________________
૨૨૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂર
મંત્રીશ્વરનો બીકાનેર છોડવાનો સમય સં. ૧૬૪૬-૪૭ની વચ્ચેનો છે, કેમકે ગુણવિનયજીએ સં ૧૬૬ માં “ ઘુવંશ વૃત્તિ” બીકાનેરમાં રચી હતી, એની પ્રશસ્તિ માં એ સમયે
(૪) “રાજપુતાને કે જેને વીર”માં ભાગે લયજીએ લખેલ છે કે –
"एक बार शकर भाटको राजा रायपिहने एक करोडका दान देने के लिये मंत्रीश्वरको आज्ञा दी; उनकी इस आज्ञाको मत्रीश्व ने अनुचित समज्ञा xxxx कर्मच द्रने बीकानेर के घरानेसे भक्ति और प्रमके कारण अपव्ययी राजाको सचेत करने का फिर उद्योग विया, परन्तु उसका परिणाम वहुत भीषण हुआ"
ગયેલીયએ ટાંક સાહેબને અભિપ્રાય આપતાં ઉ1 દલપસિંહની બાબતમાં કર્મચન્દ્રને પડયંત્રના દેવથી સાવજ વિમુકત હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છેચ િકર્મ દ્રપદ્ય – દ્રા વિજ વિમુવત था, उसने सत्य और न्याय के कायों के लिये अपने प्राण निछावर कर दिये, वह किसी षड्यंत्रका रचयिता नहीं था. ( फिर मी ) वह स्वयं षड़य त्रका शिकार हो गया, उसकी बुद्धिमानी और कर्तव्य तत्परताही, जिससे उसने राज्यको सम्भाल रखा था, उसके नासका कारण हुई, जो राजाको अपव्यय और दुराचार में फसा देखना चाहते थे, उनका जोर बढता गया और कर्मचन्द्रके तर फसे राजाके कान भरने शुरु कर दिये और षड्यंत्र रचनेका दोष लगाया"
મુન્શી દેવી કસાદજીએ રાયસિંહજીની નારાજનું એક અન્યજ કારણ બતાવ્યું છે, પરંતુ અમે આધુનિક ઇતિહાસકારોએ દર્શાવેલ એક પણ કારણ સાથે સહમત નથી, મંત્રીશ્વરનું પવિત્ર હૃદય, એમ સ્વામિભક્તિ અને રાજ્યસેવાઓ જોતાં રાજ્યવિદ્રોહી આદિ હોવાને દેવ કેવળ કપલક૯ ના અને મનમાની દંતકથ જ ભાસે છે.
અમારા આ કથનનાં મુખ્ય કારણે આ છે – મંત્રીશ્વર સં. ૧૬૪૭ની સાલમાં લહેર પહોંચી ગયા હતા.