________________
પ્રકરણુ ૧૬ મું ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
[11]
આ
ગલા પ્રકરણેામાં સૂરિજીના જીવન ચરિત્ર સ`ખ`ધી પ્રાય તમામ વિષયા પર યથાશકય પૂરતું લખાયું છે, તે છતાં કેટલીક ઐતિહાસિક અને કેટલીક જનતામાં પ્રચલિત એવી વાતા રહી જવાથી “જીવન ચરિત્ર” અપૂર્ણ લાગેલું, એટલે આ પ્રકરણમાં એ તમામ વાર્તાને સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ,
જ્યારે સૂરિજી મહારાજ ખંભાત હતા, ત્યારે માલકાટથી નન્દન રત્નલાભ, મુનિ વમાન, મેઘા, રેખા આદિએ સ'સ્કૃતમાં એક વિસ્તૃત સાંવત્સસ્કિ પત્ર લખેલ એમાં સૂરિજીના ગુણગાનમાં આગલા પ્રકરણેામાં લખેલી જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનું વર્ણન કરતાં “દિલ્હીનુŕ' જુનો શિનીસાધના સૂમિ ગચ્છુટાનાાયસસાધવા.” લખેલ છે. એથી લાગે છે કે સૂરિજીએ સ. ૧૬૨૯ માં જ્યારે રૂસ્તકમાં ચાતુર્માંસ કરેલ, ત્યાંથી દિલ્હી નજીક હાવાથી દિલ્હી જઈ ૬૪ ચાગિનીઓને પેાતાના સૂરિમત્રના પ્રભાવથી સાધી હશે.
*
૧ સ.૧૬૫૮ અથવા સ.૧૬૬૬ માં આ પત્ર સૂરિજીને આપવામાં આવેલ. એ સમયે સરિઝની સાથે ઉ. રત્નનિધાન, ઉ, જયપ્રમાદ શ્રીસુંદર, રત્નસુ ંદર, ધર્મસિંધુર, હવલ્લભ, સાધુવલ્લભ, પુણ્યપ્રધાન, સ્વર્ણલાભ, જીવર્ષિં અને ભીમમુનિ આદિ મુનિ હતા. આ પત્ર અસાધારણ પાંડિત્યપૂર્ણ અને અતિપ્રૌઢ સ ંસ્કૃતમાં લખેલ છે. આ પત્રની પૂર્ણ નકલ આ ગ્રંથના પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.