________________
સ્વર્ગગમન
૧૫૩
કરવાવાળા છે. અનેક ચમત્કાર પણ સાંભળવામાં આવે છે. ત્યાંને પાદુકા લેખ આ પ્રમાણે છે –
संवत् १६:३ वर्षे वैशाखमासे अक्षयतृतीयायां सोमवारे श्रीखतरगच्छे श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारहार युगप्रधान श्रीज़िनचन्द्रसूरीणां पादुके श्रीविक्रमनगरवास्तव्यसमस्त श्रीस घेन कारिते शुभम् ॥
બીકાનેરના નાહટાઓની ગવાડ (મોહલ્લા) માં શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે એના મૂળ ગભારાની ડાબી તરફ સૂરિજીની પાષાણ નિ મત અતિ સુંદર પ્રતિમા છે, જેની પ્રતિકૃતિ (તસ્વીર) આ રહે અને તેનો લેખ આ પ્રમાણે છેઃ
सवत् १६८६ वषे चैत्रवदि ४ दिने श्रीखरतरगच्छाधीश्वर श्रीजिनचन्द्रसूरीणां प्रतिमा का० जयमा श्रा०, प्र० श्री. युगप्रधान श्रीज़िनराजसूरिराजैः ।
જૈસલમેરમાં પણ શહેરની ઉત્તરમાં એક માઈલપર “દેદાનસર’ નામના તળાવની પાસે શ્રીજિનકુશલસૂરિજીનું સ્થાન છે, ત્યાં પણ એમની પાદુકાઓ છે, જેને લેખ નીચે મુજબ છે - ___संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ सोमवारे भट्टारक सवाइ युगप्रधान श्री श्री श्री श्री श्री ज़िनचन्द्रसूरि पादुका प्रतिष्ठिता।
(जैन से संबड मा. 3 पी. सी. नाडरना) એજ દિવસનો લેખ દાદાજીના સ્થાનની પૂર્વ તરફના થંભના ગેખલામાં છ લાઈનને નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ दिने सोमवारे श्रीजैशलमेर वास्तव्य राउल श्रीकल्याणदासजी विजयराज्ये कुंवर श्रीमनोहरदासजी । सवाइयुगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वरपादुके कारिते युगप्रधान भट्टारक श्रीजिनसिंहसूरि ॥ श्रीखरतर