________________
ભકત શ્રાવક ગણ
આદેશપત્ર માત્યાય
મંત્રીશ્વર પેાતાના સ્વામી રાયસિંહની આજ્ઞા પ્રાપ્ત કરી હાથી, ઘેાડા, પાયદળ સેના અને મહાન ઋદ્ધિની સાથે × ત્યાંથી રવાના થઈ જમેર પહેાંચ્યા. ત્યાં દાદા શ્રીજિનદત્તસૂરિજીની સ્વર્ગ ભૂમિની સ્પ`શના અને ચરણપાદુકાના દર્શન પૂજન કરી લાહાર પહેાંચ્યા. પાતાના પ્રમળ ભાગ્યેાયને કારણે કાઇપણ ઉમરાવ આદિના પ્રયાસ, સહાય કે સેવા વિના સ્વયં સમ્રાટને જઈ મળ્યા, ને કિંમતી ભેટા ધરી, તેમજ પ્રસ્તાવ-ઉચિત અને યુક્તિ પ્રયુક્તિભર્યાં મધુર વચના વડે સમ્રાટના દિલને જીતી લીધું. સમ્રાટે એમના પ્રત્યે સહાનુભૂતિ અને કૃપા પ્રકટ કરી કહ્યું, “તમે કોઈજ જાતિની ચિંતા ન કરશે. જેમ વર્ષાં વનસ્પતિન અંકુરને વધારે છે, તેમજ હું પણ તમેાને તમામ રાજાએથી વધારે સન્માનિત થવાનું ગૌરવ આપીશ. સમ્રાટ ફૂંકત એટલું
ન
99
૨૨૭
11
૨૪૦ ॥
* प्रसादात्पार्श्वनाथस्य, गुरोश्च कुशलप्रभोः । साहेज लालदीनस्य, श्रुतदृष्टगुणावले: महाराजाधिराजश्री - राजसिंहनिजप्रभोः प्रेषिताप्तजनाकृष्टो, फुर मानसमन्वितम् समाजगाम सप्रेम - -પ્રસારવવવાદ્ભૂમ્ । फुरमान ं त्वयाऽऽत्रा-गन्तव्यमेवेतिवभविवत् ॥ ३४२ ।। (विशेषकम् [ કચન્હ મન્નિવંશ પ્રશ્ન-સં. ૧૬૫૦
× એમને પુત્રા િપરિવાર મેતામાંજ રહ્યો. “અકબર પ્રતિòાધરાસ” પરથી જાણવા મળે છે કે લાહેર જતાં સજી જયારે મેડતા પધાર્યાં, ત્યારે મંત્રીપુત્રોએ એમને પ્રવેત્સવ ખૂબ તાડથી કર્યો હતે. આ વાતને ઉલ્લેખ આ ગ્રંથના છઠ્ઠા પ્રકરણના અંતિમ ભાગમાં અમે કરી ચૂકયા છીએ.
૧૯
1
।। : ૪૧ ||