________________
૨૦૮
યુગ ધાન જિનચંદ્રસૂરિ છે, એમના શિષ્ય ગુણવંદન કૃત “ઈલા પુત્ર છે. પાઈ' ( સં. ૧૬૭૫ વિજયાદશમી વિહારપુર, ક્ષમા, ભંળ ) દામનક ચો. ( સં. ૧૬-૭ મિ. સ. ૧૧ સરસ) અને પ્રશિપ વિનયચંદ્ર
મેઘદુત અવસૂરિ' (સં. ૧૬૬૪ ગઢડ૦ સ્વયં લિ. પ્ર.) સંગ્રહ છે; અને બીજા શિષ્ય વિશાળ છે દયાકરણના સારા વિદ્વાન હતા, એમ ‘
રસ્વતી'નું બિરૂદ હતું, એમ ડિરની રાજસભામાં કોઈ વારીની સાથેના વિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમણે રચેલ “પ્રકિયા કયુ , સરસ્વત પ્રકાશ” અને કિરતાનીય ટીકા આદિ કેટલાંક 2 મળે છે, એમના (૧) શિષ્ય ક્ષેમહર્ષ કૃત ૧ પુણ્યપાલ ચોપાઈસ. ૧૭૦ પાસ સુદ ૧૦ શનિ સિધ-સજાઉલપુર, વઢું બં), ૨ ચંદનમલઆગિરિ ચોપાઈ (સં. ૧૭૦૪ મહિમા ભ૦), ફલોદી પાસ્તવન ગાત્ર ૭૪ (પત્ર ૩) અને વનતલક કૃત 'વન દીપક બાલા (સં. ૧૭૬૭ માગસર વદ ૧૦ દાન ભ૦) ઉપલબ્ધ છે. અને બીજા એમના શિષ્ય હેમહર્ષના શિષ્ય (૧) અમર (૨) રામચંદ્ર શિષ્ય અભયમાણિક્ય શિષ્ય લીનય કુલ ‘અભયકુમાર રાસ (સં. ૧૬૧ ફા. સુ. પ મરોટ) અને “ઢેઢક મતોત્પત્તિ રાસ મળે છે. એમની પરંપરાના યતિ સુચેરમલજી વિદ્યમાન છે.
(૨ ) હીરકલશ -એમના (૧) સમ્યકત્વ કૌમુદી રસ ? સં. ૧૯ર૪ મા. સુ. ૧૫ બુ. સવાલક્ષ દેશ ), (૨) કુમતિવિદવસન ચૌ. (૧૬૧૭ જે. સુ. ૧૫ કણપુરી) (૩) જોઇસ હર + ( સ. ૧૬૨૧ નાગોર), (૪) મુનિ પતિ એ પાઈ ( સં.
+ આ ગ્રંથ “હીરકળશ” નામથી ગુજરાતી અનુવાદ સાથે સારાભાઈ મણીલ લ નવાબ તરફથી પ્રકાશિત થયેલ છે.