________________
ભક્ત શ્રાવક ગણું
૨૨૩
વિક્ષણ અને બુધ્ધિમાન ક ચન્દ્ર સ્વજન પરિવાર સહિત મેડતામાં આવી રહેવા લાગ્યા, ત્યાં તેઓ પ્રાચીન તીર્થ ફલધ્ધિ પાર્શ્વનાથ અને જિનદત્ત સૂરિજીની ભકિત સહિત પૂજા કરતા હતા
ઈજનચન્દ્રસૂરિ અકબર પ્રોિધ રાસ (સં. ૧૬૫૮ રચિત) માં :પિયુન તળે વાર, મૂવી ટીકાનેર |
હાટાર નર્યાય ઉદાદિ, સેય્યા શ્રીતિÍë રૂ૨ ॥
વસ્થાની પૂર્વે પ્રાચીન વશાવલીમાં :—
" जाणी न वात हुई जि कांय, रायसिंह करमचन्द पडी राय ।
यह कम गया प्रतिसाह पास, विशरियइ राय लियर ग्रास वास ।। १२ ।। વિષયમાં આધુનિક કતિહાસકારોના મત જણાવીએ છીએ :
હવે
૩. ખાતર રાજ્ય ઈતિહાસ' માં લખ્યું છે. :
निदान अपपन्ने रायसिंहजी की स्वावलेपताको अधिक स्फूर्ति पाते देख फ़ौरन भेदनीतिका प्रयोग किया, यानी राजाजीके ज्येष्ठपुत्र दलपतसिंह, भाइ रामसिंह और दिन कर्मचन्द्रको फोड कर राज्य में दो दल कर दिये । जब राजा રાતા ચ મેર જ્ઞાત ઢુત્રા, તે ગુન્હાના (ભા) રાસો તો विष प्रयोग द्वारा शान्त कर दिया और दीवान कम चन्द्र वच्छावतको पदच्युत करके रियासत से निकाल दिया | वह सपरिवार दिल्ली जा कर बादशाहकी सेवा करने लगा ।
""
(૨) ‘‘ભારત કે પ્રાચીન રાજ્યવશ ” માં વૈમનસ્યનું કારણ રાયસિંહને મારી કુમાર દલપતિ હતે ગાદી પર બેસાડવાની આકાંક્ષા લખેલ છે. રેઉચ્છ એમ પણ લખે છે કે સ. ૧૬૫૨ માં કમ ચન્દ્ર ભાગીને અકબર પાસે ગયા.
rr
(૩) કલ પાવલેટે “ખીકાનેર ગેઝેટિયર ” માં લખ્યુ છે કે જે સમયે બાદશાહ કર્મચન્દ્ર સાથે સતર ંજ ખેલતા હતા, ત્યારે કર્મ ચન્દ્રજી તેા ખેડા રહેતા, પરંતુ બીકાનેર નરેશ ઉભા રહેતા, આ પણ એમની નારાજનું એક કારણ હતું.