________________
ભક્ત શ્રાવકે ગણુ
૨૪૫
=
વધુ માન, નાગજી, વચ્છા, પદમજી, દેવજી, જૈતશાહ, ભાણજી, હરખ', હીરજી, માંડણ, જાવડ, મનુઆ, સહજિયા, અમિયા શાહ; સાંલિ નગરના સા. મૂલા, સામીદાસ, પૂર, પ, વસ્તુ ગાંગ્, નાથુ, ધરમૂ, લખ્, આગરાના શાહુ શ્રીવચ્છ અને લક્ષ્મીદાસ, સિદ્ધપુરના શાહુ વન્ના, રોહિટના શાહ થિરા મેરા, બિલાડાના સં. જૂઠા કટારિયા, રિણીના મંત્રી રાજસિંહ અને સાંકરસુત વીરદાસ, લાહારના ઝવેરી પર્વતશાહ, સિંધના વશજ શાહ નાનિંગના પુત્ર શાહ રાજપાલ, જૈસલમેરના ભણસાલી થાહરૂ શાહ, નાગૌરના મંત્રી. મેડા, કાનેરના મત્રી દસ બેથરાની સંતતિ, મહેવાના કાંકરિયા શાડુ કમ્મા, મેડતાના શાહ આસકરણ ચાપડા આદિના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રાવિકાઓમાં પણ ઘણી ધર્મ પરાયણા વ્રતધારિણીઓ હતી, જેમાં નયણા, વીંજ, ગેલી, કાડાં, રેખાના વ્રત ગ્રહણના ઉલ્લેખ આગળના પ્રકરણેામાં આવી ગયેલ છે.
+
- કૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની પટ્ટાવલિમાં લખ્યું છે કે,
પ श्रीशत्रुजे उपरि सं. जुठइ कटारियर संघ करावी प्रतिष्ठा करावी. " * એમના પરિચય એ. જૈ. કા. સંગ્રહ” માં આપેલ છે.
+ એમના વિશેષ પરિચય ઐ. જૈ, કા. સંગ્રહમાં” આપેલ છે.