________________
પ્રકરણ ૩ જું
અરિ પરિરાય –
૬ મા Ëરવાડ પ્રાંતના જોધપુર રાજ્યમાં ખેતસર* નામે એક
uિmä રમણીય ગામ છે. ત્યાં એસવાલ જાતીય રીહડ ગેવવાળા કીવંતશાહ નામના શ્રેષ્ઠ રહેતા હતા. એમની સુશીલા
*:ગરની ઘણી ખરી પટ્ટાવલીઓમાં શ્રીવંતશાહનું નિવાસસ્થાન તિમરી ! પાસે વડલી ગામ લખેલ છે, પરંતુ એથીયે અધિક પ્રાચીન, કવિ કામિત “શ્રીજિનચંદ્રસૂરિ ગીત, કે જે સં. ૧૯૨૮માં કવિએ (સ્વહસ્તે) લખેલ ઉપલબ્ધ છે; એમાં આ પ્રકારે લખેલું છે – मारवाडि देश उदार, जिहां धरमको विस्तार,
તિહાં રહેતા મંડ્યારિ ! ओशवशकउ सिणगार, सिरिवंतशाह उदार,
तसु सिरियदेवी नार ॥२॥ सुख विल लता दिनदिन्न, पुण्यवंत गरभ उतपन्न,
नकमास जिहां परिपुन्न; जनमियां पुत्ररतन्न, तिहां खरचिया बहु धन्न,
|
સર્વ શ રૂ ધનધન ! એમાં ખેતસરનું નામ છે. લ છે. કાચીન હોવાથી અમોએ પણ ખેતસરનું જ નામ આલેખેલ છે.