________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૪૯
જિનબિંબે પણ અહીં તહીં મળી આવે છે, જેનાં કેટલાંક લેખા અમે આગળ આપી ચૂકયા છીએ. બાકીના સ. ૧૬૧૬ અને ૧૬૬૭ ના લેખાની નકલ નીચે આપીએ છીએ.
(१) "संवत् १६१६ वर्षे वशाख वदि ६ ने ओसवाल ज्ञातीय राखेचागोत्रे म हीरा भार्या हांसू भा० हीरादे पुत्र देवदत्त भा० देवलदे सुत उदयसिंघ रायसिंघ कुटुंबयुतेन मं० देवदत्तेन श्रीवासुपूज्य चतुर्विंशति पट्ट कारापित श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः प्रतिष्ठित ॥ श्री ॥
(२) सं० १६१६ वर्षे जिनचन्द्रसूरिभिः ।
(श्रीगौडी पार्श्वनाथ भहिर - मी अनेर) श्रीपार्श्वनाथबिम्ब प्रतिष्ठित श्री
(श्री महावीर मंदिर-मासानियोनो यो, जीमनेर) શ્રીશત્રુંજય તી પર પ્રતિષ્ઠિત~~
सं. १६६७ वर्षे फाल्गुन सुदि पंचम्यां गुरौ सं० रत्ना पुत्र सं० जुगकेन का० श्रीचंद्रप्रभबिंब प्र० श्री बृहत्खरतर - गच्छेशाऽकबर साहि प्रतिबोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः मा० जिनसिंहसूरियुतैः वा० पुण्यप्रधान वा० राजसमुद्र ( भ्यां ) स्यां (?) व्यलेखि प्रतिष्ठापया (मास) मौलि बिम्बमेत् *
सं. १६६७ वर्षे फाल्गुन शुक्ल पंचमी गुरौ श्रीविक्रम नगर वास्तव्य श्रीओसवालज्ञातीय इसला गोत्रीय सा० हीरा । तत्पुत्र सा० मोक्ल । तत्पुत्र अज्जा । तत्पुत्र दत्तु'
* આ લેખ અમને આ પ્રકરણ લખતી વખતેજ પાલીતાણાથી પ્ર તક મુનિવર્યાં શ્રીસુખસાગરજી મહારાજ પાસેથી મળ્યા. એ સંવતના ખીજા કેટલાક લેખા અમને માકલવાની તેઓશ્રીએ કૃપા કરી છે. પરંતુ એ બધાં અપૂર્ણ હોવાથી અત્રે નથી આપેલ.