________________
ચમત્કારિક જીન અને કેટલીક ઘટનાઓ
२४७
એમની આજ્ઞાથી ઘણા વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા હતા, જેના ઉલ્લેખ તે તે વિદ્વાનના પરિચયમાં કર્યાં છે. ગ્રંથ રચના ઉપરાંત એમના આદેશથી ઘણી જગ્યાયે પ્રતિષ્ઠાએ પણ થઈ હતી. જેમાં સ. ૧૬૫૦ અષાઢ સુદિ ૯ નારાજ મહેાપાધ્યાય શ્રીપુણ્યસાગરજી પ્રતિષ્ઠિત શ્રીજિનકુશલસૂરિજીની પાદુકાનેા લેખ જૈન લેખ સ ́ગ્રહ ભ!. ૩ ના લેખાંક ૨૪૯૪ માં છપાઈ ચૂકેલ છે. અને સ'. ૧૬૬૯ વૈ. સુ. ૧૩ “સમદાનગર” માં પ... રાજપ્રમેાદના શિ॰ પ્॰ નદિયે પ્રતિષ્ઠા કરેલ મહાવીર ચત્યને લેખ “યતીન્દ્ર વિહાર દિગ્દન” ભાગ-૧ માં છપાએલ છે.
સ. ૧૬૬૧ અક્ષય તૃતિયાએ જ્યારે સૂરિમહારાજ, જિનસિંહ સૃષ્ટિ, ઉ. સમયરાજ,ઉ. રત્નનિધાન, ૫. પુણ્યાધાન આદિ શિષ્ય સાથે નાગાર પધાર્યાં, ત્યારે ત્યાંના નિવાસી કાઢેલા ગેત્રીય સ. સહુસા, સં. સુરતાન સંકરે પેાતાના પુત્ર તેજસી, જોધા, ડુંગરસી, કપૂરચંદ, પૂરણમલ આદિ સપરિવારે સાંગૈકાદશાંગ આગમ પુસ્તકો વહેારાવેલ, તે પુસ્તકામાંથી સ્થાનોંગ સૂત્ર વૃત્તિ પત્ર૩૭૧- શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ × જ્ઞાન ભડાર, બીકાનેરમાં થાડા સમય પહેલાં વિદ્યમાન હતી.
+ આ પ્રતિ સૂરિજીએ પોતાના વિદ્વાન શિષ્ય વા॰ સુમતિકલ્લોલ ગણિને આપી અને તેમણે પોતાના શિષ્ય વિદ્યાસાગરને માટે સશાષિત કરી હતી.
× ભારે ખેદ છે કે જિનકૃપાચન્દ્રસૂરિજીના આ જ્ઞાન ભંડાર–આખાય વેચાઈ ચૂકયા છે.