________________
૧૧૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
the use of it almost entirely in later year's, of his life, when he came under Jain influence”.
અર્થાત્—માંસાહાર પરત્વે સમ્રાટને બિલ્કુલ રુચિ નહેાતી, અને જીવનના અંતિમ ભાગમાં તે ચારથી પાતે જેનેાના સમા ગમમાં આવ્યા ત્યારથી તે। એને સ થા જ ત્યાગ કરી દીધે
બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ. બી. એલ એમ. આર. એ. એસ. મહેાદયનાં સંગ્રહસ્થ એક ગુટકામાં પ્રાચીન કવિત્ત આ પ્રમાણે લખેલ છેઃ—
आदरियो चडोजती ताई अकबर, लोक हुवा सड्डु लबै लबै । गढ जिणी जबे की जती गायां, जीवनके को तठे जबै ॥ १ ॥ पति असुरां लागौ आई, पाए कये चरणा दिसि करि । मंडलि तियांले सुरहे मारता, मुरगा हीटला तेथ मरि ||२|| एहवो धरम आदरे अकबर, जिण धर्म देखी बांवडो जत्त । भोजन किवला तिके भखता, पर मंस खावा लिया परन्त ॥३॥
ભાવા —સૂરિજીની વંદનાથે સમ્રાટ સામા ગયા, એમના સાથે પ્રજા અને અનુગામી અમીર ઉમરાવ પણ હતા. ગુરુના ચરણમાં સમ્રાટે બન્ને હાથ જોડી પ્રણામ કર્યાં, એમના ઉપદેશથી સમ્રાટ જૈન ધર્મના એટલા આદર કરવા લાગ્યા કે જેના પરિણામે જે કિલ્લામાં ગયાની કતલ થતી હતી, મરઘાં અને ટિલા આદિ જાનવરે મર્યાં જતાં હતાં, એ બધી કતલ મધ થઈ ગઈ, એવુંજ નીં પરંતુ સમ્રાટ કે જે પહેલાં માંસ ભક્ષણ કરતા હતા એમણે અને ત્યાગ કરી દીધે
સમ્રાટ જહાંગીરના કથનાનુસાર છેવટના અગિથી વધુ વર્યાં, અને ડે. વિન્સેન્ટ સ્મિથના ‘જીવનના અંતિમ ભાગ’ ના કથનથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટના હૃદયમાં આટલે! દયાભાવ જાગવાનું ખાસ કારણ જિનચન્દ્રસૂરિજી અને એમના શિષ્ય શ્રીજિનસિંહસૂરિજીના ધર્મોપદેશજ છે, કેમકે સં,