________________
પરિશિષ્ઠ (ખ) કોઈ ખિવા ન લઈ ૧૧
(૧૨) તથા હાત્રિ મહે પ-૭ શત સજ કાય કણા, ભગવઉ ગુણિલઉ તે સઝાય ૧૨
(૧૩) માં છે ત્યાં પુરૂષ અનઈ એકલી ય ભાઈ બહિનિએ શ્રી છાવઈજ ચારિત્ર લિયઈ ૧૩
(૧૪) (દિવસના પ્રડર ઉપશનિ ઉપાશ્રયમાંહિ એકલી શ્રાવિકા એકલી સાથ્વી નાવઈ, કાંઈ પૂછવા કિ વાંદિવા આઈ ત૭ ૪૫ મિલી નઈ આવઈ ૧૪
(૧૫) પાડિયે વસ્ત્ર કમ્બલાદિક સરતઈવરતઈ ન લઈણા, કારણિ મેડકલ, ૧૫
(૧૬) ઉત્કૃષ્ટ મધ્યમ જઘન્ય ભાંગઈ કાપ૭ વડ એઠિવા, નવા પુરાના પાલલા જાડા વિચારી નઈ "तिनि किसिणे जहन्ने, पंचइ दढ हुनलाइ गिन्हे(जा)बा (?) । सस य परिजुन्नाई, एयं उकोसगं गहणं ॥१॥
इति श्रीबृहत्कल्पवचनात् १६ (૧૭) વાણિયા, બ્રાહ્મણ જાતિરે જે દીક્ષા દે ૧૫ વર્ષ માંહલા બ્રાહ્મણ દીખિવા જઈ બ્રાહ્મણરઈ કુલિ મધ માંસ ન વાપરઈ, તે દીખણા પરીક્ષા કરિ. ૧૩
(૧૮) વિયમ માર્ગ સાધુ સંઘાત નિશ્રાઈ આગલિ પાછલિ જિમ રામ નિવ હઈ, તિમ વિહાર કરણ સાધુ સાદવીએ. ૧૮
*એના વિના પણ જે ચાલતું હે ય તા.
+ચાર જાનવરાદિકના યયુકત અટવી આદિના માર્ગમાં નહી કે નિભર્યા માર્ગમાં, તે પણ બહેળા સમુદાય સાથે, નહિં કે એ કલીપ બેકલીયા જેવાતેવાની સાથે.