________________
૫૯
વિહાર અને ધર્મપ્રભાવના
કર્યાં. ચાતુર્માસ પૂરા થતાં અમદાવાદ પધાર્યાં. શ્રીગુરુવિનયે રચેલ, બિકાનેરથી શત્રુ જ્યયાત્રાર્થે નીકળેલ સઘના ચૈત્યપરિપાટી–સ્તવન”થી જાણવા મળે છે કે “ખિકાનેરથી સ. ૧૬૪૪ ના માહ માસમાં તીર્થાધિરાજ શ્રીસિદ્ધાચલજીની યાત્રાએ સંઘ નીકળ્યેા, આ વિશાળ યાત્રીસંઘ રસ્તામાં આવતા તમામ તીર્થાંની યાત્રા કરતા કરતા ક્રમશઃ સેરિસે, લાડણ-પાર્શ્વનાથના તીથૅ આવ્યા. ”
આ તરફ અમદાવાદથી સંઘપતિ યાગીનાથ અને સોમજીના સ`ઘસહિત સૂરિજી પણ આવ્યા અને આ સ ંઘમાં સામેલ થયા. ચારે કારથી લાકે આ સંઘમાં આવ્યા હતા; જેમાં બિકાનેર, મ`ડાવર, સિંધ દેશ જેસલમેર, સીરાહી, જાલેાર, સારડ અને ચાંપાનેરનાં નામે ઉલ્લેખનીય છે. આ વિશાળ યાત્રીસ`ઘની સાથે ચૈત્ર વદી ૪ના રાજ સરિમહારાજે મહાતીર્થ, સિદ્ધક્ષેત્ર શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરી.
॥
* "संवत सोलह सह चिम्मालइ वरसि सवि सुखकार 1 चैतड़ी चउथी दिनइ, बुधवल्लभ बुधवार ॥ १० मेरी ० ॥ संघपति योगी सामजी, તેમની, मनधरि हरख સTT I ગચ્છતિ શ્રીનિનચન્દ્રના, યાત્રા રાવ ૨૧ | ૨ सुविहित खरतर संघ, श्रीआ देदेव વાવનાારામ મળ‰, રત્નનિધાન વચત્ર | ૬૨|| મૈ↑ ॰ I [ વા. રનિધાન કૃતવત ]
|
પ્રાસ
મે↑ ૦ -
"हिव अहमदाबाद सुरम्म, योगीनाथ शाह सुधम्म । शत्रुंजय भेटणि रंगि, तेड्या गुरू वेग सुचंगि ॥ १९ ॥ मेलि सहु संघ गुरु साथि, परघल खरचइ निज आथि । चाल्या भेटण गिरिराज, संघपति सेामजी सिरताज ॥ २० ॥