________________
૧૦૦
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સ્વગચ્છ, પર ગચ્છ, સ્વધર્મ કે પારકે ધર્મ એવા બધાં ભેદભાવોને ત્યાગી અગણિત નાગરિકે અને રાજ્યના મેટામોટા લગભગ બધાજ અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહી વાજિત્રેના ધ્વનિથી સારું નગર ખરેખર એક આનંદનિકેતન બની રહ્યું હતું.
સમ્રાટ અકબરે આ આનંદેત્સવના ઉપલક્ષમાં સૂરિજીના ઉપદેશથી તંભતીથી ય સમુદ્રના અસંખ્ય જલચરજીને વર્ષાવધિ અભયદાન દેતું એક ફરમાન પત્ર પ્રકટ કર્યુઝ અને લાહોરમાં પણ એ દિવસે શાહી નેબત ગજાવી અમારિ ઉઘોષણા કરી.
આ ધાર્મિક હર્ષોત્સવમાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વચ્છાવતે પિતાના દ્રવ્યને સદુપયોગ કરવામાં કશીજ કચાશ ન રાખી જેણે જે માંગ્યું, તે તેને આપી પિતાની પ્રશસ્ત કીતિને ચિરસ્થાયી અને દિગંતવ્યાપી કરી, “યુગપ્રધાન” નામ સ્થાપનાપર યાચકોને નવ હાથી, પાંચસો ઘેડા, નવ ગામ અને સવા કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ દાન દીધું, જેનો ઉલ્લેખ તત્કાલીન ગ્રંથ કર્મચન્દ્ર મંત્રિવંશ પ્રબંધ વૃત્તિ (સં. ૧૬૫૦) +, જ્યામજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથ - (પ્રશ્ન નં. ૧૩૪ ને ઉત્તર) આદિમાં મળે છે. x जग सगले जस पामीयउ, प्रतिबोधी पातशाह खभायत दधि माछली, राखी अधिक उच्छाह ॥ १ ॥
खभायत दरियावके जीरे जी, पूजजी छोडाया सहु जाल ।
(કવિ શ્રીસુંદર ત ગીત) + આ ગ્રંથમાં આ પ્રકરણમાં ઉલ્લેખત તમામ વાતોનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ ગ્રંથ વિસ્તારના ભયને કારણે એનાં કે અહીં નથી આવ્યા.
આ થમાં કેટલીક જાણવા જેવી વાતની સાથે આ પ્રમાણે વર્ણન છે.
“વિણ શ્રી લાહોરમાં શ્રીઅકબક જલાલુદી પાતસ્યા શ્રી બૃહત ખરતરગચ્છનાયક શ્રી જિનમાણિકર પાલંકાર શ્રીજિનચન્દ્ર