________________
પ્રકરણ છઠ્ઠ
અકબરનું આમત્રણ
=
( સ | શ્રાદ્ અકબરમાં સર્વધર્મ પ્રત્યેની સહિષ્ણુતા
બાપા અને ધર્મજિજ્ઞાસા, આ બે ગુણે અસાધારણ હતાં. તે પિતાના દરબારમાં પ્રત્યેક ધર્મના વિદ્વાનને બેલાવી તે તે ધર્મના ઉપાદેય તને ગ્રહણ કરતો, મુસલમાન કુળમાં જમ્યા છતાં તેનામાં દયાનો ભાવ અધિકાધિક હતો, મુસલમાન બાદશાહોમાં એના જે ન્યાયપ્રિય અને અહિંસાનો અનુરાગી બીજે કઈ બાદશાહ નથી થયે. દીન દુઃખિયાને ઉદ્ધાર કરે એને સમ્રાટ અકબર પિતાનું પરમ કર્તવ્ય સમજતો હતો, ને એના અનેક દટાને એના જીવનમાંથી મળી રહેતા, એના રાજ્યમાં હિન્દુ અને મુસલમાન પ્રજા જે પ્રકારે સુખ શાંતિમાં રહી એવી રીતે સુખી અન્ય કોઈ પણ મુસલમાન શાસકના રાજ્યમાં નથી રહી. એક
* “वादशाह अपने दिल में यही चाहताथा कि किसी प्रकार मुझे धार्मिक तत्त्वकी बाते मालूम हो; वल्कि वह उनकी छोटी-छोटी बातों काभी पूरा पता लगाना चाहता था, इस लिये वह प्रत्येक धर्म के विद्वानोंको