________________
પ
યુગપ્રધાન શ્રજિનચંદ્રસુરિ મને આ પ્રસ્તાવના લખવા માટે ઉદ્યત કરી જે તક આપી છે તે માટે શ્રીયુત નાહટાને હૃદયપૂર્વક આભાર માનું છું.' ૨૨-૪-૩૫ ને દિને ટૂંકી પ્રસ્તાવના લખી મેકલ્યા પછી તેને જરા વિસ્તૃત કરવાની સૂચના થતાં તેમ મેં કરેલ છે. છતાં ય હું પૂરતે ન્યાય આપી ન શક્ય હેઉ તે તે ક્ષેતવ્ય ગણી લેવાશે એટલી ખાત્રીભરી આશા સેવું છું.
સપુરા ચરણેચ્છ, વાવાલા બિલ્ડીંગ , મેહનલાલ દલીરાંદ દેસાઈ - ત્રીજે માળે, લહાર ચાલ, મુંબઈ
બી. એ. એલએલ.બી; એડકેટ તા. ૨૪-૯-૩૫ J
B. A. LL. B. Advocate