SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૫ - એજ પ્રમાણે વશ કાજી” વડે પિતાની એજ પ્રમાણે એક વખતે સમ્રાટને સૂરિમહારાજના ભકત બની ગયેલા જોઈ ઈર્ષાવશ કાજીએ સમ્રાટની નજરે સૂરિજીને નીચા દેખાડવાના હેતુથી મંત્રબળ વડે પિતાની ટેપી ઉડાડી આકાશમાં અધર રાખી. સૂરિજી પિતાના બુદ્ધિ વૈભવથી કાજીનો ઉદ્દેશ સમજી ગયા, અને જિનશાસનની અવહેલના ન થતાં પ્રભાવના થાય એ હેતુથી કાજીએ ઉડાવેલ ટોપીને પાછી લાવવા મંત્રશતિ દ્વારા રજોહરણને એની પાછળ મોકલ્યું. સૂરિ મહારાજે મોકલેલ રજોહરણે કાજીની ટોપીને દાંડીથી મારતાં મારતાં પાછી લાવી કાજીના મસ્તક પર ગોઠવી દીધી.આમ નિષ્ફળ થતાં, કાજીએ પિતાના ઈષ - અભિમાનને ત્યાગ કર્યો.+ એક ત્રીજી ચમત્કારિક ઘટના પણ આ પ્રમાણે કહેવાય છે. કે-આહાર માટે પરિભ્રમણ કરતા સૂરિજીના એક શિષ્યને રસ્તામાં સામે મળેલ મૌલવીએ જ્યારે તિથિ પૂછી ત્યારે તેણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા કહી દીધી. આ વાતને ઉપહાસ કરી મૌલવીએ કહ્યું કે “વાહ મહારાજ! મેં સાંભળ્યું છે કે જૈન સાધુઓ. છઈ કાં એક જ્ઞાન (!) પૂછઉ ? તરઈ પાતશાહઈપિતાઈ નિવાસણનીચે પરવર્તી ગર્ભવતી એક કાલી ઘાલિનઈ આપ ઉપરે બેઠા, તરઈ ગુરાનઈ પૂછ્યઉ “મેરે નીચે ક્યા હૈ?” ગુરે લ લેનઈ કહ્યો એક નર બિમાદી , શાહિ કાઢી યઉ છાલી બાઈ, જ્ઞાન મિડ તરઈ યુગપ્રધાન પદવી દીધી” આ ઉપરાંત અન્ય કેટલાંએ કવિતામાં પણ બકરીઓના ભેદને ઉલ્લેખ છે. +બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં જિનસાગરસૂરિ શાખાની એક ૧૮ મા શતાબ્દીમાં લખેલ પટ્ટાવલીમાં લખ્યું છે કે જિનસિંહ સુરિજીને બાદશાહે કરામાત બતાવવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે અમે ભિક્ષુઓ કરામત શું જાણીએ? એટલામાં કાજીએ મંત્રશક્તિથી પોતાની ટોપી આસમાનમાં ઉડાડી, ત્યારે જિનસિંહસૂરિજીએ એઘા વડે એ ટોપીને પાછી આકર્ષિત કરી. ઈત્યાદિ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy