________________
૬.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સમ્રાટે મંગાવ્યું અને પેાતાનાં ઉભયનેત્રો પર લગાવ્યું, અને પછી અને અંતઃપુરમાં ભકિતપૂર્વક લગાવવા માટે માકલી આપ્યુ. આ અષ્ટેત્તરી સ્નાત્રના પવિત્ર દિવસે તમામ શ્રાવક શ્રાવિકાઓએ આંખિલની તપશ્ચર્યાં કરી. આ અષ્ટોત્તરી સ્નાત્રના અનુષ્ઠાનથી સ` દોષ ઉપશમી ગયા, ને આથી સમ્રાટને અત્યંત આનંદ થયે.
મુસલમાન હોવા છતાં સમ્રાટ અકબરે જૈનિવિધથી શાન્તિનાત્ર કરાવ્યું, એ જૈનધમ પ્રત્યેની એની વિશેષ શ્રદ્ધાભકિત અને અનુપમ આદરના પ્રતીકરૂપે છે.
ઘેાડાંજ દિવસેામાં એ ક્રૂતા ખભાત પહોંચ્યા. અને પ્રસન્ન ચિત્તે સૂરિજીના દર્શન કરી એમણે વિનતિપત્ર રજૂ કર્યાં, ને લાહેાર પધારવા વિનયપૂર્વક પ્રાર્થના કરી.
વિનતિપત્ર વાંચી સૂરિજીને લાગ્યું કે મારે પોતાને લાહેાર અવશ્ય જવું જોઈ એ, કેમકે સમ્રાટ અકખર ધર્મજિજ્ઞાસુ છે, અને જો એ જૈનધર્મીનું અનુકરણ કરવા લાગી જાય તે “થયા જ્ઞા તથા પ્રજ્ઞા” ના નિયમાનુસાર જૈનધર્મની ભારે ઉન્નતિ થાય, જ્યારે ભારત વ ના રાજાએ જૈનધર્માવલંખી હતા ત્યારે જેનેાની સંખ્યા પણ બહુ વધારે હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. હજીય જો ગુરુદેવની કૃપાથી અકખરના હૃદયમાં જૈનધર્મીના ઉંચા સિદ્ધાન્ત ઉતરી જાય, તેા વર્તમાન સમયમાં આર્ય પ્રજા પર થનારા અત્યાચારોને સર્વથા નાશ થઇ જાય, આથી ત્યાં જઈ સમ્રાટને જૈનધર્મ ના સૂક્ષ્મ તત્ત્વાનુ દિગ્દર્શન કરાવવું અતિ ઉપયેગી નીવડવાનું.
ખભાતથી વિહાર કરવાના સૂરિજીના દૃઢ નિશ્ચય જેઈ સમસ્ત સ ંઘે એકત્ર થઇ એમને પ્રાના કરી કે “ હે ગુરુદેવ ! ચાતુર્માસ તેા નજીક છે, આપ ક્રૂર દેશ કેવી રીતે પહોંચશે, માટે અહીંજ ખરો. ” ત્યારે સૂરિજીએ સંઘને સમજ આપી, અને મહાન લાભને ખાતર અષાઢ સુદિ ૮ ને રોજ ત્યાંથી
1