________________
૨૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
મન ચૌ. તી ચૈત્ય પરિપાટી, ઘંઘાણી સ્તવન, કીર્તિ રત્નસૂરિ ગીત, જિનચંદ્રસૂરિ ગીત અને ઘણી ગડુલીએ ઉપલબ્ધ છે. એમના એ શિષ્ય હતા. ૧ ગંગદાસ એમણે રચેલ વાંકચૂલ રાસ (સં. ૧૯૭૧ શ્રા. સુ. ૨ પાતી ગ્રામ) મળે છે, ૨ વિનયરાજ કૃત અંતરિક પાર્શ્વ સ્તવ (સં. ૧૭૧૨ ), ૩ લલિત કીર્તિ રચિત શીલેાપદેશ માળા વૃત્તિ તેમ અગદત્ત રાસ (સ. ૧૯૭૯ જે. સુ. ૧૫ ભુજનગર ), ના કર્યાં, જેમના (૧) શિષ્ય રાજપે રચેલ થાચ્યા સુકેશલ રાસ (સં. ૧૭૦૩ મા સુ. ૧૩ બીકાનેરમાં) ઉપલબ્ધ છે. (૨) શિ॰ પુણ્ય હ કૃત રિઅલ ચોપાઈ (સ. જી. શુળ. નિ. શિ. ૧૭૩૫ કૃપા ભ) મળે છે. (૩) હીરપરાના શિ॰ યહર્ષ પણ સારા કાત્રે હતા. (૧૯) હર્ષ કલ્લોલ -એમના શિષ્ય ચંદ્રસિં કૃત યામિની ભાનુ ભૃગાવતી ચૌ. (સં. ૬૬૮૯ આપાત દિ ( ખારમેર ), અને ધર્મબુદ્ધિ પાપમુદ્ધિ ચા ઉપલબ્ધ છે. ચંદ્રપતિ શિષ્ય સુમતિગ પણ સારા કવિ હતા, એમની ૧ પ્રોધ ચિંતામણિ પાઈ, ૨ મેહવિવેક ચા૦ (સ, ૧૭૨૯ વિજ્યા દશમી મુલ્તાન ), ૩ હિરકેશી ચોપાઈ (૧૭ર૭ શ્રા. સુ. ૨ મ. મુલ્તાન), ૪ જ ુ ! ( સં. ૧૭૨૯ આ. વદ ૯ મુલ્તાન શ્રીપુયજીના સ’ગ્રહમાં, જિનમાલિકા; સરૈયા ચાવીસી, અમૃતધ્વની, કીતિરત્નસૂરિ છંદ, યોગશાસ્ત્ર ભાષા ચા; એકવિંશતિસ્થાન પ્રકરણાવસૂરિ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબ્ધ છે.
७
(૨૦) ભાવહર્ષાપાધ્યાય –એ આ॰ સાગરચંદ્રસૂરિની પર'પરાના છે, એમનું નામ બીજા પ્રકરણમાં પૃ. ૨૨ ની ફુટનોટમાં (ક્રિયાઘ્ધાર કર્તાઓમાં) આવે છે. એમણે રચેલ કેટલાંક સ્તવના આદિ મળે છે. સં. ૧૬૨૬ સુધી તેઓ