________________
૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
નવીન શિષ્યનઈ ૧૨૫ કેશ માંડુિ' પીક ન વઈ ત પણ રૂપેણ વેષ પહિરાવઈ ૬
(૭) ગણીશ તપ પ્રમુખ નાંદિન કરઈ ૭
(૮) એકલ ઠાણુઇ વિહાર ન કરઇ। એકલૐ ક્ષેત્રિ પિણ ન રહઈ સ્વચ્છન્દ પણ, એકલ રઈ તે માંડલ માહુર ૮ (૯) વાણારીસ ઉપાધ્યાય પદ્દીકે જે શિષ્ય દીખ્યો હુંવઈ તે પાખી ચોમાસઈ પર્યુષણા દિને વાંદતાં પહિલઉ દીખ્યલું તે ખડક, પઈ દીખાણુઉ તે લઘુ। પછઈજિ શ્રીપૂજ્યાં તીરઇ બડી ીખ્યા લિયઈ, તિહાં થકી ખેડ લહુંડાઈ વનપર્યાય ગણુ નામ પણ બડી દીક્ષાયઈ શ્રીપૂય ક્રિયઇ માંડિલરા તપ પડિલા વહુ, બિંદુ ઉપધાનાતાંઈ અર્ગલા
i
નહીં । ફ્રિં
સઈ તે વહુઈ ૯
(૧૦) શ્રીપુય જિણિ દેસિ હુઈ તિય દેસમાંહે જે શિષ્ય હુઇ સાધુનઇ, તે પૂજ્ય પૂછાવી ચાત્રિ દિઈ કાશ ૪૦ માંહિ પૃથ્વાવિવા । ઉપરાંત હવઈ ત દીક્ષા દેતાં પૂછાવરા વિશેષ કે નહિં! શ્રીપૂજ્યે ા દેઈજ મેલ્યા છઈ, શ્રી. બીકાનયરરા ઢેસ માંહિ પૂજ્ય હવઇ તારિણી પ્રમુખ બીકાનેરરા દેશ મહિલા સાધુ શ્રીપૂજ્ય પૂછાવી દીઈ | ૧૦ || (૧૧) જિણા જિયા તીરઈ દિક્ષા લીધી હુવ ગુરૂના કથનમાંહિ ન ચાલઇ અનઈ સંઘાડા આહિર નીસરઈ, તેહનઈ બીજા ગચ્છવાની સાધુ શ્રીવૃજ્જરા આદેશ પાખઈ
અનઇ
* વાચક ઉપાધ્યાય આર્દ્ર પો વડે વિભૂષિત
+A દા થી ગણું- હા = સમુદાય-(સધાડા ના અધિપતિ, તે વસ્તુતઃ જે ભગવતી યોગાદહનપૂર્વક ગણિ' પદ લીધેલ હોય તે સમજવા