________________
પ્રસ્તાવના
૧૩
કાળના અન્તરમાં વસ્તુને વિશુધ્ધ બનાવવાનું સ્વાભાવિક સામછે. ઇતિહાસમાં ભભકભરી વિગતા માટે ભાગે ભરી હોય છે એ દેખાય છે, પ્રાચીન વધુ ભવ્ય લાગે છે ને ભૂતકાળનું ઘેન ચડે છે, આ વસ્તુ સ્થિતિથી ચેતવાનું છે.
વળી ભૂતકાળ વર્તમાનની સાથે સકળાએલા રહે છે, અને સાવ ભૂ'સી નાંખવાના પ્રયત્ન કરનાર ગમે તેવી મહાન વ્યકિ། કે પ્રશ્ન હાય તાયે તે નિષ્ફળ નીવડવાની કેટલાકની ફરિયાદ છે કે ભૂતકાળની અતિશયોક્તથી અને ભૂતકાળને જે ભત્વ આર્ષ ણીય ર’ગોથી ર'ગવામાં આવે છે, તેથી ઘણા વહેંમે, પાખંડ, અનાચારો અને ભા નભી રહ્યા છે, અને ભૂતકાળની ભવ્યતા ઘણીવાર માણસને આંજી નાંખે છે, અને યથાર્થ વસ્તુસ્થિતિ સમજવામાં અંતરાય રૂપ અને છે, રાજાઆ અને મોટા શ્રીમંતાની ખુશામત કરવામાં ઘણા સારા પતેિ, વિએ અને તપસ્વીઓએ પણ પુરાતન સમયમાં મોટે ભાગ ભજગ્યેા છે, અને એને લીધેજ ભૂતકાળ આટલા આકર્ષક અન્યા છે. ભૂતકાળના એ એશ્વર્ય શાળી રાજાએ અને નેકાની નખાઈ નહાતી એમ અનેજ નહીં, તેમણે ગરીને ચૂસવામાં, નબળાને જીતવામાં, સામા થનાર પર જૂલ્મ કરવામાં પ્રજાને પીડવામાં જે કઈ કર્યુ હોય તેનેા કઈ પણ ઈસારે સરખા કરવામાં આવતા નથી, સમાજમાં રહેલા અનાચાર અત્યાચાર પણ લોકાચારને નામે ઓળખાતા હતા, અને જેમને એ જમાનાના એક મહાપુરૂષ ગણી શકાય તેમણે પણ એ અત્યોચાર સામે ઉંચી આંગળી કરવાની હિમ્મત નથી જણાવી, એટલે કે જુનું એટલું બધું સારૂં' એમ ગણવું કે માનવુ' એ સત્યને કોડ છે, જે લેાકાચાર કે તેિનીતિ ઉપર ‘પ્રાચીનતા’ની છાપ