________________
સ્વગમન
૧૫૧
સુંદર વિમાનના સદ્દેશ મઢી બનાવી અને શાકાકુલ ચિત્તે ગુરૂદેવના શબને નિર્મળ ગંગાદક વડે પ્રક્ષાલન કરી ચંદન આદિના વિલેપન લગાવ્યા, અને સાધુવેષથી વિભૂષિત કર્યાં. .
કૃષ્ણાગરના સુગંધિત ધૂપ સહિત શમને વિમાનમાં રાખવામાં આવ્યું; અને શેક સૂચક વાજિંત્રાદિ સાથે શબને ઉત્સવપૂર્ણાંક નગરના ખાસ ખાસ લત્તામાં થઈને લઈ ચાલ્યા. રસ્તામાં ગુરૂદ નાર્થે લોકોની ભીડથી મેાટા મેાટા માગેર્ગા પણ ટૂંકા જણાવા લાગ્યા. ધીમે ધીમે બાણગંગાના તટની નજીક આવતાં પવિત્ર સ્થાનમાં સૂરિજીને મૃતદેહ રાખવામાં આવ્યેા. ત્યાં ચન્હનની ચિતા સજાવીને ઘી વડે દેહને અગ્નિસંસ્કાર દેવામાં આવ્યો. તે દેહરૂપ પુદ્દગલને પુજતા સૌના દેખતાંજ ક્ષારરૂપમાં અવતીર્ણ થઇ ગયા. પણ સૂરિજીના પ્રભાવને કારણે એમની મુંહપત્તિ ( મૂખવસ્ત્રિકા ) ન સળગી. “ લેાકેાએ આ પ્રત્યક્ષ ચમત્કારને આશ્ચય સહિત જોયેા. ભગવાન શ્રીશાંતિનાથ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા સંઘ સ્વસ્થાને પાછા ફર્યાં. લેાકેાએ પેાતાનું વિદુઃખ આ પ્રમાણે પ્રકટ કર્યું :“ એ ગુરુદેવ ! ! તમે ક્યાં ચાલ્યા ગયા? અમે એવા તે કયા
નયરીંગ કૃત પટ્ટાવલીમાં
* સમયપ્રમાદ કૃત ‘નિર્વાણ રાસ ’ અને પણ આ પ્રમાણે લખેલ છે:
वैश्वानर केनउ सगउ, पण अतिशय संजोग ! नव दाझी पूज्य मुहपत्ति, देखई सघलो लोग ॥ ( નિર્વાણ રાસ )
येषां विशिष्टातिशयेन देहे
दग्धेऽप्यधाक्षीन्नहि वक्त्रवासः । श्रद्यत् प्रभावप्रथिता जयन्तु युगप्रधाना जिनचन्द्रपूज्याः ॥
( નયરંગકૃત પટ્ટાવલી )