SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૂઠ્ઠું નથી બેાલતા, પરન્તુ આ તે સરાસર જૂઠુંજ છે, હવે જોઇ એ કે આજે પૂર્ણિમાના ચંદ્ર કઇ રીતે પ્રકાશમાન થાય છે. તે સાધુજીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ, પરન્તુ મેઢામાંથી નીકળી ગએલ વચન હવે પાછું લઈ શકાય તેમ હતું નહીં, આથી એમણે ઉપાશ્રયમાં આવી સુરિમહારાજને તમામ હકીકતથી વાકેફ કર્યાં. આ તરફ મૌલવી સાહેબે ચારે બાજુ, ને ઠંડ સમ્રાટના દરબાર સુધી એ વાત ફેલાવી દીધી કે જૈન સાધુઓનાં કહેવા પ્રમાણે આજે ચાંદ ઉગવાન ! જૈન શાસનની અવહેલના ન થાય એટલા માટે સૂરિજીએ કોઇ શ્રાવકને ત્યાંથી સુત્ર થાળ મગાબ્વે, ને એને મંત્રખળે આકાશમાં ઉડાડી મૂકયે, આ થાળ સૂરિજીના પ્રતાપથી પૂર્ણિમાના ચન્દ્રની માફક સર્વત્ર પ્રકાશવા લાગ્યું! આ વસ્તુની ખોજ કરવા સમ્રાટે ઘોડેસ્વારોને ખાર માર કેશ સુધી મેકલી આપ્યા, પરંતુ જ્યાં જુએ ત્યાં પ્રકાશ હતા. એમ જાણી સમ્રાટ ભારે વિસ્મય પામી રહ્યા. * આ ઘટનાનું કેાઈ પ્રાચીન પ્રમાણ અમને નથી મળ્યું. આધુનિક વીસમી સદીમાં પ્રકટ એલ ગ્રન્થેામાં મળે. રામલાલજી ગણિકૃત ‘‘દાદાજીની પૂજા” અને આચાર્ય શ્રીજયસાગરસરિજી સંપાદિત ‘“ગણધર સાર્ધ શતક ભાષાં ' શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર, મુંબઈથી પ્રકટ થયેલ "201 જિનચન્દ્રસૂરિ ચરિત્ર ” વિગેરેમાં એવા ઉલ્લેખ મળી આવે છે. અને ચિત્રામાંય આ ચમત્કારિક ઘટનાના ભાવ ચિત્રિત જોવા મળે છે. ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાં શ્રીજિનપ્રભસૂરિજીના સંબંધમાં 66 अमावास्या પૂર્વાનમાં હતા ચેન. ના રાથોનને યાવચન્દ્રદ્યોતો નાત:।” લખેલ છે. ઉપરક્ત ત્રણે ઘટનાઓ સહિત સૂરિજીના અકબર મિલનનું પ્રાચીન ચિત્ર, ખીકાનેર જ્ઞાનભંડાર, શ્રીપૂજ્યના સંગ્રહ, ઉ. જયચન્દજીને નાન ભડાર, અને યતિ મુકુન્દચન્દ્રજી પાસે, એવં બાબૂ પૂરચન્દ્રજી નાહરના સંગ્રહમાં, અને બીકાનેર દુર્ગાન્ત ત ‘ ગજ મન્દિર ’ માં મળે છે. આ ચિત્રા “ શ્રીજિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડાર ” ઇદાર તરફથી છપાઇ ચૂકેલ પણ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy