________________
ભક્ત શ્રાવક ગણ
૨૨
લખ્યા છે. એમણે ફધિ સામપુર* લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત પ્રતિષ્ઠા લેખ સંગ્રહ' લેખાંક ૧૦૭૦ |
વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. +
શ્રીજિનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬પ૦ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથોની રક્ષા કર્યાનો ઉલેખ આ પ્રમાણે છે
मंत्री करमचन्दई पइंत्री सई नई* त्रिपानई गामि गामि IT (ારાઢા) મંડાઈ છૂટથી ૩૪ તાવી, તિવાદ X"श्रीतोसामपुरे, बरवांछितदानप्रधानसुरवृक्षे ।। શ્રીમંત્રિરાવારિત-વિનવરાત્રતૂતરફે છે ૬ ”
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “બ્રીજર્મચદ્ર નગારા સનુન ગુરાપુર ”
(કર્મચન્દ્ર નં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં
લખે છે કે – "यद्वारे किल कमचन्द्रसचिवः, श्राद्धोऽभव द्दीप्तिमान् । येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निम मे ॥ વોટે: વાયુન: શનિ (૨૧)સમ, ટુર્મિક્ષા सत्राकारविधानतो बहुजनाः संजीविता येन च ॥ ९० ॥
અને અકબર પ્રતિબોધ રસ, જિનરાજરિ રાસ, જિતસાગરસૂરિ રાસ તેમજ ઘણું ગહુલયોમાં મંત્રીશ્વરના સુકૃત્યોનું વર્ણન છે. “ હ સિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.