________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૧
કૃત
આ વિષયમાં એક પ્રાચીન કવિત્ત હીરકલશશિષ્ય હેમાણુંઃ“ ભાજ ચરિત્ર ચૌપાઈ” કે જે સં. ૧૬૫૪ ના દિવાળીના દિવસે ‘ભદ્દાઈ” ગામમાં અનાવેલ, એની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખેલુ છે:
'
नव हाथी दिन्है नरेश, मदस्यों मतवालइ ॥ ऐ राखो पचसइ लोकत, पावइ नित हालइ ॥ नव गांव बगसीस, सइ तु सहू को जाणइ ॥ सवा कोडिका दान, “માઁવ છ साच वखाणइ ॥ को राइ न राणा करि सकर, संग्राम नंदन जो किया । युगप्रधान के नामकुं, कर्मचन्द इतना दिया । " આ દાન ખરેખર અભૂતપૂર્વ હતું. પદસ્થાપનાને સમયે આટલું વિશાળ દાન અગાઉ કેાઇએ દીધું નહતું. આવા દાની મહાનુભાવાથીજ જૈનશાસન ગૌરવાન્વિત છે
',
લાહેારના સ`ઘે એકત્ર થઇ મત્રીશ્વરને ઘેર જઈ તેમને તિલક કરી સન્માન્યા.
સમ્રાટ અકબરને પણ આ મહેાત્સવના ઉપલક્ષમાં મ`ત્રીશ્વરે શેખ અબુલફજલને સાથે લઈ ૧૦૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘેાડા અને ૨૭ તુસ રેટ કર્યાં. સમ્રાટે મંગલ નિમિત્તે રૂા. ૧] રાખી ખાકી બધું મંત્રીશ્વરને પાછું સૂરિજીને યાગ્યતા ાણી ખુસી થઈને યુગપ્રધાન નામે લાવ્યા, શ્રીર્મચન્દ્ર મત્રીધરે યાર્કને ૮ હાથી, ૫૦૦ ઘેાડા, ૯ ગામ અને સવ! કેાડીનું દાન આ યા, મહામહવ કીધા ! લાહારમાંહે અમારિ ધોધા પાતિશાહિ નૌતિ ખાઈ વલી મુંતે પાતિસાહજીને ૧૨૦૦૦ રૂપરના ૧૨ હાથી ૧૨ ઘેડા ૨૭ તુક્કસ પ્રેસ થ્રીધા. શ્રીજીયે ૧૨ (૧) રુપયા રાખ્યા છીન્ન સ` મુંહતાનેજ બકરયા એવ મહામહે સવ પૂર્વક સર્વલોક સમક્ષ યુગપ્રધાન થાપ્યા ત તેહના શિષ્ય તથા શ્રાવક યુગપ્રધાન કઈ તિહાં સ્થૌ દૂષણ થાઈ