SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન શિષ્ય સમુદાય ૧૩૯ - એમના વિશેષ પશ્ર્ચિય માટે ઐતિહાસિક જૈન કાવ્ય સ ંગ્રહ” વાંચેા. ૬) જીવ---એ પણ જિનસિંહસૂરિજીના શિષ્ય હતા, એમણે સ. ૧૯૮૨ના માગસર સુદિ ૧૩ ના દિવસે લખેલ “મુનિમાલિકા” પત્ર ૮ (અમાર સંગ્રહમાં અપ્ર. નં. ૧૨૨) ઉપલબ્ધ છે. શ્રીજિનસિંહરિજીના શિષ્યાના નામે ખીજાય કેટલાક ગ્રંથાની પ્રશસ્તિએ.માં મળે છે, પરંતુ ખરતરગચ્છમાં જિનસિંહરિ નામના આચાર્યે જૂદી જૂદી શાખાઓમાં એજ સમયે ત્રણ થઈ ગયા છે. આથી અનિશ્ચિતતાને કારણે તેમના પરિચય અહિં નથી આપ્યું. (૯) સમયરાજોપાધ્યાય –યુ. પ્ર. શ્રીજિનચદ્રસૂરિજીના મુખ્ય શિષ્યેામાં તેઓ ગણાતા. આગરાના સ. ૧૬૨૮વાળા પત્રમાં એમનું પણ નામ છે. એએ સારા વિદ્વાન હતા. “ અષ્ટલક્ષી”ની પ્રશસ્તિમાં કવિવર સમયસુંદરજી એમને પેાતાના વિદ્યાગુરુ તરીકે દર્શાવે છે. એમણે રચેલ કૃતિઓમાં (૧) ધર્માંમ’જરી ચૌ. (સં. ૧૯૬૨ મા. સુ. ૧૦ બીકાનેર), પ ષણ-વ્યાખ્યાન-પદ્ધતિ (કલ્પ૦ સામાચારિ વ્યાખ્યા) પત્ર ૧૨ ( અમારા સંગ્રહમાં ), શત્રુજય ઋષભ-સ્તવન ગા૦ ૧૪ અવસૂરિ, અને સાંસ્કૃત ભાષામાં કેટલાક સ્તવને ઉપલબ્ધ છે. સ. ૧૬૦૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ તેઓનું નામ આવે છે. એમના શિષ્ય અભયસુન્દર×, એના શિષ્ય કમલલાભેાપાધ્યાય- શિષ્ય લબ્ધિીતિ શિ. રાજસ શિ. દેવવિજય શિ, ચરણકુમારે લખેલ “સારસ્વત”ની પ્રતિ × એમણે ઉત્તરાધ્યયનસૂત્ર બાળાવમેધ લખેલ છે. + એમણે ઉત્તરાધ્યયનસૂત્ર ખાળાવમેધ રચેલ ઉં. વિનયસાગર્જના સગ્રહમાં છે. }
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy