________________
२३६
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
रीसागई सूरिजसिंघ महारिण, हूंतिल जिनलइ वाहिआ हाथ । कीयउ न को वले इम करिस्यइ, भागचंद तारिखउ भाराथ ॥१॥ आवे ग्रहट निहट उथडे घणा, घाघरट पाखरां घेर । जमहर समहर तई कीयउ, सांगाहरां गृहे समसेर ॥२॥ नल छाडी पहिरि नहि बेडी, परनाले थयउ रगत प्रवाह । करतइ कलिह भागचन्द कीयउ, सांगाला महुता बड(.) साह ॥३॥ अररहिचे बोथरा महारिण, तइ कीयउ करमेत तणा । साक.उ बीकानयर तणइ सिर, घणु सरिहस्यइ दीह घणा ॥४॥
(अभा२। सहमाना में वि४ मा ) એમના વંશની પ્રશંસામાં કોઈ કવિએ કહ્યું છે કે – प्रथम राज पृथ्वीराज, धुरा सांभर सिरसधर । हुवो रिणथंभ हमीर, विभ राजेन्द्र नरेसर । जन्मतीय जालोर, कुमर वीरम कहाणो । चौथे गढ गागरण, बलि अचलेश वखाणो ।
करमचंद तणो चहुआण कुल, थिर सनाम पंचेथियो । તેમજ સંતતિ પરંપરાની બાબતમાં પણ નવું જ જાણવા મળે છે કે જે આજ સુધી જાણવામાંજ નહોતું.
મંત્રીશ્વરના પુત્રની તે વાતજ શું ? પરંતુ ભાગ્યચન્દ્રજીની વીરાંગના પત્નીના ઉદ્ગારે પણ રોમાંચ ખડા કરી દે તેવા છે. તેઓમાં સાચા જૈનત્વ અને ક્ષત્રિયત્વને પૂર્ણ ઓજસ હતો. જેને આ જ્વલંત દાખવે છે.
આ વંશાવલીમાં “ઓહીત્ય”ને પ્રતિબંધ દેનાર તરીકે શ્રીઅભયદેવસૂરિજી જણાવેલ છે, જ્યારે વંશ-પ્રબંધ' માં જિનેશ્વરસૂરિજીનું નામ છે. ઘટનાની પ્રાચીનતાને કારણે આવા પાઠાંતર અને વિસંવાદિતા થઈ જાય છે, પરંતુ અમને તે “વંશ–પ્રબંધ’નું કથનજ વિશ્વસનીય લાગે છે.