________________
આજ્ઞાનુવતી સાધુ-સંઘ
૨૦૭
સિધ્ધાંત રનવાર્તા આદિપદ વ્યાખ્યા પત્ર ૨, દાન, આદિ ઉપલબ્ધ છે.
એમના ગુરુ હેમનંદનજીના ગુરુભ્રાતા રત હર્ષજીના શિ. ૧ હિમતિ અને ૨.શ્રીસારજી હતા. એમાં શ્રીસારજી સારા કવિ હતા. જેમની કૃતિઓની નોંધ “જૈન ગુર્જર કવિઓ” (. પ૩૪) માં છે. એ ઉપરાંત એમણે ૧ પાર્શ્વનાથે રાસ (સં. ૧૬૮૩ જેસલમેર પત્ર ૧૦ અમારા સંગ્રહમાં છે.) ૨ જિનરાજસૂરિ રાસ-, (સં. ૧૬૮૧ અષાઢ વદિ ૧૩ સેવા), ૩ જયવિજય રૌ (શ્રીપૂજયજીના સંગ્રહમાં), ૪ કૃષ્ણરુકિમણી વેલિ બાલા, ૫ સત્તરભેદી પૂજાગભિત શાંતિ સ્ત. (સં. ૧૬૮૨ આસેજ, ફેલોધી, ૧ લેનાલ ગર્ભિત ચંદ્રપ્રભ સ્ત. ( ૭૬ , ૭ ગુણસ્થાન મારડ ગાળી, (સ. ૧૬૭૮, ૮ જય તિહુઅણ બાળબોધ (પત્ર રર દાન. ભં), જિન પ્રતિમા સ્થાપન રાસ, પ્રવચન પર શી જઝાય. આ દનાના મોટા બીજા પણ કેટલાંય સ્તવનો માલ છે. હમનદનજીને યતીન્દ્ર નામે પક્ષુ એક શિષ્ય હતા. જેમાં બેકાલિક બાલા, સં. ૧૭૧૧માં છે.
(૧૪) - વિજ - એમનું નામ પૃ. ૨૨ ની ફુટનામાં કિયોદ્ધાર કર્તા માં આવે છે. એમના શિષ્ય સુધરૂચ કૃત (૧) આષાઢ ના રોગ, (ર) ગજસુકુમાલ સ (૧૭ ઢાલ સં. ૧૯૬૯ લાખ) ઉપલબ્ધ છે.
સાગરચીિ પરંપરાના વિદ્વાનો.
(૧૫ . જ્ઞાનપ્રમાદ: -એમની ચેલ વાડ્મટાલંકાર વૃત્તિ સં. ૧૯૨૧) તથા જગદાભરણ વૃત્તિ (જિનરાજસૂરિરાજ્ય, પત્ર ૬૧ દાન ભ૦ ) અને કેટલાંક સ્તોત્રે સ્તવનાદિ ઉપલબ્ધ
૪ આ રાસ અમારા “ઐતિહાસિક જૈન કાવ્ય સં.” માં જુઓ,