________________
યુગ પ્રધાન શ્રીજિનચદ્રસૂરિ
સૂરિજી પ`ચ નદી (ના અધિષ્ઠાતા દેવાને સાક્ષીનેત્ર પ્રાતઃકાળમાં ( પાછા ચંદુવેલી) પત્તન પધાર્યાં. વિવિધ વાજિંત્રા વાગવા લાગ્યા., નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ યાચકાને માં માગ્યા દાન આપ્યાં. ઘારવાડ કુળના શાહુ નાનિગના સુપુત્ર રાજપાળે પોતાના દ્રવ્યનેા છૂટથી સદુપયોગ
૧૨૪
× પંચ નદીની સાધના સર્વ પ્રથમ તેા સંધની ઉન્નતિને માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદ્રસૂરિજી અને જિનમાણિક્યસૂરિજીએ પણ એ સાધના કર્યાંનાં ઉલ્લેખા પટ્ટાલિયામાં મળે છે. પચ નદી સાધનાની બાબતમાં શ્રીજિનવિજયજી સંપાદિત ! ખરતરગચ્છ પટ્ટાવલી • સંગ્રહ ! ( પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અખાય જીવેાની વિરાધનાના પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગમામાં આજ્ઞા છે. ( તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિત્તે તત્કાલીત રિક ચક્રવતી' નમુચીને પ્રાણાંત શિક્ષા દને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર દર્ચાપથીકી પ્રતિક્રમિનેજ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે, ) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસેામએ પેાતાના ‘પ્રશ્નોત્તર ગ્રંથ’ ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે :
:
.
"जे खरतरगच्छ पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख पिण साधै छै, वली इहां घणी जीव तत्रार्थे :- श्री संघन समाधाननिमित्ति
धर्मार्थी नई साधवा नथी कहा, ते विराधना थाइ छै ते स्युं ? श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मंत्रनई गुणणे तथा तप संयमई संतोष्या हुंता देवताई पण संतुष्ट थए थके वाचा लोधी हुंती जे इणइ देशमांहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एक मेल थए सूरिमंत्र जाप करै, अम्हे पिण संघना विघ्न वारिस्यां एत वर दी थके श्रावक श्राविकाए पुणि तेह देवताने बली बाकुलनी