. ઉક્ત પુસ્તકમાં ભાટ-મથેરણની વંશાવલિ (વહી) કર્મચન્દજી દ્વારા કૂવામાં નંખાયાની, રાજા સૂરસિંહે એના પુત્ર નીવરાજ (?) ને બેલાવી “ખિયાસર” ગામ, અને કારખાનામાં વચછાવતને હાજર રહેવાનું સન્માન દેવાની આદિ ઘણી વાતે લખેલી છે.
અમે ઉપરત કથન સાથે પૂરા સહમત નથી, અમારી નવી ઐતિહાસિક શોધખોળમાં જે સમસ્યાઓનાં તથ્ય નિર્ધારિત થયા છે, તે આ છે –
(૧) મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સં.૧૬૫૬માં અમદાવાદમાં થયું હતું, એ વાત તે સમયે લખાયેલ “વિહાર પત્ર” થી સિધ્ધ થાય છે. આથી અકબરના મૃત્યુ પછી એમનું અવસાન દિલ્હીમાં થયાની વાત મિથ્થા સાબિત થાય છે. “વિહારપત્ર”થી એમ પણ જાણવા મળે છે કે સમ્રાટ અકબર એ સમયે (દક્ષિણ જીતવા) બુરહાનપુર ગયા હતા. પં. દશરથજી શર્મા એમ. એ. ના કથનાનુસાર બીકાનેર સ્ટેટના શાહી ફરમાનામાં એ સમયે મહારાજા રાયસિંહને યુધમાં સહાયતા કરવા નિમિત્તે દક્ષિણમાં
લાવ્યાનું પણ એક ફરમાન ઉપલબ્ધ છે. સંભવ છે કે માર્ગમાં રાયસિંહજી મંત્રીકવરના અંતિમ સમયે અમદાવાદમાં મળ્યા હોય.
(૨) સંવત ૧૬૮૧ માં રચિત “જિનસાગરસૂરિ રાસ” થી જાણવા મળે છે કે સં. ૧૬૭૬ લગભગ જ્યારે શ્રીજિનસાગર
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ભક્ત શ્રાવક ગણુ
સૂરિજી અકાનેર પધાર્યાં હતા, ત્યારે ત્યાં એમના પ્રવેશે।ત્સવમાં મત્રીશ્વર ભાગ્યચ'દ્રના પુત્ર મનેાહરદાસ પણ સંમિલિત થયા उता, मेनुं अवतरणु या प्रमाणे छेः~-~
बीकानयर वंदीर पहुंचइ, श्रीजिनसागरसूरि । पासाणिए कर्यु पइसारउ, रंगई बहुत पहूरि ॥ ७९ ॥ पासाणी बहु वित्त वावई, पइसारइ साम्हा आवइ । सोलह शृंगारे सारी, श्रीकलश धरी बहु नारी ॥ ८० ॥ श्रीभागचन्द सुत आवइ, मनोहरदास निज दावइ ॥ वलि संघ सहगुरु वंदइ, श्रीखरतरगच्छ चिरनंदइ ॥ ८१ ॥ ઉપરાક્ત પ્રમાણથી બીકાનેર ગયા પછી ભાગ્યચ'દ અને લક્ષ્મીચ'દ કેટલાક મહિના નહીં, અ કેટલાંયે વર્ષોં સુધી બીકાનેરમાં સુખપૂર્વક રહેલ, એ સિદ્ધ થાય છે.
(૩) ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રના મૃત્યુ સંબધમાં અમને ૧૮મી શતાબ્દોના પૂર્ગંધ માં લખાએલ વાવત વંશાવલીની એ પ્રતિએ મળી છે, જે પરથી સ. ૧૬૭૯ ના ફાગણ માસમાં સૂરસિંહજી કેપિત થવાની અને મંત્રીશ્વરના પુત્રે માર્યાં ગયાની વાત સિદ્ધ થાય છે. વંશાવલીને આવશ્યક સાર આ પ્રમાણે છેઃ
* मुंहता वछावतांरी वंशावली लिखींयै छै, देवडा गोत्र रजपूत चौवाण सांवतसीरो। सगरा। बोहित्य | देवलवाडइरो उपनो बोहित्थ श्रावक हुवौ । अभयदेवसूरि प्रतिबोध दीयो, श्रावक कीयो, प्र० सगर - १ बोहित्व, २ रांगो ३ समधर, ४ तेजपाल, ५ विजयराज, ६ कडवो, ७ मैरो, ८ मांडण, ९ ऊदो, १० नागदे, ११ जेसल, १२ वछो । वछासु सिरदार हुआ, वछईसु वछावत कहाणा । वच्छावतरो प्र० ( परिवार ), पुत्र ४ - करमसी १, वरसिंह, २, नरसिंह, ३. रतो, ४, कामसी निपट सरदार हुआ । करमसीह वच्छावतां प्रः बेटा २, राजसी १ सूर्जी २, मूहतोजी राजसी । सुजो
Page #339
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિતચંદ્રસૂરિ
“મંત્રીશ્વર કમ ચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે એ પુત્રા હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેાહરદાસ નામે પુત્ર હતા. રાજા સૂરસિંહે કાપાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકા સાથે ઘેર ઘાલ્યે, એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનેાહરદાસ દરબારમાં ગયા હતા. ભાચંદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર ફેજ ચી આવ્યાની ખબર આપી, અને એ પણ ક્યું કે આપની આજ્ઞા હાય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્દ્રે ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનેાહરદાસની માતા (૩) પુત્રવધુ ( મનેાહરદાસની વ) મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા”
૨૩૪
“આ પ્રસંગે કુંતા રાજસીને ખવાસ ખૂમ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયા. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચ’
राव लूणकर्ण आगे ढोसीरी वेठ (ढ?) मांहे काम आया । वरसिंघ वछावतरो प्ररवार बेटा. ६, नगो ૧, અમરોર, મોં ૩, डुंगरसी ४, મૌન, ૬ હો । નૌ (ને) ટીજો દીયો । અમરો સિરવાર દુો । ટીન્નાયત નશો, I નળો વરસિંઘ, તળરો પરવારી । સાંચો ૧, કૈવો ર, રાળો ૩, સાંગોટીાયત, सांगा नगावत रो. × Àટા ૨-મુ. શ્રીમંચની 1, નસયંત ર, जसवं तनुं कुंवर भींवराज चूक करनइ मारीयो ।
करमचंद सांगावत रो. प्र. बेटा २ भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपींयो तिवारै फोज विदा कीधी, माणस १००० मेंली साथ घर दोलो फिरीयो, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरबार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै बहू मेवाडीजी मालिम फोज आई । वहू कह्यो - राजरो हुकम्म हुवे तो मरदी
कीयो - राज उपरी वार्गों करने हाथ
Page #340
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું
૨૩૫
(૨) રૂઘનાથ, એને પરિવાર ઉદયપુરમાં છે. રામચંદ્રને કેસરીસિંહ, સબલસિંહ અને પીથા નામે ત્રણ પુત્ર હતા. २घुनाथ नि:संतान २ह्या."
સં. ૧૬૭૯ ફાગણ સુદમાં આ ભયાનક ઘટના બની હતી. કેઈ કવિએ માર્મિક શબ્દોમાં કહ્યું છે मरिस्यइ अ शत घणा महि उपरि, शत साहिस रिण समधरीयउ। भागचन्द भिडंतइ भारथ, मुंवउ नहीं जगि उधरियउ ॥१॥ लाखा जमहरि कियउ लोह बलि, रीसाणइ मारावइ राय । सांगाहरई कियउ दम समहर, जुग जासी पिण नाम न जाइ ॥२॥ कान्हड़ दे) वीरमदे कलि हूंती, शाकउ ज्यूं जालोर कीयउ । वच्छाहरइ वीकाणई विढतइ, दो मज दु जने मरण दीयउ ॥३॥ परमाणंद ते अधला, ही थून (1) आखा जोह ।
अर्द्ध कहइ न बुज्झई, सव कुण दख्यह तोह ॥ १ ॥ जोवाडां, भागचंदजी वहूजीनु मनहि कीधो । आप जुहर कीधो, बायर ३ मारी, माता १ मनोहरदासरी मानू मारी २ बेटारी वहू मारी ३ आप, आदमी ४ कामि आया । खवास १ मु. राजसीरो वडो जुहर कीयो । सं. १६७९ हुकम्म हुवो फागूण सुदी मांहे १ लिखमीचंद करमचंदवतरो प्र० बेटा २. रामचंद १, रुघनाथ २, प्रवार उदयपुर छै । रामचंद लिखमीचंद वतरो प्र० केसरीसिंघ १ सवलसिंघ २ पीथो ३, रुघनाथरो कोई नहीं, प्रवार १ अक, करमचंद सांगावतरो प्र० वंस । जसवंत सांगावतरो प्र० बेटा २. आसकरण १, अखैराज २, आसकरण जसवंतरो प्र. नरसिंघदास १, अखैराज जसबतरो प्र० बेटा १ दुरगदास १, दुरगदास अखैराजवतरो प्र० सुंदरदास १ कल्याणदास २ प्र. २ जसवंत सांगावतरी विगति ईतरो प्र० अथ भगावतमांहे प्र० २ भाईरो, २ मुं० देवो नागावतरो प्र० ...इत्यादि (આ પછી નગાવત પરિવારની વિસ્તૃત પરંપરા લખેલી છે.) આ વંશાવલીથી મંત્રીશ્વર કર્મચના ભાઈ જશવંતના મૃત્યુ
Page #341
--------------------------------------------------------------------------
________________
२३६
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
रीसागई सूरिजसिंघ महारिण, हूंतिल जिनलइ वाहिआ हाथ । कीयउ न को वले इम करिस्यइ, भागचंद तारिखउ भाराथ ॥१॥ आवे ग्रहट निहट उथडे घणा, घाघरट पाखरां घेर । जमहर समहर तई कीयउ, सांगाहरां गृहे समसेर ॥२॥ नल छाडी पहिरि नहि बेडी, परनाले थयउ रगत प्रवाह । करतइ कलिह भागचन्द कीयउ, सांगाला महुता बड(.) साह ॥३॥ अररहिचे बोथरा महारिण, तइ कीयउ करमेत तणा । साक.उ बीकानयर तणइ सिर, घणु सरिहस्यइ दीह घणा ॥४॥
(अभा२। सहमाना में वि४ मा ) એમના વંશની પ્રશંસામાં કોઈ કવિએ કહ્યું છે કે – प्रथम राज पृथ्वीराज, धुरा सांभर सिरसधर । हुवो रिणथंभ हमीर, विभ राजेन्द्र नरेसर । जन्मतीय जालोर, कुमर वीरम कहाणो । चौथे गढ गागरण, बलि अचलेश वखाणो ।
करमचंद तणो चहुआण कुल, थिर सनाम पंचेथियो । તેમજ સંતતિ પરંપરાની બાબતમાં પણ નવું જ જાણવા મળે છે કે જે આજ સુધી જાણવામાંજ નહોતું.
મંત્રીશ્વરના પુત્રની તે વાતજ શું ? પરંતુ ભાગ્યચન્દ્રજીની વીરાંગના પત્નીના ઉદ્ગારે પણ રોમાંચ ખડા કરી દે તેવા છે. તેઓમાં સાચા જૈનત્વ અને ક્ષત્રિયત્વને પૂર્ણ ઓજસ હતો. જેને આ જ્વલંત દાખવે છે.
આ વંશાવલીમાં “ઓહીત્ય”ને પ્રતિબંધ દેનાર તરીકે શ્રીઅભયદેવસૂરિજી જણાવેલ છે, જ્યારે વંશ-પ્રબંધ' માં જિનેશ્વરસૂરિજીનું નામ છે. ઘટનાની પ્રાચીનતાને કારણે આવા પાઠાંતર અને વિસંવાદિતા થઈ જાય છે, પરંતુ અમને તે “વંશ–પ્રબંધ’નું કથનજ વિશ્વસનીય લાગે છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૩૭
भागचंद उहो पृथ्वीराज भिड, जिण कलि उपर लाको कियो ?x
ઉપરની હકીક્તથી સમજી શકાય છે કે (૧) આ ઘટના રાતના નહીં પણ દિવસની જ બની હોય, કેમકે એ સમયે લક્ષ્મીચંદ્ર અને મનહરદાસ દરબારમાં ગયા હોવાનું લખેલ છે એથી (૨) લમીચંદ્ર અને મનોહરદાસ દરબારમાંજ વીરગતિને પામ્યા હોય, કેમકે તેઓ દરબારમાં જ હતા, અને ઘરે માર્યા ગયાની નામાવલિમાં એમનું નામ નથી. (૩) એમનાં માર્યા જવાનું કારણ કરમચંદજી પર મહારાજા રાયસિંહની અવકૃપા નહીં, પરંતુ કેઈ અજ્ઞાત કારણથી ભાયચંદ્ર, લક્ષ્મીચંદ્ર પર મહારાજા સૂરસિંહજી કેપિત થયા હોય.
અમારા આ અનુમાનમ બે કારણ છેએક તો એ કે વચ્છાવત + ભાઈઓ ઘણા મહિનાઓ સુધી નહીં, બલકે વર્ષો સુધી બીકાનેરમાં રહ્યા હતા, એ સિદ્ધ થઈ ચૂકયું છે. એટલે જે પહેલાંનુજ વેર હોત, તો તે ત્યાં ઘણાં વર્ષો સુધી
*વસ્થાવત વંશને આદિમ કુળ ચૌહાણ છે, એટલે કવિએ તે કુળમાં થઈ ગએલા નર નેની પ્રશંસાપૂર્ણ આ કવિતા રચી છે. આ કવિતામાં લખેલા પૃથ્વીરાજ ચૌહાણ અને હમીર તે સુપ્રસિદ્ધજ છે. જાલોરના કાહડ વીરમાદેનું નામ કર્મચન્દ્રવંશ પ્રબંધમાં આવે છે, એમને વિશેષ પરિચય સાપ્તાહિક જૈનના રૌપ્ય મહોત્સવાંકના પૃ. ૫૪ પર આપેલ છે.
+ ભાગ્યચકને માટે લખેલી “પૃથ્વીરાજ રાસો” ની ગુટકાકાર ત્રતિ બીકાનેર ટેટ લાયબ્રેરીમાં વિદ્યમાન છે, જેની અંય પ્રશસ્તિ આ છે
मत्रीश्वर मडल तिलक, वच्छा वंश (व)खाण । કરમચંર દુત વારમ વ૩, મારચંદ્ () બાળ | 1 || तमु कारण लिखीयो सही, पृथ्वीराज चरित्र ।। पढ़तां सुख संपत्ति सकळ, मम सुख होवे मित्र । २ ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સુખશાંતિમાં રહી શકવું ઓછું સંભવિત છે. બીજું કારણ એ કે વંશાવલીમાં “રાજા સૂરસિંહ મેહતા ઉપર કાપી” લખેલું છે. આ વાક્ય પણ મહત્વનું લાગે છે.
(૪) કર્મચંદ્રજીને વંશ, આ ઘટના સ્થળેથી ચાલી ગએલી ગર્ભવતી સ્ત્રી થી નહીં, પરંતુ પહેલેથી જ ઉદયપુરમાં રહેતા લક્ષ્મીચંદના પુત્ર રામચંદ્ર અને રઘુનાથથી ચાલ્યા હતા. કેમકે સં. ૧૬૮૦-૮૧માં જ્યારે શ્રીજિનસાગરસૂરિ ઉદયપુર પધાર્યા ત્યારે તેમને વંદનાર્થે રામચંદ્ર અને રઘુનાથ પોતાની દાદી
* ગોયલીયજી લખે છેઃ - આ મહિલા ઉદયપુરના ભામાશાહની પુત્રી હતી. એઝાઝ પણ ભાણને ભામાશાહની પુત્રીને પુત્ર હોવાનું લખે છે. મહેતાઓની તવારીખમાં “ભાણ”ને ભેજરાજને પુત્ર લખેલ છે, પરંતુ અનુમાન છે કે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને વિવાહ ભામાશાહની પુત્રી જોડે થયે હોય. અને એનું નામ અજાયબંદે હોય, અને એ ઉપરોક્ત દારૂણ ઘટના સમયે પોતાની પુત્રવધુ અને ઉભય પૌત્રોની સાથે પોતાને પીયર ઉદયપુર આવી હોય. અમને મળેલ વંશાવલીમાં ભેજરાજને કશેજ ઉલ્લેખ નથી.
કર્મચન્દ્રજીના પ્રભાવથી રાયસિંહજીને પાંચ હજારી પદ મળ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે --
अकबरजलालदीन-प्रसादतोऽनेककोट्टबलकलितः ।। म त्रिकृतमंत्रयोगात् , पंचसहस्रीपतिनशे ॥ ३४ ॥
व्याख्या -श्रीराजसिंह अकबर जलालदीनस्य साहेः प्रसादतोऽनुग्रहात् “અને વવો “મોટ્ટા” સુffiળ (તૈ;) ‘વ’ ૨ સૈન “ત્રિત:' સરિતા अनेककोवलकसित:, 'मन्त्रिण: कम चन्द्रस्य यो 'मन्त्रः' आलोचस्तस्य 'योगात्' संयोगात् , मन्त्रप्रभावादित्यर्थः, पञ्चानां सहस्राणां अश्ववारसम्बन्धीनां समाहारः पञ्चसहस्री, तस्याः ‘पति:' स्वामी 'जज्ञे' बभूव, पंचहजारिति ख्याति प्राप्त રૂાઈ: છે રૂ ૪ | (કર્મ. અં. નં. પ્રબંધ વૃત્તિ)
Page #344
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૩૯
અજાયબદે સાથે આવ્યા હતા, જેનો ઉલ્લેખ સં. ૧૬૮૧ માં રચાએલ શ્રીજિનસાગરસૂરિ રાસમાં આ પ્રમાણે છે"कुम्भलमेरई जिन थुणि ए, मेवाडई गुण गान । उदयपुरानउ राजियउ ए राणउ “करण' द्यइ मान ॥९॥" "लखमीचंद सुत परगडा ए, रामचन्द रघुनाथ । चित्त धरि व दइ प्रहसमइ ए, अजायबदे सुत साथ ॥ ९५॥"
આ અવતરણથી સં. ૧૬૮૦ માં રામચંદ્ર રઘુનાથની અવસ્થા ઓછામાં ઓછી હોય તે પણ ૧૦-૧૨ વર્ષની તે હેવી જ જોઈએ, એથી ગર્ભવતી સ્ત્રી ભાગી ગઈ અને એના વડે વંશ ચાલ્યાની વાત તદ્દન કલિપત અને અર્થ વગરની છે.
(૫) અમને જ્યાં સુધીની વંશાવલી મળી છે, એમાં “ભાણનો કોઈ ઉલ્લેખ નથી. મંત્રીશ્વર કર્મચંદ્રના જીવનચરિત્ર પરથી એમના અનેક સગુણો અને અસાધારણ બુદ્ધિવિભાવને પરિચય મળે છે. એમના વંશજો હાલમાંય ઉદયપુર રાજ્યના ઉચ્ચ પદાધિકારી અને પ્રતિષ્ઠા સંપન્ન છે, એમને વિષે વધુ જાણવા માટે “ઓસવાલ જાતિકા ઈતિહાસ” જે જોઈએ. - હવે સૂરિજીના શ્રાવકરત્ન સંઘવી “સમજી શિવા” ને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ –
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સંઘપતિ સોમજી શિવા
જગપ્રસિદ્ધ પ્રાગ્ગાટ જ્ઞાતીય મંત્રીશ્વર વસ્તુપાલના નિર્મલ વંશમાં સંઘપતિ જોગીદાસની ભાર્યાં જસમાદેની કુક્ષિથી આ બન્ને ભાઈ આના જન્મ થએલ. . ક્ષમાકલ્યાણજી પોતે રચેલ ‘ખરતર પટ્ટાવલી' માં લખે છેૢ કે અમદાવાદમાં આ બન્ને ભાઈએ ચિટી (ચીભડા) ના વ્યાપાર કરતા હતા. સૂરિજીએ એમને પ્રતિબેોધ આપી જૈન ધર્મમાં દૃઢ બનાવ્યા એમણે તી યાત્રા, નવા જિનબિમ્બેનાં નિર્માણ, જિર્ણોદ્ધાર અને સ્વધી વાત્સલ્ય આદિ શુભકાર્યોંમાં લાખા રૂપિયા ખર્ચી જૈનશાસનની મહાન સેવા અને પ્રભાવના કરેલ.
સં. ૧૬૬૪ માં જોગીશાહ અને સામજીએ શત્રુ જયના મેટા સંઘ કાઢી સૂરિજીની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા
* શીલવિજયજી કૃત તીર્થયાત્રામાં ઉલ્લેખ છે કેवस्तुपाल मंत्रीश्वर वंश, शिवा सोमजी कुलवतंस | शत्रुंजय उपरि चौमुख कियउ, मानव भव लाहो ति लियउ || મુંબઈથી પ્રકટ થએલ શ્રીજિનચન્દ્રસૂરિ જીવનચરિત્ર” માં એમના ધનવાન થવા ખાખતની એક દંતકથા લખી છે કેઃ—
આ બન્ને ભાઈ એ ચિભડાના વેપાર કરતા હતા, એમને ભાગ્યાય જાણી સૂરિજીએ પ્રતિષેધ દીધા. લાભ જાણી સૂરીશ્વરે એમના નવીન વસ્ત્રો પર સપ્રભાવ વાસક્ષેપ નાંખ્યા. ઘણાં તરબૂચ ખરીદ કરી આ ભાઈ આએ ! પર એ વસ્ત્ર ઢાંકી વેપાર કરવા લાગ્યા, તે ઉનાળાના સમયમાં કાઈ નગરને લૂંટીને શાહી ફેજ આવેલી ત્યારે તેને અમદાવાદમાં એમને ત્યાંથીજ ચીભડા-તરબૂચા એક એક સેનામહાર આપીને ખરીદવા પડેલ, કેમકે અન્યત્ર કયાંય ખરમૂજ આવા ન મળ્યાં. આ વેપારમાં સામ–શિવાએ અગણિત દ્રવ્ય ઉપાર્જિત કર્યું.
Page #346
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણુ
૨૪૧
કરી હતી, જેના ઉલ્લેખ આ ગ્રંથમાં પ્રકરણ ૫ માંના અંતિમ ભાગમાં કરવામાં આવેલ છે.
સં. ૧૬૫૩ અમદાવાદમાં આદિનાથના નવનિર્મિત જિનાલયની સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એમણે રાણકપુર, ગિરનાર, આ‰, ગૌડી પાર્શ્વનાથ અને શત્રુજય પર મેટા મેોટા સંઘ કાઢી યાત્રાએ કરી, દરેક સ્થળે લ્હાણીએ કરી, કરોડો રૂપિયાના ખર્ચ કર્યાં, જેના ઉલ્લેખ કવિવર સમયસુંદરજી ‘કલ્પલતા' માં આ પ્રમાણે કરે છેઃ—
यद्वारे पुनरत्र सोमजिशिवाश्राद्वौ जगद्विश्रुतौ, याभ्यां राजपुरस्य रैवतगिरेः श्री अर्बुदस्य स्फुटम् । गौडीश्री विमलाचलस्य च महान्, संघोऽनघः कारितो, गच्छे लम्भनिका कृता प्रतिपुरं, रुक्माद्विमेकं पुनः ॥९॥ એક પટ્ટાવલીમાં લખ્યું છેઃ—
'
सं. सौमजी शिव शत्रुंजयनी पहली यात्रा करी, ३६००० रुपइया खरच्या, वली बडी प्रतिष्ठायइ ३६००० रुपिया खरच्या, गिरनार आवूना संघ कराव्या अनेक देहरा कराव्या बिम्ब भराव्या, खरतरगच्छमां लहाण कीधी "
અમદાવાદની દસાપોરવાડ જાતિમાં એમણે કેટલાંક સારા રીતરિવાજો પ્રચલિત કરેલા એટલે હજીય વિવાહુપત્રના લેખમાં શિવા સેામજીની રીતિ પ્રમાણે લેવા દેવાની મર્યાદા લખાય છે. એમના નિવાસસ્થાન ધના સુતારની પેાળમાં, જિનાલયના વાર્ષિક દિવસ હોય કે અન્ય પ્રસંગ પર જ્યારે જમણવાર થાય છે, ત્યારે નિમંત્રણ પણ ‘શિવા સેમજી’ ના નામથી દેવાય છે. એમણે અમદાવાદમાં ત્રણ જિનાલયે મનાવ્યાં. (૧) ધના સુતારની ઉર્ફે શિવા સેામજીની પાળમાં આદિનાથજીનું મ`દિર,
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
જેમાં પિતાના ઉપકારી ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીની મૂર્તિ સ્થાપિત કરી, (૨) ઝવેરીવાડના ચૌમુખજીની પિળમાં શ્રી શાંતિનાથજીનું ચૌમુખ મંદિર, જેનો જીર્ણોદ્ધાર સં. ૧૨૦માં ઝવેરી શ્રી મેહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે કરાવ્યો હતે. (૩) હાજા પટેલની પળના ખુણામાં શ્રી શાંતિનાથજીનું મંદિર.
ગિરિરાજ શ્રીસિદ્ધાચલજી પર “ખરતર વસહી” માં ચૌમુખજીના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેમાં ૫૮ લાખ રૂપિયા ખર્ચ થયે. ૪
આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાંજ એમને સ્વર્ગવાસ થઈ જવાથી સમજીને પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫ માં શ્રીજિનરાજસૂરિજીના કરકમળે પ્રતિષ્ઠા કરાવી.
શેઠ સમજી શિવાજીનું સ્વધામ વાત્સલ્ય ખૂબ પ્રશંસનીય અને અનુકરણીય હતું, જેનું એક ઉદાહરણ નીચે દેવાય છે. એક વખત કઈ અજાણ્યા સ્વમ બંધુએ વિપત્તિને સમયે એમના ઉપર સાઠ હજાર રૂપિયાની હુંડી કરી નાંખી. જ્યારે હુંડી વટાવવા માટે એમની પાસે આવી ત્યારે એમનાં મુનીમ ગુમાસ્તા આદિ કર્મચારીઓએ તમામ ખાતા જોઈ નાંખ્યા, પણ હુંડી કરવાવાળાનું ક્યાંય નામ નહતું. ત્યારે વિલક્ષણ બુદ્ધિશાળી અને અનુપમ ઉદાર વૃત્તિધારક એમજીએ એ હુંડીને
૪ મીરાં, તે અહંમદીમાં લખ્યું છે કે આ મંદિર બનાવવામાં ૫૮૦૦૦૦૦) રૂપિયા ખર્ચ થયો, કહે કે ૮૪૦૦૦) રૂપિયાની તે કેવળ રસ્સી-ડેરિજ લાગેલી. મંદિરની વિશાળતા અને સુંદરતા જોતાં જરાય સંદેહ નથી આવતા.
Page #348
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રા ક મણ
૨૪૩
બરાબર તપાસતાં એના પર પડેલ અશ્રુબિંદુના ડાઘ જોઈ તેઓ રહસ્યને સમજી ગયા, ને પિતાના કોઈ અજ્ઞાત સ્વધર્મી ભાઈની વિપત્તિને અન્નુભવ કરી પોતાના ઘર ખાતામાં ખર્ચ લખાવી હુંડી
સ્વીકારી લીધી, કેટલાંક દિવસે પછી એ અજ્ઞાત સ્વધર્મીભાઈ ત્યાં આવ્યા અને આગ્રહપૂર્વક હુડીના રૂપિયા જમા કરવાની પ્રાર્થના કરી. પરંતુ સમજીએ તો “તમારા નામે અમારું એક પૈસાનુંય લેણું નથી” એમ કહી ના સ્વીકારવાની ચાખી ને પાડી દીધી. છેવટે સંઘની સંમતિથી શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયનિર્માણમાં તે સમસ્ત રૂપિયા ખર્ચી નાંખ્યા. આ વૃત્તાન્તથી
મનું ઉદાર હદય, અને અભૂતપૂર્વ આદર્શ સ્વધર્મી વાત્સલ્ય જાણવા મળે છે. આવા નરરત્નનાં જેટલાં ગુણગાન થાય એટલાં ઓછાં છે. ' સૂરિજીના ઉપદેશથી એમણે ઘણાં નવા ગ્રંથો લખાવી, જ્ઞાનભકિતને બહુ મોટો લાભ લીઘો હતો. એ ગ્રંથમાંના એકનો ઉલ્લેખ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”માં આ પ્રમાણે છે:–સં. ૧૬પર માં ખરત૨ જિનચન્દ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સેનજીએ જ્ઞાનભંડાર માટે
* હુંડી સ્વીકારવાનું વિસ્તૃત વર્ણન “સવાસોમા” નામક ટૂંકટમાં છે, જેના લેખક છે, શ્રીમાન ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા ( તંત્રી, શારદા' એમણે આ ટ્રેકટમાં સોમા પર હુંડી કરવાવાળી વ્યક્તિ “સવાને વામનસ્થલી નિવાસી શેઠ લખેલ છે, અને શિવા–સોમાજીની ટૂંક પણ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના નામથી પ્રસિદ્ધ થયાને ઉલ્લેખ કર્યો છે,
પરંતુ એમાં એમણે ગંભીર ભૂલ કરી છે. શિલાલેખોથી એ હકીકત - સ્પષ્ટ થાય છે કે શિવા–સોમજી બન્ને સગા ભાઈઓ હતા, અને એ જ બને ભાઈઓએ આ કૃત્ય કરેલ છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સિદ્ધાંતની પ્રત લખાવી તે પિકી રાજપ્રશ્નનીય ટીકાની પ્રત ગુ. નં. ૧૬ર૭ મળે છે.” - સં. ૧૮૬૩ ચૈત્ર સુદિ ૯મીએ રચેલ ઉ. ગુણવિનયજી કૃત ઋષિદત્તા ચૌ. થી જાણવા મળે છે કે ખંભાતમાં પણ એમણે ઘણું દ્રવ્ય ખરચી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. श्रीखंगायत थंभण पास, धरण पउम परतिख जसु पास ॥६६॥ श्रीखरतरगच्छ गगन नभोमणि, अभयदेवसूरि प्रगटित सुरमणि । धन खरची बहु बिब भराविया, साह शिवा सोमजी कराविया॥६॥ अचरजकारी पूतली जसु ऊपरि, शरणाइ वड (१२) भेरी विविह परि पास भगतिवस जिहां वजावइ, गुरु प्रसाद रमा शुभ भावइ ॥६५॥'
એમની વંશપરંપરાના ઝવેરી બાલાભાઈ ચકલદાસ લગભગ ૪-૫ વર્ષ પૂર્વે (અમદાવાદથી) બીકાનેર આવ્યા હતા. એમણે પિતાની પરંપરાને ઘણેખરે ઇતિહાસ પિતા પાસે હેવાની વાત કરી હતી, પરંતુ ત્યારપછી થેડા જ માસમાં એમને સ્વર્ગવાસ થયે, એટલે એ ઈતિહાસ અપ્રકટ અવસ્થામાં જ રહી ગયે. એમણે “ખરતરવસહી” સંબંધી ઝઘડા સમયે “ખરતરવસહી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે ઝઘડા” નામક વિજ્ઞાપન + પ્રકટ કરેલ, એમાં પણ શિવા સમજી બાબતમાં જાણવાજોગ ઈતિહાસ ભવિષ્યમાં પ્રકટ કરવાનો વિચાર દર્શાવેલ પરંતુ કમભાગ્યે, પોતાના પૂર્વ જેને ઇતિહાસ પ્રકટ કાને એમને મોકે ન મળ્યો.
એમના સિવાય સૂરિજીના ભક્ત શ્રાવકોમાં અમદાવાદના મંત્રી સારંગધર સત્યવ દી, ખંભાતના ભંડારી વીરજી, રાંકા
+ આ વિજ્ઞાપનના આધારે અમોએ પણ કેટલીક વાતો “સમજી શિવા” ના પરિચયમાં લખી છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવકે ગણુ
૨૪૫
=
વધુ માન, નાગજી, વચ્છા, પદમજી, દેવજી, જૈતશાહ, ભાણજી, હરખ', હીરજી, માંડણ, જાવડ, મનુઆ, સહજિયા, અમિયા શાહ; સાંલિ નગરના સા. મૂલા, સામીદાસ, પૂર, પ, વસ્તુ ગાંગ્, નાથુ, ધરમૂ, લખ્, આગરાના શાહુ શ્રીવચ્છ અને લક્ષ્મીદાસ, સિદ્ધપુરના શાહુ વન્ના, રોહિટના શાહ થિરા મેરા, બિલાડાના સં. જૂઠા કટારિયા, રિણીના મંત્રી રાજસિંહ અને સાંકરસુત વીરદાસ, લાહારના ઝવેરી પર્વતશાહ, સિંધના વશજ શાહ નાનિંગના પુત્ર શાહ રાજપાલ, જૈસલમેરના ભણસાલી થાહરૂ શાહ, નાગૌરના મંત્રી. મેડા, કાનેરના મત્રી દસ બેથરાની સંતતિ, મહેવાના કાંકરિયા શાડુ કમ્મા, મેડતાના શાહ આસકરણ ચાપડા આદિના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રાવિકાઓમાં પણ ઘણી ધર્મ પરાયણા વ્રતધારિણીઓ હતી, જેમાં નયણા, વીંજ, ગેલી, કાડાં, રેખાના વ્રત ગ્રહણના ઉલ્લેખ આગળના પ્રકરણેામાં આવી ગયેલ છે.
+
- કૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની પટ્ટાવલિમાં લખ્યું છે કે,
પ श्रीशत्रुजे उपरि सं. जुठइ कटारियर संघ करावी प्रतिष्ठा करावी. " * એમના પરિચય એ. જૈ. કા. સંગ્રહ” માં આપેલ છે.
+ એમના વિશેષ પરિચય ઐ. જૈ, કા. સંગ્રહમાં” આપેલ છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૧૬ મું ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
[11]
આ
ગલા પ્રકરણેામાં સૂરિજીના જીવન ચરિત્ર સ`ખ`ધી પ્રાય તમામ વિષયા પર યથાશકય પૂરતું લખાયું છે, તે છતાં કેટલીક ઐતિહાસિક અને કેટલીક જનતામાં પ્રચલિત એવી વાતા રહી જવાથી “જીવન ચરિત્ર” અપૂર્ણ લાગેલું, એટલે આ પ્રકરણમાં એ તમામ વાર્તાને સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ,
જ્યારે સૂરિજી મહારાજ ખંભાત હતા, ત્યારે માલકાટથી નન્દન રત્નલાભ, મુનિ વમાન, મેઘા, રેખા આદિએ સ'સ્કૃતમાં એક વિસ્તૃત સાંવત્સસ્કિ પત્ર લખેલ એમાં સૂરિજીના ગુણગાનમાં આગલા પ્રકરણેામાં લખેલી જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનું વર્ણન કરતાં “દિલ્હીનુŕ' જુનો શિનીસાધના સૂમિ ગચ્છુટાનાાયસસાધવા.” લખેલ છે. એથી લાગે છે કે સૂરિજીએ સ. ૧૬૨૯ માં જ્યારે રૂસ્તકમાં ચાતુર્માંસ કરેલ, ત્યાંથી દિલ્હી નજીક હાવાથી દિલ્હી જઈ ૬૪ ચાગિનીઓને પેાતાના સૂરિમત્રના પ્રભાવથી સાધી હશે.
*
૧ સ.૧૬૫૮ અથવા સ.૧૬૬૬ માં આ પત્ર સૂરિજીને આપવામાં આવેલ. એ સમયે સરિઝની સાથે ઉ. રત્નનિધાન, ઉ, જયપ્રમાદ શ્રીસુંદર, રત્નસુ ંદર, ધર્મસિંધુર, હવલ્લભ, સાધુવલ્લભ, પુણ્યપ્રધાન, સ્વર્ણલાભ, જીવર્ષિં અને ભીમમુનિ આદિ મુનિ હતા. આ પત્ર અસાધારણ પાંડિત્યપૂર્ણ અને અતિપ્રૌઢ સ ંસ્કૃતમાં લખેલ છે. આ પત્રની પૂર્ણ નકલ આ ગ્રંથના પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીન અને કેટલીક ઘટનાઓ
२४७
એમની આજ્ઞાથી ઘણા વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા હતા, જેના ઉલ્લેખ તે તે વિદ્વાનના પરિચયમાં કર્યાં છે. ગ્રંથ રચના ઉપરાંત એમના આદેશથી ઘણી જગ્યાયે પ્રતિષ્ઠાએ પણ થઈ હતી. જેમાં સ. ૧૬૫૦ અષાઢ સુદિ ૯ નારાજ મહેાપાધ્યાય શ્રીપુણ્યસાગરજી પ્રતિષ્ઠિત શ્રીજિનકુશલસૂરિજીની પાદુકાનેા લેખ જૈન લેખ સ ́ગ્રહ ભ!. ૩ ના લેખાંક ૨૪૯૪ માં છપાઈ ચૂકેલ છે. અને સ'. ૧૬૬૯ વૈ. સુ. ૧૩ “સમદાનગર” માં પ... રાજપ્રમેાદના શિ॰ પ્॰ નદિયે પ્રતિષ્ઠા કરેલ મહાવીર ચત્યને લેખ “યતીન્દ્ર વિહાર દિગ્દન” ભાગ-૧ માં છપાએલ છે.
સ. ૧૬૬૧ અક્ષય તૃતિયાએ જ્યારે સૂરિમહારાજ, જિનસિંહ સૃષ્ટિ, ઉ. સમયરાજ,ઉ. રત્નનિધાન, ૫. પુણ્યાધાન આદિ શિષ્ય સાથે નાગાર પધાર્યાં, ત્યારે ત્યાંના નિવાસી કાઢેલા ગેત્રીય સ. સહુસા, સં. સુરતાન સંકરે પેાતાના પુત્ર તેજસી, જોધા, ડુંગરસી, કપૂરચંદ, પૂરણમલ આદિ સપરિવારે સાંગૈકાદશાંગ આગમ પુસ્તકો વહેારાવેલ, તે પુસ્તકામાંથી સ્થાનોંગ સૂત્ર વૃત્તિ પત્ર૩૭૧- શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ × જ્ઞાન ભડાર, બીકાનેરમાં થાડા સમય પહેલાં વિદ્યમાન હતી.
+ આ પ્રતિ સૂરિજીએ પોતાના વિદ્વાન શિષ્ય વા॰ સુમતિકલ્લોલ ગણિને આપી અને તેમણે પોતાના શિષ્ય વિદ્યાસાગરને માટે સશાષિત કરી હતી.
× ભારે ખેદ છે કે જિનકૃપાચન્દ્રસૂરિજીના આ જ્ઞાન ભંડાર–આખાય વેચાઈ ચૂકયા છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસુરિ
સ. ૧૯૫૫ કાર્તિક સુદિ ૧૩ના જ્યારે આપ ઉપરોકત શિષ્યમડળ સાથે ખ'ભાતમાં હતા, ત્યારે હાપાણુક ગામના સ ંઘે “જ્યાતિષ્કર’ડ વૃત્તિ” નામે ગ્રંથ વહેારાવ્યો. સૂરિજીએ એ ગ્રંથની સ્થાપના સ્તંભતીર્થના જ્ઞાન ભંડારમાં કરી, આ ગ્રંથ પણ (પત્ર ૧૨૦) ઉપરાકત (કૃપા॰ સ્૦) જ્ઞાન ભંડારમાં છે. આ ઉપરાંત પશુ સેકડા ગ્રંથ * ભકત શ્રાવકાએ વહેારાવી જ્ઞાનભક્તિ અને ગુરુભક્તિને લાભ ઉઠાવેલ. સૂરિજીએ એ બધાને ખભાત અને બીકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત કર્યાં, જેમાંથી બીકાનેરના જ્ઞાનભડારામાં હજૂથ બહુ વિસ્તૃત x પ્રશસ્તિયાવાળાં ઘણાં ગ્રન્થા મૌજૂદ છે. વિસ્તાર ભયથી એ સઘળાંને ઉલ્લેખ અમેએ અહિં નથી કરેલ, સૂરિમહારાજના કરકમલવડે પ્રતિષ્ઠિત થયેલ ઘણાં ઘણાં
૨૪૮
* ખંભાતના ભંડાર જોવાથી, સંભવ છે કે કાંઇ નવું પણ જાણવા મળે. ખંભાતમાં પ્રાગ્માટ જ્ઞાતિવાળાઓએ લખાવેલ સ. ૧૬૫૬ વૈ. સુ. ૫ મહાનિશીથી સૂત્રની પ્રતિ પત્ર ૨૧ (નં. ૨૧૬૬) બાબૂ પુરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે.
સૂરિજીએ લખાવેલ પ્રતિ ઠેક ઠેકાણે વધુ પ્રમાણમાં મળી આવે છે. જેસલમેર ભાંડામારીય ગ્રંથાનાં સૂચિ' માં સ. ૧૬૩૫ અષાઢ સુદ “ ના લખેલ પ્રતિની પ્રશસ્તિ ઉક્ત ગ્રંથના પરિશિષ્ટ પૃ. ૫ માં જાઓ.-ખીકાનેર સ્ટેટ લાયબ્રેરી ગ્રંથાંક ૪૮૩૨ ની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “श्रीशा हिप्रतिबोधकार कश्रीजिनचन्द्रसूरि युगप्रधानानां प्रतिरियं लिखिता संवत् १६५६ वर्षे धन्य त्रयोदश्यां ।
( સૂરિ મંત્રાદિ સામાન્ય કલ્પ પત્ર ૧૧) × એમાંથી એક પ્રશસ્તિ ( યોગશાસ્ત્ર વૃત્તિ ) ની નકલ પરિશિષ્ટ (૪) માં આપેલ છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૪૯
જિનબિંબે પણ અહીં તહીં મળી આવે છે, જેનાં કેટલાંક લેખા અમે આગળ આપી ચૂકયા છીએ. બાકીના સ. ૧૬૧૬ અને ૧૬૬૭ ના લેખાની નકલ નીચે આપીએ છીએ.
(१) "संवत् १६१६ वर्षे वशाख वदि ६ ने ओसवाल ज्ञातीय राखेचागोत्रे म हीरा भार्या हांसू भा० हीरादे पुत्र देवदत्त भा० देवलदे सुत उदयसिंघ रायसिंघ कुटुंबयुतेन मं० देवदत्तेन श्रीवासुपूज्य चतुर्विंशति पट्ट कारापित श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः प्रतिष्ठित ॥ श्री ॥
(२) सं० १६१६ वर्षे जिनचन्द्रसूरिभिः ।
(श्रीगौडी पार्श्वनाथ भहिर - मी अनेर) श्रीपार्श्वनाथबिम्ब प्रतिष्ठित श्री
(श्री महावीर मंदिर-मासानियोनो यो, जीमनेर) શ્રીશત્રુંજય તી પર પ્રતિષ્ઠિત~~
सं. १६६७ वर्षे फाल्गुन सुदि पंचम्यां गुरौ सं० रत्ना पुत्र सं० जुगकेन का० श्रीचंद्रप्रभबिंब प्र० श्री बृहत्खरतर - गच्छेशाऽकबर साहि प्रतिबोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः मा० जिनसिंहसूरियुतैः वा० पुण्यप्रधान वा० राजसमुद्र ( भ्यां ) स्यां (?) व्यलेखि प्रतिष्ठापया (मास) मौलि बिम्बमेत् *
सं. १६६७ वर्षे फाल्गुन शुक्ल पंचमी गुरौ श्रीविक्रम नगर वास्तव्य श्रीओसवालज्ञातीय इसला गोत्रीय सा० हीरा । तत्पुत्र सा० मोक्ल । तत्पुत्र अज्जा । तत्पुत्र दत्तु'
* આ લેખ અમને આ પ્રકરણ લખતી વખતેજ પાલીતાણાથી પ્ર તક મુનિવર્યાં શ્રીસુખસાગરજી મહારાજ પાસેથી મળ્યા. એ સંવતના ખીજા કેટલાક લેખા અમને માકલવાની તેઓશ્રીએ કૃપા કરી છે. પરંતુ એ બધાં અપૂર્ણ હોવાથી અત્રે નથી આપેલ.
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૫૦
યુગપ્રનિ જિનચંદ્રસૂરિ
तत्पुत्र सा० अमीपाल भार्या अमोलकदे पुत्ररत्नेन सा० लाखाकेन । भार्या लखमादे लाछलदे पुत्र सा० चन्द्रसेन पूनसी सा० पदमसी प्रमुख व पौत्रादि परिवार सहितेन श्रीपाश्व बिम्ब अष्टदल कमल सपुटसहित कारित, प्रतिष्ठित श्रीशजयमहातीर्थे श्रीबृहत्खरतरगणाधीश श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारक, श्रीपातिसाहप्रतिबोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः ॥ पूज्यमान चिरं नंदतु । आचन्द्राकं ॥ (અષ્ટદલકમલ પર શ્રી મહાવીરજીના (દેના) મંદિરમાં, બીકાનેર)
શ્રી શત્રુંજય મહાતીર્થની એમણે કેટલીય વાર યાત્રાએ કરી હતી, અને ત્યાં એમના ઉપદેશથી ખરતરગચ્છના સ ઘે ઘણાં નવા મન્દિર બંધાવ્યાં હતાં. ઉપરાંત બીજા પણ સૌરીપુર, હસ્તિનાપુર, ગિરનાર, આબુ, આરાસન, રાણકપુર, વરકાણ, શંખેશ્વર આદિ ઘણા તીર્થ સ્થળે યાત્રાઓ કરી હતી, જેને ઉલ્લેખ પાત્ર રત્નનિધાનકૃત ગીત અને અપૂર્ણમટી ગર્લ્ડલીમાં છે. સ્વર્ગીય ગુરુદેવ શ્રીનિજદર સૂરિજી અને જિનકુશલ સૂરિજી શાસન સેવામાં આપને પૂરો સાથ આપતાં, ને હંમેશાં હાજરાહજૂર રહેતાં.
સૂરિજીએ રચેલાં કેટલાંક સ્તવનો પણ અમોને મળેલ છે. સૂરિજી અત્યંત ઉચ્ચ ચારિત્રવાળા અને પરમ નિસ્પૃહી હતા. એમને કઈ પ્રકારને અનુચિત પ્રતિબંધ નહોતો. કહેવાય છે કે એક દિવસ બીકાનેરમાં જ્યારે તેઓ ભગવતીસૂત્ર વાંચતા હતા. ત્યારે એક દિવસ વ્યાખ્યાન સમયે સંજોગવશાત કર્મચંદ્રજી હાજર ન થઈ શક્યા. સૂરિજીએ વ્યાખ્યાન વાંચવું
* પરિશિષ્ટ (ધ) માંની પ્રશસ્તિ જુઓ. કે આ બન્ને ગીત “એ. જે. કે. સંગ્રહ”માં છપાયેલ છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક વન અને કેટલીક ઘટનાઓ
૨૫૧
..
-
ન
શરૂ કર્યું. કાઁચન્દ્રની માતુઃશ્રી એ નિવેદન કર્યું ' કે “ભગવન્! મારા પુત્ર આપને પરમ ભકત અને આગમ શ્રવણુને અભિલાષી છે. એટલે એના આવ્યા પછી વ્યખ્યાન શરૂ કર્યુ હાત તા ઠીક થાત” સૂરિજીએ આ ઉપરથી પેાતાના ઉચ્ચ ચારિત્રને આ શબ્દોમાં પરિચય આપ્યા એ પ્રમાણે હું કોઈ પણ વ્યક્તિના પ્રતિબંધ ન રાખી શકું', હું મારા વિચારા માં કાઇનેચકે ઊ` નીચ જોતાજ નથી. સભામાં હાજર રહેલાં બધાંજ મારે મન ચંદ્રજ છે; એક વ્યક્તિને કારણે વ્યાધ્યાનના સમય આગળ પાછળ કરવા સાધુઓને માટે ચામ્ય નથી, ” સૂરિજીનું આવુ' સ્પષ્ટવકતવ્ય સાંભળી કમ ચન્દ્રની માએ રાષની દૃષ્ટિથી ચારે બાજૂ જોયુ તે એને સત્ર કમચંદ્ર ક ચન્દ્રજ એઠા દેખાયા. બસ ત્યારથી એને સમજાયુ કે અમારી જે ભિકત છે એ આપણા પેાતાના આત્મ કલ્યાણ નિમિત્તેજ હાવી જોઈએ, સૂરિજીતા નિઃહ છે. હાજર રહેલી જનતાપર સૂરિજીના આ સ્પષ્ટ ઉત્તરના ભારે પ્રભાવ પડયા. ×
ગણધર સાદ્ધશતક ભાષાંતર ” + માં લખ્યું છે કે એક વાર સૂરિજી કાઇ નગરમાં પધાર્યાં. ત્યાં એક ધ દ્વેષી કાપાલિક ચેાગી લે કાને ડરાવવા નિમિત્તે કાળા સાપનું રૂપ ધારણ કરી ઉપાશ્રયમાં આવી બેઠા. આ ઉપદ્રવના નિવારણાર્થે
66
* આ પ્રવાદ સંક્ષેપમાં ( મુંબથી પ્રકાશિત) જિનચ'દ્રસૂરિ ચરિત્રમાં પણ લખેલ છે.
+ આ ગ્રંથ ઈારના “ શ્રીજિનકૃપાચદ્રસૂરિજ્ઞાન ભ’ડાર ’’ તરફથી છપાઈ ગએલ છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૫૨
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
સ ંઘે સૂરિજીને વિનંતિ જરી, સૂરિજીએ શેષ નાગને આકર્ષી ઉપદ્રવ દૂર કર્યાં
કાપાલિકે સૂરિજી માટે ઈર્ષા ધારણ કરીને પેાતાની મંત્ર શકિતથી ગન્ધિત બની સૂરિજીને છેતરવાના અનેક પ્રપચા રચ્યા અને કરામાત (માંત્રિક ચમત્કાર) બતાવવા સૂરિજી સામે પડકાર કર્યાં. સૂરિજીએ મૃદુ વચનાથી શાંતિપૂર્વક સમજાવવાની બહુ કાશીષ કરી, અને એમ પણ કહ્યુ, અહા ચેગીરાજ ! આવા મિથ્યા પ્રયત્નામાં છે શુ' ? આ બધું છેાડી પરમાત્માનું ભજન કરો કે જેથી આત્માનું કલ્યાણ થાય. ” પરન્તુ આ યેાગીરાજ સીધી વાત માને એવા નહેાતા, એમણે તે ઉલ્લુ' અધિકાધિક ઉપદ્રવ કરવા શરૂ કર્યાં, એટલુંજ નહિ પરંતુ કાંઈક ચમત્કાર બતાવી લેાકેાને ધાર્મિક શ્રધ્ધાથી ચલિત કરવાનું પણું દુ:સાહસ કર્યું. ઘણાં ઘણાં આડંબર રચ્યા, ત્યારે સૂરિજીએ શાસન પ્રભાવનાના હેતુથી સૂરિમંત્રના પ્રભાવથી એના તમામ ઉપદ્રવાના વિનાશ કરી એનાથીયે અધિક ચમત્કારિક વસ્તુ ખતાવી શ્રાવકોને ધર્મમાં દૃઢ કર્યાં. આથી કાપાલિક પણ સૂરિજીની અસાધારણ પ્રતિભા જોઈ એમને ભક્ત બની ગયા.
એકવાર સૂરિજી અને કાઈ યાગીને મંત્રવિદ્ય સંબંધી વાર્તાલાપ થતાં કેાઈ અપૂર્વ કાર્ય કરી બતાવવાનું નક્કી થયું, એને પરિણામે સૂરિજીએ વડનગરથી જૈનમંદિરને આકાશ માગે ઉડાવી રતલામથી ૧૦ માઈલ પર આવેલ સેલિયા નગરમાં સ્થાપિત કર્યુ”, શાંતિનાથજીનું આ મંદિર આજે પણ માલવદેશનું એક તીર્થ સ્થળ મનાય છે, મા મંદિમાં સૂરિજીની
Page #358
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૩
ચરણપાદુકા પણ છે. ત્યાં દર વરસે ભાદરવા સુદિ ૨ ના રોજ મંદિરમાં દૂધની વર્ષા થાય છે, એ પ્રત્યક્ષ ચમત્કાર છે. એગીએ લાવેલ મહાદેવજીનું મંદિર પણ અરણાદ પાસે વિદ્યમાન હોવાનું સંભળાય છે.*
એકવાર સૂરિજી ગઢવાલ (બાડમેર આસપાસના) પ્રદેશમાં પધાર્યા, ત્યાંના શ્રાવકને ધાર્મિક તથી અનભિજ્ઞ અને વિવેક હીન જોઈ ધર્મબોધ આ, અને શૌચ પ્રવૃત્તિથી ૨હિત એવા તે પ્રદેશના બધા શ્રાવક સમાજને શૌચવૃત્તિમાં
જિત કર્યા, એટલે આ પ્રસંગની એક કહેવત તે પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ જે આજેય પ્રસિદ્ધ છે – જિનચન્દ્રસૂરિ બાબો ભલેજ આવિયે, સાઠ વરસે હાથમેં પાણી લિરાવિયે.”
એકવાર સૂરિજી સેવાવા નામના ગામે પધાર્યા, ત્યાંના સંઘ એમનું ભારે સ્વાગત કર્યું, એનગરમાં મહધિક ચેપડા ગેત્રીય ધનાશા નામના શેઠ રહેતા હતા, સંતાન ન હોવાથી તેઓ સદા ઉદાસીન રહેતા હતા. સૂરિજીના સામર્થ્યને જાણી એમણે પિતાનું દુઃખ સૂરિજી મને કહી બતાવ્યું. સૂરિજીએ કહ્યું કે ધર્મજ ઈચ્છિત વસ્તુને આપવાવાળો છે, માટે નિઃશંક બની અધિકાધિક ધર્મારાધના કરે, કે જેથી આલેક અને પરલોક બંનેનાં કાર્ય સિદ્ધ થાય. સૂરિજીના ઉપદેશથી તેઓ વિશેષરૂપે એકચિત્ત ધર્મધ્યાન કરવા લાગ્યા. ક્રમશઃ એમને સાત પુત્રો થયા. એક
* આવીજ ચમત્કારિક દંતકથા નાડેલના મંદિર સંબંધે જાણીતી છે, એ બાબતમાં વડવા જૈન મિત્રમંડળના સમેતશિખર સ્પેસ્યલ ટ્રેન “સ્મરણુંક', અને કોનફરંસ-હેરલ્ડના ઈતિહાસ સાહિત્ય અંકમાં યશોભદ્રસૂરિજીનું ચરિત્ર જુઓ.
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૫૪
યુગપ્રધાન જિનચંદ્રસરિ
વાર સૂરિજી વિહારક્રમથી ફ્રી સેત્રાવા પધાર્યાં, ત્યારે એમના પુત્ર ચાલાજી અને લાલાજીએ સૂરિજી પાસે દીક્ષા લીધી. કેટલાંક વર્ષી. ખાદ એમણે સૂરિજીની આજ્ઞાથી સેત્રાવામાં ચોમાસું કર્યું. એ સમયે મહામારીના રોગ ફેલાયા ત્યારે તેમાં ઉપદ્રવ શાંત કરી લેાકેાને ચતૃત કર્યાં. ત્યાર પછી પોતે સમાધિ મરણથી એ બન્ને દેવગત થયા, સથે એમના સ્તૂપ અનાવ્યા, એ સ્તૂપે આજે પણ મોજૂદ છે, અને ચમત્કારી છે.
આ ચમત્કારી વાતા અમે ખૂબ સક્ષેપમાં કહી છે વિસ્તારથી જાણવા માટે ઉપરોક્ત ગ્રંથ (ગણધર સા॰ શ૦ ભાષાંતર) જોઈ લેવા.
વસ્તુત: મહાપુરૂષોના જીવનજ ચમત્કા મય હાય છે, એમના પવિત્ર આચાર અને અમેઘ વાણી જ સમુદાયને મંત્રમુગ્ધ કરી દે છે. અને ભક્તોનાં કાર્યાં આપૈાઆપ સફળ થાય છે. સૂરિજી જ્યાં વિચરતા ત્યાં દુષ્કાળમાં પણ વર્ષા થતી, ને સુકાળ થઈ જતા, મહામારી આદિ રોગ ઉપશમી જતાં આવી આવી અનેક વાર્તા પટ્ટાવલીમાં છે.
“ મહાજન વશમુક્તાવલી ”માં લખ્યુ છે કે સૂરિજીએ ૧૮ ગાત્રાને પ્રતિધ આપી જૈન મનાવ્યા, અને એમ પણ લખ્યુ છે કે જૈસલમેરના કિશનગઢના રાઠોડ મેહનસિંહ અને પેાચીસિંહને પ્રતિષેાધ આપી વ્રતધારી શ્રાવક મનાવ્યા, એમનાથી ‘મુહુણાત’ અને ‘ પીંચા’ ગાવ પ્રસિધ્ધ થયા,
પટ્ટાવલિમાં લખ્યુ છે કે એમણે પ્રતિમાત્થાપક લુમ્પકમતના ઉચ્છેદ કરી શ્રાવકાને શુદ્ધ શ્રધ્ધામય બનાવ્યા. ગણાધીશ્વર શ્રીહરિસાગરજી મહારાજ સ. ૧૯૯૨ વેં
2
Page #360
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાએ
૨૫૫
૧, ૧૦ ના કાર્ડમાં લખે છે કે “ અમદાવાદમાં એસવાલ જાતિમાં એક ‘ કડિયા” નામે ગેાત્ર છે. આ ગેાત્રવાળાઓને શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પ્રતિમાધી સુખી બનાવ્યા. શ્રીયુત્ ચિમનલાલજી * કડીઆ. . શેખનેાપાડા, અમદાવાદ, એ સરનામે પત્ર લખવાથી વિશેષ માહિતી અવશ્ય મળશે. આ લેાકાએ બનાવેલ મંદિર અમદાવાદમાં છે. પાલીતાણામાં ધર્મશાળા છે, જે મેાતી કડિયા ધમ શાળાના નામથી જાણીતી છે.
સૃષ્ટિનું આદર્શો અને પુનીત જીવન આપણને સાચે રાહે જવામાં સહાયભૂત થાએ, એજ એક અભિલાષા સાથે કવિવર સમયસુંદરજી રચિત સ્તુત્યષ્ટક તથા સુગુરૂ મહિમા છંદદ્વારા સૂરિજીનાં વિમલ યશેાગાન ગાઈ. આ ચરિત્ર સમાપ્ત કરીએ છીએ.
ને:-ચમત્કારી ઘટનાઓ અને ગાત્ર પ્રતિધ બાબતમાં પ્રમાણુના અભાવે અમે કાંઈ કહી શકતા નથી. આસવાલ જાતિના ઇતિહાસમાં ‘ મુહણેાત ’ ગાત્ર સ’. ૧૩૫૧ નાં કાર્તિક સુદિ ૧૩ ના રાજ ખેડનગરમાં મેાહનના પ્રતિમાધ પામ્યાથી પ્રસિદ્ધ થયાનુ લખ્યુ છે,
*
'
ગાધીશજીના લખ્યા પ્રમાણે અમેએ એમને રિપ્લાઈ કાર્ડ ’ લખી મોકલેલ, પરંતુ એના કશાજ ઉત્તર મળ્યો નથી.:
कविवर श्रीमत्समयसुंदरोपाध्याय रचित युगप्रधान श्रीजिनचन्द्रसूरि स्तुत्यष्टक. (सवैया)
एजी संतन के मुख बाणी सुणी, 'जिणच 'द' मुणिंद महंत जति, तप जप करे गुरु गुज्जरमें, प्रतिबोधत है भविकु सुमति ।
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૫૬
યુગપ્રધાન નિયંદ્રસુરિ
૧
6
तबहीचित चाहन चूप भई, 'समयसुंदर' के प्रभु गच्छति, पठाइ ? पातशाहि अज्जब की छाप, बोलाये गुरु गजराज गति | १॥ -एजी गुजरतें गुरुराज चले, बिचमें चोमास जालोर रहे; 'मेदिनीतट' मंत्री मंडाण कियो, गुरु 'नागोर' आदरमान रहे । मारवाड 'रिणी' गुरु चंदनको, तरसे 'सरसे" विच वेग लहे; 'यो संघ 'लाहोर आये गुरु, पातशाह 'अकबर' पांव गहे ||२|| एजी शाह अकबर' बबरके, गुरु सूरति देखतही हरखे, हम योगी जति सिद्ध साधु व्रती सबही दर्शनके निरखे, तप जप दया धर्म धारणको, जग कोइ नहीं इनके सरखे, * सनयसुंदर' के प्रभु धन्य गुरु, पातशाह 'अकबर' जो परखे ॥३॥ पजी अमृतवाणी सुणी सुलतान, ऐसा पातिशाह हुकम किया, सब आलममांहि अमारि पलाइ, बोलाय गुरु करमाण दिया । जग जीवदया धर्म दाखणतैं, जिनशासनमें जु सोभाग लिया; 'समयसुंदर' कहे गुणवंत गुरु दृग देखी हरषित होत हिया | ४|| एजी श्रीजी गुरु धर्म गोठ" मिले, सुलताण 'सलेम' अरज्ज करी गुरु जीवदया नित चाहत है, चित अंतर प्रीति प्रतीति धरी । 'कर्म'चं 'द' बुलाय दियो फुरमाण, छुडाइ खंभाइतकी मछरी; 'समयसुदर' कहे सब लोकनमें, जु 'खरतर 'गच्छकी ख्याति खरी ॥ पजी 'श्रीजिनदत्त' चरित्र सुणी, पातशाह भयो गुरुराजीय रे; उमराव सबे करजोडी खडे, पभणे अपणे मुख हाजीय रे युगप्रधान किये गुरुकु, गिगिडदृ धुंधुं वाजीय रे; 'समयसुंदर' तूही जगतगुरु, पातशाह 'अकबर' गाजीय रे || ६ || एजी ज्ञान विज्ञान कला सकला, गुण देख मेरा मन रीझीये जी,
।
પાાંતરા અને અમુક શબ્દોના અ
१ गुरू पा० २ भोस्याउ माहशाह खमरनी ४ वय्ये ५ "टोपी 'धश अमावस चन्द उदय, अज (31) तीन बताय कला परखे" पा हृध्य ७ धर्म गोष्ठी ८ चामर छत्र मुरानव भेट |
Page #362
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૭
'हुमायु' को नंदन एम अखे, 'मानसिंह' पटोधर कीजीये जी । पतिशाह हजूरी थप्यो 'सिंहसूरी, मडाण मंत्रीश्वर वीजीयेजी, 'जिनचंद' अने 'जिनसिंहसूरि' चन्द-सूरज ज्यूप्रतपीजीयेजी ॥७॥ एजी 'रीहड' वंश विभूषण हंस, 'खरतरगच्छ समुद्र ससी, प्रतप्यो 'जिनमाणिकसूरि के पार, प्रभाकर ज्य् प्रणमो उलसी; मन सुद्ध 'अकबर' मानते है, जग जागत है परतीति इसी; 'जिणचद' मुणिंद चिर प्रतपो, 'समयसुदर' देत आशीस इसी ॥८॥
॥सुगु३ माडमा ६॥ अवलियो अकवर तास अंगज, सबल शाहि सलेम । शेख अबुल आजम खानखाना, मानसिंहसु प्रेम ॥ रायसिंह राजा भीम राउल, सूर नय सुरतान । बड़ा बड़ा महिपती वयण मानई, दियइ आदरभान ॥१॥ गच्छपति गाइयै जु, जिनचंदसूरि मुनिमहिराण अकबर थापियोजी, युगप्रधान गुण जाण ॥०॥ काश्भीर, कावुल, सिंध, सोरठ, मारवाड (मेवाड')। गुजरात पूरव गौड़ दक्षिण, समुद्रतट पय लाड ॥ पुर नगर देश प्रदेश सगले, भमई जेति भाण (भानु) आषाढ़ मास अमीय वर्षे, सुगुरु पुण्य प्रमाण ॥२॥(गच्छ०) पंच नंदी पांचे. पीर साध्या, खोडिया क्षेत्रपाल । जल वहै जेथ अगाध प्रवहण, थांभीया तत्काल । .... ... ... ...किता किता कहुं वखाण । परसिध्ध अतिशय कला पूरण, रीझवण रायाण ॥३॥(गच्छ). गच्छराज गिरुयो गुण गाढो, गोयमा अवतार । बड़ वखतवंत बृहत्खरतर, गच्छको सिणगार ॥ चिरंजीवो चतुर्विध संघ सांनिध, करउ कोडि कल्याण ।
गणि'समयसुन्दर'सुगुरु भेटया,सफल आज विहाण ।४(गच्छ०) છેઈતિ પરમપ્રભાવક યુગપ્રધાન સુગુરૂ મહિમા છંદ સંપૂર્ણ
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૫૮
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પરિશિષ્ટ (વ).
વિહાર પત્ર-નં. ૧ in યુગપ્રધાન (જિન) ચંદ્રસૂરિકૃતનાંદિ અનુક્રમેણ (લિખ)ઈ છઈ ૧ ચંદ્ર સં. ૧૫લ્પ ચિત્ર વદિ ૧૨ જન્મ, નામ
સુરતાણ સં. ૧૬ (૪) દીક્ષા, “સુમતિધીર' નામ, સં. ૧૬૧ર ભાદ્રવા સુદિ ૯ ગુરૌ પદસ્થાપના, “શ્રીજિનચંદ્રસૂરિ નામ
* સૂરિપદથી ચોમાસાઓની સંખ્યા. ૨ મંડણ ૩ વિલાસ ૪ મેરૂ સં. ૧૬૧૨ જેસલમેરૂ ચઉમાસ
૪૧, સૂરિપદ રાઉલ “માલદે દિવરાયો. પ વિમલ ,, ૧૩ બીકાનેર ચઉમાસ ૨ ૬ કમલ , ૧૪ બીકાનયરિ ચઉ. ૩, પરિગ્રહ
ત્યાગ વિક્રમપુરે ૭ કુશલ , ૧૫ મહેવઈ (સંપ્રતિ નાકોડા
તીર્થ યા એના નજીકનું અન્ય
કેઈ સ્થળ) ચઉમાસ ૪ ૮ વિનય , ૧૬ જેસલમેરુ ૫ ૯ હેમ ૧૭ વાટણિ , ૬ ક. ચર્ચાય,
અભયદે સૂરિ ૧૦ રાજ ,, ૧૮ ખંભાત, ૭ ૧૧ આનંદ , ૧૯ પાટણિ , ૮ ૧૨ નિધાન , ૨૦ વીસલનગરિ , ૯
Page #364
--------------------------------------------------------------------------
________________
પરિષ્ટિ (૩)
૧૩ ત ૧૪ વિજય ૧૫ તિલક
૧૬
સિંહ
૧૭
વ
૧૮
પ્રમાદ
૧૯ વિશાલ
૨૦ સુંદર
૨૧ નન્દિ ૨૨ સિંધુર ૨૩ મદિર
૨૪ કલ્લે
૨૫ મ
૨૬ વલ્લભ
૨૦ નંદનું
૨૮૦
૯ ર
૩૦
૨૧
સ. ૨૧ કાનેર ચઉમાસ ૧૦
૨૨ જેસલમેરૂ
૧૧
૨૩ મીકાનેરૂ
૧૨
૨૪ નડુલાઈ
૧૩
૨૫ માપડાઉ
૧૪
૨૬ મીકાનેરિ
૧૫
99
""
૨૭ મહિમ ૧૬, શાં કું. અ. મ. થ્રૂ ચ'દ્ર. મુ. સ્થૂ નેમિચૈત્ય વિચી સૌરીપુર યાત્રા, ચંદ્રવાડિ હથિણાઉરિ આવ્યા.
""
"9
""
,,
""
""
"7
""
""
99
"?
39
,,
37
"
77
:)
૨૮ આગગ
૨૯ નારની
૩૦ રુસ્તક્રિ
૩૧ બીકાનેર
૩૨ મીકાનેર
૩૩ જેસલમેરૂ ૩૪ દેરાઉરૂ
૩૫ જેસલમેરુ
૩૬ બીકાનેર
૩૭ સેરૂા
૩૮
૩૯ જેસલમેરૂ
29
મીકાનેર
22
""
19
""
99
99
,,
79
જેસલમેરૂ આવતાં ફુલવધી ચૈત્ય
તાલા ઉઘાડયા.
""
""
22
22
,,
29
,,
૨૫૯
૧૭
૧૮
૧૯
૨૦
૨૧ કાનેરથી
૨૨
૨૩
૨૪
૫
219
૨૮
Page #365
--------------------------------------------------------------------------
________________
२६०
૩૧ જય ૩૨ પ્રણ
૩૩ સાગર ૩૪ સમુદ્ર
૩૬ દત્ત ૩૭ પતિ ૩૮કલ્યાણ
યુગપ્રધાન શિની મૂરિ સં. ૪૦ આણિકટિ ચઉમાસ ૨૯
૪૧ જાલેર ઋષિમતિ - ચરચા જ્ય , ૩૦ , કર પાટણિ , ૩૧ , ૪૩ અહમદા(વાદિ ,, ૩૨ , ૪૪ ખંભાત , ૩૩, સંઘ આગ્રહિ
અમદાવાદ આવી શ્રી શત્રુંજયયાત્રા. ૪૫ સૂરતિ (સુસ્ત) , ૩૪ [, ૪૬ અમદાવાદ , ૩૫ , ૪૭ પાટણિ , ૩૬, તિહાં ચઉમાસ
કરી અમદાવાદ આવી સંઘ વંદાવી ખંભાતિ આવ્યા, તત્ર શ્રીજીના + તેડા આવ્યા, અસાડ સુદ ૮ પ્રસ્થાન ૯ ચાલ્યા, ફાગણ સુદ ૧૨
દિનિ (લાહોર) પહેતા. , ૪૮ જાલેર , ૩૭
૪૯ લહેરી , ૩૮ » ૫૦ હાપાણઈ, ૩૯, રાઈ ચેર
પઈઠા, પુસ્તક સર્વ લઈ ગયા પર
અંધ થયા, પુસ્તક આવ્યા પાછા. ,, ૫૧ લાહોરી , ૪૦
૩૯ શેખર ૪૦ કીર્તિ ૪૧ મેરુ
જર સેન
+ “શ્રીજી' આ શબ્દ બાદશાહનું સંકેતવાચક છે, સમ્રાટ અકબર અને તે પછી સમ્રાટ જહાંગીને માટે આ કત લખેલ છે
Page #366
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક) ૪૩ સિંહ
૪૪ લશ
0 }
ઇતિ નદી
૧
સં. પર હાપાણઈ ચઉમાસ ૪૧, ઋષિમતી× કૃત કુમતિકુદ્દાલ ગ્રંથ (ખે)ટઉ શ્રીજી હુન્ટૂર કીધઉ, કુરમાણુ (કાઢયાં?)
૫૩ જેસલમેરુ ૪૨
૫૪ અર્હમદાવાદી
59
ܕ
""
,,
,,
'
77
,,
.
૧૦ બડી પ્રતિષ્ઠા સેમજી
૫૫ ખભાતિ,, ૪૪, શ્રીરાજાના
તેડા....
૪૩, માહ સુદિ
૪૫, તંત્ર -
પ૬. અહમદાવાદિ હાનપુરિ શ્રીશ્વયે ચિતાર્યો, પાઈ ઇડર પ્રમુખ ગામે થઈ ઘણા લાલ લેઈ રાજનગર આ
પછ પાટિણ
૫૮ ખંભાઈત
,,
કમચન્દ્વ મંત્રી પરેક્ષ થયા
પ૬ અહમદાબાદિ
૬૦ પાણિ
.
,,
''
૪
..
૪
Y
* “ ઋષિમતી
શબ્દ તપાગચ્છીયાના સકતવાચક છે.
શ્રીમાન મોહનલાલ દલીચંદ દેસાઇએ ‘ યુગ પ્રધાન નિર્વાણુ રાસ ના સારમાં ઋષિમતીથી લુકા મતના નિર્દેશ કર્યા છે, પરંતુ ખરતર ગચ્છીય ગ્રંથામાં અનેક જગાએ ઋષિયતી' વિશેłણ તારાળા માટેજ પ્રયુક્ત કર્યાં છે.
+ અત્ર' એટલે આ સમયે નહીં કે અંદમાં
૪
અત્ર+શ્રી
Page #367
--------------------------------------------------------------------------
________________
૬૨
યુગપ્રધાન જિનચ ંદ્રસૂરિ
સ. ૬૧ મહેવઇ ચઉમાસ, ૫૦, કાં. કમ્મદ પ્રતિષ્ઠ કરાવી.
,,
""
,,
p
,,
,,
,,
,,
,,
૬૨ બીકાનેર,, ૫૧, તંત્ર પ્રતિષ્ઠા
૬૩ મીકાનેર
- પર, તત્ર પ્રતિષ્ઠા
+
,,
૫૩, રાજા ‘સૂરિ’ વાંદિવા આવ્યા જોધપુર થકી.
૬૪ લવેઇ
૬૫ મેડતઇ,, ૫૪, અહમદાબા(દ) સંઘરઈ તેડઇ રાજનગર આવ્યા
૬૬ ખભાઈત ૫૫
૬૭ અહમદાબાદિ,, ૫૬
૬૮ પાટણ, ૫૭, જિનશાસનને
કામે આગરે શ્રીજી કન્હઈ પધાર્યાં, પછે ષટ્ટુ ન મુગતા કરાવ્યા.
,
૬૯ આગરઈ,, ૫૮
૭૦ બીલાડે
,,
પ૯, સ્વગ
આ પછી જિનદત્તસુરિજી સબંધી કેટલીયે વાતા લખી છે, પરંતુ અપ્રાસ'ગિક હોવાથી એની નકલ નથી આપી ને એના બ્લાક પણ નથી મનાન્યેા.
( પત્ર ૧ અમારા સંગ્રહમાં તે કાળને લખેલ. )
× જોધપુરના તત્કાલિન નરેશ સુરસિંહજી (સૂર્યસિંહજી)
Page #368
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
૨૬૩
વિહાર પત્ર નં. ૨
સંવત્ પનઈ ૯૫ વૈશા(ખ) વિદ ૧૨ જન્મ, જન્મ નામ. ‘ સુરતાળુ’દીધા.
સંવત્ ૧૬૦ (૪) ૨ (?) દીક્ષા લીધી ‘સુમતિધીર” નામ દીધઉં, સંવત્ એલઇસ બારે તરઇ ભાદવા સુદિ ૯ ગુરૂવારઇ પદ દીધઉં સંવત્ બારાતરઈ શ્રીજૈસલમેરૂ ચઉમાસ સૂરિપદારહણ સંવત્ તેરે તરઈ બીકાનેર ચઉમાસ
સ ંવત્ ૧૪ (ચઉત્તરઈ) બીકાનેર ચઉમાસ, પરિગ્રહ ત્યાગ મ॰ સાંઈ મહાચ્છવ કીધઉ.
સંવત્ પનઇ મિડવઈ ચક્રમાસ; તિહાં છમ્માસી તપ સત્ સેલેાતરઇ જેસલમેરૂ ચઉમાસ; વીદા(?)
સ્વત્ સત્તત્તરઇ પાટણ ચ. ઋ, ચર્ચા જય; અભયદેવસૂરિ: સંવત્ ૧૮ ખંભાઇત ચઉમાસ; સા॰ કમ્મનઈ આગ્રહુ ચઉં. સંવત્ ઉંગણીસેાત્તરઈ પાટણી ચઉમાસ
વીસેાત્તરઈ બીકાનેર
કવીસેત્તરઈ મકાન, સાંગા અગ્રડુ
બાવીસેત્તરઇ જેસલમેર; વિચિ નાગાર હસન કુલીખાન જયલાભ પઈસાઉ
તેવીસેત્તરઈ બીકાનેર.
ચદેવીસોત્તરઈ ના ડુલાઇ, લશ્કરનઉ ભય કાતિ સુદિ ૧૦ નિવ. ૫ ચવીસાત્તરઇ આપડા
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૬૪,
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ છાવીસોત્તરઈ બીકાનેર. સતાવીસેત્તરઈ મહિમ. શાંઇ કે અ મ શુંભ, ચંદ્ર, મુક
નેમિ ચૈત્ય બિંચિ શેરપુર યાત્રા, અન્દર
વાડ હથણઉર પછઈ આવ્યા અઠાવીસોત્તરઈ આગઈ ઉગણતીસઈ નારનઉલ. તસઈ રૂસ્તક ચઉનાસ ઈતીસઈ બીકાનેર બત્તીસઈ બીકાનેર તેતીસઈ જેસલમેર ચરતી સઈ દેરાફેર પદ્ધતીસઈ જેસલમેર છત્તીસઈ બીકાનેર સઇતીસઈ સેરગઈ અડતીસઈ બીકાનેર ગુણતાલઈ જેસલમેર ચાલઈ આસણીકેટ ઈક્રતાલઈ જાલોર ઉમાસ; ચર્ચાજય લયાલઈ પાટણ ચઉમાસ; ચાજપ ક
* ૧ વિહારપત્રમાં સૂરિજીને વિજય લખ્યો છે. આજ વાત વિસ્તારપૂર્વક કુંભસંકકૃત “સુવિહિત પરંપરા" નામના ની પ્રશસ્તિ. આ પ્રમાણે લખેલ છે,
दंगे पत्तनके ल राजनगरे, विद्वत्समक्ष पुन :. कृत्वाऽष्टादशवासराणि सतत, यावच वाद भृशम् ।
Page #370
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
યાલઇ અમદાવાદ
એમ્માલઇ ખભાત
પદંતાલઇ સૂરત ચહુમાય
દયાલઈ અહેમદાબાદ
સÛતાલઈ પાટણ, શ્રીજના તેડા આવ્યા. સોડ સુ. ૮ ચાલ્યા
અડતાલઈ જાલેર ચરુમાસ
ગુણપચાસઇ લાહાર ચઉમાસ,
પચાસઇ હાપાઇ, ચાસ.
ઇકાવનઇ લાહાર
વનંઈ હાપાર્ક, ચાર આંધા થયા ાથા લાધા
તિનઇ જેસલમે3
૨૦૫
ચપનઇ અહમદાઃ, તત્ર શ્રીજી। બરહાણ શ્રીજી ચીતારા.
પંચાવનઈ ખભાઈત ઇપનઇ અહુમદાખાદ
સત્તાવનઈ પાટણ ચઉમાસ, અઠાવનઈ ખ ભાઈત. ગુણસાઈ અહુમદાખાઢ સાઠેઇ પાટણ ચઉમાસ
पूज्य श्रीजिनचंद्रसूरिगुरुणा, मूकी कृता येन च किचित्त्वमदोद्धता विजययुक्सेनादिपाख डिन : ॥ १ ॥
ભાષા :-પાટણ અને રાજનગરમાં જિનચંદ્રસુરિજીએ ૧૮ દિવસ સુધી વિદ્વાન સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયસેનસૂરિ આદિને પરાજિત કર્યો.
‘વિજય પ્રાતિ' કાવ્યથી ાણવા મળે છે કે આ શાસ્ત્રા ધ સાગર કૃત ‘પ્રવચન પરીક્ષા' સંબધ થયો હતે!, એમાં વિજયસેનસૂરીને વિજય લખ્યા છે. સંભવ છે કેાતપેાતાના ગુચ્છમાન્યતતા પક્ષપાતના કારણે લખ્યું હોય
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૬૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રમરિ
ઈગસઠઈ મહેવઈ, કાંકરિયાઈ કમ્મર પ્રતિષ્ઠા કરાવી બાસઠઈ બીકાનેર, તત્ર પ્રતિષ્ઠા. તેસઠઈ પિણ બી ૨ પ્રતિષ્ઠા ચઉસઠઈ લઈચ માસ, શ્રી જી વંદણ આ જોધપુરથી પઈંસઠઈ મેડતઈચ. અહમદાબ દ. તેડા આયા, છાસઠઈ ખંભાત સડસઠઈ અહમદાબાદ અડસઠઈ પાટણ ચઉમાસ. ગુણહત્તર પગારઈ ચૌમાસ. સત્તરઈ બીલાડઈ ચઉમાસ(પત્ર ૧ અમારા સંગ્રેડમાં ૧૮મી શતાબ્દીના પૂર્વાર્ધ માં કવિ રાજ લાભે લખેલ)
. • વિહારપત્ર આદિની પ્રતિમાં બંને સ્થાને છે લખ્યું છે, અમોએ યથાપ્રસંગ “વ” ને સ્થાને “બ કરેલ છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૬૭
પરિશિષ્ઠ (ખ).
પરિશિષ્ટ (ખ)
યિા ઉધ્ધાર નિયમપત્રા દુબે (નમ:) શ્રીપ્રવચન વરરચનાÀ સિન્નિ: श्रीमद्विक्रमदुर्गस्थैस्तत्र भवदभिः श्रीमजिजनचन्द्रसूरिसूरीश्व विविधदुर्वि घिधारणवारणकेशरिकिशोरवरैः सुमतिसुविहितयतिसंततिरनुकंद्भिः संप्रे(क्ष्य ष्य(?) प्रेक्षया मुख्ययामिजगणसूत्रां संमूत्रिता सम्मतसंमतिसंगत्याऽदभ्राऽऽमोदविनोदकोविदर्षिगणैत्रसूरीकृता विगतांवेन श्रीमत्सुविघिसंघेन तथेति करणपूर्वकमुत्तमांगे निवेशिता, सा चैपा
(૧) ઉમાસિ માંહે એકઈ ક્ષેત્રિ એક સામગ્રી * રહઈ વલી કેઈ બીજી તપ પ્રમુખનઈ કા(જિ) યે રહઈ, તઉ મુખ વિહારી રાકથન માંહિ રહઈ ૧
(૨) જયઈ ક્ષેત્રઈ જે સામગ્રી વહિવા આવઈ તિયઈ ક્ષેત્રઈ વસ્ત્ર કંબલાદિક વિહરઈ સાધુનઈ પ્રત્યેકિ વેસ ૩વિડરિવા, સાધ્વીનઈ કેસ ૨, કદાચિતિ તિડાં ન મિલઈ ત૬ જિહાં સામગ્રી ન રહી હુઈ તિહાં વિહરઈ આતા પૂર્વક ૨
(૩) પાંચે તિયે વિગઈ નિષેધ સર્વદા, બ લ પ્લાનાદિ વિના, વિશેષ તપરા કરણહાર યથાશક્તિ રહઈ ૩
(૪) અષ્ટમી ચતુર્દશી સમર્થ સાધુ ઉપવાસ કરઈ કદાચિ ન કરઈ તઉ આમ્બિલ નવી કરઈ ૪
(૫) લઘુ શિષ્ય વૃદ્ધ ગ્લાનરા કાર્ય ટાલિ, બીજઈ સંકિ ન વિહરણ આહાર ઉત્તર વારણા, પારણા, મારગ મોકલા ૫
(૬) જિણિ ક્ષેત્રિ નવઉ શિષ્યાદિક મિલઈ તેહ નઈ પદીક* દીક્ષા દિયઈ, પરં ગણીશ + દીક્ષા ન દીયા
૪ સંઘાડ - મુખ્ય-સંઘાડાના અધિપતિ
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
નવીન શિષ્યનઈ ૧૨૫ કેશ માંડુિ' પીક ન વઈ ત પણ રૂપેણ વેષ પહિરાવઈ ૬
(૭) ગણીશ તપ પ્રમુખ નાંદિન કરઈ ૭
(૮) એકલ ઠાણુઇ વિહાર ન કરઇ। એકલૐ ક્ષેત્રિ પિણ ન રહઈ સ્વચ્છન્દ પણ, એકલ રઈ તે માંડલ માહુર ૮ (૯) વાણારીસ ઉપાધ્યાય પદ્દીકે જે શિષ્ય દીખ્યો હુંવઈ તે પાખી ચોમાસઈ પર્યુષણા દિને વાંદતાં પહિલઉ દીખ્યલું તે ખડક, પઈ દીખાણુઉ તે લઘુ। પછઈજિ શ્રીપૂજ્યાં તીરઇ બડી ીખ્યા લિયઈ, તિહાં થકી ખેડ લહુંડાઈ વનપર્યાય ગણુ નામ પણ બડી દીક્ષાયઈ શ્રીપૂય ક્રિયઇ માંડિલરા તપ પડિલા વહુ, બિંદુ ઉપધાનાતાંઈ અર્ગલા
i
નહીં । ફ્રિં
સઈ તે વહુઈ ૯
(૧૦) શ્રીપુય જિણિ દેસિ હુઈ તિય દેસમાંહે જે શિષ્ય હુઇ સાધુનઇ, તે પૂજ્ય પૂછાવી ચાત્રિ દિઈ કાશ ૪૦ માંહિ પૃથ્વાવિવા । ઉપરાંત હવઈ ત દીક્ષા દેતાં પૂછાવરા વિશેષ કે નહિં! શ્રીપૂજ્યે ા દેઈજ મેલ્યા છઈ, શ્રી. બીકાનયરરા ઢેસ માંહિ પૂજ્ય હવઇ તારિણી પ્રમુખ બીકાનેરરા દેશ મહિલા સાધુ શ્રીપૂજ્ય પૂછાવી દીઈ | ૧૦ || (૧૧) જિણા જિયા તીરઈ દિક્ષા લીધી હુવ ગુરૂના કથનમાંહિ ન ચાલઇ અનઈ સંઘાડા આહિર નીસરઈ, તેહનઈ બીજા ગચ્છવાની સાધુ શ્રીવૃજ્જરા આદેશ પાખઈ
અનઇ
* વાચક ઉપાધ્યાય આર્દ્ર પો વડે વિભૂષિત
+A દા થી ગણું- હા = સમુદાય-(સધાડા ના અધિપતિ, તે વસ્તુતઃ જે ભગવતી યોગાદહનપૂર્વક ગણિ' પદ લીધેલ હોય તે સમજવા
Page #374
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ઠ (ખ) કોઈ ખિવા ન લઈ ૧૧
(૧૨) તથા હાત્રિ મહે પ-૭ શત સજ કાય કણા, ભગવઉ ગુણિલઉ તે સઝાય ૧૨
(૧૩) માં છે ત્યાં પુરૂષ અનઈ એકલી ય ભાઈ બહિનિએ શ્રી છાવઈજ ચારિત્ર લિયઈ ૧૩
(૧૪) (દિવસના પ્રડર ઉપશનિ ઉપાશ્રયમાંહિ એકલી શ્રાવિકા એકલી સાથ્વી નાવઈ, કાંઈ પૂછવા કિ વાંદિવા આઈ ત૭ ૪૫ મિલી નઈ આવઈ ૧૪
(૧૫) પાડિયે વસ્ત્ર કમ્બલાદિક સરતઈવરતઈ ન લઈણા, કારણિ મેડકલ, ૧૫
(૧૬) ઉત્કૃષ્ટ મધ્યમ જઘન્ય ભાંગઈ કાપ૭ વડ એઠિવા, નવા પુરાના પાલલા જાડા વિચારી નઈ "तिनि किसिणे जहन्ने, पंचइ दढ हुनलाइ गिन्हे(जा)बा (?) । सस य परिजुन्नाई, एयं उकोसगं गहणं ॥१॥
इति श्रीबृहत्कल्पवचनात् १६ (૧૭) વાણિયા, બ્રાહ્મણ જાતિરે જે દીક્ષા દે ૧૫ વર્ષ માંહલા બ્રાહ્મણ દીખિવા જઈ બ્રાહ્મણરઈ કુલિ મધ માંસ ન વાપરઈ, તે દીખણા પરીક્ષા કરિ. ૧૩
(૧૮) વિયમ માર્ગ સાધુ સંઘાત નિશ્રાઈ આગલિ પાછલિ જિમ રામ નિવ હઈ, તિમ વિહાર કરણ સાધુ સાદવીએ. ૧૮
*એના વિના પણ જે ચાલતું હે ય તા.
+ચાર જાનવરાદિકના યયુકત અટવી આદિના માર્ગમાં નહી કે નિભર્યા માર્ગમાં, તે પણ બહેળા સમુદાય સાથે, નહિં કે એ કલીપ બેકલીયા જેવાતેવાની સાથે.
Page #375
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાનજિનચંદ્રસૂરિ (૧૯) શેષઈ કાલિ એક નગરી એકઈ ઉપાય કદાચિ રહિવારા ચેત્ર ન હુવઈ, તઉ પ્રભાતિ સઝાય એકડા કરણા જૂએ જૂએ ઉપાડુરઈ ઉપાશ્રયે નઉ. ૧૯
(૨૦) ડિકમણઉ વિલે માંડલ સગલે જતયે એકડક કરણ, એકિણ ઉપાસરઇ રહેતાં જૂથ પડકમણઉ જા કરઈ, વિમુખ વિહારી, પદીકરા આદેશ લિયઇ કાલિ, ૨૦
(૨૧) પેસાલ-વાલા માહતમાત્ર મેકલા તેહગઉ પરિચા
૨૦૦
(પાંચ૫) ન કરણી । માહુતમા દ્રવ્ય લિંગીયાનઈ ભણાવણા ન કરણા। કોઈ વિહિત માહતમાં રૂડા જાણિ ભાઈ ત ભણાવ । ઋષીશ્વર આપ માહુતમા તીરઇ ભઈ ત સંઘની અનુમિત્તે ભઈ ભણાવઇ. ૨૧
(૨૨) સાધ્વી એકઇ ખેત્રિ એક વરસ ઉપરાંત ન રહેઇ, જઈ ઉપષિચક્રમાસી કીધી હુઈ તિહાં ચર્માસનઈ પારઈબ માસ૫ બીઈ થાનિક રઈ, પછઇ મૂલગઈ ઉષાયિ રઈ, શિકા સામગ્રી રહઈ તે સાધ્વીની વસ્ત્ર પાત્રની ચિંતા કરઈ, અનઇ સાધ્વી પણિ તેહના કથનમાંહે ચાલઇ ૨૨
(૨૩) શેષ કાલ હું તી ચમાસીમાંહિ સાધુ સુસ કરીએ વિશેષ તપ કરણા. ૨૩
(૨૪) સાધ્વી પુસ્તકાકિ સાધુ નઇ પૂછો (છી ?) વિદુઇ. ૨૪ (૨૫) યતિયઈ આપણુઇ કાજિ ક્રીત પાત્રાદિક ન કરણા ૨૫ (૨૬) જકા વિશેષ વઈનિંગ આપણઈ ભાવિ ચારિત્ર લિયઈ સુ જિહાં તેહના મન હુવઇ તે તિહાં ચારિત્ર લિય
× મન્થેરણ કે જેમને ક્રિયા ઉદ્દાર સમયે શિાંથેલા સ્ફુરી રહેવાના કારણે સાધુ સંઘમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
Page #376
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (R)
૨૭૧
સામાન્ય વઈરોગ જે જિષ્ણુઇ દીખા પ્રતિખાધ્યા હુઈ તે તિયર્કજ ખનિ દીક્ષા લિય, જઉ ામિ ફામિ મુખ ધાતઈ તક ન ઢીખણા.
(૨૭) જેહના વિત્ર (માતા-પિતા) કાંઈ વછા કરઈ તે લઘુ છાત્રા સંઘનઈ કહિ દીક્ષા દેણી । સંઘઈ યથાયાગી ઉદ્યમ કરણા । યતિયાં જિમ ઉડ્ડા હુઈ તિમ ન કરણા. ૨૭ (૨૮) સાધુ સાધ્વીનર્ક જે પુસ્તક પાના ોચઈ તે ભિન્ન ભિન્ન શ્રાવકનઈ ન કહણા, યથાયેાગ્ય તે સધનઈ કણા, શ્ર.સંઘઇ યથાયેાષ્ય ચિંતા કરણી. ૨૮
(૨૯) ગચ્છમાંડી ઋષીશ્વરે માંહા માંહિ પઠન પાર્ટનરા ઉદ્યમ કરણા । ભણહારે પિતુ વિનયપૂર્વક ભણવા. ર૯
(૩૦) કેષ્ટ વર્કરાગી ન આવઇ તેહની પરીક્ષા કરા માસ ૨ સીમ! ૨ માસે ભલઉ જાણુઇ ત દ્વીખઇ ૩૦
તથા ઋષીશ્વરાંરા સુંઘાડા જિકઈ પાંસાલમાંહિ ઇ, તિય" જકે ચેલા કીધા છઇ, જિયાંરી જાતી પાંતિ જાણિયઈ, જિયઈ ગામમાંહિ વસતા હતા, તિયાંરી સાખિ ભરઈ, સગઉ સણીઉ અલગ હકડઉ નિકટ વર્તી) દેખાડઈ સુ ઋષીશ્વરાંમાંહિં મન માન ત, શ્રીપૂજ્યઈ આદેશિ આણીજઈ તથા પાસાલ માંહિઁલા માહતમા જે ક્રિયા ઉદ્ધરઇ તે સઘાડાબઘ્ધ ઘાલણા પર જે ચેલા કે ડ રાખ, તિયાંનઈ ન ઘાલણા, વાંસઈં અધાવદર ન રાખણી । વિલ જ પૂરઇ સંઘાડઇ આવઇંતિ બ વરસ રૂડા રહેઇ સંઘરા મનનાવિ શ્રીપૂજ્યાં તીરઈ આઈ શ્રી પૂજ્યાંઈ અનિ માન્ય, પીચરાંરી માંડલ મા અ ચાર યમ શ્રીધરે લા ૧૨ પાસા માં હુલા ચાગ્ય જાણી સંગ્રહ્મા, તીરુ વલતા પછઈ
.
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૭ર
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ બધ સંઘાડા પસલમાંહિલા આવઈ, ત૬ઈજ લઈણા છીપૂજ્યાં મન મનાવિનઈ પરં વનિ ૧ ૨ અરાઈ મન વઈ ગ્ય પUજ લઈણ, શ્રી પૂજ્ય ઈ આદેશ તથા સાધુ શ્રાવક ઘણાં માંડ બઈસીનઈ ગીત રાગ ન ગાવાઈ સભા માંડિનઈ જઉ કેઈભણતા હોય તે પ્રતિ ઢાલ સીખવા
(પ્રત્ર ૧ અમારા સંગ્રહમાં, તત્કાલીન (લિખિત )
Page #378
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ખ)
૨૭૩
શ્રીજિનચન્દ્રસૂરિ કૃત સમાચારી
એતલા ખેલ દાદલા હું'તા સુ શ્રીજિનચંદ્રસૂર બીજે ઉપાધ્યાયે વાચનાચાર્ય એ ગીતાર્થે એકઠા મિલીનઇ શ્રી બીકાનેર મધ્યે થાપ્યા ।
૧ શ્રીસ્થાપનાચાર્ય પડિલેડ્ડી જિણ્િ થાનિ માંડિએ તે ઠામ પહિલા દૃષ્ટિનું જો પૂજી માંડિય, જ તિહાં કામ જીવ જન્તુ હુ, હઉ રૂડા પરઢવીઈ ઈરયાવ િપડિક મીયઈ, અન્યથા ઇરિયાવહી પડિકમણ વિશેષ કાઈ નહીં ।
૨ પાણી પારીયઈ તેહની વિગતી જઈ-અવઢરા પચખાણ કીધા હુઈ ત સાંઝરી પડિલેહણુ પછઈ પાીયઈ ખીન્ન પારસ પ્રમુખ પચખાણ કીધા હુઇ તા પહિલા પારીયષ્ટ ।
1
(૩ સ્થાપનાચાર્ય' વિધિ પૂજયા હુઈ અનઇ સામાયકાદિક ક્રિયા કીજઈ તઉ વારૂ । કદાચિ ન પૂજ્યા હુઈ અનઇ કે એક આપ નીઈ ભૂમિકા પૂજી કાજઇ ઉધરઇ સામાયકાદિક ક્રિયા કર પાર, ત પિણિ અસૂઝિવ કાઇ નહીં
(૪) પણ પડિલેહુણની શુરે મુહપતિ પડિલેહી પછઈ, ઉપધાન નદિ પાસડુ ક્રિયા ન સૂઝ્રઈ ।
(૫) પેઢિલી આડી હુઈ અનઈ ગુરુ સ્થાપનાચાય આગલિ ક્રિયા કઇ ચેામ્ય ભૂમિકાઈ રહ્યાં અસિ ઉ કાઇ નહી' N (૬) જન્મ સૂતક હુએ ઘરકા મનુષ્ય ૧૨ દિન દેવપૂજા ન કર, પડિકમણુનાં વિશેષ કાઈ નહીં. મૃતક સુઅર્ધ સૂતકે) ૧૩ દિન પુજા ટાાઈ, મૂત્ર કાંધિયા હુઇ તે, બીજા ઘરરા દિન ૩ દેવપૂદ્ધ ડિકમા (ભગ વવા) ટાલ, ઘરરા મૂલ કાંધિયા હેઈ તે કપૂરન કઈ ડિકમણા ભણાવવા ૨૪ પદ્મર ન
i
Page #379
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂઝઈ મૃતક ભીટયાન હુઈ, કાંધીયા પણ ભીટયાં ન હુઈ, વેસ પાલટયાં હુઈ ત૭ ૮ પહર દેવપૂજા ટાલઈ જઉ કાંધીયા આભડઈ તઉ પહર ૧૨
(૭) શ્રાવક ક્રિયા કરત૬ ચઉકલ્થ (?) કરઈ વિધિ વાંદઈ, આગિલી છેહડા ઉંચા કરઈ એ પરમાર્થ.
(૮) સ્થાપના ગુરૂ પ્રતિમા પાદુકા સંઘાઉ સુકડિ કેસર પ્રમુખ દ્રવ્ય કરિ પૂજીએ.
(૯) પાખીરઈ પડિકમઈ શ્રાવક પાખીસૂત્ર વંદિતુ ગુણતાં “ત નિંદે તં ચ ગરિહામિ” એટલા સમ ગુણઈ “અભુમિ આરાણાએ” એ ચૂલિકા ના ગુણઈ
(૧૦) જીરા વાંટા કપડ-છાન્યા ફાસૂ હોઈ છરે લુણ અગ્નિ આદિક સંગ વિના ફાસ્ (પ્રાસુક) ન ગિણીય વ્યવહારઈ જીરા કરંબા છાછ માંહે ઘાલ્યા હુંતા રાત્રિ નઈ આંતરદ ફાસૂ ગિણીયા
(૧૧) સચિત્ત પરિહારી દ્રાખ લેઈ (બીજ કાઢેલા) કાલા? (૧૨) સુડિ કેસરરી પૂજા સાંઝરી કાલવેલા ઉપરાંતિ સૂઈ
(૧૩) ભાગવંતનઈ ધૂપ ધૂપણઉ જે ગાઢ અપૂર્વ હઈ સખરા, તે સૂઝઈ
(૧૪) કંટાલા કાષ્ઠરી પ્રતિમા, થાપનાચાર્ય, નવકારવાલી ન સૂઝઈ, અપર સૂઈ
(૧) છ સ રાવડ (રાબડી) કાંજીરા ઉત્કૃષ્ટ દ્રવ્ય, ધોલવડા દહીર નિવાઉ કહીયઈ .
(૧૬) યતીની નવકારવાલી શ્રાવક નવકાર ગુણઈ ઉ અસૂઝિવઉઉ દો. હીં પરં શતિ પ્રવૃત્તિ ન ઘાલિવી !
+ અડક્યા,
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પરિશિષ્ટ (ખ)
(૧૭) ધનાગરા માંહિ ઘાણું સુંઠ હરડઈ દાખ ખારક એ સહુ એક દ્રવ્ય. પરં દ્રવ્ય પચખાણના ધણ જુદા જુદા ન ખાઈ, એકઠા કરી ખાઈ તઉ એક દ્રવ્ય
(૧૮) કૂલરિ ઘીર૩ નિપીત કહી જઈ
(૧૯) કાષ્ઠ વિકલ ફલ કાણુ (? પાન) એ વિદલ ગણિવા, કાષ્ઠ વિદલ ન ગણિવઉ
(૨૦) ઉપાશ્રય નીકલતાં ખૂલઉ શ્રાવક આવસહી ન કર પિસહત૩ સામયિક ધર કહઈ દેહરઈ નિકલતાં આવસઈ કહણ પ્રજન કે નહીં
(૨૧) સંધ્યારઈ પડિકમઈ તવન કહાં પછઈ ઇચછામિ ખમાય એ પૂરી ખમાસમણ દઈ (૧) શ્રીઆચાર્ય મિશ્ર કહુઈ, (૨) બી જઈ ખમાસમણુઈ ઉપાધ્યાય મિશ્ર વાંદઇ (૩) ત્રીજી ખમાસમણ સર્વસાધુ વાંદઈ, (૪) ચૌથી ખમાસામણિ પૂરી દે, દેસી પાવચ્છિત વિશુધિ કરેમિ કાઉસગ્ન કરઈ
(૨૨) ત્રીકાવરી દેવપૂજા અવિરતી શ્રાવક જે પડિક્રમણ નહીં કરતઉ છઈ, તે કરઈ પહિલઉ શ્રીજિન પ્રતિમાં પૂજાઈ
૫ કરઈ અનઈ જે વિરતી પડિક્રમણના કરણહાર કરજ છઈ તે પહેલા પડિકમણુઉ કરી પડિલેહણ પહિલા સામાય પારી પકઈ દેવપૂજા કરઈI
૨૩) પિસહ માંહિ દેહઈ પૂછણુઉ કટારણે ચરવલ) લેલાઈ કદાચ દેહરા અલગા હુઈ કારણું ઇં ઈસઈ પૂછનઈ . તિણું કારણ તીરઇ હુઈ ત૩ વારૂ દેહરા ટૂંડા હુઈ તક ન લે જાઈ, તઉ અસુઝિવઉ પણ કો નહિ
(૨૪) ચલવલાં કાંઈ સબલ અજયનું વિચિ હાટ અથવા ચ.યગૃહ જાણઈ તઉ પૂજિવા ભણી લેજાઈ ચાવલા વિના
લ
) લેખ
ઈ બ
3 વાર
છે, ત૭ મી
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૭૬
અજયણાં ન ટલઈ તઉ લેજાઈ 1 (૨૫ ' શ્રાવક દેવ ગુરૂ પ્રતિમા પાદુકા જેતલઉ ઢાવણઉ ઢાવઈ તે ન ખાઇ
(૨૬) રેટી રેસટલ ફેણા બાટી પ્રમુખના જુદાજુદા દ્રવ્ય ગિણીજઈ, એક પિંડ આટાનાં જે રેાટી વેલણાદિક કર તે એક દ્રવ્ય ।
(૨૭) અણુ પડિલેહીઉ કૈપાડ પૃષ્ઠણાં માહિ બાંધઇ તે તે પડિલેડી દુપડીલેડી દોષ લાગઇ ॥ ૨૭ ॥
॥ ઇતિ સત્તાવીસ ચરચા ખેલ સમાપ્તા ।।
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
Page #382
--------------------------------------------------------------------------
Page #383
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ه ا و مطالب امکان دار
شما می دهد که در این میان سرکاری اور ان کا شکریہ ادا کیا من تا به درد مردم خواست تا با استان است این را با موشکی با ما تماس با ما در این زمین را با ماری جوانان بودند و پس از ایشان برای ایرانی
مانده است و باید آن را به کار کرد: از این بنانے کا اور ان میں بنا، دنیا کا کردار ادا
عام
مادر برای من را وارد کرده و در را بست
کتک کا سب سے منفرد ہو یا نہ ہونے اور ان کے ست ناجزہ دوره و زمین ایران در میان بانوان به دار از بین
عیون ها سر در و خاله مره مینه
અષાઢ ચામાસી અઠાઈમાં અમારિ માટે મુળતાનના
સુબાને લખેલ શાહી ફરમાન
Page #384
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (1)
શાહી ફરમાણુ સૂબા મુળતાન
(સરસ્વતી માસિક પત્રિકા સન્ ૧૯૧૨ જૂન પૃ. ૨૯૩ થી ઉદ્ધૃત) फरमान जलालुद्दीन मोहम्मद अकबर बादशाह गाजी । हुक्काम किराम व जागीरदारान् व करोरियान् व सायर मुत्सहियान् मुहिम्मात सुबे मुलतान बिदानंद |
कि चूं हमगी तवज्जोह खातिर खैरंदेश हर आसूदगी जमहूर अनाम बल काफफए जाँदार मशरूफ व मातू फस्त कि तक्कात आलम दरमहाद अमन बूदा बफरागे बाल बइबादत हजरत एजिद मुत आल इश्तगाल नुमायंद । व कब्ले अर्जी मुरताज खैर अंदेश जै (जिन)चंद सू (रि) र खरतरगच्छ कि वफैजे मुलाजिमत हजरते माशरफ इखति सास याफता हकीकत व खुदा तलबी ओब जहूर पैय ( ? ) स्ताबूद | ओरा मशगूल मराहिम शाहंशाही फरमूदैम् । मुशारन ईले है इलतिमास नबू (मू ? ) द कि पेश अर्जी हीरविजयसूरि सागर शरफ मुलाजिमत दर्याफ्ता बूद | दर हरसाल दोवाजदह रोज इस्तदुबा नमूदा बूद कि दरां अय्याम दर मुमालिके महरुसा तसलीख जाँदारे न शब्द । व अहदे पैरामून मूर्ग व माही व अमसाले आँ न गर्दर्द । व अजरुय मेहरवानी व जाँ परवरी मुल्तमसे ऊदरजे कबूल याफ्त। अक्तू (नू ? ) उम्मेदवारम् कि यक हफ्तै दीगर ई दुवागोय् मिसले आँ हुक्मे आली शरफ सुदूर यावद् । बीनावर उमूमग ( रा ? ) फ्त हुक्म फरमूदैम् कि अज तारीखै नौमि ता पूरनमासि अज शुक्ल पछ असाढ दर हरसाल तसलीख जाँदारे न शब्द् । व अहदे दम काम आजार, जांदार......मोरे नागरदद । व अस्ल व खुद ऑनस्त कि चूं अज बराए आदमी चंदीं इन्थामतहाय गुनांगू मुहय्या करदा अस्त | दर हेच वक्त दर आजार जानवर व शब्द् । व शिकमे खुदरा गोर हैवानात न साजद । लेकिन वजे - हत बाजे मसालह दानायान पेश तजबीज नमूदा अंद । दर्रीविला
२२
Page #385
--------------------------------------------------------------------------
________________
२७९
પરિશિષ્ટ (ગ)
आचार्य जिनसिंह सूरि उर्फ मानसिंह व अरज अशरफ अकदस रसानीद कि कल अजीं बशरह सदर अज सुदूर याफ्ता बूद गुमशुदा । विना वराँ मुताबिक मजमून हुमा फरमान मुजद्दद फरमान मरहमत फरमुदैम् । मे बायद् कि हस्बुल मस्तूल ( र ? ) अमल नमदा व तकदीम रसानंद । व अज फरमुदह तखल्लुफ इनहिराफ नवरजंद । दरीं बाब निहायत एतहमाम व कदगन् अजीम लाजीम दानिस्ता तगइयुर व तबहुल वकवायद आँ राह न दिहंद | तहरीरन् फीरोज रोज सी व यकुम माह खुरदाद् इलाही सन् ४९ ।
व
(१) व रिसालए मुकर्रबुल हजरत स्सुलतानी दौलतखां दर ચૌરી (મદ્દે મા )”
( २ ) " जुवद तुल आयान राय मनोहर दर नौबत वाकया । नवीसी खाजा लालचंद " ।
જોધપુર (રાજસ્થાન ) નિવાસી મુનશી દેવીપ્રસાદજીએ કરેલ હીંદી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ ફરમાન અકબર બાદશાહ ગાજીનો
સૂબા મુળતાનના મોટા મોટા હાકેમો જાગીરદારો, કરોડીઓ અને બધા મુત્સદ્દીઓ ( રાજકર્મ ચારિઓ) ને માલમ થાય કે અમારી માનસિક ઈચ્છા એજ છે કે–તમામ મનુષ્યો અને જીવ-જંતુઓને સુખ મળે. જેથી અધા લોકો અમન ચેનમાં રહીને પરમાત્માની આરાધનામાં લાગ્યા રહે. આથી પહેલાં શુભચિંતક તપસ્વી જય(? જિન )ચંદ સૂરિ ખરતર (ગચ્છ) અમારી સેવા(સભા)માં રહેતા હતા, જ્યારે તે(મ)ની પ્રભુભક્તિ પ્રગટ થઈ ત્યારે અમોએ તે(મ)ને પોતાની મોટી ખાદશાહી મહેરવાનીઓમાં મિલાવી લીધા. તે(મ)ણે પ્રાર્થના કરી કે-આથી પહેલાં હીરવિજય સૂરિએ સેવામાં ઉપસ્થિત થવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો, અને દર વર્ષના માટે ખાર દિવસ ( એવા ) માંગ્યા હતા. જેમાં બાદશાહી મુલ્કોમાં કોઈ પણ જીવ મારવામાં ન આવે અને કોઇ પણ માણસ ખીજા કોઇ પણ પશુ-પક્ષી યા માછળી જેવા જવોને કષ્ટ ન આપે, તે(મ)ની તે પ્રાર્થના સ્વીકાર થઈ ગઈ. હવે હું
Page #386
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२७७ (જિનચંદસૂરિ) પણ આશા રાખું છું કે એક સપ્તાહ (અઠવાડીયા) ને તેવોજ હુકુમ આ શુભચિંતક માટે થઈ જાય, એટલે અમોએ પોતાની આમ (જાહેર) દયાથી હુકુમ ફરમાવી દીધો છે કે આષાઢ શુકલ પક્ષની નવમીથી તે પૂનમ સુધી (દર) વર્ષે કોઈ પણ જીવ મારવામાં ન આવે અને ન કોઈ માણસ કોઈપણ જીવને સતાવે (તકલીફ આપે). ખાસ વાત તો આ છે કે
જ્યારે પરમેશ્વરે માણસો માટે જાતજાતના પદાર્થો નિપજાવ્યા છે ત્યારે તેણે (માણસે) ક્યારેય કોઈ પણ જીવને દુઃખ ન દેવું અને પોતાના પેટને પશુઓનો મરઘટ (કબરસ્તાન) ન બનાવવો. પણ કંઈક કારણોના અંગે આગળના બુદ્ધિશાળીઓએ તેવી તજવીજ (પ્રવૃત્તિ) કરી દીધી છે. હમણાં આચાર્ય “જિનસિંહસૂરિ ઉર્ફે માનસિહે અર્જ કરાવી કે–પહેલાં જે ઉપર લખ્યા મુજબનો હુકુમ થયો હતો તે (કુરમાન પત્ર) ખોવાઈ ગયો છે. એટલા માટે અમોએ તે ફરમાનના અનુસારે નવો ફરમાન ઈનાયત (પ્રદાન) કર્યો છે. એથી આ ફરમાનમાં જે લખ્યું છે તેમજ રાજ આજ્ઞાનું પાલન થવું જોઈએ, આ બાબતમાં બહુ ભારે કોશેશ અને તાકીદ સમજીને આ (આજ્ઞા)ના નિયમોમાં કંઈ પણ હેરફેર થવા ન દેવું. તાઃ ૩૧ ખુરદાદ ઈલાહી સન ૪૯ !
હજરત–આદશાહની પાસે રહેનાર દૌલતખાને સમાચાર પહોંચાડતાં ઉમદા અમીર અને સહકારી રાય મનોહરની ચકી અને ખાજા લાલચંદના વાકિયા (સમાચાર) લખવાની બારીમાં (આ ફરમાન) લખાયું છે
फरमान सूबा उडीसा
अल्लाह अकबर नकल प्रतिभाशाली (चमकदार) फरमान, जिसपर मुहर “અઢી વર’ ૪ દુર્ણ હૈ
तारीख शहरयूर ४ माह महर, आलही सन् ३७। चूंकि उमदतूल मुल्क रुकनूस सल्तनत उल काहेरात उजदूद दौला निजामु
[ આ ફરમાન લખનઉમાં ખરતર ગચ્છના ભંડારમાં છે. એની નકલ કૃપારસ કોશ' પૃ. ૩ર માં પણ છપાઈ ગયેલ છે. મૂળ ફરમાન પારસી ભાષા અને લિપીમાં છે. તે પર બાદશાહી મોહર લાગેલ છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
२७८
परिशिष्ट (1) हीन सइदखां जो बादशाहका कृपापात्र है, मालूम हो-चूं कि मेरा (बादशाहका) पूर्ण हृदय तमाम जनता य(त)था सारे जानदारों (जीवधारियों) के शांतिके लिये लगा है कि समस्त संसारके निवासी शांति और सुखके पालनमें रहें। इन दिनोंमें ईश्वरभक्त व ईश्वरके विषय मनन कर(ते)ने जिनचंद्रसूरि खरतर भट्टारकको मेरे मिलनेका सौभाग्य प्राप्त हुआ, उसकी ईश्वरभक्ति प्रगट हुई, मैंने उसको बादशाही मिहरवानीयोंसे पूर्ण कर दिया, उसने प्रार्थना की कि इससे पहले ईश्वर-भक्त हीरविजयसूरि तपसाने (हजूरके) मिलनेका सौभाग्य प्राप्त किया था, उसने प्रार्थना की थी कि-हरसाल बारह दिन साम्राज्यमें जीववध न हो और किसी चिडिया या मच्छीके पास न जाय (न सतावे)। उसकी प्रार्थना कृपाकी दृष्टिसे व जीव बचानेकी दृष्टि से स्वीकार हुई थी, अब मैं भी आशा करता हूं कि-मेरे लिये (भी एक) सप्ताह भरके लिये उसी तरहसे (बादशाहका) हुक्म हो जाय । इस लिये हमने पूर्ण दयासे हुक्म किया कि-आषाढ मास के शुक्ल पक्षमें सात दिन जीव वध न हो और न सतानेवाले (गैरमूजी) पशुओंको कोइ न (?) सतावे, उसकी तफ्तील यह है-नवमी दसमी एकादशी द्वादशी त्रयोदशी चतुर्दशी और पूर्णमासी । वास्तवमें बात यह है कि-चूं कि आदमीके लिए ईश्वरने भिन्न भिन्न अच्छे पदार्थ दिए हैं, अतः उसे पशुओंको न सताना चाहिये और अपने पेटको पशुओंकी कब्र न बनाए। कुछ हेतुवश प्राचीन समयके कुछ बुद्धिमान लोगोंने इस प्रथाको चला दिया था। चाहिए कि जैसा उपर लिखा गया है उस पर अमल करे, इसमें कमी न हो, और इसे (हुक्मको) कार्यरूपमें परिणत करने में बहुत सहनशीलतासे काम लें।
उपर लिखी तारीखको लिखा गया। अबुलफजल व वाकयानवीस इब्राहिमवेग ।
Page #388
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
(१) उडीसा और उडीसाकी सब सरकारें (प्रांत)
खिलजीयाबाद सरीकाबाद
सासा गाँव
सारकाम
सलीमाबाद
स(सिलसल
फतेहाबाद
भूराघाट
महमूदाबाद
जिहंताबाद मारो (मादो ) हा तारीकाबाद गोरीया
कफदा
कीचर
वलाद ( टांडा ) ताजपुर
हसन गाँव
मदारक
( २ ) फरमान बयाजी व मोहर 'अल्लाह अकबर' असकरार ४, सहरयूर माह महर आलही सन् ३७ आंकि जागीरदारान करोरीयान ओ मुत्सद्दियान सूबे अवध बिदानंद.
अवघ
खैराबाद
लखनउ
वहराइच
गोरखपुर
(कटा हुआ उपरका भाग नहीं मिला )
सरहिंद
संबल
सहारनपुर
देहली बदायुं
हिसार - फीरोजा (बाद)
रिवाडी
२७८
ખરતર આચાર્ય ગચ્છીય યતિ શ્રીપૂનમચંદજીના સૌજન્યથી હમણાંજ (હિંદી સંસ્કરણના પ્રકાશન સમયેજ) અમને પાંચ શાહી ફરમાનોની નકલો મળી છે. જેમાં ત્રણ ફરમાનતો આષાઢ ચોમાસીની અઠાહીની અમારીના છે. મુળતાન સૂક્ષ્માનો એક ફરમાન પરિશિષ્ટ (ગ) માં તેનો બ્લોક તથા મૂળ ઉર્દુ ભાષા અને તેનો ગુજરાતી અનુવાદ છપાઈ ગયેલ છે. આ ત્રણ ફરમાનો પૈકી અનુક્રમે સૂબા ઉડીસા. અવધ અને દિલ્લીના છે. આ પછીનો એક ફરમાન ધર્મસાગર કૃત પ્રવચન પરીક્ષા’ સંબંધી છે જે આગળ દેવામાં આવશે.
Page #389
--------------------------------------------------------------------------
________________
२८०
परिशिष्ट (1) शाही फरमान नं. २ (नकल पातलाइ परवानेरी, इण ठिकाणे नवमोहररी छाप)
॥श्री॥ सेबुजा पर देहरा अरु किल्ला है सो तमाम जैन मारगके यात्राका जगा है, अरु भा(नु चंद्र)ण क्षेत्र (?) सेवड मना करता है अरु किल्लामें देहरा मत करो। पहिला वखतमें भरत चक्रवर्तिने पा(हा)ड पर किल्ला अरु देहरा बनाया। दूसरी वखत सगर चक्रवर्ति 'सोमदेव (जितशत्रु)' के बेटेने पा(हा)ड पर देहरा बणाया। तीसरे वखत राजा जुधिष्ठिर पांडवने पा(हा)ड पर देहरा बणाया। चोथा वखत विक्रमादित्यके एकसो आठ सन्में जावड बनीयेने देहरा बणाया पांचवा वखत १२१३ सन्में मेहता बाहडदे जयसिंह देवके चाकरने पा(हा)ड पर देहरा बणाया। छठा वखत अल्लाउदीनके वखतमें १३०० (१३७१ ?) सन्में समर बनीयेने एक मूरत नवी बनवाइ और जुने देहरेमें रखी। सातवें वखत
$ આ ફરમાનની નકલમાં જે સાત ઉદ્ધારોનો ઉલ્લેખ છે તેનું વર્ણન કવિ લાવણ્ય સમય કૃત “શત્રુંજય ઉદ્ધાર” સ્તવનમાં આ પ્રમાણે છે
"उद्धार पहिलउ भरत केरु, बीजउ सगरु सुहावए। जीजउ ति पांडव राय जुधिष्ठिर, पुहवी प्रगट करावए ॥ चउथउ ति जावड अनइ बाहड, कराव्युं जग जाणीयइ । उद्धार छठो शाह समरा, तणउ वलिय वखाणीयइ ॥” ( શ્રી વિદ્યા વિજયજી સંપાદિત “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ) આ તીર્થમાલામાં ઉપરોક્ત છ ઉદ્ધારોના વર્ણન પછી સાતમો ઉદ્ધાર જે કરમાશાહ ડોસીએ સં. ૧૫૮૭ માં કરાવ્યો તેનો વર્ણન છે. અને જાવડશાહનો ઉદ્ધાર ચોથો હોવાનો કવિ “દેપાલ કૃત “જાવડ–ભાવડ રાસથી ५५ सिद्ध थाय छे, म -
"जावड प्रान् वंश सिणगार, सोरठिउ सहजिइ सुविचार। जेहनउ शैजि चउथु उधार, तसु गुण पुहवी न लाभइ पार ॥ १०८ ॥
( सनी न४ अमा। संग्रडमा छ) જય સોમજી કૃત “કર્મ ચંદ્ર મંત્રિ વંશ પ્રબંધમાં પણ કહે છે
"उद्धारान् सप्त चैत्यानां, कारणाद्विदधुः पुरा ।"
Page #390
--------------------------------------------------------------------------
________________
૨૮૧
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ बहादर(शाह) गुजरातीके अमलमें १५५७ सनमें करमान डौसीने जो चंप्रान (?) पूनमीये गच्छका था, उसने जुने देहरेका मरम्मत करवाया और जुरा जुरा मुरतां तुटेली थी सो भंडार कीवी नवी मुरत जुनै देहरामें थापना कीवी। आठवीं वखत १५९१ सनमें मजादेहखान गुजरातीने देहरेकुं तोडा, कितनीक मूरतां तोडी, पीछे करमान डोसीने जेपुरसुं आयकर देहराकुं मूरतांको मरम्मत किया। १५९२ सन्में राजकाज युक्त हुमायुं बादशाह गुजरातमें आये, १५९३ सन्में वाहादर गुजरातीकुं फिरंगीयोंने मारा, सुलतान महंमद पातस्या हुआ अरु इस महंमदके अमलमें आधा बरसतक सोरठ (देश)के मुलको दंगा रहा, उस पीछे एक हजार पांचसो च्यार (में) सैजा मजाहीदखानकुं जागीरीमें मिला। उस पीछे अंचलगच्छके जसवंत पसारी बहुत आता जाता मजाहीदखानका जागीरीमें, उस(ने) अपने साहिवकुं वीनति किया, फागुण सुदि ३ सुकरवारके दिन अमारत शुरु करी, एक बडा देवल बनाया ३५ छोटे बनाए, अरु खरतर गच्छके बनियाने २२ देहरा बनाया अरु किलामें अंबार(त)थ(?)भी कराया। कर(? कड)वामतीके गच्छके बनियेने किल्लेके दरम्यान अंबारत (इमारत) करके २ देहरे बनाए। पायचंद गच्छके बनियेने किल्ले में अंबारत करके देहरा ३ बनाया। अंचलगच्छके बनियेने बोहट अ(रु)स? बबरुवालने ३ वरस तलक किल्लामें अंबारत किया, बडे देहरे ३ (तीन) बनाए और छोटे ९बनाए। इल्लाहीके आठमे सनमें राजकाज युक्त पातशाहके १३ सन्में पदमो (?)डोसी अरु हुमान मोहते ओसवाल खरतरान् गच्छके थे. उन हीने अंबारत करके ५ वरस तक टूटे हुए देहराकी मरम्मत करवाई। रामजी तपाने किलामें देहरा बनाया। इलाहीके १९ सनमें गुजरातके मुलकमें काल पड्या. ४ (चार) वरस तलक सेजा उजड रहा। उस पीछे इलाहीके २२ सन्में........................आबादान हुआ अरु अल्लाहीके २५ सन्में तपागच्छके जसू बनियेने देहरा बनाया। फते इलाहीके ३० सन्में खरतरानके सीस मेहता सारंग. लाहोरमें पातस्याहके कदंबोसे हुआथा, उसने रायणके...... झाडके नीचे ४ (चार) बडे देवल किल्लेमें करवाये। अल्लाहीके ३६ सन्में सहरयूर महिनेमें पातसाने गिरनार सेजा और पालीताणैके देहरे संपूर्ण कृपासे महता कर्मचंदको कृपादान किया और
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પરિશિષ્ટ (ગ) इस बाब(त)में फरमान मुहरवाला कर दिया। अब करमान मेहताने भलमणसाइ करके जैन मारगके तमाम गच्छके लोगांकुं सब देहरे दे डाले, इस वास्ते के मुझे तो पातसाने कृपाकर दिए, हमें सेबुजाके सब देहरे त(माम)वाब (?) जैन मारगके टोलाके, मुझे एकलाकुं राखणे लायक नहीं। अरु तेहत्तर वरस हुवेके छोटे तपागच्छने हीरविजयसूर तपाके गच्छकुं अपनेसे जुदा किया, अरु हीरविजयसूरके चेले भाणचंदकुं पूछणा चाहिये के-आदिनाथके देहरा अरु किल्ला ७३ वर्ष पहले तुमारा था के ७३ वरस पीछे तुमारा हुवा? अगर भाणचंद केहवे-७३ वरस पहला किसा (?) हमारा था तो छोटे तपागच्छका लिखा हुआ तको (?) किससे हीरविजेसूरका गच्छ जुदा हुआ?, लिखा अपने हाथमें है के-सतरंजा अरु आदिनाथका देहरा किल्ला तमाम जैन मारगका है, अगर कोई दावा-हरकत करे सो झूठा, अगर कोइ तपामतके कहते हैं सेजा हमारा है सो विचार तजवीज करेगा। सेजुंजा तमाम जैन मारगका હૈ, કૃપા રવાના “વાર્મચંદ્રવ દે*
* મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ્ જ્ઞાન ભંડાર સ્થિત ૧૯ મી સદીમાં લખાયેલ એક પાનાની જેવીની તેવી નકલ કરીને અહિં પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે.
આ ફરમાનમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય સંબંધી ઘણી મહત્વની વાતો જાણવા મળે છે, ગિરનાર શત્રુંજય અને પાલીતાણા (શહેર) ના દેવાલયોની સુરક્ષા નિમિત્તે સમ્રાટે મંત્રીશ્વર કર્મચંદ્રજીને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજય તીર્થના કિલ્લામાં નવીન દેવાલય બનાવવા ભાનચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ છે.
શત્રુંજય તીર્થ પર નવીન મંદિર બનાવવા બાબતમાં ખરતરગચ્છ અને તપાગચ્છવાળાઓને ઝઘડો થવાનો ભાનચંદ્ર ચરિત્રના પરિશિષ્ટમાં છપાએલ (નં. ૪) પ્રશસ્તિ આદિથી પણ જાણવા મળે છે. તે ઝગડાની ઉપશાંતિ નિમિત્તેજ આ ફરમાન જાહેર કરવામાં આવ્યો હોય એમ જણાય છે. આ બાબતનો વિશેષ વિચાર મૂળ ફરમાન મલ્યથી કરી શકાશે.
પ્રાચીન પત્રોની નકલ જેમની તેમજ કરીને પ્રકાશિત કરવામાં અમોએ પૂરેપૂરી સાવધાની રાખી છે. જે પ્રતિ અશુદ્ધ મળી છે, તે પણ પાઠકને મૂળ વસ્તુના દર્શન તે રૂપેજ થઈ શકે. એટલે પ્રાયઃ તે રૂપે પ્રકાશિત કરેલ છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८ॐ (ઉપરોક્ત શાહિ ફરમાન બીજાની બીજી નકલ આ પ્રમાણે મળે છે)
| મહોર
अल्लाहो अकबर बादशाह अकबर । याददास्त देहरे और किल्ले सतरंजा पहाड पर वाकै है, और तमाम जैन धर्मीयों (पंथों) के पूजनेकी जगह (तीर्थस्थान) है, उनकी हकीकत
इस जमानेमें भाणचंद सेवडा ममानित (मना) करता है कि-इस किलेके अंदर देहरा मत बनाओ।
१ पहेली मर्तबा भरत चकरवरत वल्द आदिनाथने सतरंजा पहाड पर किला और देहरा बनवाया।
२ दूसरी मर्तबा एक मुद्दत (बहुत समय) के बाद सगर चकरवरत वल्द सुमेर (?) (जितशत्रु) ने पहाड पर देहरा दुरस्त करवाया।
३ तीसरी मतवा राजा दुस्तर (जुधिस्टर) पांडवने पहाड पर देहरा बनवाया।
४ चौथी मर्तबा सम्मत् १०८ जो विक्रमी है, जावड बनियेने देहरा बनवाया। .५ पांचवी मर्तबा सम्मत् १२१३ में महता माहर (बाहड) देव, जो कि राजा जयसिंह का मुलजिम (अधिकारी) था, देहरा बनवाया।
६ छठी मर्तबे सुलतान अल्लावदीन के जमाने ( सम्मत् १३०१ [१३७१ । ) में समरा वनियेने एक नइ मूरत बनवाकर पुराने मंदिरकी हिफाजत (जीर्णोद्धार कराके उसीमें स्थापित) की। ___ ७ सातवीं मर्तबा बहादुरशाह गुजरातीके जमानेमें १५ (८७) ७८ में करमा डोसी, जो कि जैन गिरोह (पूनमीये गच्छ) का चेला (भक्त) था, ने इसी तरह पुराने देहरे की मरम्मत कराके एक पुरानी मूर्ति अमुक (ऐरक) समिताके द्वारा तयार कराके. (तोड दी गइ, मूर्ति की मरम्मत कराके) इसी देहरे में रखी ।
Page #393
--------------------------------------------------------------------------
________________
२८४
परिशिष्ट (1)
८ आठवीं मर्तबा १५९१ में मजाहिदखां गुजरातीने इस देहरे को तोड डाला, फिर इसी सम्मत्में कर्मा डोसीने चितोड (जैपुर-जेसहोर ? ) से आकर देहरे और मूरत को दुरस्त कराइ ।
९ नवीं मर्तबा बादशाह हुमायु (अकवर) गुजरात में तशरीफ लाये, सं. १५२३ में बहादुर गुजराती को फिरंगीयोंने मार डाला, सुलतान महमूद बादशाह होगया, महमूदके जमाने में ११ साल तक मुल्क सोरठमें बेअमनी रही (उन फिरंगीयोंने वडा खलल मचाया)।
(सं.) १५०(६)४ में सतरंजा मजाहिदखांको जागीरमें दिया गया, जसवंत गंधी (खुशबू बेचनेवाला) जो कि अंचल गच्छका था, और मजाहिदखांके दरबार में बहुत दखल (असर) रखता था, उसने मजाहिदखांसे अर्ज करके उसी सं. (१५०(६)४) में फागुन सुदी ३ जुम्मे (शुक्रवार)की रात को किले में तामीर (बनाना) शुरु किया, एक बडा देहरा और ३५ छोटे देहरे बनाये। किरतरान् (खरतर) पंथीके चेलोंने उसी किलेमें (दो मंजील इमारतें ) २२ देहरे बनवाये । कडवामतीके चेलोंने उसी किलेमें २ देहरे (दो मंजील इमारतें) बनवाये। पास गच्छके चेलोंने ३ देहरे बनवाये। चौहत
और वीरपाल बनीयेने जो कि अंचलिया गिरोहका मुरीदथा, (उसने) इमारतें बनाकर काम तीन सालतक जारी रखा, तीन बडे देहरे और ९ छोटे देहरे बनवाये।
अकबर बादशाहके ८ वें सन्से १३ तक पदमसी डोसी और हु [भीमा महेता ओसवाल जो कि-खरतर गिरोहका मुरीद थाउसने ५ साल तक तमाम तूटे हुए देहरों की मरम्मत कराई।
रामजी तपाने एक देहरा उसी किलेमें बनाया। इलाहि १९ वें सनमें गुजरातके मुल्कमें कहत (अकाल) पडा इसी वजहसे सतरंजा ४ सालतक गैर आबाद (विरान) पडा रहा । (२२ इलाहिमें ) फिर आबाद हुआ।
Page #394
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८५
२५ इलाहिमें तपागच्छी जसू बनीयेने उसी पहाड पर किलेमें १ देहरा बनवाया ।
सन् ३० (३५-७ ) इलाहि में खरतर महेता सारंग दास जो कि एलोर ( १ ) के जगहपर बादशाहके दरबार में मिलाथा, खिरनी (रायण ) के दरख्तके नीचे बडे देहरे के पीछे उसी किलेमें ४ दरवाजेवाला मंदिर बनवाया ।
सन् ३६ सहरयूर इलाहि - अकबरी में गिरनार - सतरंजा और पालीताने के सब देहरोंकी पूरी आझादी महेता कर्मचंद को are दिये, और अकबरी मुहरी फरमान दिया गया था । उसी मताने पूजारीयोंके खरचको छोड दिया इस हैसीयतसे कि - उन पर बन्दगाने हजरत इबादतने महरवानी कीथी ( देवरोंका खरच अकबर से दिलवाया ) । लेकिन सतरंजा के तमाम देहरों पर जो जैन पंथीयों के कब्जे में है, दखल देना जायज ( योग्य ) नहीं ।
मुद्दत तेहत्तर सालका जमाना हुवा कि छोटे तपापंथीयों ने श्रीहीर विजय सूरि वडे तपापंथीयोंको अपने से जायज ( अलग ) करदिया, चुनाचे अब भाण ( निहाल ) चंद सेवडा. चेला श्रीहीरविजयसूरिसे दरियाफ्त करना चाहिये कि देहरे आदि नाथ और वह ( उतरावनका ) किला वगेरह तिहत्तर साल पहलेसे तुम्हारे कब्जे में है ? या तिहत्तर सालके बाद से ? | अगर भान ( निहाल ) चंद यह कहे कि - ७३ साल पहले से देहरा व किल्ला हमारी मिलकियत में है तो छोटे तपापंथीयोंकी तहरीर के तायफेमें हीर विजय सूरके पंथी उससे अलग होगये हैं ।
.
शत्रुंजय देहरा आदिनाथ और किल्ला उतरावनका तमाम जैन पंथीयोको मिला हुआ है, अगर कोइ दावा करे तो झूटा है । और अगर भानचंद यह कहे कि - ७३ साल के बाद से किल्ला और देहरा हमारे कब्जे में है, इस विषय में तजबीज की जायगी कि किल्ला और देहरा कब बनवाया गयाथा ? और वह (भानचंद ) यह भी बताये कि तुम्हारे चेलेका क्या नाम है ? और इसके पहले कोई इमारतथी या नहीं ? |
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૮૬
श्रीकृष्ण
परिशिष्ट (ग)
यु. प्र. मा. श्रीनिनयंद्रसूरिलने જોધપુરનરેશ શ્રીસૂર્યસિંહજીએ આપેલ પરવાનો
श्रीपरमेसरजी सही
स्वस्ति श्रीमहाराजाधिराज महाराजा श्रीसूरज सिंहजी कुं० श्रीगजसिंघजी वचनात् युगप्रधान श्रीजिन चंद्र सूरिजीनुं मया करे दुवो दियौ जु श्री जोधनेर सोझत सिवाणं मेडतै जैतारण आसोपरै देस, माहरी धरती है ततरी मांहे वाजां वजावी झालर दमांमा वाजा मात्र वजावतां कोई मने करै सु गुन्हेगार होसी माग (मिगसर ) वदि ९ संवत १६६४ दुवै श्रीमुख । प्र । भाटी गोइंद दासजी । पा । जोधनेर ।
औ मूल परवांनो उ. श्रीस रूपचंदजी गणि पास है श्री जोधपुर में, तिकैरी आ नकल छै ।
( पत्र १ अभारा संग्रहमा छे. )
Page #396
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (३)
सांवत्सरिक क्षमापना पत्र सकलविमलशाश्वतस्वस्तिमज्योतिरुद्योतितं सर्वसूर्यादिमंत्रेषु तंत्रेषु सर्वत्र भूर्यादिपत्रेषु यंत्रेषु विद्यापवित्रितेषु मिथ्यात्ववल्लीलवित्रेषु दत्तात्मभक्तातपत्रेषु संसिद्धिसत्रेषु मित्रेषु लिव्या विचित्रेषु वा (च्यं)y (?), पुनर्य च बालाः पतद्वकलाला, लसत्कंठपीठेषु मुक्तादिमाला,अनालिष्टसंसारमायादिजंबालजालाः सुभाला: सुबुद्ध्या विशालाः समात्मीयनालप्रणालाः करालस्त्रिकालाः सदा सन्मुदा मातृकायां पठंतीह पूर्व, तथात्र (?) रक्षणे धातुरूपस्वरूपं, नतानेकभूपं, सदाम्नायपानीयकूपं, सदाप्यव्ययं न व्ययं सन्मनोहारि सर्वत्र विस्तारि मिथ्यात्वसंहारि सम्यक्त्वसंस्कारि दुर्बुद्धिनिवारि सद्बुद्धिसंचारि निर्वाणनिर्धारि, तीर्थेशधामेव शीर्षे प्रचंडेन दंडेन संप्रोल्लसत्कीर्ति पिंडेन दीप्तेः करंडेन नित्यं अखंडेन युक्तं तदूर्द्ध महेंद्रध्वजेनापि कुमेन सर्वधिलं मेन संशोभितं वर्णमेकं, पुनः पद्मनाभो विरंचिर्वृषांकश्च देवत्रयं यत्र नित्यं मिलित्वा स्थितं वक्रधारं कृपाणं तथा लोहगोलं यको दानवो मानवो व्यंतरः किनरो राक्षसो यक्षवेतालवैमानिकप्रेतगंधर्वविद्याधरक्षेत्रपालादिदिग्भूपालभूतव्रजे भास्करोभासुरश्चंचुरश्चंद्रमा मंगुलो मंगलः सोमपुत्रो (१३:) पवित्रस्तथा सनगी:पतिर्भार्गवो नीलवासास्तथा सैहिकेयस्त्रिशिखीयो(?) ग्रहो दुर्ग्रहो या च नक्षत्रमाला विशाला. तथा शाकिनी डाकिनी नाकिनी सुंदरी मन्त्रिणी तंत्रिणी यंत्रिणी दुष्टनारी. तथा केसरी चित्रकाः कुंजरो वेसरः सैरमेयस्तुरंगो विरंगः कुरंगो महांगो भुजंगस्तथाऽन्योऽपि जीवो महादुष्टबुद्धिः सदाऽस्माकमेकाग्रचित्तामृशं भक्तिभाजां सुराजां विरूपं विधास्यत्यहो तं वयं मारयिष्याम एतद् द्वयस्य प्रहारैरितीवात्र हेतोर्दधानं [अहं], तथा सर्ववर्णेषु मुख्य सुरक्षं सुकक्षं सुलक्षं सुयक्ष सुदक्षं सुपक्षं विरिंच्यात्ममार्तडसौख्यादिवर्याभिधायकं नायकं त्रायकं दायकं संविभाव्येति सम्यक्त्ववर्ण सुवर्ण लवर्णों वराकः श्रियोर्वीयकं संश्रितः, सोऽपि सत्त्वाधिको
Page #397
--------------------------------------------------------------------------
________________
२८८
परिशिष्ट (५) ऽदाच्छ्रियं देवदूष्यावृतात्मीयशीर्षोपरिन्यस्तशस्तप्रशस्तस्फुरत्कामकुंभान्वितं क्लीं। तं तथा विश्वरेतस्सुता सर्वदेवैर्नता हंसयानस्थिता पुस्तकेनांकिता देववाणीरता कूर्मपादोन्नता केलिजंघान्विता सिंहमध्याद्भुता वर्यवक्षास्थला मंजुसन्मेखला हस्तनीलोत्पला ध्वस्तकुप्यत्खला सद्गुणैर्निर्मला भक्तहृन्निश्चला छिन्नदुष्टच्छला नैव सा निष्फला सर्वतः सद्बला केशतः श्यामला विश्वतः सत्कला केलितः कोमला सद्वचः कोकिला पेशला मांसला वत्सला संरणबूपुरा प्रौढपुण्यांकुरा चंक्रमाञ्चंचुरा कापि नैवातुरा सर्वदा मेदुरा दीप्तिसन्मुर्मुरा सद्यशःपुर्पुराभग्नभीभुर्भुरा संपदांकारिणीपंकजागारिणी विश्वसंचारिणी बुद्धिविस्तारिणी भक्तनिस्तारिणी दुतेर्दारिणी धर्मधीधारिणी सेवकाधारिणी संसृतेः पारिणी मायिनां भारिणी वैरिणां वारिणी दैत्यसंहारिणी एं नमो हारिणी शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा शारदा तां तथा ॥ ९९९ ॥
प्रथमऋषभदेवतानामाभिरामाद्भुतश्रीसमेतोऽजितो नो जितः संयतः संभवः संभवः संघराधीशजन्मा सुजन्मा जिनो मेघराजांगजोऽनंगजो देवपद्मप्र(भः)भुः सप्रभः साधुपार्श्वः सुपार्श्वश्चंद्रप्रभो दीप्तिचंद्रप्रभो मातृरामाऽभिजातोऽभिजातो वचः शीतलः शीतलो विष्णुपुत्रः सुनेत्रस्तथा वासुपुज्यः सुपूज्यो विपूर्वोऽमलो निर्मलोऽनंततीर्थेश्वरो भासुरो धर्मनाथः सनाथः श्रिया शांतिकरः शंकरः कुंथुनाथः प्रमाथस्ततोऽरः करः संपदा मल्लिरापल्लताभल्लिरत्यंतसत्सुव्रतःसुव्रतःश्रीनमिर्निर्धमिर्ने मिदेवाधिदेवःसुशैवस्तथा पार्श्वदीर्थाधिपः सत्कृपः सहुणैर्वर्द्धमानो जिनो वर्द्धमानस्तथा गुवरग्रामग्रामवासी प्रकाशीद्रभूतिर्गणेशोऽग्निभूतिस्तथा वायुभूतिः,पुनर्व्यक्तनामा सुधर्मा गुणैर्मडितो मंडितो मौर्यपुत्रः सुसूत्रस्तथाऽकंपितः करितो नाचलभ्रातकस्तांत्रिकस्त्यक्तभार्यः सदार्यश्च मेतार्यसाधुः सदाचारसाधुः प्रभासो निवासो गुणानां, च्युतः पंचमस्वर्गतो धारिणीकुक्षिपाथोजसंलब्धजन्माऽष्टकन्यापरित्यागकर्ता हिरण्यादिकोटीप्रहर्ता लसत्केवलश्रीसुभर्ता गणाधीशजंबूयतींद्रः, प्रपूर्वो भवो भीमसंसारकांतारपारंगमी संयमी सूरिमुख्यः सुदक्षश्च
Page #398
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८७
शय्यंभवः श्रीयशोभद्रसूरींद्रनामाऽऽर्य संभूतसूरिश्व, मुनिर्गुणान कलापैस्तथा भद्रबाहुः, पुनः स्थूलभद्रो मुनींद्रश्च कोशा सुवेश्यामनोबोधकारी महाब्रह्मचारी लसल्लब्धिधारी नराणां वराणां भवांभोधितारी, तथाऽऽर्यो महागिर्यभिख्यः सुशिष्यः सुहस्ती प्रशस्ती, तथा शांतिसूरिर्गुणश्रेणिभूरिः पुनः श्रीहरेरग्रगो भद्रसूरिर्गभीरार्थप्रज्ञापनासूत्रसंदर्भविज्ञानविद्यावरेण्यः सुपुण्यश्च नीला ( श्यामा) र्यभट्टारकस्तारकः संसृतेः कारकः संपदामेष सांडि( ल्य ) लसूरिर्मुनी रेवतीमित्रनामार्यधर्मार्यगुप्तार्यनामान एवं समुद्रादि सूर्यार्य मंग्वार्य सौधर्मसूरींद्रमुख्याः सुदक्षाः, पुनर्भद्रगुप्तः सुगुप्तो यतो निर्गताः वार्द्धिसंख्येयशाखाः सुनागेंद्र चंद्रस्फुरनिर्वृतिस्फारविद्याधरोदारनामाभिरामा, द्विपंचाप्तपूर्वः सुपूर्वोऽनुवज्रादिमस्वामिसुरीश्वरो धीश्वरो रक्षितांतार्यसूरिः पुनः पुष्यमित्रः पवित्रस्तथाऽऽर्यादिनंदिः प्रभुर्नागहस्तः प्रशस्तस्ततो रेवतीसूरिराचार्यधुर्य सुगांभीर्यधैर्यादिवर्यः, परब्रह्मवान् ब्रह्मनामादिमद्वीपसंडिल्लसूरिर्हिमाद्वंतसूरिर्गणिर्वाचकाचार्यनागार्जुनः प्रार्जुनः सद्गुणैः, सूरिगोविंदसंभूतिसद्भावकौ, सूरिलौहित्यनामा, पुरि श्रीवल्लभ्यां यकः सर्वसिद्धांतवृंदानि तालादिपत्रे विचित्रे वरैर्लेखकेर्लेखयामास देवर्द्धिभट्टारकः, श्रीउमास्वामिसूरिभृशं भाष्यकर्त्ता जिनाद्भद्रसूरिस्ततो देवसूरिः, पुनर्नेमिचंद्र स्तथोद्योतनो वर्द्धमानो जिनाधीश्वरो जैनः चंद्रो ऽभयादेव सरिर्जिनाद्वल्लभो दत्तचंद्रौ पतिः श्रीजिनेशः प्रबोधश्च चंद्र: शिवाख्यो (?) जिनात्पद्मलब्धी च चंद्रोदयौ राजभद्रौ च चंद्रः समुद्रो जिनार्द्धसमाणिक्यसूरी च. पूर्वोक्तमंत्रांस्तथा तीर्थराजान् श्रीगुरून संपनीपत्य लेलिख्यते पार्वणे लेख एषोऽद्भुतः । २ ।
क्वचिदिह मणिरत्नमाणिक्यमालं क्वचिन्मुक्तमुक्ताफलालीप्रवालं । क्वचित्स्वर्णरूप्यादिपुंजैर्विशालं, क्वचित्स्वर्ण पट्टोल्लसच्छ्रे - ष्ठिभालं ॥ कचिद्धट्टपीठे लुठन्नालिकेरं, क्वचित्कांचनीराजिका श्रृंगबेरं । क्वचित्स्रस्तरीन्यस्तनानार्थमूलं, क्वचित्प्रस्फुटच्छाटिका पट्टकूलं ॥ क्वचिच्छाल्यधान्यादिगंजैर्गरिष्ठं, क्वचित्प्राज्यमाज्यादिकूपैर्वरिष्ठं । क्वचिद्विप्रशालापठच्छात्रवृंदं, क्वचित्पीयमानाप्तवाणीमरंदं ॥ क्वचिद्दीयमानार्थिवांछार्थदानं, क्वचित्कामिनी गीतसंगीतगानं ।
·
3
Page #399
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (घ )
U
क्वचिद्वाजिहेषारवैर्लग्नवादं क्वचिच्चारुचैत्यावली भ्राजमानं ।
'कचित्साधुसाध्वीकृताध्यायघोषं, क्वचित्कामुकाविष्कृतप्रेमपोषं ॥
क्वचिद्दिव्यनव्यांगनारूपरे (पं) खं । क्वचिद्वारिमध्यभ्रमन्नौवरेण्यं ॥ क्वचित्साधुभिर्दीयमानोपदेशं ।
कचित्कृप्तविस्फारशृंगारवेषं, क्वचित्तीरसांयात्रिकोत्तीर्णपण्यं क्वचित्स्वर्ण पीठोपविष्टक्षमेशं, कचित्सूरिमंत्रस्मृतौ लीनबुद्धं, क्वचिद्राजसंसद्भवनमल्लयुद्धं ॥ क्वचित्स्तंभनाधीशचैत्यप्रधानं, क्वचित्सद्गुरु स्तूपरूपप्रतानं । ततःकिंबहूक्त्या (समृद्ध्या) सुवृद्ध्या, सुनाशीरपुर्याः सद्दक्षं सुवृक्षं ॥ पुरं स्तंभतीर्थ सुतीर्थे च ।
तस्मिंस्तथोक्केशवंशांबुजोद्बोधने भास्करा रैहडीये कुले गाढराढाधराः, श्रीमदुद्रोहरत्नानि, सल्लक्षणज्ञान विज्ञानचातुर्य विद्याचणाः शीलभास्वच्छ्रिया देविमातुः प्रलब्धावताराः, कला केलिरूपरेखातिसारा, लसत्पंचधात्रीभृशं पाल्यमाना, द्विसप्तप्रमाः सज्वला सत्कलामंडिता, पंडिताः, सर्वदक्षाः पुनर्लब्धलक्षाः, विनीताः सुगीताः सुमित्राः पवित्राः सुलावण्यवाणीसुधारंजिताने कलोकाः सरोकाः सुदाक्षिण्यनैपुण्या जाग्रत्प्रतापा विपापा, गुरोर्जेन माणिक्यसूरेः सकाशाच्छ्रुतासार कांतारकारा विचाराः समुत्पन्नवैराग्यरंगतरंगाः सरंगा गृहीतव्रताः सुव्रता गुप्तिगुप्ताः समित्याभियुक्ताः प्रमुक्ताः सुभुक्ताः श्रुतोक्तास्तपस्तेजसा दीप्यमानाः समानाः सुगानाः सुतानाः सुदाना : सुयानास्ततो जेसला मेरुदुर्गे सुवर्गे सुसर्गे गुरुप्रदत्तपट्टाधिकारास्ततो विक्रमे सत्क्रियाः श्रीफलवर्ध्या - महामंत्रशक्त्या प्रभोमंदिरे तालकोद्घाटकाः शात्रवोच्चाटका ढिल्लीपुनर्योगिनीसाधकाः सूरिमंत्रस्फुटाम्नाय संसाधकाः, गुर्जरेजर्जरे या तपोटैस्तपोटैः कृता गालिनिंदामयीपुस्तिका तद्विवादेषु सर्वत्र संप्राप्तजाग्रजयश्री प्रवादाः, पुनर्यद्गुणाकर्णनाकृष्टसंहृष्टत्साहिना मानसम्मानपूर्व समाकारिता लाभपुर्यां यकैः साहिछप्पाप्रयोगेण अंगे कर्लिंगे सुवंगे प्रयागे सुयागे सुहट्टे, पुनश्चित्रकूटे त्रिकूटे कराटे वराटे च लाटेच नाटे, पुनर्मेदपाटे तथा नाहले डाहले
२८०
'क्वचिन्मत्तमातंग घंटा निनाद, चिद्रम्ह म्यैर्जितस्वर्विमानं
"
-
Page #400
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૨૯૧
जंगले सिंधुसोवीरकश्मीरजालंधरे गुर्जरे मालवे दक्षिणे काबिले पूर्वपंचाबदेशेष्व मारिर्भृशं पालयांचक्रिरे, प्रापि यौगप्रधानं पदं, स्तंभतीर्थोदधौ दापितं सर्वमीनाभयं यैः पंचकूलंकषासंगमे साधिताः सूरिमंत्रेण पंचापि पीरा महाभाग्यवैराग्यवंतः सदा जैनचंद्राः मुनींद्राः सुभट्टारकाः ॥ ९९९ ॥
प्रवरविदुररत्न निध्याह्वयाः श्रीउपाध्याय विद्वद्वजेंद्रा जयादिप्रमोदाः श्रिया सुंदराः सुंदरा रत्नतः सुंदरा धर्मतः सिंधुरा हर्षतो वल्लभाः साधुतो वल्लभाः प्राज्ञपुण्यप्रधानाः पुनः स्वर्णलाभास्तथा नेतृजीवर्षिभीमाभिधानास्तथेत्यादि सत्साधुसाध्वीद्विरेफत्र (जैः) जाः (?) सेवितांद्वियांभोजराजी मनोहारिणस्तांस्तथा मालकोट्टात्तटान्मेदिनीतश्च शिष्याणुसिद्धांतचारुगणिहर्षतो नंदनो रत्नलाभो मुनिर्वर्द्धमानो मेघरेषाभिधानौ तथा राजसी खीमसी ईश्वरो गंगदासो गणादिः पतिर्ज्येष्ठनामा मुनिः सुंदरो मेघजीत्यादि यत्याश्रितः कार्त्तिकेया क्षिमित्यद्भुतावर्त्तवत्या प्रणत्या च विज्ञप्तिमेवं चंचरीकर्त्ति, वर्वर्त्ति निःश्रेयसश्रेणिरत्राप्तसत्पूज्यराजक्रमांभोजमंदारसारप्रसादात्, तथा पत्तनाच्छ्रीगुरूणा मिहादेशरतं गृहीत्वा विहृत्यानुसत्सार्थयोगेन सार्धं वरात्काणके पार्श्वनाथं च जूत्कृत्य वैशाखमासे द्वितीये नवम्यहि साडंबरं सन्मुहूर्त्ते ऽहमत्राजगामाशु, संघोऽपि सर्वो भवन्नामतः प्रापितो धर्मलाभं जहर्ष प्रकर्ष । ततः प्रातरुत्थाय संघाप्रतः श्रीविपाकश्रुते वाच्यमाने पुनर्हर्षनंदे मुनेर्मेघनाम्नः क्रमाद्वाणरुद्रादिकृष्णांहिपक्षाभिधाने तपस्यद्भुते वाह्यमाने प्रतिक्रांतिसामायिकाऽर्हत्पदादिसद्धर्मकायें विशेषेण सद्भव्यवर्गे भृशं प्रेर्यमाणे विमेयस्य सत्सप्तमांगे पुनः पाठ्यमाने सति श्रीमहापर्व - राजाधिराजः समागान्नदोत्पन्नं रंगद्विवेकातिरेकेण सन्मंत्रिसंग्राममल्लेन भास्वत्कनीयः सम..... • न सद्धर्मशालां समागत्य संघस्य सम्यक् समक्षं क्षमाश्रांतिपूर्व स्फुटं कल्पपुस्तं प्रशस्तं समादाय सायं निजायां मुदा मंदिरायां स्फुरच्चंदिरायां समानीय कृत्वा निशाजागरां सुंदरां देवगुर्वादिगीतादिगानैः सुदानैः प्रगे सर्वसंघ समाकार्य वर्यातिविस्फार काश्मीरजन्मछटोच्छोट पूगीफलप्रौढसन्नालिकेरादिदानैः सत्कृत्य शृंगारितेभकुंभ स्थलारूढरंग कुमार
२३
Page #401
--------------------------------------------------------------------------
________________
२८२
परिशिष्ट (4) स्फुरत्पंचशाखांवुजे स्थापयित्वा महापंचशब्दादि वाजिवनिर्घोषपोषं त्रिके चत्वरे राजमार्गे चतुष्के भृशं भ्रामयित्वा मदीये शयांभोजयुग्मे प्रदत्तं, ततः संघवाचा मया वाचितं ब्रह्मगुप्तिप्रमाणाभिरामाभिर्वरं वाचनाभिः प्रभावाभिरम्याभिरानंदतः, पुस्तकग्राहिणेवाक्षिवेदश्रुतीनामिहांतर्बहिस्ताञ्च सम्यग्दृशां पौषधाग्राहिणां पुंसां कसत्कुंडलाकारपक्वान्नसन्मोदकैः पारणा भीमसंसारकांतारभीवारणाऽदायि दानं घनं दत्तमाशीलि शीलं तपस्तप्तमष्टाह्निकापक्षमुख्यं, पुनर्भावनाभावितेत्यादिसद्धर्मरीत्या समाराधितं श्रीमहापर्वसर्व, कृतार्थ कृतं मानवं जन्म एतत् । पुनस्तातपादैरपि स्वीयपर्वस्वरूपं निरूप्यं । महामंत्रिराइ भागचंद्रः सदारंगजी भाणजी राघवो वेणिदासोऽपि वाघाच वीरम्मदे सामलोराजसी ईश्वरो मंत्रिहम्मीर खंगारसत्कादि भोजू अमीपाल तेजा समू उग्रमुख्यः पुरांतश्च मेहाजलः सिद्धराजश्च रेषा सुरत्राण सद्वीरपाला नृपालस्तथा राजमल्लोपि पीथादिका सर्वसंघः सदा वंदते पूज्यपादान् महादंडकः ॥ ९९९ ॥ श्री. श्री. श्री. આચાર્ય શ્રીજિનસિંહસૂરિજીએ વા૦ યશઃ કુશલ ગણિને આપેલ
આદેશપત્ર स्वस्ति श्री। श्रीबेन्नातटात् श्रीजिनसिंहसूरयः सपरिकराः। सर्वगुणसुंदरान् वाचनाचार्ययशःकुशलगणिवरान् सपरिकरान् सादरमनुनम्यादिशंति. श्रेयोऽत्राप्तप्रसत्तेः।
तथा हिवणोकउ तुहांनइ लाहोरना आदेश छइ.भलि परइ रहेज्यो, श्रावक-श्राविकाना जिम घणा भाव वधइ तिम करेज्यो, तुहे पिण डाहा छउ, सर्व वातना जाण छउ, जिम गच्छनी घणी शोभा वघड तिम करेज्यो,श्रावक-श्राविका समस्तनइ नाम लेइ धर्मलाभ कहेजो। वा० राजसमुद्रगणिः सादरं प्रणमति. मगसिरसुदि ११ दिने ।
(५त्रना मुम ५४५२ बोर छ ।) भट्टारकश्रीजिनसिंहसूरिभिः २ वा० यशः कुशल गणीनां । મૂળ પત્ર અમારા સંગ્રહમાં છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८3
शत्रुंजयस्थादिजिनबिंब प्रशस्तिः ।
रंगद्वैराग्यवासनातिशयसमादृतकठोरतर सुंदरसाधुक्रियासमाचार, कृतकुवादिवृंद तिरस्कार, प्रधानजनवदनश्रुतविश्रुतनिरुपमसद्गुरुगुणगणसमुल्लसित चित्तदवीयोदेशसमाहूतागतश्रीगुरुराज
तया
समुपदिष्टविशिष्टाभयदानादिधर्मवासनावासितांतःकरणेन, तद्गुरूपदेशादेव यावज्जीवषाण्मासिकजीवामारिप्रवर्त्तकेन, विशेषसकलगोमहिषजातिपालकेन, समस्तजैनसम्मतश्रीशत्रुंजयादिमहातीर्थकरमोचकेन, सकलस्वदेशपरदेशमुक्तशुल्कजीजीयादिकर संतापेन, निर्मलप्रबलबलनिस्तुलभुजबल साधितसकलभूमंडलेन दिल्लीपतिसुरत्राणेन, श्रीमदकबरसा हिपुंगवेन प्रदत्तश्रीयुगप्रधान बिरुदाधार, सततं प्रहृष्टसाहिवितीर्णाषाढीयाष्टाहिकास दमारि, स्तंभतीर्थीयसमुद्रजलचरजीवसंघातघातनिवारणाजातयशः संभार, वितथसाहिसमक्षं दूरीकृतकुमतिकृतोत्सूत्रासभ्यशंसनमय'प्रवचन परीक्षा' दिशास्त्र व्याख्यानविचार, विशिष्टस्खेष्टमंत्रादिप्रभावप्रसाधितपंचनदप तिसोमराजादियक्षपरिवार, श्रीशासनाधीश्वरवर्द्धमान स्वामिप्रभाकरपंच मगण (घर) श्री सुधर्मस्वामि प्रमुखयुगप्रधानाचार्या विच्छिन्न परंपरायात कोटि कगणमंडनवज्रशाखा शृंगारश्रीचंद्र कुलाभरणश्रीनेमिचंद्र सूरिश्री उद्योतनपट्टप्रदीपसर्वातिशायिज्ञानगुणातिशयप्रबोधितमंत्री श्वर विमलका रितार्बुदाचल शिरः शेखरीभूतविमलवसतिनामक श्री आदिनाथचैत्यप्रतिष्ठापकश्री वर्धमानसूरिपट्टावतंस श्रीमदणहिल ( पुर ) पत्तनाधिपदुर्लभराजमुखोपलब्धश्रीखरतर विरुदश्रीजिनेश्वरसूरि श्रीजिनचंद्रसूरि नवांगीविवरणाविर्भाव की स्तंभनक पार्श्वनाथप्रकाशक श्रीअभयदेवसूरिश्रीजिनवल्लभसूरि श्रीजिनदत्तसुरिपट्टानुक्रमसमागतसुगृहीतनामधेय श्रीजिनमाणिक्यसूरि पट्टप्रभाकर श्रीऋषभेशदेवकृतानेकवारचरणसन्निवेश
श्रीपुंडरीकाचलोपरिप्रदेशसमुल्लसितपरमरमासंसर्गात दुर्गातः प
रितः
परविहारप्रतिषेधदुलिलतकोपविकारदुराचारप्रतिपंथिम
थनोद्भूतनव्यभव्यचैत्य निष्पादनप्रभूत परमोत्साहसुखसागरावगाहसंतुष्टपुष्टसत्कर्मावारितश्रीखरतर संघकारित श्रीयुगादिविहारमुक्ता
Page #403
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (घ)
૨૯૪
हारपुंज स्थापक, पदसंपदनुत्तरसुधामधुमधुरतरवचनरचनाSSवर्जितातर्जिताश विज्ञश्री सलेम सुरत्राण सदा चीर्णवितीर्णरवि - गुरुवार दुर्निवारस दुच्चारामारिपटहप्रकार प्रसादी कृतोच्छ्रितोच्छ्रितनिरुपमपरित्राणपितृसुरत्राणधर्मप्राग्भारसदुपदेशोल्लासजगत्प्रकाशजगति
जेजीयाप्रभृतिकरमोचनकारितदिग्वलय, मलयज, हासकाशसंकाश, यशोमरालवालपदप्रचारप्राभृतिकृतस्फुरत्कांत कांतिस्फुटस्फटिकविमलदलतद्भणितिघटित सुघटकलिकालप्रगटप्रतापदूरीकृत संतापव्यापपुरुषादेय श्रीवामेयबिंबप्रतिष्ठा विधायकः श्रीखरतरगच्छनायकसुविहितचक्रचूडामणियुगप्रधानश्रीजिनचंद्रसूरिपुरंदरैः श्रीमदाचार्य श्री जिनसिंह सूरि श्रीसमयराजोपाध्यायश्रीरत्ननिधानोपाध्याय aro पुण्यप्रधानगणिप्रमुख शिष्यप्रशिष्यसाधुसंघसुपरिकरैः प्रतिष्ठितं श्रीआदिनाथविंवं कारितं च सकलश्रीसंघेन, पूज्यमानं चिरं नंदतादाचंद्रार्क तीर्थमिदं ।
યોગશાસ્ત્રવૃત્તિ પ્રશસ્તિ,
सं० १६६२ वर्षे चैत्र वदि सप्तमी दिने श्रीविक्रमनगरे राजाधिराज श्रीरायसिंहविजयिराज्ये युगप्रधानश्रीजिनचंद्रसूरि पुरंदराणां सदुपदेशेन श्रीविक्रमनगरवास्तव्यभव्योसवालज्ञातीय चोपडागोत्रीयसंघपतिकचरापुत्ररत्न संघपति अमरसी भार्या अमरादेवी पुत्र संघपति आसकर्णेन भ्रातृ अमीपाल कपूर ( चंद्र ) परिवृतेन श्रीयो - गशास्त्रवृत्तिपुस्तकं लेखयित्वा, श्रीयुगप्रधान गुरुभ्यः प्रददे, तैश्च श्रीस्तंभ तीर्थज्ञानकोशे ज्ञानसंपदृद्धये स्थापयांचक्रे, शिष्यप्रशिष्यपरंपरया वाच्यमानं चिरं नंदतादानंदविधायकं । श्रीरस्तु ।
( શ્રીપૂજ્યજીના સંગ્રહમાં, પ્રશસ્તિપત્રક ગુણવિનય લિખિતથી ઉદ્ધૃત)
* પ્રવર્તક શ્રીમાન્ સુખસાગરજીએ મોકળેલ વસુદેવપિંડીના અંતિમ પત્રમાં પણ આજ પ્રશસ્તિ છે. પણ તેમાં પાછળની બેત્રણ લાઈનો નથી.
Page #404
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८५ विशति-पत्रस्वस्ति श्रीशांतिजिनमानम्य. श्रीमति बेन्नातटे प्रकटप्रोत्कटसंकटकोटिकरटिसत्पराक्रमाक्रांतनभक्रांताभ्रांतवादिवृंदप्रदत्तामानसम्मानदानान् प्रस्फुरदुषमार विसारिम्लेच्छसंभारिहारिनिकरप्रणामाभिरामपादसाहिसलेमस्वच्छलगलन्मानावमतितापितजिनपतियतिततिकृतत्राणावदातान्, युगप्रधानश्रीजिनचंद्रसूरिराजान्वा० सुमतिकल्लोल, वाचनाचार्य पुण्यप्रधानगणि, पं० मुनिवल्लभगणि, पं० अमीपाल प्रमुखसाधुपरिकरसंसेवितपर्दिदीवरान् , श्रीजेसलमेरुदुर्गतो वि० विमलतिलकगणि, वा० साधुसुंदरगणि, वि० विमलकीर्ति, वि० विजयकीर्ति, वि० उदयकीर्ति प्रभृतियतिततिसमनुगतसरणिः सादरं सुंदरं त्रिः प्रदक्षिणीकृत्य सत्यं विज्ञापयतीदं वचः, श्रेयोऽत्र श्रीसौवगुरुराजप्रसादतः।
श्रीमतां वश्मिय( अ ?) स्मि । तथा पत्रमेकं श्रीयुगप्रधानगुरूणामागतमवगतोदंतप्रवृत्तिराग(? नं) दितं मन्मनसः । यत्तु कोट्टडादेशसत्क आदेशो नेतरथाऽकारि तश्चारु कृतं, नहि पुण्यप्रचयमंतरेण पुण्यार्कयुक्तस्य क्षेत्रस्य देवसस्येव कार्यसिद्धौ तत्कालमेव दुष्प्राप्यमाणत्वान्ममद्विरूपदिष्टा विशिष्टक्षेत्रादिष्टिः पुण्यमेवाविर्भावयति, यतु द्विस्थान्या तत्पार्श्ववर्तिनि ग्रामे स्थेयमिति लिखितं तदूरपार्श्ववत्त (? वर्ति) ग्रामोऽपि नास्ति, पृथक् चातुर्मास्यवस्थानकृदपि नास्ति इति विज्ञेयं । भवत्प्रसादात्ता अपि मुखित . ...वाहं स्थास्ये इति. न कापि चिंताऽस्ति । सा० थिरुकस्य प्रतिः शोध्यते. यावत्र स्थास्यामि तावत्तत्प्रतिशोधनं करिष्यामीति ।
तथा श्रीगुरुराजदर्शनार्थ गतरूषी मञ्चक्षुषी सतृषीस्तस्तत्स्वदर्शनदानप्रधानपीयूषदानेन तोषणीये इति । सदा वंदनाऽवसेया, भाटी गोइंददासोऽपि च चलितुमुत्तालतां करोति तथापि कतिचिद्दिनानि लगिष्यंति, वलमानपत्रं प्रसाद्यं, सर्वेषां पार्श्ववर्तिनां साधूनां मन्नामग्राहं वंदना निवेद्या, चैत्रासितदशम्या रजन्यां । (भूण पत्र सभा। संग्रहमा छे.)
Page #405
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (ङ)
कविवर श्रीसूरचन्द्र * विनिर्मित द्विछंदोमय शांतिनाथस्तवगर्भितअजितजिनस्तव —
( उपजाति -
विश्वप्रभुं । सेनमही न नाथं, सुवंशजं पङ्कजडत्वहारम् । श्रीभास्करं श्रीअजितं च भूया, आनन्दकन्दं त्वचिरेणतायं ॥ १ ॥
wwwwwww
wwwwwww
wwww
w
) यम् ।
जनाशुधीशं करमंशुकान्ति, वन्दे महाशान्तिमहं सदा ( १ सुरासुरक्ष्मापनराह्यधीश - संसेवितं श्रीसुमनःप्रभुं च ॥ २
ww
॥
युग्मम् ॥
wwwww
www
( शार्दूलविक्रीडित ) -
वर्ण्यस्वर्णसवर्ण रुक्सम गुणक्षेत्रं रसारम्यको,
www
ww
जन्मानन्तसमुद्रसज्जतरणिः सारङ्गर (1२1) ङ्गाकरः । दुष्कर्मालिरिपुप्रवारकतमः संहारता कारिक
WW ww
www
www
स्त्राणं मां करुणास्पदं ह्यजितराट्र सूरोऽवतात्तामसात् ॥ ३॥
ww
मिथ्यात्वद्रुमभङ्गवारणनिभं रङ्गेण भव्यप्रदं,
www
W
m
सन्नित्यं सुखभङ्गिभद्र बिनिकाद्यं संतुतं सन्त ( | ३ |युग्मम् ) तम्
wwww
w
मोहाद्रि स्वरुकं । शिवं खरनिभच्छेदं क्षमं वज्रसहन्ताभोगविधिं वरं नमनमश्रीबन्धुरं चाजितम् ॥ ॥ ४ ॥
wwww
*
આ કવિવરનીજ કૃતિ ૩ હજાર શ્લોક પ્રમાણ ‘સ્થૂલભદ્રગુણમાલા પ્રકરણ” ની પ્રેસ કોપી ‘યશોવિજયગ્રંથમાલા-ભાવનગરના સંચાલક શ્રીમાન્ અભયચંદ ભગવાનદાસ ગાંધી પાસે છે.
† જે અક્ષરોના નીચે કાળી લીટી કરેલ છે. તે અક્ષરોને જુદા કરી લેવાથી અનુષ્ટુપ ૧૩ શ્ર્લોકનો શાંતિ જિનસ્તવ જુદો થાય છે. જે એના પાછળ આપેલ છે.
† स्वरुकं-वज्रं ।
Page #406
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
( स्रग्धरा ) -
वैश्वप्राधान्य सेद्धः सुगुणनिकरखानिर्जितो नन्दिविद्यासच्छ्रीशांतिः सलीलः सदुपशमधनीतालयः ( 1४1) पात्वपायात् । सन्यानो हर्षकारः समगुण व सतिर्व्वर्जिताज्ञानभारो,
m
www
ww
नुन्नक्रोधारिवर्गः प्रदितभवनिवासाकरः श्रीजिनेशः ॥ ५॥ अच्छाच्छात्माचिराश्च प्रथितमहिसमाख्योत्करः सादरोधोदारस्कन्नोदरीशोऽतिदरकरिहरीशो दशाश्वप्रचारः ॥ ( 1५1 ) मन्दारद्रुप्रमल्लिस्मितसुम कलिका जातिमुख्यैः पयोजै',
www
www
www
ww
श्रीदेवाः पूजयन्ति प्रजितगदमदः सुक्रमः सोऽस्तु लक्ष्म्यै ॥६॥ ध्यातो देवाधिपैः सद्दयहृदयधरो दामसो व्याधिवाराद्विश्वप्रष्ठोर सेनो घनदनुजनृपांच्यो हि योगप्रराजः ( | ६ | युग्मम् ) । यस्य ध्यानात्समेऽत्र क्षयमहितगणा यान्ति रोगालिनाशी, दुष्टास्तार्यादिवोप्राग रलवदुरगाः सोऽचिरात्पातु नन्दी ॥ ७ ॥ दक्षो भास्वन्मनः पाः अतुलबलकलो युद्धमुक्तः सशुष्मा भव्यान् भद्वैकपात्रं (वि) गतभषभयौघप्रगाढः ससातः (131) श्रेयः श्रेयः सुकेली सदनुपमनिवासानुकारो विभोगो, रक्ष्यात्प्राणीगुणीशकमलमुखकलोऽशोचनः सोऽजितेशः ॥ ८ ॥
mm
m
MANA
w3
wwww
ww
N
wwww
ww
ww
ww
२८७
www
नित्यं सञ्चन्द्रचङ्गोऽद्विरिपुनतपदः कामहा चन्द्रकायः, सर्व मद्रं सुकीर्तिः करिकरसुकरो रातु शं ( 1८1 ) कृजनानाम् । विद्याशालब्धिकारः समयनयधनो मानरिक्तोल्लमारः,
ww
wwwww
प्राज्योजो मारकोथ्यो मुनिजनसुमनः पुङ्गवः शान्तिदोऽसौ ॥ ९ ॥ नृणां नाथो जिनोऽर्थ्यो दलितकलिमलः साधु जीवाचिरं यो, गोप्ता विश्वस्य सार्वत्रिजगदवनकृज्जन्मना नाधिनी ( ? ना ) शी ।
8 सशुष्मा - सपराक्रमः ।
मद्रं मङ्गलं हर्ष वा ।
Page #407
--------------------------------------------------------------------------
________________
૨૯૮
परिशिष्ट ( 3 ) निस्सन्तापः (९। ) स शीघ्रं शमयमनिरतो हेमवर्णाभदेहो, । वर्यः पापं हरोतीह भुवि कृततनूमन्मतौघो नितान्तम् ॥ १० ॥
अंहो निस्तारकोऽसावयद इह भवाम्भोधितोऽलब्धसन्धेः, स्फूर्जत्सम्पत्तिकायुद्धरतु भविजनान् क(1१०1)म्ररूपो जिनेशः।
साधुप्राण्यजबोधप्रियतरतरणिः सारणिः सारसम्पद्वल्लीवृद्धौ समन्ताजितरवजलधिः सेवधिः सौख्यराशेः॥ ११ ॥
सातत्यं पाहि पाहि प्रवरगुणजिनाधीश! संसारवाधिमध्यान्निःशोध्य नेतः प्रभवविसरहा सत्स्मर प्राणहन्तः ।
संसक्तं युष्मदंहिप्रवरजलरुहापातिनं (। ११ ।) मां जिनेश !, सौभाग्यप्रष्ठभाग्य ! प्रथनदतमसां संहरापन्नपाप ॥ १२ ॥
कल्याणप्रख्यकायच्छविरशुभहरः सन्ततं विग्रहच्छित्, सौवीं वाचं प्रयच्छ प्रशमततिकरी त्वं जनाधारदेव ! । नित्यं सम्प्रार्थयेऽहं जयनिचयकरांशुप्रभो हि ध्रुवं (। १२ ।) मएतद्दे वन्द्यशान्तिप्रदगतवृजिनेशोतिदायं च प्राप्त ॥ १३॥
एवं स प्रातु वो वाञ्छितमिह नियतं सर्वदा सूरचन्द्रो, जाविश्वेशो नुनावात्र सविनयनयं सौवभक्तप्रभुर्य स श्रेयाः श्रेयसे षडू विधु (१६) मितभगवत्स्तोत्रमिश्रस्तवेन, श्रीचारित्रोदयांहिद्वयकजमधुकृत्सूरचन्द्रो'वशी ।१३। शः ॥ १४ ॥ इति श्रीखरतरगच्छेश श्रीजिनभद्रसूरिसन्तानीय श्रीचारित्रोदयवाचकशिष्यवाचक वीरकलशगणिशिष्य ‘सूरचन्द्र' वाचकविरचित श्रीशान्तिनाथत्रयोदश
श्लोकबद्धस्तवगर्भित श्रीअजितजिनराजस्तवः ( समाप्तः) । किष्किन्धायां कृतमिदम्।
$ असावदायक-सौभाग्यदायक ।
Page #408
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૨૯૯ चतुर्दशश्लोकात्मकाजितजिनराजस्तवादुद्धृतो वाचक-श्रीसूरचन्द्रकृतः
श्रीशान्तिजिनस्तवःविश्वसेनमहीनाथ-वंशपङ्कजभास्करम् । आचिरेयं जनाधीशं, वन्दे शान्तिमहं सदा ॥१॥ सुरासुरनराधीश-सेवितं सुमनःप्रभुम् । स्वर्णवर्णसमक्षेत्र, साम्यसद्रससागरम् ॥२॥ कर्मारिवारसंहार-कारिणं करुणास्पदम् । मिथ्यात्वद्रमभङ्गेभ-सन्निभं भविका! नुत ॥ ३॥ युग्मम् । मोहाद्रिशिखरच्छेदं, वज्रभोगविबन्धुरम् । वैश्वसेनिर्जिनो नन्द्या-च्छीशान्तिः समतालयः॥४॥ पापायासहरः सर्व-शानभानुदिवाकरः। अचिराख्योदरोदार-दरीदरहरीश्वरः॥५॥ मन्दारमल्लिकाजाति-पयोजैः पूजितक्रमः। देवाधिपैः सदा सोऽव्या-द्विश्वसेननृपाङ्गजः ॥ ६॥ युग्मम् । यस्य ध्यानात्समे यान्ति, रोगास्ताादिवोरगाः। सोऽचिरानन्दनः पातु, युष्मान् भवभयौघतः ॥ ७॥ श्रेयःकेलिनिवासाभो !, गुणी कमललोचनः।। सश्चन्द्रचन्द्रिकाचन्द्र-समकीर्तिः करोतु शम् ॥ ८॥ विशालनयनो मार-मारको मुनिपुङ्गवः। शान्तिनाथो जिनो जीया-च्चिरं जगजनाधिपः ॥ ९॥ शीघ्रं शमय हे देव!, पापं भुवितनूमताम् । निस्तारय भवाम्भोधेः, स्फूर्जत्सम्पत्तिकारक ! ॥ १०॥ पाहि पाहि जिनाधीश!, संसार वार्द्धिमध्यतः। भवत्स्मरणसंसक्तं, युष्मदंहिप्रपातिनम् ॥ ११॥ सौभाग्यभाग्यसम्पन्न-कल्याणच्छविविग्रहः। वाचंयमजनाधार!, नित्यं जय प्रभो ! ध्रुवम् ॥ १२ ॥ एवं शान्तिजिनेशोऽयं, प्रातु वो वाञ्छितं सदा। 'सूरचन्द्रो'नुनावात्र, यं सौवश्रेयसे वशी ॥ १३ ॥
Page #409
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (च) અમદાબાદ ધનાસુથારની પોળમાં દેહરાની પોળ. ભોયરામાં મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાનની પલાઠી ઉપરનો લેખ.
श्रीआदिनाथ भगवाननी पलाठी उपरनो लेख. संवत् १६५३ अलाइ ४२ वरसे पातिशाहि श्रीअकबरविजयिराज्ये माधवद २ सोमे प्राग्वाट शातीय श्रीअहम्मदाबादनगरवास्तव्य सं० ॥ श्रीसाइया भार्या ताकु पुत्र सं० जोगी भार्या जसमादे कुक्षिरत्नसंघपतिसोमजीकेन मातृसहिता (?) पुत्र सं० रत्नजी. सं० रूपजी सं० खीमजी. पौत्र सं० सुंदरदास प्रमुखयुतेन श्रीआदिनाथबिंबं सपरिकरं कारितं प्रतिष्ठितं च बृहत्खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार दिल्लीपति शाह श्रीअकबरप्रदत्त युगप्रधानबिरुदधारक श्रीजिनचंद्रसूरिभिः आचार्य श्रीजिनसिंहसूरि प्रमुखपरिवारयु(तैः) तेन श्रेयोस्तु॥ सूत्रधार गल्ला मुकुंद कारितं । આ૦ શ્રીનંદનસૂરિજી મ. ના સૌજન્યથી. ઘન સુથારની પોળમાં શાંતિનાથ ભગવાનના દેરાસરના ભોંયરામાં
મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન संवत् १६५३ अलाइ ४२ वर्षे पातिशाहि अकबरविजयिराज्ये माघ सुदि १० सोमे । प्राग्वाट ज्ञातीय श्रीअहम्मदाबादनगर वास्तव्य सं० सा० साइया भार्या ताकु पुत्र सं० जोगी भार्या जसमादे कुक्षिरत्नेन संघपति सोमजीकेन भ्रातृ सं० शिंवा, पुत्र सं० रतनजी. सं० रूपजी. सं० षीमजी, पौत्र सं० सुंदरदास प्रमुखयुतेन आदिनाथबिंबं सपरिकरं कारितं प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार दिल्लीपति पातिशाहि श्रीअकबरप्रदत्तयुगप्रधानबिरुदधारक श्रीजिनचंद्रसूरिभिः...... ......आचार्य श्रीजिनसिंहसूरिभिः............प्रमुखपरिवारयुतैः ............श्रेयोऽस्तु............सूत्रधार गल्ला मुकुंद कारित
मा० श्रीननसूरि म. ना सौमन्यथा.
Page #410
--------------------------------------------------------------------------
________________
३०१
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
પરિકર ઉપર પંચતીર્થી ભગવાન ઉપરનો લેખ. ॥ ९० ॥ स्वस्ति । अलाई ४२ वर्षे माघमासे शुक्ल दशमीदिने श्रीअहमदावाद महानगरे प्रक.........प्रभाव प्रौढ प्रताप प्रासाद प्रसादित निखिल प्र............प्रतिस्पर्धक वरपार्थिव पटल यावजीवषा-मरसिक जीवामा......प्रवर्तनकुशल विशेष विहित... ...कला? गाररक्षणा समस्तजीवसंमतसंततसुकृतसारहारसंगत श्रीशत्रुजयमहातीर्थकरमोचनवरविचक्षण । सकलस्वदेशपरदेश शुल्कजीजीयाकरमोचनविधिसमुत्पादितजगजीवसमाधान । परवललीलादलनप्रत्यल निसुभनिर्मलं प्रबलबलस्वीकृतसकलभूमंडलं लक्ष्मी......। ... लाससावधान करुणारसनिधान । प्रभूत यवनप्रधान सप्रा.........दिल्लीपति सुरत्राण श्रीअकबरशाहिविजयिराज्ये श्रीबृहत्खरतरगच्छाधिप श्रीजिनमाणिक्यसूरिपट्टप्रभाकरसुधर्मदेशनाद्यनेक २ प्रगुणगुणरंजितश्रीमदकबरशाहिप्रदत्त युगप्रधान बि.........
આ૦ શ્રીનંદનસૂરિજી મ. ના સૌજન્યથી
અમદાવાદ રાયપુર શામળાની પોળમાં શામળાજીના ખાંચામાં શ્રી શામળા પાનાથજીના દેરાસરનો શિલાલેખ, ॥९०॥ स्वस्ति श्रीमंगलाचार, स्फारवस्तुप्रकाशनम् ।
पापप्रणाशनं जीया-जिनशासनमुत्तमम् ॥१॥ संवत् १६५३ अलाइ ४२ वर्षे पातिसाहि श्रीअकबर विजयराज्ये श्रीबृहत्खरतरगच्छाधिप श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार स्वधर्म देशनाद्यनेकगुणरंजित श्रीमदकबरसाहिप्रदत्त युगप्रधानपद श्रीस्तंभनतीर्थनगर समीप सागर जलचर जीवरक्षाकारक सदाषाढीयाष्टान्हिका सकलजीवाभयदानदायक कुमतकौशिकसु(सूरावतार भट्टारक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः श्रीजिनसिंहाचार्य प्रमुखोपाध्यायवाचकसाधुसंघयुतैः। श्रीअहम्मदावादनगरवास्तव्य प्रागवाटज्ञातिमंडन सा० साईया पुत्र सं. जोगी भा. जसमादेवी पुत्ररत्नेन श्रीखरतरगच्छ सामाचारीवासितान्तःकरणेन स्वगच्छपरगच्छीयसुपरिवारस्वगुरुराजादि साधुसार्थोपशोभित श्रीशत्रुजय महायात्रा विधायकेन विहितस्वदेशपरदेशीय सकलसार्मिकप्रतिगृहं रजतार्धलंभनिकेन कृतानेकजिनप्रासादप्रतिमा प्रतिष्ठादि धर्ममहोत्सवेन अनेकसाधर्मिकविविधवात्सल्यादि धर्मकरणीय
Page #411
--------------------------------------------------------------------------
________________
3०२
परिशिष्ट (य) रसिकेन संघपति सोमजीकेन भ्रा० शिवायुतेन पुत्र सं. रत्नजी सं. रूपजी सं. धीमजी पौत्र सं. सुंदरदासादिपरिवारशोभितेन श्रीलटकणसाधु प्रतोलिकायां । विधिना स्ववित्तनिष्पादिते नव्यचैत्येश्रीश्यामलपार्श्वनाथबिंब फाल्गुनशुदि ११ दिने महामहं स्थापयामास । श्रीदेवगुरुगोत्रदेवीप्रसादाद् वंद्यमानं पूज्यमानं च चिरं नंद्यादाचंद्राके शुभं भवतु ॥ छ ॥
સં. ૨૦૧૬ ના આસો સુદ ૧૨ રવિવારે આ શિલાલેખ ઉતારીને અમદાદાવાદ રાયપુર શામળાની પોળ, ભૈયાની બારી, શ્રી પાર્શ્વચંદ્રગચ્છના ઉપાશ્રયથી મોકલનાર મુ. બાલચંદ્ર. મલાની પોળની તક્તીઉપરનો લેખ.
स्वस्ति श्रीमंगलाचार-स्फारवस्तुप्रकाशनं ।
पापप्रणाशनं जीया-जैनशासनमुत्तमं ॥१॥ संवत् १६५३ अलाइ ४२ वर्षे पातिशाहि श्रीअकबरविजयिराज्ये श्रीबृहत्खरतरगच्छाधिप जिनमाणिक्यसूरिपट्टालंकारश्रीस्वधर्मदेशनाधनेकगुणरंजित श्रीमदकबरशाहिप्रदत्तयुगप्रधानपद श्रीस्तंभतीर्थनगरसमीपसागरजलचरजीवरक्षाकारकसदाषाढीयाष्टाहिकासकलजीवाभयदानदायक कुमतकौशिक सु(स)रावतार भट्टारक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः जिनसिंहसूरि.........वाचकोपाध्याय...... प्रमुखोपाध्यायादिकसाधुसंघयुतैः]तेन श्रीमहम्मदावादनगरवास्तव्य प्राग्वाटज्ञातिमंडन सा० साश्या पुत्र सा० जोगी भार्या जसमादेवी पुत्ररत्नेन श्रीखरतरगच्छसामाचारीवासितांतःकरणेन संवत् १६४४ स्वगच्छपरगच्छीयमुपरिधारस्वगुरुराजादि.........सार्थन) श्रीश@जयमहायात्राविधायकेन विहितस्वदेशपरदेशीय (सकल)साधर्मिकप्रतिगृहरजतादिलंभनिकेन, कृतानेकजैनप्रासादप्रतिमाप्रतिष्ठादिधर्ममहोत्सवेनादानेकसाधर्मिकविविधवात्सल्यादिधर्मकरणीरसिकेन संघपति सोमजीकेन भ्रातृ शिवा युतेन पुत्र सं० रतनजी रूपजी खीमजी, पौत्र सुंदरदासादि परिवारशोभितेन श्रीटीमलाप्रतोलिकायां अक्षततृतीयादिने स्वधननिष्पादिते नव्ये चैत्ये स्वयं कारितं स्वगुरुप्रतिष्ठितं श्रीनमिबिंबं सपरिकरं समहं स्थापयामास । श्रीदेवगुरुगोत्रदेवीप्रसादाद्वर्धमानं प्रपूज्यमानं नंदतु आचंद्रार्क वंद्यमानं शुभं भवतु ॥
Page #412
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (छ) सोस रचित - )
( श्रीमान् અર્બુદતીર્થ ચૈત્યપરિપાટી સ્તવન
( સંવત્ ૧૬૪૧ જિનચંદ્રસૂરિ યાત્રીસંઘસહ ) दुहा - तीर्थंकर त्रेवीसमउ, पासजिणेसर देव ।
चरण कमल तसु अणुसरी, गुण जंपिसुं संखेव ॥ १ ॥ जालउरा संघ चालीयउ, अर्बुद भेटण काज ।
भवियण जन सवि हरखीया, जिम केकी घनगाज ॥ २ ॥ जुगप्रधान गुरु सुरतरु, श्रीजिणचंद मुणिंद । जात्रा करण गुरु संचरइ, साथई श्रावक वृंद ॥ ३ ॥
चउपइ - रिसहनाह मरुदेवीनंद, सेवन ऊ (वा) ननइ ( ? ) सुरतरुकंद । अगर कपूर कस्तूरी करी, पूजिउ आदिजिन ऊलट धरी ॥४॥ सोलम जिन सोहग कंदलउ, पूनिम ससि दीसह भलउ । शांति करण श्रीशां तिजिणंद, बीजइ भुवनि पणमुं आणंद ॥५॥ नेमिनाह जिण बावीसमउ, तीजइ जि (ण) हर उलट नमउ । पुरिसादाणी पास जिणंद, जसु दरिसण मनि परमानंद ॥६॥ महावीर त्रिभुवन आधार, चरच्या चरण कमल सुहकार । सुरनर किंनर सेवइ पाय, वंद्या जिणवर पंचे भाय ! ॥ ७ ॥ श्रीजिनकुशलसूरि नामि, सीझइ वंछित मनना काम ।
पद पंकज प्रणमी मनरंगि, पासज नमि चाल्या मनरंगि ॥८॥ डाल - हिव पहिलउ रे सार सुवधि जुहारियउ,
दुख दुरगति रे दालिद दूरइं वारीयउ । वलि उंडू रे गामइ जिनवर भेटीयर, श्रीगोहिली रे जिनवंदी दुख मेटीयउ ।
मेटीया अरिघर विकट संकट जासु दरिसण दुख टलइ, गछराज जिनचंद्रसूरि सुह नामि सवि आस्या फलइ ।
Page #413
--------------------------------------------------------------------------
________________
३०४
परिशिष्ट (७)
अरविंद हरि जिम मोर पावस केतकी मधुकर मनइ, तिम सुगुरु दरिसण भविक वंछइ, अंगि आणंद अतिघनइ सीरोही रे आवा जउ गु.॥१०॥ संचरइ श्रावक साधु साथइ आदि जिणवर वंदिया, श्री सात जिणहर संति ताई वंदी पाप निकंदिया । संधणोद वाढिल उपर जगगुरु भविकजन अभिनंदिया,
हम्मीर पुरवर आदि जिणहर संघसुखकर वंदिया ॥११॥ ढाल - सीरोढी पुरि पास जिन निरखी
पालडी जिनवर पूजी मन हरखिया, "हणाद्रपुरि जिणहर एकमई भेटीयउ,
आदि जिन पास नमि कर्ममल मेटीयउ ॥ १२ ॥ ढाल-धरणी रमणि उरि हार सार त्रिभुवन मन मोहइ,
देउलवाडइ भुवन पंच नलणी सम सोहइ । नवर नाटारंभ थंभ तोरण अति चंग, विमल वसही नाभिनंद पूजउ मनिरंग ॥ १३ ॥ लूणग वसही बिंब चंग वंद्या नेमि नाह, भीमसाह वसही रिसह अरचिउ उछाह । मंडलक वसही पासदेव भेटिउ कल्पद्रुम, हुंबड वसही बिंबरंग पूज्या पुरुषोत्तम ॥१४॥ अचलगढइं वरराघविहार पूजिउ संतीसरा,
युगवर कीरत रतन सूरि वंदिउ गुरु सुरतरा । चउमुख सह (?) सा तणइ प्रसादि वंद्या आदीसरा,
कुंथुनाथ त्रीजइ भुवनि पण मिउ जगदीसरा ॥ १५॥ ओरीसइ सिरिवीर सामि मनरंगि जुहारउ,
लहुया गुरुया बिंब सवे नमि दोहग डारिउ । खरतर श्रावक सकलसंघ मननइ उच्छाह, दान पुण्य पूजा करी ए ल्यइ ल(ख)मी लाह ॥१६॥
Page #414
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
ढाल - हिव वलितां वलि स्वामि हणाद्रइपुरि भेट्या जिन वेलांगरी, कालं ( दरि) झरि ( ? ) पुरि ठामि प्रमुख नयर प्रभु वंद्या मनि ऊलट धरी ए ॥ १७ ॥
कुशलखेम संपत सोवनगिरिवर शुभ सुकने निज घरि वली ए ।
वंद्या जिनवर पास आसज मनतणी जिनवर दरसणि सवि फली ए ॥ १८ ॥
૩૦૫
से (? जे ) समरइ अरिहंत तसु घरि संपदा कित्तिरयण सिरि सो वरइ ए ।
सेव्यां हर्षविशाल प्रमोद अंगि वली हर्षधर्म ते मनि धरइ ए ॥ १९ ॥
गच्छ खरतर सिणगार श्रीजिनचंदसूरि सांनिधि तीरथ बंदिया ए ।
घाr ( ? गाय ) कमांहि प्रधान साधुमंदिरगणी सीस हु ( इण) परि गुण गाविया ए ॥ २० ॥
कलश - इम नयर श्रीजालउर अरबुद सकल तीरथ वंदिया, सोलसई इगताल (१६४१ ) वरसइ माघ मासि आणंदिया । मुनि विमलरंग सुसीस लब्धई मन कल्लोलई । गुण भण्या, जे चित्त चोखइ हृदय राखइ तेह पामइ सुख घणा ॥ २१ ॥ पंचनदीसाधन गीत
राग आशावरी दूहा
-
श्रीअकबर हरषित हुकम, करमचंद आणंद । पंचनदी साधन भणी, वीनवीयउ जिनचंद ॥ १ ॥ सुभ वेला सुभ वासरइ, सुभ सुकने सुभ वारि । मुलताणि संघवासरई, क्रमि जु करइ विहार ॥ २ ॥
+ એમણેજ રચેલ સીરોહીસ્થ ખરતર પ્રાસાદ સુમતિસ્તવન ગાથા ૧૬ નો ઉપલબ્ધ છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (७)
महिपति मुक्या मेवडा, च्यारे चतुर सुजाण । पतसाही जण बर्या, पहुता गुरु मुलताणि ॥ ३ ॥ चाल - मुलताण मंडल मोटर परि मंडयु, कीधा तोरण सात । दसारणभद्रतणी परि वंदर, श्रीसंघ सुगुरु विख्यात ॥ ४ ॥ मीर मल्लिक खुदा सिम खोजा, आव्या सनमुख वाक । जयजयकार हुया जगि सघलइ, वाज्या गहिर निसाण ॥ ५ ॥ संघसमवाय किउ पइसारु, राख्यउ महीयलि नाम । आदर अधिक अमारि पलाई, मास दिवस लगि ताम ॥ ६ ॥ संगत सोल बावन्नइ वरसह, माहसुदइ तिथि बारसीत । जिनदत्तसूरि कुशल गुरु समरी, माणिक्यसूरि सुधा सीत ॥ ७॥ अठम भत्त करी आराधइ, पंच पीर सुभ ध्यान | श्रावक विबुध करs तिहां करणी, पूजा प्रमुख प्रधान ॥ ८ ॥ सुविहित साधुसिरोमणि मुनिवर, श्रावकनुं परिवार । पातसाहि आदेसी बइठा, नावा नदियमझार ॥ ९ ॥ ततखिण ध्यान धरतां आया, पंचपीर तिण ठाणि । गाज वीज आडंबर मंड्यु, न चल्युं सूरि सुझाणि ॥ १० ॥ ध्यानबलइ गुरुसांनिधि साध्या, पंचपीर तिणवार । तब तूठे वर दीधा पंचे, जंपइ जय जयकार ॥ ११ ॥ अतिशइ देखि तिहां कणि अधिकउ, लोकतणइ मनि भायउ । झगमग दीप्ति थई दीपकनी, रामा रंगि वधायउ ॥ १२ ॥ पंच नदी साधी संघकाजइ, पूगी मनोरथमाला । दान पुण्य संघइ तिहां कीधा, जाणइ बाल गोपाला ॥ १३ ॥ उदय कीधउ खरतर जिनशासनि, उदयउ जिनचंद | अधिक उदय प्रतपर श्रीसुहगुरु, जां लगि ध्रुव रवि चंद ॥ १४ ॥ सादर सुंदर अति आडंबर, उच्च नयर गुरु आया । पारख लखइ प्रमुख चांपसी, पइसारइ जसु पाया ॥ १५ ॥
३०६
राग सोरठी- आज उछरंग आणंद उलट घणुं, आज सुधारसमेह वूठ ।
Page #416
--------------------------------------------------------------------------
________________
३०७
યુપ્રધાન જિનચંદ્રસૂરિ
जुगप्रधान गुरु गच्छ खरतर धणी, सूरि जिनचंद जु आज दीठउ ॥१६॥ आज०॥ पंचनदी साधिनइ नयर देराउरई, विहरता साधुसुं सुगुरु आयु । नाम मंत्राक्षर ध्यान धरतां निसंदे, कुशलगुरु दरसण वेगि पायु ॥ १७॥ आज० ॥ श्रीजिनमाणिकसूरि गुरु वंदिया, नरहर हरखिया भविक प्राणी। जेसलमेरु गढ पूज्य पधारीया, छत्रपति समानी भीम वंदीया॥१८॥ आज०॥ वाजि गजराज नरराजसुं परिवर्यु, आवीयु भीमजी बहु दिवाजइ । संघपति राइचंद अधिक उच्छव कियु, घरि घरि मंगलतूर वाजइ । अनुक्रमइ मरुधरा देसमांहि विचरता, नयर अणहिलपुर सुगुरु आवइ ॥ १९॥ आज०॥ पूरव बोल सुप्रमाण करि आपणा, सूरि जिणचंद इम जस जग पावइ ॥२०॥ आज०॥ आविया श्रीपूज्य राजधानी पुरी, बाजए भेरीया सुजस भेरी। संघसहित चिरकाल जिनचंदजी;
चडति कला हुवइ सुगुरु? तेरी ॥ २१ ॥ आज ॥ * લબ્ધિકલોલ રચિત (સ્તવનાવલિ) ગુટકામાંથી ઉદ્ધતા
२४
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૦
परिशिष्ट (७)
ગણિ સમયરાજ રચિત यु. प्र. श्रीन्निचंद्रसूरि गुरु-रास
श्रीजिण सासण चिरजयउ, श्रीखरतर गणधारो रे । श्रीजिणचंदसूरीसरू, गाइसुं इणि अधिकारो रे ॥ १ ॥ श्री जिण० ॥ सोहम सामि परंपरा, सूरि अनेक प्रकारो रे । चउसट्टिमइ पाटइ जयउ, जुगप्रधान जयकारो रे ॥ २ ॥ श्रीजिण० ॥ श्रीजिन माणिक मुणिवर, पाट उदयगिरि से रे ।
थाप्या राउल मालदे, प्रतपइ पुण्य पंडूरो रे, ॥ ३ ॥ श्रीजिण० ॥ नाण चरण निरमला, चंदकुलइ गुरु सोहई रे । देसविदेसइ विहरता, भवियण नर बोहई रे ॥ ४ ॥ श्रीजिण० ॥ अनुपम अतिसय गुण भला, श्रवणि सुण्या जिणवारई रे । अकबरसाहि नरेसरू, रंज्यउ चित्तमझारई रे ॥ ५ ॥ श्रीजिण० ॥ आदर करी गुजरातथी, वेगइ गुरु बोलाविया रे । गामागर पुरि विचरता, लाभपुरइ गुरु आया रे ॥ ६ ॥ श्री जिण० ॥ वंदी गुरु देसण सुणी, रंज्यउ अकबर जाणी रे ।
सात दिवस अमारीना, दीधा धरम पिछाणी रे ॥ ७ ॥ श्रीजिण० ॥ जुगप्रधान बिरुदइ कर्या, जलचर जीव उगार्या रे ।
अउर लाभ वलि धर्मना, दीधा जस विस्तार्या रे ॥ ८ ॥ श्रीजिण० ॥ श्रीजिणसिंघसूरीसरू, श्रीआचारिज कीधा रे ।
कर्मचंद मंत्रीसरू, उच्छव करी जस लीधा रे ॥ ९ ॥ श्रीजिण० ॥ अन्न दिवस मुलताणनउ, संघ घणउ तिहां आवइ रे 1 वंदीन उच्छव करी, आदर करी बोलावइ रे ॥ १० ॥ श्रीजि० ॥ मंत्रीसर कर्मचंदनई, संघ सहु अणुसारी रे।
शुभशकुनादिक जोईया, लाभ विशेष विचारी रे ॥ ११ ॥ श्रीजिण० ॥ अकबर साहि विदा लही, संघ सहित गुरु चालई रे । सिंधुदेश साधण भणी, चोरउ अरि पालई रे ॥ १२ ॥ श्रीजिण० ॥ पतिसाही तिनि मेवडा, हुकमई साथई आवई रे । जिहां जिहां सहगुरु संचरद्द, जीवदया वरतावई रे ॥ १३ ॥ श्रीजिण० ॥
Page #418
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
3०८ ऋमि ऋमि सहगुरु विचरतां, आया श्रीमुलताणई रे। अति उच्छव आडंबरइ, जयजयकार वखाणई रे ॥१४॥ श्रीजिण०॥ थो(घो)रवाड नानिग तणा, राजा सीमा रंगई रे। पंचनदी साधण तणी, देई खमासण चंगई रे ॥१५॥ श्रीजिण ॥ शुभ दिवसइ मुलताणथी, पांगुरिया गुरुराया रे। संघसहित हिव अनुक्रमइ, पंचनदी तटि आया रे ॥१६॥ श्रीजिण०॥ चंदवेली पत्तन भलइ, उतरीया शुभ ठामई रे। गुणरागी श्रावक भला, सावधान गुरु कामई रे ॥ १७॥श्रीजिण०॥ हाजी फते आलम खान, समाइल देर रे । फतेपुर किहरीरना, उच्च मरोट संमेला रे ॥ १८॥ श्रीजिण० ॥ सीतपुरी उबाबडा, घल्लु जजेवाहण रे । जेसलगिरि देराउरा, भरकर भुट्टे वाहण रे ॥ १९॥ श्रीजिण ॥ पइंत्रीसां गामां तणा, संघ सहु तिहां मिलिया रे। सहगुरु भावइ वांदतां, संघ मनोरथ फलिया रे ॥२०॥ श्रीजिण ॥ आंबिल तप जप साधना, करी आतमसुद्धि सारू रे पूरवविधि सवि साचवी, करी अट्ठम तप वारू रे ॥ २१॥ श्री० ॥ सोलह सइ बावन (१६५२ ) समइ, माहसुदीइ शुभमासई रे । बारसि तिथि पुष्यारकइ, सुंदर मन उल्लासई रे ॥२२॥ श्रीजिण०॥ धूप जाप बलिबाकुला, श्रावक सयल करेई रे।। पाठक वाचक मुणिवरू, श्रावक साथइ लेई रे ॥२३॥ श्रीजिण० ॥ जपता निजगुरु देवता, बइठा बेडी मांहई रे। बेडी हिव चालती, आई नदी प्रवाहई रे ॥२४॥ श्रीजिण ॥ पंचनदी बिच पामीनइ, मंत्र जपइ तिणि वेला रे । सूर वीर साहस पणइ, श्रावक साधु समेला रे ॥२५॥ श्रीजिण ॥ भीम भयंकर अध रातइ, पंचनदी जल पूरई रे। निरधारी बेडी तिहां, राखी लोक हजूरई रे ॥२६॥ श्रीजिण॥
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૧૦
परिशिष्ट (७) पंचपीर तिहां साधीया, पंचनदीना सामी रे। सह गुरु नई सुप्रसन्न थया,संघ उदय सुख कामी रे॥२७॥श्रीजिण०॥ तिहांथी बेडी वालीनई, आया गुरु निज डेरई रे। ढोल दमामा सरणाइ, वाजइ सबद घणेरई रे ॥२८॥ श्रीजिण०॥ सहगुरु सघली विधि साचवी, सघला संघ वंदायारे। उच्छव रंग विनय करी, नरनारीय वधाया रे ॥२९॥ श्रीजिण ॥ याचक जन संतोषीया, दान घणा तिहां दीया रे। साहम्मी वच्छल करी,लाहणि विधिजस लीया रे॥३०॥ श्रीजिण०॥ सुरनर जस कीरति कहइ, जिण सासण जयकारा रे । उच्छव रंग वधामणा, संघ उदय अधिकारा रे ॥३१॥ श्रीजिण०॥ कुशल खेम आणंदसुं, पांगुरी उच्च पधारई रे।। अधिक महोच्छव अनुदिनइ, संघ करइ धनसारई रे॥३२॥श्रीजिण तिहां मुलताण प्रमुख सहू, सिंधु महाजन वलीयां रे । वंदि गुरु निजि थानकइ, पहूचइ मननी रलीयां रे ॥३३॥श्रीजिण०॥ उच्चथी गुरु पांगुरी, देराउरि गुरु मेट्या रे । श्रीजिनकुशल सूरीसरू, नमतां पातक मेट्या रे॥३४॥ श्रीजिण०॥ देराउरथी पांगुरी, माणिकसूरि जुहार्या रे। नवहरि देव नमी करी, जेसलमेरि पधार्या रे ॥३५॥ श्रीजिण ॥ संघ सहु मिली मनरली, राउल भीमनारंदो रे । वंदइ सुह गुरु भावसुं, अधिक मनइं आणंदो रे ॥३६॥ श्रीजिण०॥ अति उच्छव रंगइ करी, आया श्रीजिणचंदो रे। पास जिणेसर भेटिया, सेवक सुरतरुकंदो रे ॥ ३७॥ श्रीजिण० ॥ श्रीजिणमारग उपदिसइ, कुमत कदाग्रह टालई रे। जुगप्रधान गुरुराजीयउ, रीहड कुल उजुवालई रे ॥३८॥ श्रीजिण० ॥ 'समयराज' गुरु गावतां, पूरइ मनह जगीसो रे। श्रीजिणचंदसूरीसरू, प्रतपउ कोडिवरीसो रे ॥३९॥ श्रीजिण ॥
इति श्रीजिणचंदसूरिगुरुरासः समाप्तः ।
<00
-.
Page #420
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
श्रीमत्सुमतिकल्लोल रचित जिनचंदसूरि-गीत
૩૧૧
सारद पय पणमी करी, गाइसुं श्रीजिणचंद | भावभगति भोलीम करी, मनि आणि रे, २ अधिकड आणंद कि ॥ १ ॥ वंदउ रे गछराया गच्छराया रे, २ श्रीजिणचंदसूरि कि । आंकडी । संवत सोल सडतालीसा ( १६४७ ), गुरु विहरइ गुजराति । अकबर गुरुना गुण सुणी, गुरुदरसण रे, २ चाहत दिनराति कि ॥२ अकबर कहइ कर्मचंद भणी, कहां तुम्हचे गुरु होइ ? |
मंत्रि कहइ साहिब ! सुणउ, गुजरात रे, २ विचरइ अब सोइ कि ॥३ दे फरमाण बोलावीया, श्रीजिणचंद मुणिंद |
वात सुणी गुरु पांगुर्या, साथइ भला रे, २ मुनिवरना वृंद कि ॥४॥
श्रीसीरोही आवीया, तिहां राजा सुरतान |
गुरुनइ लाभ दिया घणा, पूनिम दिन रे, २ जीव अभयदान कि ॥५॥ गुरु जालउरि पधारीया, तिहां किणी रह्या चउमासि । श्रीजीनइ वचनइ करी, पूरइ भवियण रे, २ मन केरी आसि कि ॥६॥ तिहांथी पारणइ पांगुर्या, गुरु करइ साधुविहार ।
अबूझ जीव प्रतिबूझवइ, कलिजुगमइ रे, २ गोतम अवतार कि ॥७॥ फागुण सुदि बारसि दिनइ, सुभ योगई सुचंग । श्रीलाहोरि पधारिया, भवियण जण रे, २ हुया उछरंग कि ॥ ८ ॥ तिणही दिन अकबर भणी; सहि गुरु मिलिवा जाइ ।
दूरथकी देखी करी, अकबरजी रे, २ जसु सन्मुख आइ कि ॥ ९ ॥ गुरु दरसण देखी करी, करइ निज मुखि गुणगान । तेह सुणी सवि ऊंबरा, मनमोहे रे, २ हूया हयरान कि ॥ १० ॥
गुरुनs हुकुम दिया इसा, नित नित तुम्ह इहां आउ । धरमकी वात का मुझे, इतनउ गुरु ! रे, २ करउ उ (सु) पसाउ कि
Page #421
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (छ)
૩૧૨
एकतइ श्रीजी भणी, गुरु ! कहइ धरमनी वात । कुमतमति जन मनथी रहरइ, घूहडनइरे, २ न सुहाइ परभात कि १२ श्रावण सुदि पडिवा दिनइ, श्रीजी यु(विन) व्या (?) सेख । साधु इसा तुम्ह को देख्या, जिण देख्या रे, २ जगमांहे रेख कि ॥१३ नरपतिसुं सेखजी भणइ, सुणि साहिब ! इक बोल ।
बहुत बहुत दरसण देखे, नांहि कोई रे, २ इनहीं कइ तोल कि ॥ १४
इम सुणी अकबर हरखीया, आवइ सुहगुरु पासि । आदरमान देई घणा, इम बोलई रे, २ मनकइ उल्लास कि ॥ १५ ॥ जु कछु चाह सु दीजीयइ, तव पभणइ गुरुराय ।
सब दुनियां हम तजि रहे, हम चाहूं रे, २ जीवदयाकर उपाय कि १६
करइ बगसीस ए गुरु भणी, श्री अकबर पतिसाहि । सात दिवस अमारिनउ, पडहउ दियउ रे, २ सवि पृथिवी मांहि कि
गुरुना गुण देखी घणा, श्री अकबर भूपाल ।
जुगप्रधान पदवी दीनी, जाणइ जगमई रे, २ सहु बाल गोपाल कि १८
सुहगुरुनइ उपदेशथ (की) इ, नयरि खंभा इतमांहि ।
जलचर जीव उगारीया, हुकुमइ करी रे, २ श्रीअकबर साहि कि १९
aras वानइ दिनदिनद्द, खरतर गच्छि अवतंस | तुम्हहिं बडे गुरु इणि जुगई, इम अकबर रे, २ जसु करइ प्रशंस कि मात सिरीयादे उरि धर्या, श्रीवंतसाह मल्हार ।
सिम को नहीं, जसु नामई रे, २ हुवइ जय जयकार कि ॥ रहड वंसइ अति भलउ, जिण सासणि सिणगार ।
ए गुरुना गुण अति घणा, कवियण जण रे, २ कुणं पामइ पार कि ॥
जां लगि मेरु महीधर, जां सायर जां चांद | 'सुमतिकल्लोल' सेवक भणइ, तां प्रतपड रे, २ गुरुआ जिणचंद कि इति श्रीजिन चंद सूरि - गीतं ।
Page #422
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
यु. प्र. जिनचंद्रसूरि गीत (द्वितीय)
दूहा - सुमति जिणेसर सुख करण, हरण दुरिय दोभाग । खरतर गछ पति गाइसुं, जासु अधिक सोभाग ॥ १ ॥
चउपइ - देस मंडोवर अतिहि समृद्ध, 'बडलुं ' गाम तिहाँ सुप्रसिद्ध ।
सा श्रीवंत सिरिआदे नारि,
तासु कुखि जिणि लीयड अवतार ॥ १ ॥
૩૧૩
जसु गरभई माता सुविसाल, दीठ सुपन नालेर रसाल । संवत पनरइ पंचाणवइ, जायउ सुत मुहूरत सुभ लवइ ॥२॥ की सुपन तण सुविचार, होस्यइ पुत्र सही छत्रधार । तिणि सुभ नाम ठव्यउ सुरतान, मात पिता धरि मनि बहुमान ॥३॥
पहुता बीकानरइ सहू, तिहाँ माणिक सूरि खरतर पहू । दीउ निलवट वूरई बाल, सही स होस्यइ गछ प्रतिपाल ॥४॥
माता पिता बूझवि ते लीध, चडोतरइ जसु दीक्षा दीघ । संवत सोलह बारोतरइ, जेसलमेरि सुगुरु पट धरइ ||५||
जिण बल्लम जिम क्रिया कठोर, सूरि मंत्रबलि वाधउ जोर । अणहिल पाटणि जीता वाद, उतार्या कुमतीना नाद ॥ ६ ॥
राय राउल राणा राजान, प्रतिबोध्या ते कुण करइ गान । श्रीजिन कुसल तणइस निधान, बूझविआ दिल्ली सुरतान ॥७॥
देवप्रयोगइ अकबर साहि, युग प्रधान पद दीध ऊमांहिं । बावन्न साधी पंचनदी, सह गुरु सकति सहूअहं वदी ॥८॥
संवत सोलह गुणत्तरइ, कजीयइ पहुता गुरु आगरइ । बूझवि साहि सलेम उदार, कीधउ जिण सासण उद्धार ॥९॥
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૧૪
परिशिष्ट (७)
गुरु अवदात कहुँ केतला, जेता दिन हुआ तेतला । आसू वदि बीज सित्तरइ, बीलाडइ अणसण गुरु करइ ॥ १०॥
सुभ ध्यान सुरलोकमझार, पहुता देव करइ जयकार | कहइ गणि सुमति कल्लोल वचन्न, गुरु गुण गावइ ते धन धन्न ॥ ११ ॥ इति गुरु गीतम् । बाई नाना वाचनार्थ ..री, ए कीरति बहुली लाधी ॥ ७ ॥
जासु वास प्रभावथीय, संघपति हुया अनेक । बहु जिणहर जिण बिंबनीय, कीध प्रतीठ विवेक ॥ ८ ॥
जे सई हथि गुरु दीखीयाए, सीस तणा परिवार । ते गीतारथ गुण भर्या ए, हुया पदवी धार ॥ ९॥ सात ईति तिहाँ नवि हुई ए, जिहाँ गुरु रह्या चउमास । प्रतिबूझवि पतिसाहि करी, जिन शासन परकास ॥ १० ॥ गोतम जिम लब्धइ भर्या ए, रूपइ वयर कुमार । ए गुरुना गुण गावतां ए, किमइ न आवइ पार ॥ ११ ॥ संवत सोलह सित्तरइ ए, नयर बीलाडा ठामि । स्वर्गवास युगवर हुआ ए, करि अणसण सुहझाणि ॥ १२ ॥ श्रावक धन्न कटारिआ ए, वित्त वावइ गुरु थानि । उच्छव कीधा अति घणा ए, दिन दिन बधईं तइ वान ॥ १३ ॥
एह कवित्त भइ गुणइ ए, मन धरि भाव विसुद्धि । 'सुमतिकल्लोल' गणि इम कहइ ए, ते पामइ बहु रिद्धि ॥ १४ ॥
*X-X®
Page #424
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
१५.
चतुर्थ दादा युगप्रधान श्रीजिनचंद्रसूरिरचित स्तवनादि कृति समुच्चयः ।
१ श्रीशांतिनाथ हिंडोलणा गीत ( राग सारंग मल्हार )
श्रीभरत दखिणमइ, मनोहर नयर वर विस्तार | कुरुदेश हथिणाउर अनोपम, इंद्रपुर अवतार ॥ तिहां विश्वसेन नरिंद पालइ, राज राणिम सार । तसु घरणी अचिरादे दीपइ, अपछरनइ अणिहार ॥ १ ॥ हिंडोलह माइ ! झूलता, संति कुमार, मुझ मन हरख अपार । ( आंकणी )
तसु ऊअरि अणुत्तरथी चवी, प्रभु अवतरे अरिहंत । यदि भाद्रवानी सातमई, वलि जेठ वदि जगकंत ॥ अधरयणि तेरसि तणी, जनस्यउ वरतीयउ सुभसंति । तिणकाज संतिकुमार दीघउ, नाम भलऊ बुधवंत ॥२॥ हिंडोलणइ० । कमनीय कंचन कमल कोमल, सदल सुंदर अंग । बालपणइ अतिरूप निरखी, सुरवधू मनरंग ॥ मणिकनक मंडित पालणइ, हींडोलती हइ चंग । काइ अपछरा आसीस आपइ, जगि तुझ सुजस अभंग ॥ ३ ॥ हिंडोलणइ० ।
घर अंगणइ प्रभु ठवति पगला, घूघरा घमकंति । गजराज राजमराल मंथर, गतिसुं गुणवंति ॥ धरि गोद अणिमिस नयणि वलि वलि, मातजी निरखंति । चिरि जीवज्यो तुम्हे नान्हडा, तिहां अपछरा एम कहंति ॥४॥
हिंडोलणइ० ।
Page #425
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (9)
आजती अंजन काइ अमरी, देव कुमरी ( काय ) काइ । मृगनाभि कुंकुम देवचंदण, घसीय तिलक वणाय ॥ प्रभु वदति कोमल वयण तिमतिम, मात तात सुहाय । करइ कलिसुर नर कूअरसूं वलि, अपछरसू निजिदाय ॥ ५ ॥ हिंडोल इ० । चालीस धनुष प्रमाण अंकित, चलण सुर सारंग ॥ सारंग तनु सारंग गुरु, सम धीरिमा सारंग । सारंग वंस विलासनी वर, वण्यऊ वर सारंग । सारंग गुण सारंग वसुधा, गरजति जिम सारंग । हिंडोलणइ० । इम सकल त्रिभुवनभवनमांहि, सबल जसु सोभाग । सुर असुर नर नारि तणऊ, प्रभु ऊपरइ बहु राग । मंडलीक चक्रवर्त्ति तणा सुख लही, लाऊ पद वीतराग । गावंति गुण 'जिणचंद' दिन दिन, इणपरि सारंग राग ॥७॥ ( हिंडोलणइ ) माई झूलता संतिकुमार, मुझ मन हरख अपार । इति श्रीशांतिनाथ हिंडोलणागीतं । २ नेमिराजुल चउमासिया गीत
श्रावण आज सुहामणऊ, वसुधा वरसइ मेह । चिहुं दिशि चमकइ दामनी, जागइ नवल सनेह । जागति नवल सनेह, सखि हे कुंअरि राजिमती कहइ । जवुराइ ! जाइ मनाय आणो, एकुण पावस दिन वहइ ॥ इण समइ सुरंगा नयर दीसइ, रएण पिण रलियामणऊ । पियु तुम्हे आवो सुख पावो श्रामण आज सुहामणउ ॥ २ ॥ भला रे पधाऊ भाइवऊ, गरुऊ गुहर गंभीर ।
हर घटा कर गाजीयऊ, जगिमइ जलधर धीर । जगमाहि जलधर धीर आपी, वरस वरस वली वली वेलडी । ( वेलडी) रही लयलाय तरुसुं, मोरनसुं जिम ढेलडी । तिम रमण रमणी संग इण रितु, रंग धरइ दिन दिन नवऊ । संजोग सुंदर रति पुरंदर भला रे, पधार्यऊ भाद्रवऊ ॥ २ ॥
Page #426
--------------------------------------------------------------------------
________________
३१७
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
आसूडइरे आस सफल करो, प्रीतम प्राण आधार । वेग मिलो मुझ वालहा!, पूरव प्रेम संभार ॥ संभार पूरव प्रेम प्रीतम!, प्रीति अविचल कीजीयइ। पडिवन्नऊ पालो रोस टालो,सुजस सबल ओ लीजीयह॥ निसि झरइ अमृतनीर निरमल, नीलांणी अवनीयरो। सोलसे किरणे सूर विचरइ, आसू आस सफल करो ॥३॥ कातीडई रे कौतिक गहगह्या, कोमदी महोछव चंग। दिवस दीवाली गुण निलऊ, घर घर हुवइ उछरंग ॥ उछरंग नित नित हुवइ दिन दिन, धवल मंगल अति घणा। घडलीया धूना धमल घर घर, थया रंग वधामणा ॥ श्रीनेमि राजुल मिल्या मुगतइ, सासता सुखतिहां लह्या । कहइ (जिण) चंद चिरि आणंद आणो, काली कौतिक
गहगहा ॥४॥ इति नेम राजुल चउमासिया गीत । ३ जैसलमेर मंडन वीरजिन गीत
(राग नट्टनारायण मिश्र) प्रभु ! तेरी मूरति मोहनगारी, जिन ! तेरी मूरति मोहनगारी शशि अनुकारी अजब समारी, ऊपम कोटि उवारी, प्रभु० ॥१॥ हां हां सदल सकोमल सुंदर सारी, प्रफुलित अधर प्रवाली। नयन कमल दल भाल निहालति, अष्टमि शशि अणुहारी, प्रभु०॥२॥ हां हां जेसलमेरु नयर मुखमंडण, जिण सासन जयकारी। सूरति वीर जिणंदकी द्यो निति, चंदकुं मुगति पियारी, प्रभु० ॥३॥
४ गौतमस्वामी गीत
(राग वेलाउल) श्रीगौतमगुरु गाईयइ, गुणलब्धि भंडार । प्रह ऊठी निति प्रणमीयइ, वंछित (फल) दातार, श्रीगौतम०॥१॥ गौतम गोत्र प्रकाशवा, उदयउ दिनकार । कलिजुग सुरतरु सारीखउ, सहु कहइ संसार, श्रीगौतम० ॥२॥
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૧૮
परिशिष्ट (७) श्रीमहावीर जिणंदनऊ, पहिलउ गणधार । मनमोहन महिमानिलऊ, मोटउ अणगार, श्रीगौतम० ॥३॥ श्रीवसुभूति पुत्र वडऊ जती, पृथिवी मात मल्हार । गुणमणि रोहणगिरि समउ, सविजन सुखकार, श्रीगौतम० ॥४॥ गौतम नामइ पामीयइ, सुख सुजस संतान । आधि व्याधि दूरइ टलइ, वाधइ वसुधा वान, श्रीगौतम० ॥५॥ गुरु नामइ गहगट हवइ, भय भाजइ दूर। मनवंछित भोजन मिलइ, हुवइ सुजस पडूर, श्रीगौतम० ॥६॥ गौतम गुरुना गुण थुण्या, हूआ निरमल आज। आज जनम सफलउ थयऊ, पाम्यऊ शिवपुर राज, श्रीगौतम० ॥७॥
सुभाषित गीत विनोद विलास रस, पंडित दीह लियंति । कह निद्रा कइ कल(ह) करी, मूरख दीह गमंति ॥१॥ सालूरांनइ सरवरां, जिम धरतीनइ मेह । उत्तम जन एहवऊ करइ, निति निति वधतउ नेह ॥२॥
५-श्रीसुरियाभ सुर नाटक विधि गीत
राग प्रभाती मिश्र-थगना मगना थेईरे थेई । ए जाति । नयरि अनूपे आमलकप्पे, वीर वदीते तिहां पहुते । सुर सुरियाम साहिब सेवनकू, तबही नाटक विधि रचते ॥१॥ जुग जुगते नाटक इम करते,
मन सुध महावीरजीकुं वलि नमते । ए आंकणी। दोनुं भुज वीचि रचते,
अठशत अठशत अतिरूप कुंअर कुंअरी। तिम सुर अउरातणी सो महणी,
सजनि रमति सुर हेज धरी ॥२॥ जुग०॥ वाजित वाजे गुणपंचासे, सुरसंचे तिम अऊर सजे । विकट पाट उत पाट नटावे, ताल ताल सुधताल वजे ॥३॥ जुग०॥
Page #428
--------------------------------------------------------------------------
________________
३१५
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ इकत्रीसेह निरति करेई, थैई थेई बोलति मुख थेई । थैई थैई थिरि हमकुं धृति थैई दी,
थेई रे प्रभु! मेरे थैई थेई ॥४॥ जुग० ॥ बत्रीसइ नाटक इम करते, पुन्वभवंतर जेह छते। षट् कल्याणक विधि प्रभुजीके, वरणविसुंनवर सुरवर ते॥५॥जुग०॥ तं तं तं विततं तं सुघने, सुसरे ए चीहुं भेदि सुरते। वाजित एम वजते सुरते, चऊविध गीते ते वदते ॥६॥ जुग०॥ उक्खित्त पाउअत्ते लहुअ ते, रुदित मुदित ध्वनि संलवते । चउविध नटारंभ रचंते, सुर पदवी सफली गिणंते ॥ ७॥ जुग० । इणपरि नाची प्रमुगुण राची, सुरियाभ नाटक संवरते। श्रीजिणचंदसूरीसर पभणइ, प्रभुनामइ वंछित फलते ॥ ८॥ जुग० ।
इति श्रीसुरियाभसुर नाटकविधि गीत ।
६-श्रीमहावीरजिन तपस्या दिनमान गीत श्रीमहावीर जिणंद जुहारीयई रे, श्रीसिद्धारथ नंद । शासन नायक प्रभु चउवीसमऊ रे, दरसण परम आणंद ॥१॥ श्रीमहावीर जिणंद जुहारीयई रे । ए आंकणी। त्रीस वरस लगि गृहस्थपणइ रह्या रे, संयम लीधउ सार। व्रत पालइ प्रभुजिनकलपी पणई रे,करइ अप्रमत्त विहार, श्रीम० २ खमइ उपसरग परीसह जे हुवई रे, हो अणुलोमि पडिलोम । छतिय शक्ति जिण समता आदरी रे, हो धन्न खमा गुण सोम,श्रीम० ३ एक छमासी तप कीधउ जिणइ, एक सउ असी उपवास । पांच दिवस ऊणऊ बीजऊ बरमी रे,तप कीधऊ खटमास, श्रीम० ४ नव चऊमासी तप कीधऊ भलऊ रे, हुवइ उपवास हजार। अधिक असीए ते पिण जाणवऊरे,धन्न अभिग्रह खग्ग धार,श्रीम०५ दोइ त्रिमासी तप उपवास ते रे, असीय अधिक शत थाय । साढ बिमासी तप वीरइ कीयऊ रे, दोइ वेला सुखदाय, श्रीम० ६ शत पंचास दिवस हुवइ तेहना रे, दोइ मासी षट्वार। साठ अधिक दिन तेहना तीनसऊ रे,तप उपवास उदार, श्रीम०७
Page #429
--------------------------------------------------------------------------
________________
३२०
परिशिष्ट (७) दोइ दऊढमासी तप कीधऊ वली रे, तेहना नेऊ उपवास। मासखमण बारह महावीरजीरे, करि अभिग्रह उल्हास, श्रीम० ॥८॥ तीनसय साठ दिवस हुवइ तेहना रे, मासखमण परमाण । पखखमण बिहुत्तर कीधा वली रे, निरमल चरण निधान, श्रीम०९ सहस एक उपवास अनइ असी रे, पखखमणना होइ। एक रात्रिक प्रतिमा बारह धरी रे, छत्रीस तपदिन जोइ, श्रीम० १० बिसय अनइ गुण त्रीस वले कीया रे, छ? तप कसमल छोड । तसु उपवास अठावन च्यार सऊ रे, जाणेवा परचंड, श्रीम० ॥११॥ भद्र महाभद्र प्रतिमा साचवी रे, सर्वतोभद्र उपवास । बार वरस खट मास इक पखवली रे, इण परि तप अभ्यास, श्रीम०१२ बार वरस खट मास इक पख विचई रे, प्रभुजी पारणा की। गुणपचास दिवसवलि तीनसऊ रे,सुजस घण तिण लीध,श्रीम०१३ इम तपना दिन सहु ए एतला रे, सहस च्यारि उपवास । छासठनइइक सय अधिकेरडारे, चउविहार सुविलास, श्रीम० १४ इणपरि च्यारि करम चकचूरिनई रे, पाम्यऊ केवल नाग । श्रीजिणचंदसूरीसर इम कहई रे, आज भला सुविहाण, श्रीम०॥१५॥
इति श्रीमहावीरजिनवर तपस्यादिनमान गीत७-श्रीमहावीर देवानंदा गीत ।
(ढाल......) माहणकुंड महावीरजी रे, देखी देवाणंदा माइ, मेरे मोहन !। बोलाइ सुत बिरुदावली हो लाल, दरसण तुम्ह सुखदाय, मेरे मोहन वीर सुणो मुझ वालहा हो लाल,
लालन हूं बलिहार, मेरे मोहन !। तुम्ह ऊपरि थऊ वारणइ हो लाल,
वल्लभ सुणि सऊ वार, मेरे मोहन ! ॥२॥ आंकणी सुंदर रूप सुहामणऊ रे,
सहज सुकोमल देह, मेरे मोहन!। हसत वदत तुम हेजसुं हो लाल,
निरख्यां जागइ नेह, मेरे मोहन!॥३॥
Page #430
--------------------------------------------------------------------------
________________
३२१
સુગપ્રધાન જિનચંદ્રસૂરિ मूरति मोहन वेलडी रे,
मन मेल्हणीय न जाय, मेरे मोहन!। ते स्यउ मोहन तइ कियऊ हो लाल,
विरते मोहि बताय, मेरे मोहन !॥४॥ पोन्हऊ प्रगट्यऊ दूधनऊ रे,
सुर नर असुर समक्ख, मेरे मोहन!। प्रेम किसऊ ते पाछलऊ हो लाल,
कहो प्रभु ते परतक्ख, मेरे मोहन ! ॥५॥ जिणवर कहइ ए नेहलू रे,
रह्या उअरइ छयासी रात, मेरे मोहन ! तुम्हनइ हेज घणऊ तिणइ हो लाल,
हुँ सुत तूं मेरी मात, मेरे मोहन!॥६॥ वीर तणी वाणी सुणी रे,
कहइ इम अम्हां तात, मेरे मोहन !। वीर प्रसू हूआ म्हे हिवइ हो लाल,
म्हे बेऊं जगत्र विख्यात, मेरे मोहन ! ॥७॥ एम कहीनइ आदरइ रे,
चतुर महाव्रत चा(र)ह चा(र)ह, मेरे मोहन!। नेह इसऊ जगि जाणीयइ हो लाल,
मा पिउ सुत त्रिहुं मांहि, मेरे मोहन !॥८॥ तीने एक मत थई रे,
पाम्यऊ परमाणंद, मेरे मोहन!। श्रीजिणचंद कहइ इसुं रे लाल,
द्यो मुझ चिरि आणंद, मेरे मोहन ! ॥९॥ वीर सुणो मुझ वालहा हो लाल ।
इति श्रीमहावीर-देवाणंदा गीतं । श्रीरस्तु ।
Page #431
--------------------------------------------------------------------------
________________
उ२२
परिशिट (७)
अणहिल्ल पत्तन मंडन ८-शांति जिन स्तवन
(राग केदारा गौडी) देखउ माई! आसा मेरइ, मनकी सयल फली रे । उलट अंगि न माइ मेरउ, प्रभुवान चडावइ रे, मोहन सरूप रे, सेवउ श्रीसंति जिनराय ॥१॥ देखउ०। सुरतरु अंगणि सफल फल्यउ, पिसुन लुलइ मेरइ पाय, नवनिधि रिद्धि सिद्धि संपद भली, सहज मिली मुझ आय
॥२॥ देखउ०। पूरव भव राख्यऊ सरण पारेवउ, ए जस त्रिभुवन गाइ । महिर करउ सेवक भणी,जिम दुख दूरि पलाइ॥३॥ देखउ० । जनम जिणंद तणइ असिव दम्यउ, तिण नाम संति सुहाइ । नीकीहो लीला प्रभु ! ताहरी, चकि जिनराज कहाइ
॥४॥ देखउ०। अणहिल्ल पाटणि भेटियउ, चरण नमुं चित लाइ। श्रीजिनचंदसूरि इम भणइ, नितु नितु तेज सवाइ॥५॥ देखउ०।
९-पार्श्वजिन लघु स्तवन जगदानंदन जिनवर पाया, पाया परम प्रमोद पसाया।
साया संतति संपति साधी, साधीना हवइ जे अपराधी ॥१॥ आपणा पूं जिणसुं प्रेरीजइ, रीजइ जउ मूरति देखीजइ। देखीजइ आवइ सुभ भावइ, भावइ जे मनि ते सवि पावइ ॥२॥ अनुपम रूप त्रिजगजन तारण, रण विवाद प्रमाद निवारण । वारण कुमत महीरुह भंगइ, भंगइ विविध भजउं प्रभु रंगइ ॥३॥ पावन बावन चंदन सारइ, कुंकुम अगरु कुसुम घनसारइ। रचइ भगति जे धन अनुसरइ, ते दुख दुरगति मूल विसारइ॥४॥ तुझ पद पंकज मुझ मन भमरउ, लीण रह्यउ छइ ऊउ इणि भमरउ। मइगल विंझ वणइ ज्यु माचइ, बदरी वन तिम किमइ न राचइ ॥५॥
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૨૩
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ मधुर सुधारस सम जसु वाणी, (वाणी) ते मुझ मनि अधिक सुहाणी। अखलित ललित अमित गुणखाणी, भलइ भलइ सोपुरिसादाणी॥६॥ वामानंदण नयणाणंदण, कामित दान कलपतरु कंद । निरमम निरमद नइ निरदंद, जयउ जयउ जिणसासण जिणचंद्॥७॥ इति श्रीपार्श्वनाथ लघुस्तवनं, कृतं सवाई जुगप्रधान
श्रीजिनचंदसूरिणा । (राजलाभ लिखितं) १०-शत्रुजयमंडन नाभेयजिन हिंडोलणा गीत । ऐ मेरे जिणवरके हरष हिंडोलणइ, सुकृत हिंडोलणइ सखि
खेलइगी सुंदरी ॥ आंकणी ॥ सुभ भागि सुंदर नत पुरंदर, प्रगुण सुगुण निवास । सिरिनाभिनंदन त्रिजग वंदन, सुजस चंदनवास ॥ सिरि विमल भूधर सबल सिंधुर, खंध हरि संकास । मरुदेवि उर सिरिहंस अकलित, सकल पूरइ आस ॥१॥ ऐ मेरे० । भवभमण विरमण दुरित दरगण, दमण कुसल सुगेह । अति अबल अवर कुतीरथ गिणी, ग्रही परम तीरथ एह ॥ देखतां दरसण नयण विकसति, प्रीति पुलकति देह । पुंडरीक गिरिवरि जयउ जिहां सिरिनाभिनंदन रेह ॥२॥ ऐ मेरे० । इणि शिखरि शिवपुरि सुघरि पहुता, सधर साधु अनेक । तिणि सिद्धक्षेत्र प्रसिद्ध शत्रुजय, पुण्य गुण अ(ति)रेक ॥ निज मुखइ सीमंधर वखाणति, महि महिम सुविवेक। जे करइ विधिसुं जात्र मानव, लहइ ते जस एक ॥३॥ ऐ मेरे० । इहां ज्ञान सहित सुध्यान धरतां, पुण्यतरु अंकूरि । तिरि निरय दुरगति दुरित रुंधइ, मुगति पंथ पडूरि ॥ ए महिम जाणउ जस वखाणउ, करउ पातक दूरि । सिरि रिसह जिणवर चरण सेवक,भणइ जिणचंदसूरि ॥४॥ ऐ मेरे० इति श्रीशत्रुजयगीतं । श्राविका केलि पठनार्थ. शुभं भवतु । (पत्र १ तत्कालीन लिखित. यति मुकनजी संग्रह. बीकानेर)
२५
Page #433
--------------------------------------------------------------------------
________________
३२४
परिशिष्ट (७)
११-अष्ट मद चौपइ प्रथम ऋषभ नमुं जिनराज, जसु सेवइ सवि सीझइ काज । अष्टमद चउपइ सुचंग, रचि (सुं) सि भाव भगति मनरंगि ॥१॥ परहित परउपकार मुणिंद, पूछइ गोयम वीर जिणिंद । कहि प्रभु ! कर्म विपाक विचार, किम जीव रुलइ ? मदइ संसार॥२॥ . जाति न अम्ह सम उत्तम कोइ, इसइ गरवि मरइ सो क्रमि होइ । पूरव भव जातिमद कियउ, मरी चंडाल 'हरिकेसीबली' हुअउ ॥३॥ जे कुलमद करइ बोलइ आल, ते परभवि हुइ ससउ सियाल । कुलमद 'मरीचि' लगाइ खोडि, भमिउ सागर कोडाकोडी ॥४॥ हम सम रूपि न इसि मदि नडिउ,
निरखत सयल अचल (चलत) आखडीउ। विणसत रूप न लागी वार, हुओसु ऊंट योनि अवतार ॥५॥ षटखंड पृथिवी ऋद्धि अपार, चउद रतन नवनिधि भंडार । रूप गर्व कियउ 'सनत्कुमार', विणठउ तन धिगधिग संसार ॥६॥ कहइ न बलवंत हम सम कोई, मरि पतंग सो निश्चय होई। गति यौवन वलि थिर न रहेइ, तु'बाहुबलि' दीक्षा लहेइ ॥७॥ मति बुद्धिनउ फल परतखि जोइ, मरि मूरख मृग छालउ होइ । पढत पाठ गरविउ अयाण, हुं जगि पंडित अवर न जाण ॥ ८ ॥ ज्ञानमदिइ बलदिउ सु होइ, रथ जूतइ दुख सहसिइ सोइ । धण कण कंचण ऋद्धि मद कीउ,
धिग धनु जिसु लगइ कूकर हुउ ॥९॥ राति(दि)हि घरि घरि भमतउ रहइ, हडकत रांक न खुरचनि लहइ। नवइ नंदि मम्मणि लोभीयउ, धन न धर्म दुख आगल थयउ॥ १० ॥ भोजन करि वेयावञ्च करइ, निंदइ तसु तपु गरव मनि धरइ । 'कूरगडू' नी परि दुख सहइ, तृपति आहार करत नवि लहइ ॥११॥ मुझ न गमइ इहु दोभागियउ, हुं जगि वल्लभ सोभागियउ। इसा वचन गरब मनि धरइ, साप काग होइ अवतरइ ॥ १२ ॥
Page #434
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૩૨૫
सूवा सारू मधुरसि लवइ, वचनदंड पंजर दुख सहइ। मगर सहस योजन विस्तार, तंदुल लघुतमि मन व्यापार ॥ १३ ॥ इक इक दंडि महादुख पार, तिहुं सहत तिणि कवण आधार । माया वागुल क्रोध भुजंगु, मानिहि वेसर होइ मतंगु ॥ १४॥ लोभिइ उंदरडो मरि होइ, कर्म आगल नवि छूटइ कोइ। नयन रूपि रंगि रमइ पतंगु, नाद वेधि वेधियउ कुरंगु ॥ १५॥ मीन रसनि परिमल भमरलउ, फरस रसि गज गयवर गलिउ । इक इक लगइ दुख सहइ, जिस तनि पंचइ ते किम सहइ ॥ १६ ॥ (कलश-) इय सुणिय मुणिय विचार निरमल,
आठमद जिउ परीहरइ। तजी राग दोस कसाय इंद्रि, पंच विषय न चित धरइ ॥ धन धन्न खरतर गच्छ सुरतरु, भणइ 'जिणचंद सूरि' । जे पढइ तेहनइ 'आदि जिणवर', मनह वंछित पूरि ॥ १७ ॥
(पत्र १ तत्कालीन लिखित) १२ विक्रमपुर मंडन आदिजिन स्तवन । (राग-धारणि) साचउ इक अरिहंत अकल सरूपी, जिणवर जाणीयइ रे।
___ हरि हर ब्रह्मा देव ते सुहणइ, मनहि न आणीयइ रे ॥ सामी समरथ आज मई, नयणउ निरखीयइ रे।
मन माहरउरे रूडा, जिणगुण गाइवा हरखीयउ रे ॥१॥ आंकणी । रमणि रंग विलास यौवन, धन छइ सहु (य) कारिमउ रे ।
भवभयभंजण धीरश्रीरिसहेसर, मुख सुरतरु समउ रे ॥२॥ मन० तुम्ह दरिसण जगनाह सफल, जमारो जाण्यो मइ माहरऊ रे ।
कामित फल दातार हिव हुं, नाम न छोडूं ताहरऊ रे ॥३॥ मन० । द्यो समकित सामि ! वलि वलि, पय पणमी वीनवउं सहि रे ।
गिरुआ तणउ रे सभाव एहज, प्रारथीया पहिडइ नहीं (रे) ॥४॥ 'विक्रमनयर' शृंगार श्रीआदिसर, निजमन ध्यायइ रे। 'श्रीजिनचंदसूरि' एम पभणइ, वंछित (बहु) फल पायइरे ॥५॥ मन
Page #435
--------------------------------------------------------------------------
________________
३२६
परिशिष्ट (७) १३ धात्वीयपंचतीर्थीगतपंचजिनस्तवन.
(सं. द्रुतविलंबितवृत्त) कनककेतककेसरदीधिति, मिलितमुक्तिमहासुखसन्ततिम् । विदितविश्वपति विगतानृतं, नमत नाभिभवं नयनामृतम् ॥ १॥ सुमुखगोमुखयक्षवरेण यः, समनुसेवित आदिमतीर्थपः। दमदयापर कामकलाऽजितः, शिवरमां ददतात्स वृषाङ्कितः ॥२॥ मृदुमृगांकमहाभवभीतिभिद्-गगननीरधिचापतिनुस्सवित् । कलकुमारककांच(न)लकांतिजित् ,
विजयतां जिनशांतित्रिकालवित् ॥ ३॥ सकलसद्गुणरत्नकरण्डकं, भवमहोदधितारतरण्डकम् । सपदि वारितवादवितण्डकं, स्मरत शान्तिजिनेशमचंडकम् ॥४॥ विगतविस्तरघामविरामकं, मुखकलाजिततापनधामकम् । नतसुरासुरशङ्करनामकं, विधनमार्जनताकृतकामकम् ॥ ५॥ घनघनाघनकजलकासितं, परमकेवलभावविभासितम् । नमितनिर्जरराजनरेश्वरं, भजत सुन्दर! नेमिजिनेश्वरम् ॥ ६॥ सकलमंगलमूलमपापकं, विदलिताखिलकर्मकलापकम् । वरविभाभरभासुरभालकं, प्रणत पार्श्वपतिं परपालकम् ॥७॥ तव दिनेश ! दिनेशसमाकृति-जनितलोकसुकोकचमत्कृतिः । रुचिररोचिकलापकलाधृतिः, कृतकुबोधतमोहरणादृतिः ॥ ८॥ मथितमन्मथमन्थुरसङ्कथं, जरितजन्मजरामरणव्यथम् । सबलसजितसंयमसद्रथं, विनुत वीरजिनं धृतसत्पथम् ॥९॥ तरुणतप्तहिरण्यसमत्विषं, दरितरत्यरतिप्रभृतिद्विषम् । विकटसङ्कटकोटिपरामुखं, हृदि विधत्त जिनं विलसत्सुखम् ॥१०॥ इति जगद्गुरुपञ्चकसंस्तव-स्सविनयं 'जिनचन्द्र' कृतस्तवः । सुकविचित्तकृतानघसम्मदः, प्रतनुतात् सुखसन्ततिसम्पदः ॥११॥
इति श्रीधात्वीयपञ्चतीर्थीगतजिनपञ्चकस्तवनम् ।
Page #436
--------------------------------------------------------------------------
________________
३२७
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
१४ पार्श्वनाथस्तवनम्। पदद्वयासक्तनखप्रभूता, अभीषवो यस्य परिप्रभूताः। ऊर्द्ध प्रयान्ति प्रतिभासमानाः, सूर्यस्य जेतुं प्रतिभा-समानाः॥१॥ वीर्यादिहार्यादितमन्युनेव, रक्ता नितान्तं खलु मन्युनेव । अयं जनं तापयति प्रमोदा-दस्मत्सु सत्सु प्रभु(शः)षः प्रमोदात् ॥२॥ पदद्वयं यस्य विभाति कामं, सरोजसम्भारमिव प्रकामम् । सुरेन्द्रनागेन्द्रकृतप्रणाम, स्तवीमि पार्श्व सुगुणाभिरामम् ॥ ३॥ मुदे सोऽस्तु पार्यो जिनो मे विशालः,
सदा योऽष्टदेहोऽभवच्छर्मकालः। अहेर्न(?र)ग्रभूतस्य सत्तास्य चूडा
मणिबिम्बतोऽष्टप्रकर्मच्छिदे हि ॥ ४॥ स्वच्छः श्रीशशिगच्छमण्डनमणिर्गाम्भीर्यधैर्योदधिः,
श्रीमच्छ्रीजिनपूर्वको गुणनिधिर्माणिक्यसूरिर्गुरुः । शिष्यश्रीजिनचन्द्रसूरिभिरिति सम्यक् स्तुतो भक्तितः श्रीपार्श्वः प्रददातु निर्मलफलं त्रैलोक्यचूडामणिः ॥५॥
१५ जोगी वाणी
( अध्यात्मज्ञानगर्भितसज्झाय) काया नगरी कोट सबल तिहां, अष्ट बुरज नव द्वारं । सहस बहुत्तरि राणी रमतां, राइण (रावइन) विचरत बारं ॥१॥
जोगी हो भूलि म भरम संसारं । आंकणी। यहु घट काचउ कूड मराचउ, कीजइ जिनधर्म सारं ॥१॥जोगी हो। चीर कपूर आसन कि पटंबर, ताल सु अमृत हारं । देखत धिग धिग सयल संगत ए, फीटी हुइस्यइ असारं ॥२॥ जोगी काचउ रे कुंभ भर्यो जिम नीरइ, होइ न विणसत वारं । तेम अथिर तनु छीजइ खिण खिण, कीजइ पुण्य अपारं ॥३॥ जोगी० जडिय न औषध मंत्र न मूली, तंत्र न जंत्र जनोई । जनम मरण जरा दुख वारण, राखणहार न कोई ॥४॥ जोगी हो०
Page #437
--------------------------------------------------------------------------
________________
३२८
परिशिष्ट (७)
नव तत्त्व)त मेरी कंगुरी (किन्नरी)रे, जीवदया तंत सारं । जे कंगुरी(किन्नगरी)वावइ अरिहंत ध्यावइ, ते पावइ भवपारं ॥५॥जो. वाणी श्रुत रंग सिंगी पूरं, नासइ दुष्कृत पूरं । कानइ मोरइ तप मुद्रा दीपइ, जीपइ चंदनइ सूरं ॥ ६॥ जोगी। समता अंगि विभूति लगाउं, विनइ जटासु रखाउं ।। मेखलि मौनि महाव्रत कथा, पहिरि परमपद पाउं ॥ ७ ॥ जोगी। शील गु(ण)ण्ड (?) तिन डंपति जोगवटउ, दीनउ गुरु हितकारं । ज्ञान मढी थिर आसन बइठउ, मंत्र ज(पइ)पुं नवकारं ॥८॥ जोगी० भावना भूमि खिमा मोरी सिज्या, सोवत सयर सुरंगो। सुगुरुवचनसुणी मोहनिद्रामिसि, राव(?)लणी सिवरंगो ॥९॥ जोगी० खपर खाइ संघ(संथा) रइ सोवइ, भार जटा सिव धारइ । जोगी नाम विगोवइ कां रे, जिणमत विण भ(व)हारइ ॥१०॥जोगी० आदीसर जिनशासन जोगी, नेमिनइ थूलिभद्र राया। जेहनइ नामइ पाप पुलायइ, निर्मल होवइ काया ॥ ११॥ जोगी० पूरि मनोरथ वीर जोगीस, 'ढिलीपुर' प्रभु (राया) जाणी। *जोगी वाणी 'जिनचंद सूर' हि, रंगइ एम वखाणी ॥१२॥ जोगी० *पाठांतर-श्रीजिन चंदसरिसर इणपरि, जोगीकुं समझाया॥१२॥जो०
Page #438
--------------------------------------------------------------------------
________________
चरित्रनायकना शिष्य महोपाध्याय श्रीरत्ननिधानजी गणिवरकृत. गुरुगुणगीत. देशी भर्तृनी
जुगवर श्रीजिनचंदजी, जगि जिनसासन चंद रे । प्रहसमे ऊठी पूजिये, कामित सुरतरु कंद रे ॥ १ ॥ जुग० । संवत पर पंचाणुये, श्रीवंत साह मल्हार रे I
मात सिरियादेवी जनमियो, रीहड कुल सिणगार रे ||२|| जुग० | संवत सोल चिडोतरे ( १६०४), जाणी जेणे अथिर संसार रे । हाथे जिनमाणिकसूरिने, संग्रह्यो संजम भार रे ॥ ३ ॥ जुग० ।
ww
वयर कुमार तणी परे, लघु वये बुद्धि भंडार रे ।
www
गुरुकुलवासे वसि पामियो, प्रवचन सागर पार रे ॥ ४ ॥ जुग० । संवत सोल बारोत्तरे, जेसलमेर मजारि रे ।
wwwwww
भाग्य बले सूरि पदवी लही, हरखिया सवि नर नारि रे ||५|| जुग० । कठिण क्रिया जेणे ऊधरी, मांडियो उग्र विहार रे ।
सूरि जिनवल्लभ सारिखो, चरण करण गुण धार रे ॥६॥ जुग० | पाटण सोल सतरोत्तरे, च्यार एंसी गच्छ साखि रे ।
खरतर बिरुद दीपावीयो, आगम अक्षर दाखि रे ॥ ७ ॥ जुग० ।
wwwm
सोरिपुरे हथिणाउरे, विमलगिरि गढ गिरिनारि रे ।
तारंग अरबुद तीरथे, जात्रा करी बहु वारि रे ॥ ८ ॥ जुग० । अकबर साहि परिखियो, कसवटि कंचण जेम रे ।
wwwwwww
पूज्यनी मधुर देसना सुणी, रंजियो साहि सलेम रे ॥ ९ ॥ जुग० | सात दिवस वरतावियो, मांहि दुनिया अभय दान रे । पंच नदीपति साधीया, वाधियो अति घणो वान रे ॥१०॥ जुग० । राजनगर प्रतिष्ठा करी, सबल मंडाण गुरुराई रे ।
संघवी सोमजी लाछिनो, लाह लिये तिणे ठाई रे ॥११॥ जुग० ।
Page #439
--------------------------------------------------------------------------
________________
सुप्रसन्न जेहने मस्तके, गुरु धरे दक्षिण पाणि रे। तेह घरे केलि कमला करे,मुख वसे अविरल वाणि रे॥१२॥ जुग० । दरसनी जिणे मुगता करी, सोल सित्तर वासे रे। आविया नयर बिलाडए, सुगुरु रह्या चउमासे रे ॥१३॥जुग० । दिवस आसू वदि बीजने, ऊचरी अणसण सार रे। सुरपुरि सुगुरु सिधारिया, सुर करे जय जयकार रे॥१४॥ जुग०। नाम समरणे नवनिधि मिले, सवि फले संघनी आस रे । आधि ने व्याधि दूरे टले, संपजे लील विलास रे ॥१५॥ जुग० । केसर चंदन कुसुमसुं, चरचतां सहु गुरु पाय रे । पुत्र संतान परिघल हुवे, दिन दिन तेज सवाय रे ॥१६॥ जुग० । श्रीजिनचंदसूरीसरु, चिर जयउ जुगह प्रधान रे । इणिपरे गुरु गुणसंथुणे, पाठक 'रत्न निधान' रे ॥१७॥ जुग० ।
इति श्रीगुरु गीतं, संवत् १६७६ वर्षे लिखितं.
Page #440
--------------------------------------------------------------------------
_