________________
અગ્રિમ વકતવ્ય
હતા, ને આથી એમના ચરિત્ર સંપાદનમાં કામ લાગશે, કિન્તુ એ સમયે કલ્પના સુધ્ધાં ન આવી કે કવિવરનું જીવન ચરિત્ર લખાયા પહેલાંજ આ મહાપુરૂષનું જીવન આટલા વિસ્તારથી આલેખવાને સુયેાગ પ્રાપ્ત થશે. સં. ૧૯૮૭ના આશ્વિન કૃષ્ણા ખીજનારાજ આપણા ચરિત્રનાયકની જયન્તિ બિકાનેરમાં ઉજવાઈ, એ સમયે પણ એમના સંબંધી કેટલુંક લખાયુ. ત્યારબાદ ત્રીજીવાર જિનદત્તસૂરિ ચરિત્ર-ઉત્તરાધ, ગણધર સાર્ધશતક (ભાષાન્તર) આદિમાં વણુ વેલ ચમત્કારી વાતા (કે જે આ ગ્રન્થના ૧૬મા પ્રકરણમાં છે) સહિત ચરિત્ર લખાયું. તે પછી શેાધ-ખાળ કરતાં કરતાં નવી નવી સામગ્રી સંપ્રાપ્ત થતી ગઇ; એજ વર્ષામાં શ્રીપૂયજી મહારાજના સંગ્રહનું અવલેાકન કર્યું, ને ઉપા. શ્રીજયચ દ્રજી ગણના જ્ઞાનભંડારના પુસ્તકાની જ્ઞાતબ્ધ સૂચિ બનાવી. આ ભંડારામાંથી પણ અમને પ્રચુર સામગ્રી હસ્તગત થઇ, તે તે સધી સાહિત્ય, ગહુલિયે, પ્રશસ્તિયે। આદિની નકલે અનાવવામાં આવી. ભાગ્યવશાત્ ‘અકબર પ્રતિધ રાસ' પણુ ઉ. શ્રીજયચન્દ્રજીના ‘જ્ઞાનભંડાર'ની સૂચિ કરતા સમયે ઉપલબ્ધ થયા; ઉપરાંત અન્ય નાના મેટા જ્ઞાન ભંડારામાંથી શ્રેષ્ટ સામગ્રી મળી. આથી અમારા ઉત્સાહમાં અનેરી અભિવૃદ્ધિ ઉદ્ભવી. આખરે, સં. ૧૯૮૯માં સમસ્ત પ્રમાણેાને સાર ખેચી મુદ્રણાથે ચેાથી કાપી તૈયાર કરીને એમાં જે કાંઇ લખવાનુ ખાકી હતુ તે સ. ૧૯૯૦માં પૂર્ણ કર્યુ, તે ઇચ્છા થઈ કે આને શ્રી. દેસાઇ, શ્રીજિનવિજયજી, નાહરજી, જયસાગરસૂરિજી આદિ ઈતિહાસવેત્તાઓને બતાવી વિનાવિલ એ છપાવીએ, પરન્તુ કોઈ અજ્ઞાત શક્તિની પ્રેરણાથી
આ પ્રેસકે પી ન તા કયાંય મેાકલાઇ, કે ન તેા એના પ્રકાશન સબંધી કંઇ વ્યવસ્થા થઈ. ગયે વરસે ખિકાનેરના બૃહદ્