________________
યુગપ્રધાન જિનયરિ
એક રાજસ્થાની કવિએ શું સુંદર વાક્ય કહ્યુ છે
ज्यांरा पंड्या स्वभाव के, जासी जीयसु । नीम न मीठा होय जो, सोंचो गुड़ घीयसु ॥ આ કહેવત સાગરજીને ખરાખર લાગુ પડી, સં. ૧૬૨૯માં એમણે ફરીથી “પ્રવચન પરીક્ષા” નામક વિષમય અને સાહિત્યમાં કલ'ક સમેા એક ગ્રંથ-નિર્માણ કર્યાં. આમાં એમણે અનેક જૈન સ’પ્રદાયાનું ખ'ડન કરી કેવળ પોતાની આચરણવાળાઓને સાચા બતાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યાં. આ ગ્રંથ ઉપરાંત એમણે આજ વર્ષમાં ઈર્ષ્યાપથિકી ષટ્રત્રિંશિકા” અને અને સ. ૧૯૨૮માં “કકિરણાવલી' નામની વૃત્તિ બનાવી.
૧૧૮
66
"C
રઇના સ્વભાવના મનન કરતાં આ વસ્તુ વધારે સંભવિત લાગે છે. ધ સાગર વિષે વધુ જાણવા માટે (1) ધર્માં સાગર ગણરાસ તે શ્રાજિનવિજયજીના મહેપાધ્યાય 'ધ સાગર નામક લેખ ( આત્માનંદ પ્રકાશ પુ. ૧પ) અને એમની ઉત્ર-પ્રફ પણાને માટે “કાગચ્છીય વિદ્વાન કૃત નીચેના ગ્રન્થા જાઓ.
*)
(૧) કુમુતાહિવિધ જાંગુલી (ર) ત્રિશજપ વિચાર (૩) ૨ હિતોપદેશ (૪) બરખાલ રાસ (૫) સોહમકુલ રત્ન પટ્ટાવલી (૬) કલ્પ સુબોધિકાતિત્ત (૭) વિજય તિલક સૂરિ રાસ (૮) ત્રિંશ-ધ્યસ્થ જ૫ બિચાર (૯) લઘુપુત્રિ શ૪૫ વિચારી (૧૦) ૧૦૮ મે.લ સજ્ઝાય (૧૧) ત્રીસ એલ બાર માલ સંગ્રહ (૧૨) કેવલી સ્વરૂપ સજ્ઝાય (૧૩) વિજયદાન, વિજયહીર અને વિજયસેન સુરિના ૭-૧૨અને ૧૦ ખાલ ઇત્યાદિ.
ખરતરગચ્છ વાળાઓએ પેાતાના ગચ્છની આચરણાને સિદ્ધાંતસમ્મત પ્રમાણિત સિદ્ધ કરતાં ધમ સાગરજીના ઉત્સૂત્રોના ખંડન રૂપે. (૧-૨) જય સામજી કૃત પ્રશ્નોત્તરદ્રય (૨૬-૧૪૧ પ્રશ્ન), (૩) શુવિનયજી કૃત કુત મત ખંડન (સં.૧૬૬૫), (૪) એમનીજ ૫૧ એલ ચૌપાઈ સર્દાત્ત તથા (૫) લઘુ તપોટ વિચાર સાર (૬) ધર્માંસાગર ખંડન આદિ શ્રયા બનાવ્યા.