________________
પ્રસ્તાવના
એ વાત ખાસ વિચારવા ગ્ય અને લક્ષમાં રાખવા. ગ્ય છે કે “ભારત વર્ષ” એટલે હજારો વર્ષોના ઇતિહાસનું એક ભવ્ય ખંડેર! એ ખંડેરને ખોદાણ કામને અંત નથી, એમાંથી હાથ લાગતી સામગ્રીઓ અપાર છે! આર્યાવર્તન પ્રજાજીવન પર ઈતિહાસે ઉપરાઉપરી એટલા તો થર ખડકેલા છે, કે એ થરો ઉખેડનારાઓની સંખ્યા મુકાબલે અલ્પમાત્ર લેખાય. પરદેશીઓના કંઈ કંઈ તને અદ્દભુત વણાટ આપણા પ્રજાજીવનમાં થઈ ગયો છે, અને એને સંશોધને દાપણા હાથમાં આપણું હાસ્ય–આંસુઓની કંઈ કંઈ કથાએ મૂકી છે. એ થરમાંથી દાતું એક એક હાનું ચેસલું પણ આખી ઐતિહાસિક ઈમારતના ઘાટ તેમજ નકશી વિષેની નિત્ય નવી સમશ્યાઓથી આપણને ચક્તિ કરે છે.
સિયાન પ્રસિદ્ધ લેખક કિસમગકી વિયેટ લેખક સમુદાય સન્મુખના ભાષામાં કહે છે કે – “લેખકને હું કહું છું કે રિસાની જૂની તવારીખમાંથી યુગેયુગના